Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમાન ક માદિની વક્તવ્યતા
શબ્દા -(ને થાળ મતે ! સવ્વ સમજ્ન્મા) ? હું ભગવન્ ! નારક શું ખધા સમાન ક વાળા હોય છે ? (પોયમા ! નો ફ્ળઢે સમà) હે ગૌતમ ! એ અ સમ નથી (લે વેળ−ળ અંતે ! વૅ યુઘ્નરૂ) કયા હેતુથી ભગવન્ ! એવું કહેવાય ? (નેફયા સર્વે નો સમમા ?) નારક બધા સમાન કવાળા નથી? (શોથમા !સેડ્યા ટુવિધા વળત્તા) હે ગૌતમ ! નાર એ પ્રકારનાં કા. છે (તેં ગદ્દા) તેએ આ પ્રકારે (પુછ્યોવવન્તા ચ પથ્થોવન્તય પૂર્વોત્પન્નઅને પશ્ચાત્ ઉત્પન્ન-પછીથી ઉત્પન્ન થયેલા (તથળ ને તે પુ~ોવવન્તા) તેમાં જે પૂર્વોત્પન્ન છે (સેળ અન્નતા)તેએ અપેક્ષાકૃત અલ્પકમ વાળા છે (સ્થળ ને તે પચ્છોવવન્તા) તેઓમાં જે પશ્ચાત્ ઉત્પન્ન થયા છે (તે ન માતા) તેઓ ઘણા કાંવાળા છે (સે સેળયુંળ ગોચમા) હું ગૌતમ ! એ હેતુથી (વં યુન્નર) એવુ' કહેવાય છે. (નેચા નો સવ્વ સમજ્ન્મા) નારક ધા સમાન કવાળા નથી હાતા.
(નેળ મતે ! સભ્યે સમવન્ના) હે ભગવન્ ! શું અધા નારક સમાન વવાળા છે? (નોયમા ! નો ફળકે સમટ્ટુ) હે ગૌતમ ! આ અથ સમ નથી. (સે મેળટુળ મંતે) હે ભગવન્ ! શા કારણથી (નેડ્યા તો સદ્રે સમવન્ના ?) નારક સમાન વવાળા નથી ? (તોયમા ! તેરા દુવિધા પન્નતા) હે ગૌતમ ! નારક એ પ્રકારના કહ્યા છે. (તા ના) તેએ આ પ્રકારે (પુછ્યોવવન્તના ય વચ્ચોવવન્તા ) પૂર્વાપન્ન અને પશ્ચાત્ ઉત્પન્ન (તસ્થળ ને તે પુોવવન્તા તે વિમુદ્ધવન્નતાપા) તેમાં જે પૂર્વોત્પન્ન છે, તે અવિક વિશુદ્ધ વર્ણવાળા હાય છે (તત્યનું ને તે પથ્થોવના તે નં અવિયુદ્ધવળતર) તેમાં જે પશ્ચાત્ ઉત્પન્ન થાય છે તે અવિશુદ્ધ વર્ણવાળા હોય છે (લે ાઢેળ જોચમા ! વં યુજ્જર) એ હેતુથી હું ગૌતમ ! એવુ' કહેવાય છે (તેરા નો સત્ત્વે સમવન્ના) બધા નારક સમાન વણ વાળા નથી (i) એ પ્રકારે (હેવ નેળ મળિયા) જેવા વ થી કહ્યા (તદેવ) એજ પ્રકારે (ઙેલાયુ વિયુદ્ધજેસતા) લેશ્યાએમાં અધિક વિશુદ્ધ વૈશ્યાવાળા (વિયુદ્ધ એસતા T) અને અવિશુદ્ધ લેશ્યાવાળા (માળિયન્ત્રા) કહેવા જોઈ એ.
(નેચાન મંતે ! સચ્ચે સમયેયળા ?) હે ભગવન્ ! બધા નારક સમાન વેદનાવાળા છે? (નોયમા ! નો ફ્ળળ્યે સમ) હે ગૌતમ ! આ અસમથ નથી (સે દેઢેળ વ પુષ્કર) શા હેતુથી કહેવાય છે (નેચા નો સને સમવેચળા) નારક બધા સમાન વેદનાવાળા નથી ? (તોયમાં ! નેડ્થા દુવિદા વળત્તા) હે ગૌતમ ! નારક એ પ્રકારના છે (તં નહ) તેએ આ પ્રકાર (સન્નિમૂયા ચ અન્તિમૂચા ચ) સનીભૂત અને અસંભૂિત (તસ્થળ ને સન્નિમૂયા સેળ મહા વેચળતરા) તેએમાં જે સન્નિભૂત છે, તેએ મહાવેદનાવાળા હાય છે (તસ્થળ ને તે નિમૂયા તેળ વેચતરાગ) તેમાં જે અસજ્ઞિભૂત છે તે અલ્પવેદનાવાળા છે (સે સેળયેળ તોયના Ë યુજ્વરૂ) એ હેતુથી ગૌતમ ! એવું કહેલું છે (તેડ્યા નો
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૫