Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૫૫૮]
શ્રી ભગવતી સૂત્ર-૩
| શતક-૧૧ : ઉદ્દેશક-૬
પદ્ય
| १ पउमे णं भंते ! एगपत्तए किं एगजीवे, अणेगजीवे ? गोयमा ! उप्पलुद्देसगवत्तव्वया णिरवसेसा भाणियव्वा ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક પત્રવાળું પદ્મ શું એક જીવવાનું હોય છે કે અનેક જીવવાળું હોય
છે?
ઉત્તર- હે ગૌતમ! ઉત્પલ ઉદ્દેશક અનુસાર સર્વ કથન જાણવું જોઈએ. ! હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. તે
છે શતક-૧૧/૬ સંપૂર્ણ છે તે