Book Title: Aastikonu Karttavya
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 40
________________ ઘેાડી મુદતથી જૈનતત્વના મૂળભૂત ‘નવકાર’ના સાધનરૂપ ઉપધાન, તેમજ નવપદ, આરાધન જેવી ક્રિયાઓને અંગે થતા ખેંચને ‘ધૂમાડાઢિ’ જેવાં વિશેષણેાથી નવાજી હતી તે તમે। જાણેા છે કે ? ૨૭. તા. ૧૯-૧૨-૨૮ ના ‘મુંબાઇ સમાચાર 'ાં આવેલા રિટ ઉપરથી શું તમારા જાણવામાં નથી આવ્યું કે એક શ્રાવકે મને તેજ વ્યાખ્યાનમાં જણાવ્યું કે, “ જે સાધુએ શ્રીમાન્ વલ્લભવિજયજી આદિ આવું કહેનારા છે તેઓની સાથે સાધુએ અસહુકાર કેમ નથી કરતા ? ” જેના ઉત્તરમાં મારે ને ખીજા કૈાઇને તેઓ સાથે સંબંધ નહેાતા તે મેં ત્યાં હતું. આ હકીકત જાણ્યા છતાં તમારૂં થએલું તમારી મનેદશાને એળખાવનારજ થાય છે ૨૮. “ એમાં કાંઇ દીર્ઘદૃષ્ટિ નથી, પ્રલાપેા છે ” એ વાકયેા લેખની શરૂઆતમાં આપતાં તમારા હૃદયની દશા લેખ લખવા પડેલાં. થીજ કેવી હતી તે સ્પષ્ટ થાય છે કે નહિ ? સ્પષ્ટ જણાવ્યું. લખાણ કેવળ એમ નિડુ ? " * શાસ્ત્ર વાર્તા સમુચ્ચય,’ ‘ યાગ શાસ્ત્ર ર૯. ‘ખ, દર્શન સમુચ્ચય, તેમજ તેવા બીજા પ્રાદ્ધ ગ્રંથામાં નાસ્તિકનાં લક્ષણુ જણાવતાં જીવ, મેાક્ષ, પુણ્ય, પાપ, અને તેના ફળરૂપ સતિ, દુતિ નથી એમ કહેનાર નાસ્તિક છે એમ જે જણાવ્યું છે તે તમાને માન્ય છે કે કેમ ? ૩૦. તમારા પેાતાનાજ લખેલા ગ્રંથામાં નાસ્તિક મતના ઉલ્લેખ કરતાં તમેએ તેનું જે લક્ષણ જણાવ્યુ છે તે અત્યારે સત્ય માના છે કે કેમ ? અને ન માનતા હૈ। તા હવે નાસ્તિકનું લક્ષણુ કયું માનેા છે અને કયા શાસ્ત્રના આધારે તે પ્રમાણેની તમારી માન્યતા છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩૧. જૈન શાસ્ત્રમાં નાસ્તિકનું લક્ષણ જે જણાવેલું છે તેને અનુ. સરીને જૈન ધર્મની શ્રદ્ધાવાળાએ નાસ્તિકનું લક્ષણુ પ્રતિપાદન કરવું અને તે આધારે નાસ્તિક આસ્તિકની વ્યવસ્થા પ્રતિપાદન કરવી તે અયોગ્ય ગણુા છે. ? અને જો તેમ હોય તે તમા ૫ www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68