Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
शत-८ : देश-३२
| 3८९
गंगेया ! संमुच्छिममणुस्सेसु वा होज्जा, गब्भवक्कंतियमणुस्सेसु वा होज्जा। अहवा एगे संमुच्छिममणुस्सेसु होज्जा संखेज्जा गब्भवक्कंतियमणुस्सेसु वा होज्जा; अहवा दो समुच्छिममणुस्सेसु होज्जा संखेज्जा गब्भवक्कंतियमणुस्सेसु होज्जा; एवं एक्केक्कं उस्सारिते जाव अहवा संखेज्जा समुच्छिममणुस्सेसु होज्जा संखेज्जा गब्भवक्कंतियमणुस्सेसु होज्जा । शार्थ :- उस्सारितेसु = १२तi. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સંખ્યાત મનુષ્ય, મનુષ્ય પ્રવેશનક દ્વારા પ્રવેશ કરતા હોય ઇત્યાદિ प्रश्र?
- ઉત્તર- હે ગાંગેય ! તે સર્વે સંમૂર્છાિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે અથવા ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. અથવા એક સંમૂર્છાિમ મનુષ્યોમાં અને સંખ્યાત ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે અથવા બે સંમૂર્છાિમ મનુષ્યોમાં અને સંખ્યાત ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. આ રીતે એક-એકની વૃદ્ધિ કરતાં થાવ અથવા સંખ્યાત સંમૂર્છાિમ મનુષ્યોમાં અને સંખ્યાત ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. ४३ असंखेज्जा भंते ! मणुस्सा, पुच्छा?
गंगेया ! सव्वे वि ताव संमुच्छिम मणुस्सेसु होज्जा । अहवा असंखेज्जा संमुच्छिममणुस्सेसु, एगे गब्भवक्कंतियमणुस्सेसु होज्जा; अहवा असंखेज्जा संमुच्छिममणुस्सेसु दो गब्भवक्कंतिय-मणुस्सेसु होज्जा; एवं जाव असंखेज्जा संमुच्छिममणुस्सेसु होज्जा संखेज्जा गब्भवक्कंतियमणुस्सेसु होज्जा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસંખ્યાત મનુષ્યો મનુષ્ય પ્રવેશનક દ્વારા પ્રવેશ કરવાના સંબંધમાં प्रश्न?
ઉત્તર- હે ગાંગેય ! કોઈ સમયે તે સર્વ સંમૂર્છાિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે અથવા અસંખ્યાત સંમૂર્છાિમ મનુષ્યોમાં અને એક ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે; અથવા અસંખ્યાત સંમૂર્છાિમ મનુષ્યોમાં અને બે ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે; આ રીતે યાવત્ અસંખ્યાત સંમૂર્છાિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. ४४ उक्कोसाभते !मणुस्सा,पुच्छा?
गंगेया ! सव्वे विताव संमुच्छिममणुस्सेसुहोज्जा अहवा समुच्छिम मणुस्सेसुय गब्भवक्कतियमणुस्सेसुय होज्जा। भावार्थ :- प्रश्र- भगवन् ! उत्कृष्ट मनुष्य, मनुष्य प्रवेशन द्वारा प्रवेश ४३, त्या प्रश्न ?