Book Title: Acharanga Sutra Part 05
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 13
________________ પ્રસ્તાવના, આ ભાગમાં બીજે કંધ અને આચારાંગ સૂત્ર સમાપ્ત થાય છે, રિક અધ્યયનમાં શું વિષય છે તે નિયુક્તિકારે બરોબર બતાવેલ છે, તે વિષય અનુક્રમણિકામાં પણ ટુંકમાં જેવાશે. આ સાધુનો આચાર દરેક સાધુ સાધીએ સમજીને પાળવાને છે, અને તે પ્રમાણે વર્તન કરવાથી આ લેકમાં શાંતિ, નિર્ભયતા અને કીર્તિ પ્રાપ્ત થાય છે, પરભવમાં મેક્ષ પ્રાપ્તિ અથવા ઉચ્ચ કેટીનું દેવપણું પ્રાપ્ત થાય છે, પ્રથમ સ્કંધને ખુલાસે આ સ્કંધમાં હોવાથી ટીકા કે નિકિત વિશેષ નથી, મૂળ સૂત્ર વિશેષ છે. તેમ દશ વૈકાલિકમાં સારાંશ આવી જ વાથી વાંચનારને પુનક્તિ જેવું પણ લાગશે, પણ દશવૈકાલિક સુત્ર પાછળથી ઉધરેલું હોવાથી અને તે ગાથા રૂપે હેવાથી યાદ કરવા માટે વધારે ઉપગી છે, અને આ વિચારવા માટે છે, તેમ જે વિષય હૃદયમાં કતરી રાખવા જેવો છે તેને વારંવાર વાંચીએ તોપણ તે લાભદાયી છે. - એમ જાણીને આ ભાગ બહાર પાડ્યો છે - સાધુના આચારથી તથા જેનશૈલીથી અનભિન્ન હરમન જેકોબી કાશયે અભક્ષ્ય સંબંધી પામાં વિપરીત લખેલું છે, અને જેન લેકને પણ ભ્રમણામાં પાડ્યા હતા, તેઓનું સમાધાન પણ આ ભાગમાં - વેશેષ ખુલાસાથી બહાર પાડયું છે. આ આ દરેક ભાગે સાધુઓને વિચરવાના સ્થળોમાં જ્ઞાન ભંડારમાં

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 371