Book Title: Aastikonu Karttavya
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 17
________________ ભાતિની વૃતિ કેવી રીતે કરવી જોઈએ? ક્ષિાની રિ કરે નારા પુજા વી કરનારા વધારવા, તે માટે ઇનામો કાઢવો. સારી રીતે સાન ફેલાવવાના રસ્તા કાઢે તેજ આસ્તિકતા મજબુત થશે. આ સ્તિકને દરેક પ્રકારની મદદ કરવી જોઇએ. કેડ શાસનમાં નડી નીકળે કે શાસન વિરોધીઓને પિ. આ કર્તવ્ય કરો તેજ કલ્યાણ પામી મેક્ષ પામશે. મુંબઈ સમાચાર તા. ૧૯-૧૨-૨૮ મી. મેતીચંદ કાપડીઆને પત્ર પુજ્યશ્રી સાગરાનંદસૂરિજીની સેવામાં, અમદાવાદ, આજના “મુંબઈ સમાચારમાં આપના ભાષણને સાર પ્રગટ થયે છે, તેમાં આપે અનેક વિચિત્ર બાબત સાથે આ સંસ્થાને પણ સંડેવી છે. આપને એક બાબત જાહેર રીતે પુછવાની અગત્ય છે. આપે ભાષણ આપ્યું તેને જે સાર પ્રગટ થયે છે તે બરાબર છે કે તેમાં આપ કાંઈ સુધારે વધારે કરવા ધારે છે ? આપની તરથી જવાબ નહિ મળે તે પ્રગટ થએલ લખાણ યથાતથ્ય છે એમ જાહેર પ્રજા માને તે વ્યાજબી ગણાય. કાંઈ ફેરફાર હેય તે વળતી ટપાલે જણાવશે. તા. ૧૪-૧૨-૨૮ સેવક. મુંબઈ. . મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ, ઉપરને પત્ર શ્રી સાગરાનંદસૂરિને તા. ૧૬-૧૨-૨૮ ના રોજ મળ્યો તે પહેલાં સોસાયટી તરફથી છાપાઓમાં વ્યાખ્યાન છપાવવા મે કર્યું હતું, જે તા. ૧૯-૧૨-૨૮ના “મુંબઈ સમાચાર” માં પ્રગટ થયું હતું. વળી સોસાયટીના પ્રમુખે તા. ૧૭-૧૨-૨૮ રોજ મુંબાઇની સુથલીગની સભાના પ્રમુખ મી. પરમાનંદ કાપડીઆને રેપ એ હેવાની નેટીસ આપી હતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68