Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૮: ઉદ્દેશક-૯
| ૨૨૭ |
થાય છે. આ રીતે દેશબંધકથી દેશબંધકનું અંતર જઘન્ય એક સમય થાય છે.
ઉત્કૃષ્ટ ત્રણ સમય અધિક ૩૩ સાગરોપમનું છે. યથા- દેશબંધક મરીને ૩૩ સાગરોપમની સ્થિતિએ નૈરયિક કે દેવમાં ઉત્પન્ન થાય, ત્યાંથી ચ્યવીને ત્રણ સમયની વિગ્રહ ગતિથી ઔદારિક શરીરધારી જીવોમાં ઉત્પન્ન થાય. આ રીતે વિગ્રહ ગતિમાં બે સમય અનાહારક રહ્યો અને ત્રીજા સમયે સર્વબંધક થાય છે અને ત્યાર પછી દેશબંધક થાય આ રીતે વિગ્રહગતિના બે સમય અને એક સમય સર્વબંધકનો તેમ ત્રણ સમય અધિક ૩૩ સાગરોપમ, આ દેશબંધનું ઉત્કૃષ્ટ અંતર થાય છે. આ સમુચ્ચય જીવનું અંતર થયું. દસ દંડકમાં અંતર :-દસ દંડકમાં જ દારિક શરીર હોય છે. તેથી સમુચ્ચય એકેન્દ્રિય, પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો તે ૧૧ પ્રકારના જીવોમાં સ્વદાયની અપેક્ષાએ અને પરકાયની અપેક્ષાએ તેમ બે રીતે અહીં અંતરનું નિરૂપણ છે. સ્વકાયની અપેક્ષાએ અંતર :- કોઈ પણ જીવ મરીને પુનઃ તે જ જાતિમાં ઉત્પન્ન થાય તેમાં જે દેશ બંધ કે સર્વબંધમાં અંતર પડે તે સ્વકારની અપેક્ષાએ અંતર કહેવાય છે. ઔદારિક શરીર પ્રયોગ બંધનું સ્વદાયની અપેક્ષાએ અંતર :
સર્વબંધનું અંતર
દેશબંધનું અંતર એકેન્દ્રિય જઘન્ય ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લકભવ
એક સમય ઉત્કૃષ્ટ એક સમયાધિક રર000 વર્ષ
અંતર્મુહૂર્ત પૃથ્વી આદિ-૭ જઘન્ય એકેન્દ્રિય પ્રમાણે
એકેન્દ્રિય પ્રમાણે ઉત્કૃષ્ટ સમયાધિક આયુષ્ય પ્રમાણ વાયુકાય જઘન્ય ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ
એક સમય ઉત્કૃષ્ટ સમયાધિક 8000 વર્ષ
અંતર્મુહૂર્ત તિર્યંચ, મનુષ્ય જઘન્ય ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ
એક સમય ઉત્કૃષ્ટ સમયાધિક પૂર્વક્રોડ વર્ષ
અંતર્મુહૂર્ત આ રીતે સ્પષ્ટ થાય છે કે પ્રત્યેક જીવોનું સ્વાયની અપેક્ષાએ અંતર તેના આયુષ્ય અનુસાર જાણી શકાય છે. ઔદારિક શરીર પ્રયોગ બંધનું પરકાયની અપેક્ષાએ અંતર :જીવ સર્વબંધનું અંતર
દેશબંધનું અંતર
એકેન્દ્રિય
જઘન્ય
ત્રણ સમય ન્યૂન બે ક્ષુલ્લક ભવ પ્રમાણ સંખ્યાત વર્ષ અધિક ૨000 સાગરોપમ
એક સમય અધિક એક
ક્ષુલ્લકભવ પ્રમાણ સંખ્યાત વર્ષ અધિક ૨000
સાગરોપમ
ઉત્કૃષ્ટ