Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारमणिमन्जूषा टीका, अध्ययन ८ गा. ५९
मूलम् - विससु मँणुत्रेसु, पेमं नाभिनिवेस । अणिचं तेसिं विन्नीय, परिणामं पुग्र्गलाण यै ॥५९॥ छाया-विषयेषु मनोज्ञेषु प्रेम नाभिनिवेशयेत् ।
अनित्यं तेषां विज्ञाय परिणामं पुद्गलानां च ॥५९॥ टीका- 'विस' इत्यादि ।
"
साधुः, तेषां = शब्दादिविषय सम्बन्धिनां पुद्गलानां परिणाम पर्यायान्तपरिणतिलक्षणम् अनित्यं विज्ञाय - जिनशासनतो विदित्वा मनोज्ञेषु = मनोहरेषु, विषयेषु शब्दादिषु प्रेम = रागं नाभिनिवेशयेत् = न कुर्यात् शब्दादिविषयैः सहेन्द्रियाणां कदाचित् सम्बन्धे सति तत्रासक्त्यपरपर्याय रागं न कुर्यात् किञ्च अनित्यविषरागो दुःखायैव कल्पते इति तत्र रागो न विधेयः । स्वदेहस्य शब्दादिविषयस्य च क्षयित्वेन तत्सम्बन्ध कृतसुखस्यापि तथात्वादिति भावः ॥ ५९ ॥ को अनुरागपूर्वक न देखें, और न इन के विषय में ध्यान करे । क्योंकि, ये सब, काम-राग को बढाने वाले हैं ॥५८॥
'विस' इत्यादि । साधु जिनशासन से भली भाँति विदित करले कि शब्दादि विषयों के पुद्गल अनित्य हैं, सदा एक पर्याय से दूसरी पर्याय में परिवर्तित होते रहते हैं । स्थायी नहीं हैं । ऐसा जानकर उन मनोज्ञ विषयों में राग न करे और अमनोज्ञ में द्वेष भी न करे । शब्दादि विषयों के साथ इन्द्रियों का सम्बन्ध हो जाय तो उन में आसक्ति न करे उन में मग्न न होवे। अनित्य विषयों में किया हुआ राग, परिणाम में दुःखदायी ही होता है, ऐसा समझकर उनमें राग भी न करे। अपना शरीर तथा शब्दादि विषय नश्वर हैं इसलिए उनके निमित्त से उत्पन्न होने वाला सुख भी नश्वर है ॥५९॥ એના વિષયમાં ધ્યાન કરવું નહિ, કારણ કે બધાં કામ-રાગને વધારનારાં છે. (૫૮) વિષેનું ઇત્યાદિ. સાધુ જિનશાસનથી સારી પેઠે જાણી લે કે શબ્દાદિ વિષયનાં પુદ્ગલ અનિત્ય છે. સદા એક પર્યાયથી બીજા પર્યાયમાં પરિવર્તિત થતાં રહે છે, સ્થાયી નથી. એમ જાણીને એ મનેજ્ઞ વિષ્યમાં રાગ ન કરે અને અમ નાઝમાં દોષ પણ ન કરે. શબ્દાદિ વિષયેની સાથે ઇન્દ્રિયાને સંબંધ થઈ જાય તે તેમાં આસકિત ન કરે. તેમાં મગ્ન ન થાય. અનિત્ય વિષયામાં કરેલા રાગ પરિણામે દુ:ખદાયીજ બને છે. એમ સમજીને તેમાં રાગ ન કરે પેાતાનું શરીર તથા શબ્દદિ વિષય નશ્વર છે તેથી તેના નિમિત્તે ઉત્પન્ન થનારૂં સુખ પશુ નશ્વર છે. (૫૯)
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨
१७३