Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વગેરે પેાતાનાથી નાના શરીરવાળા શશલાં વગેરેથી અધિક આહાર કરે છે. પણ એ કથન બહુલતાની અપેક્ષાએ સમજવું જોઈ એ. તેથી કોઈ મોટા શરીરવાળા હોવા છતાં પણ અલ્પ ભાજી હાય તે। અને કોઇ લઘુ શરીરવાળા હોય તે પણ બહુ ભેાજી હાય તે તેમાં કાઈ દેષ નથી. થોડા અપવાદ હાઈ શકે છે, પણ અધિકાંશ પ્રાણિયામાં ઉક્ત નિયમજ લાગૂ થાય છે નારક જીવ જેમ જેમ મહાશરીરવાળા પરદુઃખી અને તીવ્ર આહારની અભિલાષાવાળા હાય છે. પરિણામ આહાર કરેલા પુદ્ગલેાના અનુસાર હાય છે, તેથી જ પરિમણમનના વિષયમાં પ્રશ્ન ન થવા છતાં પણ તેના ઉલ્લેખ કરી દેવાયેલા છે, કેમકે આહારનુ` કા` છે. એ જ પ્રમાણે નારક ઘણા પુદ્ગલાના ઉચ્છ્વાસ લે છે અને ઘણુ બધા પુદ્ગલેના નિઃશ્વાસના રૂપમાં ત્યાગ કરે છે, કેમકે તેઓ મહાશરીરવાળા હોય છે. જે મેાટા શરીરવાળા હોય છે, તેઓ પોતાની જાતિના અલ્પેશરીરવાળાઓની અપેક્ષાએ ઘણા ઉચ્છ્વાસ નિઃશ્વાસવાળા જેવામાં આવે છે. આહારની કાલકૃત વિષમતાનું પ્રતિપાદન કરાય છે–
આ
અપેક્ષા કાલકૃત મહાશરીરવાળા પોતાની અપેક્ષાએ નાના શરીરવાળાએથી શીઘ્ર શીઘ્રતર આહારને ગ્રહણ કરતા જોવામાં આવે છે, એ નિયમના અનુસાર જે નારક જેની અપેક્ષાએ મહાશરીરવાળા છે તેએ પોતાનાથી અલ્પ શરીરવાળા નારકેાની અપેક્ષાએ જલ્દીજલ્દી આહાર કરે છે. જયારે આહાર વારવાર કરે છે તે તેમનુ પરિણમન પણ વારંવાર કરે છે. તેઓ વારંવાર ઉચ્છ્વાસ અને નિ:શ્વાસ લે છે. મહાકાય નારક જીવ દુઃખી હૈાવાના કારણે સતત શ્વાસ લેતા રહે છે. તેઓમાં જે નારક અપેક્ષાકૃત નાના શરીરવાળા હાય છે, તેએ મહાકાય નારકોની અપેક્ષાએ અલ્પપુદ્ગલેતા આહાર કરે છે અને અલ્પ પુર્દૂગલેને જ પરિણત કરે છે. અપતર પુદ્ગલેને ઉચ્છ્વાસના રૂપમાં ગ્રહણ કરે છે અને અપતર પુદ્ગલાને જ નિશ્વસનના રૂપમાં ત્યજે છે. અને તે કદાચિત્ આહાર કરે છે, સદૈવ નહીં. અર્થાત્ કોઈ વાર આહાર નથી પણ કરતા. તાત્પર્ય એ છે કે મહ!કાય નરાના આહારનેા જેટલે અપેક્ષાએ લઘુકાય નારકેાના આહારને વ્યવધાનકાલ અધિક છે. તેનું પરિણમન પણ કદાચિત્ જ કરે છે—સદા નહી', કેમકે તેએ પ્રકારે તે કદાચિત્ ઉચ્છ્વાસ લે છે અને કદાચિત્ નિઃશ્વાસ લે છે કેમકે લઘુકાય નારક મહાકાય નારકની અપેક્ષાએ અલ્પ દુઃખવાળા ટુાય છે, તેથી જ નિરન્તર ઉચ્છ્વામ્રનિ:શ્વાસ નથી લેતા પણ વચમાં અન્તર રાખીને લે છે.
વ્યવધાનકાળ છે, તેની કદાચિત્ આદ્ગાર કરવાથી અલ્પાહારી હાય છે. એજ
ઉપસંહાર કરતા કહે છે-એ હેતુથી એવુ કહેવાય છે કે બધા નારક સમાન આહાર વાળા, સમાન શરીરવાળા તેમજ સમાન ઉચ્છ્વાસવાળા તથા નિઃશ્વાસવાળા નથી હે તા.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૪