Book Title: Agam Jyot 1980 Varsh 16
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 10
________________ || શ્રી વર્ધમાનવામિને નમઃ | સંપાદક તરફથી 6 સર્વ જીવ-હિતકારી જિનશાસનને પામેલે પુણ્યાત્મા સ્વકથાની ભૂમિકાની દઢતા માટે આગમજ્ઞાન-સમાચારીપાલનજ્ઞાની ગુરુની નિશ્રા અને આત્મશુદ્ધિના લક્ષ્યની ખાસ જરૂર માને છે. આ ભૂમિકા ઉપર પર-કલ્યાણ સહેલાઈથી સાધી શકાય છે. મુનિજીવનની અંતરંગ આત્મભૂમિકાનું ડતર કરવા માટે દરેક વિવેકી પુણ્યાત્મા વધુ ઉપગવાળ બને તે માટે પણ આગેમિક-પદાર્થોની જાણકારી જ્ઞાની–ગુરુની નિશાપૂર્વક મેળવવા ખાસ કરીને પ્રયત્ન કરે છે. વર્તમાન કાળે મુનિ-જીવનની પ્રકુટ મિકાના પાયામાં જ્ઞાનીની નિશ્રા અને આગમિક જ્ઞાનના ઘટાડા સાથે સામાચારીપાલન પણ મંદ થઈ રહ્યું છે. " જેના પરિણામે શ્રમણ સંઘની ચિરસ્થાપિત તેજસ્વિતા ઝાંખી થવા પામી છે. પુણ્યવાન વિવેકી સંયમી-મહાત્માઓએ જ્ઞાની-મહાપુરુષના ચરણોમાં બેસી આગેમિક-તત્વજ્ઞાનને મેળવવા અને સામાચારીના પાલન માટે વધુ ઉદ્યમી થવું જરૂરી છે. - આ દિશામાં કંઈક પ્રયત્નરૂપે વર્તમાન કાળના સમર્થ આગમધર અને અજોડ આગમિક વ્યાખ્યાતા પૂ. આગ દ્ધારક આચાર્યદેવશ્રીના હૃદયંગમ તાત્વિક વ્યાખ્યાને - નિબંધ અને સાત્વિક પ્રશ્નોત્તર વિગેરેના સંકલન રૂપે આગમન જાત નામે માસિક વિ. સં. ૨૦૨૨ના કપડવંજના ચોમાસામાં પૂજ્યપાદ શાસ્ત્રદંપર્યંબેધક વાત્સલ્યસિંધુ ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી માણેકસાગરસૂરીશ્વરજીના વરદ આશીર્વાદથી શરુ થયેલ.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 166