Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 15
________________ કૃણ આદિ દ્રવ્ય શું છે? તેને ઉત્તર એ છે કે યોગના સદુભાવમાં વેશ્યાનો સદુભાવ થાય છે અને યોગનો અભાવ થતાં લેયાને પણ અભાવ થઈ જાય છે. એ પ્રકારે ગન સાથે લેશ્યાને અવય અને વ્યતિરેક દેખાય છે. અન્વય વ્યતિરેક તેમના કાર્ય કારણ ભાવને નિશ્ચાયક છે, તેથી જ નિશ્ચય થાય છે કે વેશ્યાગ નિમિત્તક છે, લેણ્યા યુગ નિમિત્તક બનવા છતાં પણ વેગનું અન્તર્ગત દ્રવ્ય જ છે, યોગનિમિત્તક કર્મ દ્રવ્ય માનવામાં આવે તે આ પ્રશ્ન ઉત્પન્ન થશે કે તે ઘાતિ કર્મ દ્રવ્ય છે, અથવા અઘાતિ કમ દ્રવ્ય છે? લેશ્યા ઘાતિ કર્મ દ્રવ્ય તો થઈ જ ન શકે, કેમકે સગી કેવલીમાં ઘાતિક કર્મોને અભાવ થતાં પણ લેશ્યાને સદ્ભાવ હોય છે. તે અઘાતિ કર્મ દ્રવ્ય પણ નથી કહેવાતું, કેમકે અયોગી કેવલીમાં અઘાતિયા કર્મોને સદ્ભાવ થતાં પણ લેશ્યાને અભાવ હોય છે. અતએવ પરિશેષ્ય ન્યાયથી પણ લેશ્યાને પગના અન્તર્ગત દ્રવ્ય જ માનવું ઉચિત છે. તે ચગાન્તર્ગત દ્રવ્ય, જ્યાં સુધી કષાયોની વિદ્યમાનતા છે, ત્યાં સુધી તેમના ઉદયને ભડકાવનાર થાય છે, કેમકે કેગના અન્તર્ગત દ્રવ્યોમાં કષાયના ઉદયને ભડકાવવાનું સામર્થ્ય જોવામાં આવે છે, નૈરયિક કે સમાનકર્માદિ કા નિરૂપણ સમાનાહાર આદિની વક્તવ્યતા શબ્દાર્થ-(વૈરા મતે સમાદાર ?) હે ભગવન ! શું નારક બધા સમાન આહારવાળા છે? (સર્વે સમાપીર) બધા સમાન શરીરવાળા છે ? (સકવે સમુરાણ નિરાલા ?) શું બધા સમાન શ્વાસનિશ્વાસવાળા હોય છે? (નોમા! જે કુળ સમ) હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી (સે ) ક્યા હેતથી (મ) હે ભગવન્! (યુગ૬) એવું કહેવાય છે (જરૂચ નો સરવે સમાહારા) નારક બધા સમાન આહારકવાળા નથી (કાર નો સ સમુતાનિHIRT) યાવત્ બધા સમાન ઉચ્છવાસ નિશ્વાસવાળા નથી (ચમ! સુ દુષિr guત્તા) હે ગૌતમ ! નારક બે પ્રકારના છે (ત નg) તે આ પ્રકરે (મારા જ અવqારો ચ) મહાશરીરવાળા અને ૯૫ અર્થાત્ નાના શરીર વાળા (તસ્થળે ને તે મારીરા) તેઓમાં જે મોટા શરીરવાળા છે (તે વેતરાણ વેરા સદાતિ) તે ઘણે અધિક પુદ્ગલેને આહાર કરે છે (દુત૨TU વોરા પરિણામે તિ) ઘણા પદગલેને પરિણત કરે છે (વદુતાણ વધે વાસતિ) ઘણા પુદ્ગલેને ઉશ્વાસ કરે છે (માહરિ) વારંવાર આહાર કરે છે (fમાળે રજાતિ) વારંવાર પરિશત કરે છે (મિક વાસંતિ) વારંવાર ઉપૃવસન કરે છે (મિવ નીસરવંત્તિ) વારેવાર નિશ્વસન કરે છે (તયળે તે પ્રસરી ) તેમાં જે નાના શરીરવાળા છે તેમાં મgrg માહે જાહરે તિ) તે ચેડા દૂગલે આહાર કરે છે (ગવતરણ વોરા પરિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 305