Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारमणिमञ्जूषा टीका, अध्ययन ९ उ. २ गा. १६ मूलम्-कि' पुण जे सुयग्गाही, अणंतहियकामए।
आयरिया जं वए भिक्खू, तम्हा "तं नाइवत्तए ॥१६॥ छाया-किं पुनयः श्रुतग्राही अनन्तहितकामुकः ।
आचार्या यद् वदन्ति भिक्षुस्तस्मात् तन्नातिवर्तते ॥१६॥ टीका-'किं पुण' इत्यादि ।
यदि शिक्षकैस्ताडयमाना लौकिकशिल्पाभिलाषिणोऽपि अन्यजनसेव्या राजकुमारादयः शिक्षक सेवन्ते तर्हि किं पुनर्यः साधुरनन्तहितकामुको मोक्षाभिकाङ्क्षी श्रुतग्राही जिनेन्द्रागमगूढतत्त्वज्ञानाभिलाषी, तेन तु गुरवः सदैव संसेव्या इति भावः । तस्माद हेतोः आचार्या=गुरवो यद् वदन्ति आदिशन्ति, भिक्षुः साधुस्तन्नातिवर्तेत=न तदुल्लङ्घनं कुर्यात् । हैं, उनके आते ही उठकर सत्कार करते हैं तथा उनको नमस्कार करते हैं और उनका अनिष्ट कदापि नहीं करते ॥१५॥
'किं पुण जो' इत्यादि । जब लौकिक शिल्प विद्या आदि के अभिलाषी राजकुमार आदि ताडना सहते हुए भी शिक्षक की सेवा करते हैं तो फिर जो साधु अनन्त हित मोक्ष की अभिलाषा करते हैं जिन भगवान् द्वारा उपदिष्ट आगम के मर्म के जिज्ञासु हैं उनका तो कहना ही क्या ? अर्थात् उन्हें तो गुरु महाराज की सेवा अवश्य करनी चाहिए। अतः आचार्य (गुरु) महाराज जो आदेश देवें उसका उल्लङ्घन शिष्य कदापि न करें।
अथवा-जब राजकुमार आदि केवल इस लोकमें सुख देने આદિ-આપીને તેમનું સન્માન કરે છે તેમના આવતાં સાથે જ શિષ્ય ઉભા થઈને સત્કાર કરે છે, તથા તેમને નમસ્કાર કરે છે, અને તેમનું અનિષ્ટ કઈ વખત પણ ४२ता नथी (१५)
किंपुण जो त्याहि-न्यारे व शि५ विद्या माहिना अमिताषी २००४કુમાર આદિ, માર સહન કરતા થકા પણ શિક્ષકની સેવા કરે છે, તે પછી જે સાધુ અનન્તવિકારક મોક્ષની અભિલાષા–કરે છે જિન ભગવાન દ્વારા ઉપદેશ કરાએલા આગમના મર્મની જીજ્ઞાસુ છે, તેમના માટે તે કહેવાનું જ શું હોય ? અર્થાત–ઉપરના લૌકિક ન્યાયને જોતાં તે વિનીત શિષ્ય ગુરુ મહારાજની સેવા અવશ્ય કરવી જોઈએ. એ કારણથી આચાર્ય–ગુરૂ મહારાજ જે કાંઈ આજ્ઞા કરે તેનું ઉલંધન શિષ્ય કદાપિ કરવું નહિ.
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨