Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१८०
श्रीदशवैकालिकसूत्रे 'अकिंचणे' इत्यनेन च पक्षिणः पक्षातिरिक्तसाहाय्यरहितत्वमिव साधोधर्मोपकरणातिरिक्तवस्तुरहितत्वं धर्मोपकरणेऽप्यगृध्नुत्वं च सूचितम । इति ब्रवीमीति पूर्ववत् ॥ ६४ ॥ इति श्री विश्वविख्यात-जगदल्लभ-प्रसिद्धवाचक-पञ्चदशभाषाकलितललितकलापाऽऽलापकाविशुद्धगद्यपधनैकग्रन्थनिर्मापक-वादिमानमर्दक-शाहूछत्रपतिकोल्हापुरराजमदत्त 'जैनशास्त्राचार्य' पदभूषित-कोल्हापुरराजगुरु-बालब्रह्मचारि-जैनाचार्य-जैनधर्मदिवाकर पूज्यश्रीघासीलाल-व्रनिविरचितायां श्रीदशवकालिकसूत्रस्याऽऽचारमणिमञ्जषाख्यायां व्याख्यायामष्टममाचारमणिधिनामकमध्ययन
समाप्तम् ॥८॥
पक्षी को, सिवाय पांखों के ओर किसी की अपेक्षा नहीं रहती, उसी
प्रकार साधु को धर्म के उपकरणों के सिवाय समस्त वस्तुओं का त्याग, तथा धर्मोपकरणों में भी ममता न रखना सूचित किया है ॥६४॥
श्री सुधर्मा स्वामी जम्बू स्वामी से कहते हैं कि-हे जम्बू ! भगवान महावीर प्रभु के समीप जैसे मैंने सुना है वैसा ही मैं तुझे कहता हूँ॥
श्री दशवकालिक सूत्र की आचारणमणिमञ्जूषा टीका के आठवें आचारप्रणिधिनामके
अध्ययन का समाप्त ॥८॥ વિંનો પદથી જેમ પક્ષીને પાંખે વિના બીજી કશી અપેક્ષા રહેતી નથી, તેમ સાધુને ધર્મનાં ઉપકરણે સિવાય બીજી બધી વસ્તુઓને ત્યાગ તથા ધર્મોપકરણેમાં પણ મમતા ન રાખવી એમ સૂચિત કર્યું છે. (૬૪)
* શ્રી સુધમાં સ્વામી જખ્ખ સ્વામીને કહે છે કે હે જગ્ગ! ભગવાન મહાવીર પ્રભુની સમીપે જેવું મેં સાંભળ્યું છે તેવુંજ મેં તમને કહ્યું છે. દતિ દશવૈકાલિસૂત્રનું આઠમું આચારમણિધિ નામનું
सध्ययन सभास. (4)
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨