Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
fદ્ન્તો) કાણુ કાનાથી (ગળ્યા વા વા વા તુા થા વિસેલાદિયા વા) અલ્પ, ઘણા, તુલ્ય યા વિશેષાધિક છે (ૌચા) હે ગૌતમ ! (સચ્ચસ્થોવા ચનિયા વૃ ત્ત) ખધાથી ઓછા ચાર ઇન્દ્રિય પર્યાપ્ત છે (વિદ્યિા વગૅત્તા વિશેસા દિયા) પંચેન્દ્રિય પર્યાસ વિશેષાધિક છે (વદ્યિાવજ્ઞત્તા વિશેસાાિ) એ ઇન્દ્રિય પર્યાસ વિશેષાધિક છે (તેÍત્યિા વઞત્તા વિસેલાાિ) ત્રણ ઇન્દ્રિય પર્યાપ્તક વિશેષાધિક છે (વિટિયા ગત્તના ત્રસંવેગનુળા) પંચેન્દ્રિય અપ ર્યાપ્ત અસંખ્યાત ગુણા છે (પરિરિયા અન્નત્તના વિસેાિ) ચાર ઇન્દ્રિય અપર્યાપ્ત વિશેષાધિક છે (તેતિયા અવગ્નત્તના વિસેસદ્યિા) ત્રણ ઇન્દ્રિય અપ ર્યાસ વિશેષાધિક છે (નિયિા અવગ્નત્તા જયંત ઝુળા) એકેન્દ્રિય અપસ અનન્ત ગુણા છે (સવિયા અવજ્ઞત્તા વિણેસાયિા) સેન્દ્રિય અપર્યાપ્ત વિશેષાધિક છે (નિર્વિયા પન્નતા સંલેનનુળા) એકેન્દ્રિય પર્યાપ્ત અસ ખ્યાત ગુણા છે (સચિા પદ્મત્તા વિસેલાાિ) સેન્દ્રિય પર્યાસ વિશેષાધિક છે (સકૃત્રિયા વિષેસાાિ) સેઇન્દ્રિય–ઇન્દ્રિયવાન વિશેષાધિક છે ! સૂત્ર ૪ u
ટીકા હવે ઇન્દ્રિય દ્વારની અપેક્ષાએ પ્રરૂપણા કરાય છે–શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે–ભગવન્ ! આ સેન્દ્રિય અર્થાત્ ઇન્દ્રિયવાળા સામાન્ય જીવ પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય છે. ઇયળ શંખ આદિ બે ઇન્દ્રિય છે. કીડીમકેાડી આદિ ત્રણ ઇન્દ્રિય છે. ભ્રમર વિગેરે ચાર ઇન્દ્રિય છે. તિર્યંચ વિગેરે પચેન્દ્રિય છે અને અનિન્દ્રિય અર્થાત્ સિદ્ધ છે, તેમાંથી કયા જીવ કાનાથી અલ્પ, વધારે, તુલ્ય અથવા વિશેષાધિક છે ?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–ડે ગૌતમ બધાથી ઓછા પચેન્દ્રિય જીવ છે કેમકે તેઓ સખ્યાત કાડાકેાડીયેાજન પ્રમાણુ વિષ્ણુભ સૂચીથી પ્રમિત પ્રતરના અસંખ્યેય ભાગગત અસખ્યાત શ્રેણિયામાં રહેલા આકાશના પ્રદેશેાની રાશિના ખરાખર છે. ચતુરિન્દ્રિય જીવ તેમનાથી વિશેષાધિક છે, કેમકે તેઓ વિષ્ણુભ સૂચીથી પ્રચુર સંખ્યાત કાડાકેાડી ચેાજન પ્રમાણુ છે. ત્રીન્દ્રિય જીવ તેમનાથી પણ વિશેષાધિક છે, કેમકે તેએ વિષ્ણુભ સૂચીથી પ્રચુરતર અસંખ્યાત કાડાકાડી ચેાજન પ્રમાણ છે. એ ઇન્દ્રિય જીવ તેમની અપેક્ષાએ પણ વિશેષાધિક છે, કેમકે તેઓ વિધ્યુંભ સૂચીના પ્રચુરતમ અસંખ્યાત કાડાકેાડી ચેાજન પ્રમાણ છે. સિદ્ધ જીવ દ્વીન્દ્રિયોથી અનન્ત ગુણા છે, કેમકે તેએ અનન્ત છે અનિન્દ્રિયાથી એકેન્દ્રિય જીવ અનન્ત ગુણા છે, કેમકે એકેન્દ્રિય વનસ્પતિ કાયિક જીવ સિદ્ધોથી પણ અનન્ત ગણા છે. સેન્દ્રિય અર્થાત્ બધી ઇન્દ્રિયા વાળા જીવ એકેન્દ્રિયાથી વિશેષાધિક છે કેમકે સેન્દ્રિય જીવામાં દ્વીન્દ્રિય આદિના પણ સમાવેશ થાય છે. આ સમુચ્ચય જીવાનું અલ્પ મહુત્વ કહ્યું છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૨૧