Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
:
अनगारधर्मामृतवषिणी टीका अ० १४ तेतलिपुत्रप्रधानचरितवर्णनम् २९ रहस्सियं चेव ' कनकरथस्य रहस्यिकमेव-कनकरथो यथा न जानीयात्तथैव ' अणुपुव्वेणं' आनुपूपेण-अनुक्रमेण तस्कृतोपद्रवतश्च 'सारक्वाहि य' संरक्ष्य कनकरथनपदृष्टितः संगोपाय च तत्कृतोपद्रवतः, तथा संवड्देहिय' संवर्धय च-स्तन्यपानादि. नाऽस्य बालस्य वृद्धिमुपनय ! ततः खलु एष दारकः उन्मुक्तबालभावः तव च मम च पद्मावत्याश्च 'आहारे' आधारः आधारस्वरूपो भविष्यति · तिकडे ' इतिकृत्वा च णं दारए कणगरहस्स पुत्ते पउमावईए अत्तए, तं णं तुमं दारगं कणगरहस्स रहस्सियं चेव अणुपुव्वेणं सारक्खाहिं य संगोवाहि य सं. वड्देहि य ) लेकर फिर उसे अपने दुपट्टे से ढक लिया और ढककर प्रच्छन्न गुप्तरूप से अंतः पुर के पीछे के दरवाजे से बाहर निकल गया। निकल कर जहां अपना घर और पोट्टिला भार्या थी वहां गया। वहां जाकर उसने पोटिला भार्या से इस प्रकार कहा-देवानुप्रिये ! कनक रथ राजा राज्य आदि में इतना अधिक मूच्छित हो रहा है कि वह उत्पन हुए अपने बालकों को अङ्ग विच्छेद कर मार डालता है। यह जो पुत्र मेरे हाथ में है वह कनक रथ राजा का पुत्र है यह पद्मावती देवी की कुक्षि से उत्पन्न हुआ है। इसलिये हे देवाणुप्रिये! तुम इस पुत्र को कनक रथ को खबर न पडे इस तरह प्रच्छन्न रूप से क्रमशः रक्षित करती रहो-पालती रहो उसकी दृष्टि से बचाती रहो और स्तन्य पान आदि से बढाती रहो। (तएणं एस दारए उम्मुक्कबालभावे तव य तं णं तुमं देवाणुप्पिया ! इमं दारगं कणगरहस्स रहस्तियं चेव अणुपुत्वेणं सार. क्खाहिं य संगोवाहि य संवड्देहिय )
લઈને તેણે ખેસમાં ઢાંકી દીધું, અને ઢાંકીને છુપી રીતે રણવાસના પાછલા બારણેથી બહાર નીકળી ગયે. બહારનીકળીને જ્યાં પિતાનું ઘર અને પિટિલા ભાર્યા હતી ત્યાં ગયા. ત્યાં પહોંચીને તેણે પિફિલા ભાર્યાને એમ કહ્યું કે-હે દેવાનુપ્રિયે ! રાજા કનકરથ રાજ્ય વગેરેની બાબતમાં એટલે બધે આસક્ત થઈ ગર્યો છે કે તે જન્મ પામેલા પિતાના બાળકોને અંગોને કપાવીને મારી નાખે છે. મારા હાથમાં જે બાળક છે તે પણ કનકરથ રાજાને જ પુત્ર છે. પદ્માવતી દેવીના ગર્ભમાંથી આને જન્મ થયે છે. એથી હે દેવાનુપ્રિય! કનકરથ રાજાને જાણ થાય નહિ તે પ્રમાણે તમે છુપી રીતે આ પુત્રનું રક્ષણ કરતા રહો, પિષણ કરતાં રહે, રાજાની કુદષ્ટિથી એને દૂર રાખતા રહો અને સ્તન્ય પાન એટલે કે દૂધ વગેરે પીવડાવીને એને મોટો કરો.
श्री शताधर्म अथांग सूत्र : 03