Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारमणिमञ्जूपा टीका, अध्ययन ७
च्छाया, तेन सुमृष्टं-मुष्ठु मृष्टं घृताधतिशयेन पाचितं घृतपूरादिकमिति, सुनिष्ठितं-सुब्छु नष्टमस्य दुष्टस्य द्रविणादिकमिति, सुलष्टा रुचिरावयवेयं राजकन्येति च सावयंसावद्यभाषणंचेति वर्जयेत् न वदेदित्यर्थः ॥ 'सावधं वर्जयेत्' इत्यनेन उक्तमेव भाषणं निरवा चेत् तत्र न प्रतिषेध इति ध्वन्यते, तथा च पक्षद्वयमनया गाथया गम्यते, तत्र सावधपक्षो व्याख्यातः; निरवद्यपक्षो व्याख्यायते यथा सुकृतमिति-सुष्टु कृतमनेन वैयाकृत्यमभयदानं सुपात्रदानादिकं वेति, सुपक्वमिति-मुष्ठु पकमस्य ब्रह्मचर्यादिकमिति, सुच्छिन्नं-सुष्टु छिन्नमनेन स्नेहवन्धनमिति, सुहृतं सुष्ठु हृत स्वायत्तीकृत ज्ञानादिरत्नत्रयमिति सुनिष्ठितं सुष्ठु नष्टमस्याप्रमत्तसाधोः कर्मजालं सुमृत-सुष्ठु मृतं तेन पण्डितमरणमिति,सुलष्टामुष्ठु मनोज्ञा क्रियाऽस्य साधो, यद्वा सुलष्टा-दीक्षायोग्या कन्येति वदेत् ।।४१॥ में घी खूब रमाया है, इस दृष्ट की सम्पत्ति नष्ट हो गई सो ठीक हुआ, यह राजा की कन्या ऐसी सुन्दरी है। इस प्रकार की सावध भाषा न बोले।
'सावज वजए' इस पदसे यह सूचित किया है कि उक्त भाषा यदि निरवद्य हो तो बोलने का निषेध नहीं है। इस पदसे दोनो पक्ष झलकते है, जिनमें सावधपक्ष का व्याख्यान ऊपर कर चुके है, निरवद्य पक्ष का व्याख्यान इस प्रकार है-इसने वेयावच्च या अभयदान सुपात्र दान आदि अच्छा किया है, इसका ब्रह्मचर्य अच्छा पका हुआ है, इसने ममता के बन्धन को अच्छी तरह काटा है, इसने ज्ञानादिक की अच्छी प्राप्ति की है, अच्छा हुआ इस अप्रमत्त साधु का कर्मजाल नष्ट हो गया, वह पण्डितमरण से अच्छा मरा, થયું, યા આ ઘેવર આદિમાં ઘી ખૂબ નાંખ્યું છે. આ દુષ્ટની સંપત્તિ નષ્ટ થઈ ગઈ તે ઠીક થયું, આ રાજાની કન્યા એવી સુંદરી છે, એ પ્રકારની સાવદ્ય ભાષા ન બોલે.
सावजं वजए. मे ५६था सूचित ध्यु छ , ता निरवध डाय તે બોલવાનો નિષેધ નથી. એ પદથી બેઉ પક્ષે ઝળકે છે એમાંથી સાવધ પક્ષનું વ્યાખ્યાન ઉપર કરવામાં આવ્યું છે, નિરવદ્ય પક્ષનું વ્યાખ્યાન આ પ્રમાણે છે – એણે વૈયાવચ્ચ યા અભયદાન સુપાત્રદાન આદિ સારાં કર્યા છે, એનું બ્રહ્મચર્ય સારી પિઠે પકવ થયું છે, એણે મમતાનાં બંધનને સારી રીતે કાપ્યાં છે, એણે જ્ઞાનાદિકની સારી પ્રાપ્તિ કરી છે. સારું થયું કે આ અપ્રમત્ત સાધુની કમ જાળ નષ્ટ થઈ ગઈ, તે પંડિત મરણથી સારી રીતે મરણ પામે. અમુક સાધુની ક્રિયા અનોખી છે,
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨