Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ પ્રકારે પર્યાપ્તક જેનું અ૫ બહુત દેખાડીને હવે પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવોના અપ બહત્વનું નિરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવદ્ ! આ સઇન્દ્રિયના પર્યાપ્ત અને અપર્યાપ્ત જમાં કેણ કેનાથી અપ, ઘણા તુલ્ય અને વિશેષાધિક છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ! બધાથી ઓછા અપર્યાપ્ત સઈન્દ્રિય છે, સઇન્દ્રિયમાં સૂક્ષ્મ એકેન્દ્રિય જ સર્વ લેકમાં વ્યાપ્ત હોવાને કારણે ઘણું છે અને તેઓમાં અપર્યાપ્ત બધાથી ઓછા હોય છે. સઈન્દ્રિય પર્યાપ્ત તેઓની અપેક્ષાએ સંખ્યાત ગણું અધિક છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્! એકેન્દ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્તામાં કોણ કોનાથી અલ્પ, ઘણા, તુલ્ય, અગર વિશેષાધિક છે
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–હે ગૌતમ ! બધાથી ઓછા અપર્યાપ્ત એકેન્દ્રિય છે અને પર્યાપ્ત એકેન્દ્રિય તેમનાથી સંખ્યાત ગણ અધિક છે.
શ્રી ગૌતમસ્વામી પુનઃપ્રશ્ન કરે છે–ભગવદ્ ! દિઇન્દ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્તામાં કેણ કેનાથી અ૫, ઘણ, તુલ્ય અગર વિશેષાધિક છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે હે ગૌતમ! કીન્દ્રિય પર્યાપ્ત બધાથી ઓછા છે, હીન્દ્રિય અપર્યાપ્ત તેમનાથી અસંખ્યાત ગણુ છે, કેમકે દ્વીન્દ્રિય પર્યાપ્ત પ્રતરાંચલના જેટલા સંખ્યા માત્ર ખંડ છે, તેઓ તેમના બરાબર છે, જ્યારે દ્વીન્દ્રિય અપર્યાપ્ત પ્રતરવત અસંખ્યય ભાગ ખંડ પ્રમાણ હોય છે.
શ્રી ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો–ભગવાન ! પર્યાપ્ત અને અપર્યાપ્ત ત્રિીન્દ્રિયમાં કેણ કેનાથી અ૫, ઘણા; તુલ્ય, અગર વિશેષાધિક છે ?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–હે ગૌતમ ! ત્રીન્દ્રિય પર્યાપ્ત જીવ બધાથી ઓછા છે અને ત્રીન્દ્રિક અપર્યાપ્ત તેમનાથી અસંખ્યત ગણું છે તેનું કારણ પૂર્વની જેમ જ છે.
શ્રી ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યો ભગવન્! ચાર ઇન્દ્રિયના પર્યાપ્ત અને અપર્યાપ્તમાં કોણ કોનાથી અ૫; ઘણા, તુલ્ય અને વિશેષાધિક છે
શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ! ચાર ઇન્દ્રિય પર્યાપ્ત જીવ બધાથી ઓછા છે, અપર્યાપ્ત તેમનાથી અસંખ્યાત ગણે છે.
શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે–ભગવદ્ ! આ પર્યાપ્ત અને અપ. ર્યાપ્ત પંચેન્દ્રિય જીવેમાં કણ કેનાથી અ૫, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨