Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૦૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
જીવો જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. તેમાં મન:પર્યવજ્ઞાનને છોડીને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આહારક દ્વારમાં જ્ઞાન-અજ્ઞાનનું પ્રતિપાદન છે. આહારક - વાટે વહેતા જીવો, કેવળી સમુદ્દઘાતને પ્રાપ્ત થયેલા જીવો, અયોગીકેવળી તથા સિદ્ધ ભગવાન સિવાય સર્વ સંસારી જીવો આહારક હોય છે. તેમાં એકથી તેર ગુણસ્થાન હોય છે. તેથી તેમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના છે. અનાહારક :- વાટે વહેતા જીવો, કેવળી સમુદ્યાતને પ્રાપ્ત થયેલા કેવળી, અયોગી કેવળી અને સિદ્ધ ભગવાન અનાહારક હોય છે. તે જીવોને તે સર્વ અવસ્થામાં મન:પર્યવજ્ઞાન હોતું નથી. માટે અનાહારકમાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. મન:પર્યવજ્ઞાન આહારક જીવને જ હોય છે.
ગતિ આદિ પંદર દ્વારમાં જ્ઞાન-અજ્ઞાન :
શાન
અજ્ઞાન
૩ નિયમો ૨ નિયમાં ૩ ભજના ૩ નિયમો કેવળજ્ઞાન
૩ ભજના ૨ નિયમો ૨ નિયમા ૩ ભજના
૪ ભજના
ગતિ હાર: નરકગતિક તિર્યંચગતિક મનુષ્યગતિક દેવગતિક સિદ્ધગતિક ઇન્દ્રિય ધારઃ સઇન્દ્રિય એકેન્દ્રિય વિકસેન્દ્રિય પંચેન્દ્રિય અનિન્દ્રિય કાય દ્વારઃ સકાયિક પૃથ્વીકાયિક આદિ-૫ ત્રસકાયિક અકાયિક
૩ ભજનો ૨ નિયમો ૨ નિયમો ૩ ભજના
૨ નિયમો ૪ ભજના કેવળજ્ઞાની
૫ ભજના
૩ ભજના ૨ નિયમો
૩ ભજના
૫ ભજના કેવળજ્ઞાન