Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारमणिमञ्जूषा टीका, अध्ययन ६ सः निर्मलवस्त्रादिग्रहणोपभोगः रिग्रहः- नोक्तः परिग्रहत्वेन न प्रतिपादितः, वस्त्रादेश्चारित्रपुष्टालम्बनत्वात् , किंतु मूर्छा-वस्त्रपात्राद्यासक्तिः सैव परिग्रहःउक्तः= परिग्रहत्वेन कथितः, इति=एवं महर्षिणा-ऋषिराजेन श्री सुधर्मस्वामिना जम्बूस्वामिनं प्रति उक्तम् अभिहितम् ॥२१॥
ननु अकिंचनानां वस्त्रादिसुखलो भेन तदकाप्तये तदासक्तिदृश्यत एव, तर्हि वस्त्रादिमतामनुभूततज्जनितमुखानां तद्विरहमनिच्छतां तत्रासक्तिरनिवार्येति साधूनां वस्त्रादिधारणेऽपि कुतो न मूवित्त्वम् ? परिग्रह का दोष क्यों नहीं लगता? इस प्रश्न का समाधान करते हैं (नसो) इत्यादि । ___संसारभ्रमण के भयसे स्वपर की रक्षा करने वाले ज्ञातपुत्र श्री महावीर भगवान ने निर्दोष वस्त्र आदिका ग्रहण करना परिग्रह नहीं बताया है। क्योंकि वस्त्र आदि चारित्र के पुष्टालम्बन हैं किंतु वस्त्र पात्र आदि में आसक्तिरूप मूर्खाको परिग्रह कहा है । ऐसा कथन श्रीसुधर्मास्वामीके प्रति किया है ॥२१॥
हे गुरुमहाराज ! अकिंचनोंको (जिनके पास कुछ भी नहीं है ऐसे दीन हीन जनोको) वस्त्रादि जन्य सुखको प्राप्तिके लोभसे वस्त्रादि में आसक्ति देखी जाती है। तो वस्त्रादि के धारी-वस्त्रादि जन्य सुखको भोगने वालों को तथा उनका त्याग करने की इच्छा न रखने वालों को उन (वस्त्रादिमें) आसक्ति होना अनिवार्य है। अतएव वस्त्रादि रखने पर भी साधु मूर्छावान क्यों नहीं होते ? इस म नथी लागतो ? के प्रश्ननु समाधान ४२ छ- नासेो. त्याह
સંસાર ભ્રમણના ભયથી સ્વપરની રક્ષા કરનારા જ્ઞાતપુત્ર શ્રી મહાવીર ભગવાને નિર્દોષ વસ્ત્રાદિનું ગ્રહણ કરવું એને પરિગ્રહ કહ્યો નથી. કારણ કે વસ્ત્રાદિ ચારિત્રનાં પુષ્ટાલિબને છે, કિંતુ વસ્ત્રાપાત્રાદિમાં આસક્તિરૂપ મૂછને પરિગ્રહ કહ્યો છે એવું કથન શ્રી સુધર્મા સ્વામીએ જંબૂ સ્વામીની પ્રતિ કર્યું છે. (૨૧)
હે ગુરૂમહારાજ ! અકિચનમાં (જેમની પાસે કાંઈ પણ નથી એવા દીન-હીન જનમાં) વસ્ત્રાદિજન્ય સુખની પ્રાપ્તિના લેભથી વસ્ત્રાદિમાં આસકિત જોવામાં આવે છે. તે વસ્ત્રાદિને ધારણ કરનારાઓને–વસ્ત્રાદિ જન્ય સુખને ભેગવનારાઓને તથા તેને ત્યાગ કરવાની ઈચ્છા ન રાખનારાઓને એ વસ્ત્રાદિમાં આસક્તિ થવી એ અનિવાર્ય છે. એટલે વસ્ત્રાદિ રાખવા છતાં પણ સાધુ મૂછવાન કેમ નથી થતા? એ
श्री शवैविध सूत्र : २