Book Title: Aastikonu Karttavya
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/034465/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ “આસ્તિકોનું કર્તવ્ય ” ( વ્યાખ્યાનકાર શ્રી સાગરાન’દ સુરિશ્વરજી ) સામે મી., મેાતીચંદ્ર કાપડીઆના ખળભળાટ. “ સકાર વિઠલદાસ માહનલાલ પરીખ. સી ધી યંગમેન્સ જૈન સેાસાયટી ( શ્રી જૈન યુવક સંઘ ) માણેક ચાક–અમદાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ - - - શ્રી વીરશાસન પ્રીન્ટીંગ પ્રેસમાં શા. રતીલાલ કેશવલાલે છાપ્યું છે. કાલુપુર, હાજાપટેલની પોળ–અમદાવાદ, ~-~ ~-~-------- - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી સપની સેવામાં– અમારું નમ્ર નિવેદન, આસ્તિકનું કર્તવ્ય” એ વ્યાખ્યાને આજે મટી ચચનુ રૂપ ધારણ કર્યું છે અને કેટલાક વિષમ પ્રયાસોએ સમાજને ઉન્માર્ગે દેરવા જેવી પરિસ્થિતિ ઉપસ્થિત કરી છે એવા સમયે નિષ્પક્ષ વાંચકે વસ્તુસ્થિતિનું પૂણ્વકન કરી તાત વિષે પિતાને અભિપ્રાય બાંધી શકે અને એ રીતે અસન્માર્ગે દેરાતાં અટકે એજ શ્રદ્ધાશયથી વાંચકેની સેવામાં આ સંગ્રહ ઉપસ્થિત કરાય છે. સાથે આશા છે કે, વાંચકે પિતાના અમૂલ્ય સમયનો ભોગ આપીને પણ કૃપારાહે આ નમ્ર નિવેદન શાન્તિપુર્વક વાગ્યા બાદ સંગ્રહનું નિરીક્ષણ કરે, ને જ્યાં શંકા હેય તે જણાવી ખુલાસો મેળવે સેસાયટી પિતાના પ્રત્યેક કાર્યની જવાબદારી સમજે છે અને જિજ્ઞાસુ વૃત્તિથી પુછાયેલ યોગ્ય પ્રશ્નને ઉચિત ઉત્તર આપવાની પિતાની ફરજ સદાય સ્વીકારે છે. આ સાયટીની વિનંતિથીજ સમર્થ ધૃતધર, આગમ દ્વારક પુજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજશ્રીએ અત્રેની વિદ્યાશાળાના વિશાળ હેલમાં તા. ૧૨-૧૨–૨૮ ને દિને . ઉક્ત વિષય ઉપર મહત્વપુર્ણ જાહેર વ્યાખ્યાન આપ્યું વિશાળ શ્રુત જ્ઞાનના અભાવે યા અન્યાન્ય સગામાં હેનું વિપરીત પરિણામ થવાને કારણે યા તે ગમે તે કારણે કેટલાક તરફથી જ્યારે શાસ્ત્રીય માર્ગોથી જુદે રસ્તે જનતાને ઘેરવાનો પ્રયાસ સેવાય છે, અને કેવળ શ્રદ્ધાની આંખે જોનારા એમાં ફસાતા હેઈ આવા સમર્થ આચાર્ય દ્વારા ઉક્ત વ્યાખ્યાન થવાની જરૂર હતી જ. છતાંય જર્તિ સ્વભાવેજ તેમ કરવાને ટેવાએલા કેટલાકએ પિતાની કિલ્લેબંધી કરવાને ખાતર વ્યાખ્યાનના મૂલાને છોડી પિનાનાજ ફલટુપ (?) ભેજામાંથી ઉપજાવી કાઢેલા વિષય ઉપર ટીકા કરીને જૈન તેમજ જૈનેતર જનતાને આડે રસ્તે દોરી રહ્યા છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ સાયટીની આગેવાનીમાં થયેલ વ્યાખ્યાન સત્તાવાર રીતે સેસાયટી બહાર મૂકે તે પહેલાં હૈને ભાવાર્થ તા. ૧૪-૧૨-૨૮ ના મુંબઈ સમાચારમાં પ્રગટ થાય છે અને સોસાયટી તરફથી સત્તાવાર રીતે તા. ૧૯-૧૨-૨૮ ને મુંબઈ સમાચારમાં આખુંય વ્યાખ્યાન પ્રસિદ્ધ થયું છે, આ બે સમદ્રષ્ટિએ અવકન કરનાર જોઈ શકશે કે તા. ૧૪-૧૨-૨૮માં પ્રગટ થયેલ ભાવાર્થ તદન વજુદ વગરને ને કેવલ ગેરસમજ ઉપજાવનારે છે એથી માનવાને કારણ છે કે, તેઓએ સમાજની આંખમાં ધુળ નાંખવાને પ્રયત્ન કર્યો છે. અને આશ્ચર્ય તે એ છે કે કેટલાકે ઘેટાનાં ટેળાની માફક આંખ મીંચી ને એમાં ઝુકી ગયા છે. ને વિચારક કહેવડાવનારાઓએ પિતાની વિચારહીનતાનું અજબ પ્રદર્શન કરાવ્યું છે. ખાસ કરીને આ વ્યાખ્યાનને અંગે ભાઈ મેતીચંદ કાપડીયાએ મુખ્ય ભાગ ભજવ્યો છે. પણ એ ભાવનગરી સોલીસીટર સાહેબે જે ઉછાંછલી વૃત્તિને તુચ્છ ભાષાને ઉપયોગ કર્યો છે તે જોતાં તે એમના લેખને ટેપલીને શરણ કરી મૂંગે મોઢે બેસી જવાનું મન થાય. પરન્તુ સજજને ને જેને પોતાની પ્રકૃતિમાં પ્રાયઃ નિશ્ચલ હેય છે. શ્રીમદ્દ સાગરાનંદ સૂરીશ્વરજીએ એમ છતાંય ભાઈ મેતીચંદ કાપડીયાની ચેલેન્જ સ્વીકારી. ભાઈ મેતીચંદ કાપડીયા તા. ૨૧-૧૨-૨૮ ના મુંબઈ સમાચારમાં જે લેખ લખે છે તે લેખના આરંભમાં જણાવે છે કેઃ “આપના તા. ૧૪ મી ડીસેમ્બરના “મુંબઈ સમા ચાર” માં “જન સુધારકે સાથે અસહકાર કરો” એ મથાળા નીચે સાગરાનંદસૂરિનું અમદાવાદમાં આસ્તિકનું કર્તવ્ય” એ વિષય પર આપેલ ભાષણને જે સાર પ્રગટ થયું છે, તે જે બરાબર હોય તે...આ શબ્દોથી ભાઈ મેતીચંદ કાપડીયાને જ એ સારની સત્યતા વિશે શંકા છે એમ જણાય છે. વળી જ્યારે શંકા હતી જ તે તા. ૧–૧૨–૨૮ ના સત્તાવાર હેવાલ ઉપર લક્ષ્ય ન આપતાં તા. ૧૪-૧૨-૨૮ ના લેખ ઉપરજ કાં મદાર બાંધી ? આ વિશેની ખરી મનોવૃત્તિની કલ્પના કરવાનું કાર્ય વાંચકને સપીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ ઉપર જોયું તેમ ઉંધા પાયા ઉપરજ ચણાએલ ભાઇ માતીચંદ કાપડીયાની લેખ–ઈમારતમાં શ્રી વિજયવલ્લભસૂરિને નાસ્તિક સિદ્ધ કરવા માટે હેમણે શ્રી સાગરાનદસૂરિજીને ચેલેંજ કરીને તે તારથી ઝીલાઇ, અને શ્રી વિજયવલ્લભસૂરિને સાથે લઈને આવવા સૂચવાયું હતું. નાચવું ન હેાય ત્યારે આંગણું વાંકુંજ લાગે ! ભાઈ મેાતીચંદ કાપડીયા લખે છે, શ્રી વલ્લભવિજયસૂરિનું શું કામ છે ? વિ. વાહ! હેમના શ્રીમુખના શબ્દોથીજ જે ટીકા સિદ્ધ થવી શક્ય હાય, હેમાં એમની શી જરૂર છે? એ વિચાર કેવા અસદ્ધ અને વિચારશીલતા વિહીન લાગે છે? પુજ્યપાદ સાગરજી મહારાજ, જો તેઓએ ઉપધાન વિશે ઉચ્ચારેલ શબ્દો અન્યથા છે, એમ સાખીત કરી શકે તે। શ્રીમાન વલ્લભવિજયજી વિશેની પેાતાની માન્યતા ફેરવવાને તૈયાર છે, એવી ઉદારતા પણ જાહેર કરી ચુકયા છે. છતાં શ્રી વિજયવલ્રભસૂરિને વચ્ચે ન લાવવાની વાતા કરવી, એ વર વગરની જાન જોડવા જેવું નથી લાગતું શું? શ્રી વિજયવલ્લભસૂરિએ જો એવા શબ્દો નજ ઉચ્ચાર્યા હાય તા પાતે અંગત ખુલાસા કેમ મહાર પાડતા નથી ? જો તેમ થાય તે આ પરિસ્થિતિ ઉપર નવા પ્રકાશ પડે તેમ છે. વળી સમાજના હિતની ખાતર સત્ય વસ્તુને બહાર મુકવી, તે કાંઇ ગુન્હા નથી. એસડ આપતાં દર્દી તરફડે તેથી ડેાકટર ગભરાય તો કેમ ચાલે ? આપરેશન વખતે કેટલાક અંગત સંબ ંધીએ “ હાય ! હાય !” કરી બેસે છે ને પાક મૂકે છે માટે તા તેઓને દૂર રખાય છે ને ડાકટર દર્દીનું હિત જોઇ કઠાર પણ હિતસ્વી હૃદય આપરેશન કરે છે. નાસ્તિકતાના વધતા દર્દના એપરેશનની આજે અનિવાર્ય અપેક્ષા હતી અને શ્રીમાન સાગરાનસૂરિ જેવા સમર્થ ને કુશળ વેદ્યોજ એ માટે ચાગ્ય હતા, ઉપરાન્ત કેટલેક સ્થળે આ વ્યાખ્યાન વિશે ઠરાવેા થયા છે, તે ખખત પણ વિચારણીય છે. સુખઇમાં ચુથલીગના આશ્રય નીચે તા. ૧૭–૧૨–૨૮ને દિને એક સભા ઠરાવ કરવાને રખામેલી. આની માહેતી અર્જુને મળતાં એના સેક્રેટરીઓને સેાલીસીટરા દ્વારા નોટીસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ અપાઈ હતી, જડેમાં જણાવવામાં આવ્યું હતું કે:-તા. ૧૪-૧૨-૨૮ ના મુંબઈ સમાચારમાં પ્રસિદ્ધ થયેલ હેવાલ સત્યથી દૂર છે અને જૈન કામને ઉધે રસ્ત દારનારા છે. “ તા. ૧૨–૧૨–૨૮ની સભાના સાચા હેવાલ પ્રેસમાં મેાકલવામાં આવેલ છે તે ટુક સમયમાં પ્રસિદ્ધ થશે. "" મોકલાવાએલ નેટીસમાંના આ ટુકા ભાગ છે. આખી નેાટીસ આ સંચયમાં અન્તત છે, જે તે દિવસે રખાયેલ મીટીંગના પ્રમુખ સી. પરમાણુદ કુંવરજી કાપડીયાને પહોંચડવામાં આવી હતી. છતાં ત તરફ્ દુ ક્ષ કરી મીટીંગ મેળવવામાં આવી અને જાહેર જાણે છે તેમ ત્હને નામેાશી વ્હારવી પડી. જોવાનું એ છે કે, સત્ય સમજાવવાની દરેક શકય કાશષા કરવા છતાંય સમાજને ક્યી રીતે ઉધા પાટા બંધાવાય છે! સાસાયટીની આગેવાનીમાં મળેલી મીટીંગ વિશે જે કાંઇ ગેરસમજ ઉભી થવા પામી હાય, તે વિશે સમાજને ચાગ્યરૂપે વસ્તુનિદશન કરાવ્યું, એ અનિવાર્ય ફરજને આધન થઈને આ સંચય અહાર પાડવામાં આવ્યા છે. આમાં શ્રીમાન્ સાગરાન દસૂરિએ ભાઇ મૈાતીચક્ર કાપડીયાના લેખમાંથી ઉદ્ભવતા જે ૧૬૦ પ્રશ્ન પુછ્યા છે તે તરફ વાંચકાનું લક્ષ ખેંચીયે છીએ. ભાઇ મેાતીચંદ કાપડીઆએ મુદ્દો પત્ર લખી એક પ્રકારની કેવી ભ્રમક–જાળ ઉભી કરી હતી ત ખુલ્લા પત્ર સાથે એ પ્રશ્નો વાંચવાથી સ્હેજે જણાશે. વળી આ સંચયમાંથી સત્યશેાધક દ્રષ્ટિ સમાજના કેટલાક તારણહાર કહેવડાવતા ને વત માન કેળવણીના મદમાં અન્ય અનેલા તમજ પેાતાનેજ કેવળ બુદ્ધિસંપન્ન ને સાક્ષર સમજી બીજાને બુદ્ધિહીન ને નિરક્ષર સમજવાની ધૃષ્ટતા કરનારા સમાજહિતના સફેદ ધ્વંસકેાને પણ વવેક કરી શકશે અને સચેત થઇને સમાજ આવા પ્રપંચ ને કાવાદાવા ભર્યો પ્રચારમાંથી મચી ચેાગ્ય વસ્તુમાં સ્થિર રહી શકશે. સુધારાના નામે સ્વાર્થ સાધવાની કેાશિષા કરનારા હવે નોંધી લે કે, સમાજ હેમને ઓળખતા થયા છે. અને પુજ્ય શ્રી સઘને નમ્ર સૂચન છે કે, આ પ્રયાસાઈ પણ જાતના અંગત દ્વેષ વિના કેવલ સત્યના પ્રકાશનાર્થે જ આદરાયા છે. શાસનદેવ શુદ્ધ નિષ્ઠાવાલા સેવાને સહાય કરે. શાન્તિ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા. ૧ આસ્તિકનું કર્તવ્ય. ૨ મી. મેતીચંદ કાપડીયાને પત્ર. ૩ જે. ડી. ઝવેરીનું હેન્ડબીલ. ૪ (શ્રી મુંબઈ જેન યુથલીગને ધી યંગમેન્સ જેન સોસાયટી (શ્રી જૈન યુવક સંઘોએ આપેલી નેટીસ. ૫ મી. મોતીચંદને ખુલ્લો પત્ર.' ૬ શ્રી સાગરાનંદ સુરીજીને તાર. ૭ શ્રી સાગરાનંદસૂરિને બીજો તારે. - ૮ મી. રેતીચંદ કાપડીયાને જવાબ. ૯ શ્રી સાગરાનંદ સૂરીજીને તાર મારત જવાબ. ૧૦ અમદાવાદના નગરશેઠ વિમળભાઈને તથા સંધ સમસ્તને તાર. ૧૧ મી. મોતીચંદ કાપડીયાનેશ્રીસાગરાનંદસૂરિએ કરેલે તારા ૧૨ આસ્તિકના કર્તવ્યને જોવાની દિશા. ૧૩ પ્રશ્નો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ આસ્તિકોનું કર્તવ્ય. આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદ સૂરીશ્વરજીનું સત્તાવાર વ્યાખ્યાન. પરમ પુજ્ય આગમાદ્ધારક આચાર્ય મહારાજ શ્રી સાગરાન દ સુરીશ્વરજીએ આપેલાં જાહેર વ્યાખ્યાનના નીચલા સત્તાવાર અહેવાલ પ્રગટ કરવાની અમને અરજ કરવામાં આવી છેઃ - વ્યાખ્યાન શરૂ કરતાં તેઓશ્રીએ જણાવ્યું હતું કે, દરેક જીવ સુખનીજ ઇચ્છા કરે છે. મનુષ્ય, જાનવર, બાળક, સ્ત્રી, પુરૂષ દરેક સુખનીજ ઇચ્છા કરે છે. સુખ એ પ્રકારનું છે. એક પઉલિક સુખ કેટલાક માને છે કે તે સીવાય ખીજું સુખ નથી. તેઓ કહે છે કે વિષય સુખ સીવાય ખીજું સુખ નથી. સંયમ કરવા, હિંસાદિના ત્યાગ કરવા એ બધું ભાગવ’ચનાં છે એમ કહે છે, તેઓ આત્મા, પુણ્ય, પાપ, સતિ અને દુર્ગંતીને માનતા નથી. આ લકાને જૈન શા સ્ત્રકારોએ અને બીજા શાકારાએ એકજ ચાંદ આપ્યા છે કે તેએ નાસ્તિક છે. નાસ્તિક શબ્દ આસ્તિકમાંથીજ થયા. જ પારથી લેાકેા ધર્મ તરફ વળવા લાગ્યા ત્યારથી નાસ્તિકે ઉદ્ભવવા લાગ્યા. પેાતે પુણ્ય અને પાપ, આલેાક અને પરલેાક માને નહી એટલુંજ નહી પણ બીજા માને તે પણ તેનાથી ખમાય નહી. પાતાનું ટોળું વધારવા ખીજાઓને ફસાવવાને તેમણે પ્રયત્ન કરવા માંડયા. આ લાકને k Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ 'ગે નાસ્તિકાને સમુદાય સિવાય ચાલતુ નથી, કેમકે કાઈપણ માણસ એકલા મા શાખ અથવા વિષય સુખ ભાગવી શકતા નથી. તેને ખીજાના સાથ જોઈએ છે. એક રાજાને તેને તેની સકળ રીઢિસીદ્ધિ સાથે પણ એકલેજ જંગલમાં મુકે તે તેને ચેન નહી પડે. દરેક જાતના શેખ માટે તેને અનુસરતી વસ્તુ જોઈએ. આસ્તિકાને એવી જરૂર નથી. તે એકલે હાય તા પણ તેને ચાલી શકે. પુણ્ય કરવાં, પાપ તજવા બધું એના હાથમાં છે. તે એકે વસ્તુને પરાધિન નથી. નાસ્તિક શબ્દ અસ્તિક શબ્દ પછી ઉભા થયા છે. પદાર્થનું અસ્તિત્વ હોય તે તેના નાશ થાય, આસ્તિકપણાની બુદ્ધિ પ્રવતે ત્યારે સામાને નાસ્તિકપણું પ્રગટાવવું પડે. જીવા નાસ્તિ કયારે તે કહે કે જ્યારે ખીજો કડે કે જીવા અસ્તિ. આસ્તિકા ઉત્પન્ન થયા પછી વિષય, કષાયાની બહુ મના થઈ. તેની ઉત્પત્તિ છતાં પણ જ્યારે તે ઇરાદા પુર્વક કરવામાં આવે ત્યારેજ નાસ્તિકપણાની ફૈટીમાં ગણાય. જીવ નથી એમ માનીને પુણ્યના રસ્તા બંધ કરવા, ધર્મનાં રસ્તા બંધ કરવા એ નાસ્તિકનું કામ, શાસકારોએ નાસ્તિકને માટે એકજ વાક્ય મુકર્યું છે કે “ સંયમે ભાગ વચના ” આમ કહેનારને નાસ્તિક ગણવા. ખરાબ કામથી ડરવું નથી તે એમ કહે કે પુણ્ય નથી, પાપ નથી ને પરભવ નથી તેને આવું આટલા માટે કહેવું પડે છે કે સારૂં કરવું નથી, ખરાબ કરવુ છે અને તેનું ફળ નથી, પરભવની વાત ઉડાવી દેવી છે, વળી તે પુણ્યને સારૂં માને અને પાપને ખરાબ માને તે અનાચારામાંથી પાછા હઠવુ પડે એ તે એને કરવુ નથી, એક સ્થળે એક ખાવા હતા, લેાકેા તેને તપસ્વી અને નીરમાંહી હેતા. આથી નાસ્તિકના પેટમાં થુળ આવી ધર્મી ની પ્ર શસા જેનાથી ખમાય નહીં તે પણ નાસ્તિકની કાટીમાંજ ગણાય. આરિતકને એવા ખરામ વિચાર આવે તે તે મરવાના પ્રયાસ કરે, મસ્તિકના ખેલવામાં એ લાજ શરમ હાય. નાસ્તિક મતની ઉત્પત્તિ શી રીતે થઈ તેના ખુલાસા કરતાં જ જીાવ્યું કે નાસ્તિક તા વ્હેન કહીને ખેલાવે અને કરે માયડી. તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ' www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ • શૈક શરમ કાના ઘરની ? એક નાસ્તિકની મ્હેન માળ વીધવા છે. તેની તેના ઉપર દ્રષ્ટિ ફી, એ ભાઈને વિચાર આવે તે પહેલાં એને વિચાર આવે કે, વિષય વગર એની જીગી કેમ જશે ? અને વિષયા સિવાય બીજા વિચારાજ ન આવે, તે કહે કે એના સંસાર એળે ગયા. પાતાનામાં ખરાબ વિચાર છે તેથી આ બધું ખેલાય છે. મનુષ્યને જન્મ વિષય માટે છેજ નહી, ત્યાગ અને વૈરાગ્ય માટેજ તે જન્મેલા છે. વિષયમાં અંધ બનેલા વ્હેન કે બેટીના વિવેક જોતા નથી. પેલા નાસ્તિકને પાતાની વ્હેન ઉપર ખરાબ દ્રષ્ટિ થઇ. હેને ના પાડી કહ્યુ` કે આથી નરકે જવાય. એ પાપ કહેવાય. નાસ્તિકે આના ઉપાય તરીકે આસ્તિકતા ખસેડવા કહ્યું કેએ બધાં ફાંફાં છે. આજકાલના મનુષ્યા કરતાં તે કાલના મનુષ્યા હાંશીયાર હતાં. અત્યારે તા કેઇ એક વસ્તુ ખાટી કહે તે અધા તેમ માની લે પણ તે વખતની ખાઇએ કહ્યું કે બધાં કહે તે ખાટુ' હાય ? હવે તે નાસ્તિકે બધાનું કહેવુ ખાટુ' ઠરાવવા પેાતાની મ્હેન સાથે સવારે વહેલા ગામના દરવાજા બહાર જઇ રસ્તામાં વરૂના પગલાં પાડી એક બાજુ ઉભા રહ્યો. તે પછી ત્યાંથી જે કાઈ જાય તે કહે કે અહીંથી વરૂ ગયું છે. નાસ્તિકે પેાતાની મ્હેનને કહ્યું કે જો બધા કહે છે કે અહીંથી વરૂ ગયું છે અને તે ખોટી વાત છે. આપણેજ આ પગલાં ચીતર્યા છે. માટે બધાના કહેવા ઉપર ચાલવુ નહી. નાસ્તિકા આવી રીતે પ્રચ કરી સાચાને જુઠા ઠરાવવા પ્રયત્ન કરે છે. અજ્ઞાનીની વાર્તાથી જ્ઞાનીની વાતાને ખાટી ઠરાવવી એ નાસ્તિકાના કામ ! ખાવાની અનુમાદના લેાકેા કરે તે પેલા નાસ્તિકાથી ખમાય નહી, તે એક્દમ ખાવા પાસે ગયા. નાસ્તિક નાસ્તિકપણે વર્તે પણ નાસ્તિક તરીકે એળખાવવા પોતે તૈયાર નથી હાતા તેથી તેણે ખાવાજીના કાનમાં કહ્યું કે, “ બીજી જીંદગી નહી હેાય તેા તમારા શું હાલત થશે ? આવતા ભાવ નહી હૈાય તે કરેલાં તપ વીગેરે ફાગટ જશે. ” બાવાએ વિચાર કર્યા કે આ કેવા નાસ્તિક ! સદાચરણ કરતા નથી, કરવા દેતા નથી અને કરે છે તેની પ્રસ`સા શાંખી શકતે નથી. ખાવાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧ કહ્યું કે બીજી છ’ઢગી નહી હાય તા મારૂં જશે શું? જીરૂ કામ છેડયું એમાં ખરામ શું કરયું ? પણ મારી એ સવાલ છે કે ખીજી જીંદગી હશે તે તારૂં શું થશે એતે કહે કે ભલાં ? તે તુ નથી કહી શકતા તે માનવું પડશે કે બીજી જીંદગી હશે તે તારે તા નરક યાત્રા ભાગવવી પડશે, તું સદાચરણમાં માનતા નથી, કરતા નથી, અને કરવા દેતા નથી એ ત્રણ ગુન્હાની સજા તારે ભગવવી પડશે તેમાંથી બચવાના એકે ઉપાય નથી.” ત્યારે નાસ્તિક ને ચુપ થવું પડયું. શાસ્ત્રકારોએ કહ્યુ` છે કે કોઈ પણ ખાખતમાંસહ થાય તેા પશુ અશુભ તે નજ કરવું દરેક બુરૂ કામ તજી દેવું જોઇએ, આજ કાલ ના જૈન નામધારી કે બીજા કોઈ નાસ્તિકના આચરણુ કરવાવાળા પણ પાતાને નાસ્તિક કહેવડાવવા તઈયાર નથી પણ તે તે એમજ માનતા હશે કે સયમા ભાગ વહેંચના નાસ્તિ એટલે નથી. પણ મુ નથી ? ક્રીયાપદના કરતા તા જોઇએ ને? જે જીવ પુણ્ય, પાપ, પરભવમાં માનતા નથી, તે નાસ્તિક. નાસ્તિકમાં સયમ નથી, આસ્તિકને રૂવાડે રૂંવાડે સયમ ગમે. પછી પાળી શકે કે ન પાળી શકે એ જુદી વાત. આજ કાલ આપણે સાંભળીયે છીએ કે નાના છોકરા ખીચારી એણે શું ખાધું, પહેર્યું, એયુ ? આ ચિંતા કાને ? અંદરના નાસ્તિકને. આસ્તિકને તે એ વિચાર આવે કે નાનું બચ્ચું સંયમ ના માર્ગે ચાલી શકે અને હું આવા મેાટા થયા તે પશુ ચેાથું વૃત લઈ શકતા નથી, તીથીએ પણ સાચવી શકતા નથી. આ બધા વિચારા આસ્તિકાને આવે, નાસ્તિકા પાતે વધી ન શકે એટલે વધારાને કેમ તેડવા એજ દાનત રાખે છે. એક માણસ ધર્મને નથી માનતા તેનામાં શુરાતન ડાવું જોઈએ કે માને તેનામા શુરાતન હોવું જોઇએ ? ધર્મ નહી માનનારા કેડ માધીને મંડી શકે તેા આસ્તિકા કેમ ઉંઘે ? નાસ્તિકના દ્વવારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ વખતે ઉંઘનારાએ ખુલ્લા નાસ્તિક નહિ પણ પ્રચ્છન્ન નાસ્તિક છે. ક્રોધના આવેશમાં એક માણસ તમારી જોડેના માણસને મારવાને પ્રયત્ન કરે તે વખતે તમે બચાવવા પ્રયત્ન ન કરો તો તમે તમારી ફરજ બજાવતા નથી. જે બચાવી શકે તેણે પિતાની આશક્તિ તે જાહેર કરવી જોઈએ. તમારી જોડેનાનું ખુન થાય અને તમે પોલીસને ખબર નથી આપતા તો શું તમે ગુન્હેગાર નથી કરતા? સરકારે કાયદેહાથમાં લેવાની છુટ આપવાને બદલે ખબર આપવાનું રાખ્યું. બધા કાયદો હાથમાં લે તે ન્યાય ન થઈ શકે. નાસ્તિકને શુરાતન આવે છે અને આસ્તિક ને કેમ શુરાતન નથી આવતું ? તમારા છોકરા ઉપર હુમલે કરનારને દ્વેષને જોશ આવે છે અને તમને રાગને જેશ નથી આવતે ? તે વખતે તે છોકરાની વહારે ચઢે છે તે આમાં કેમ નથી કરતા? દુનિયાદારીના બાપ દીકરાના સબંધ કરતાં આત્મ કલ્યાણ અને આસ્તિકેને અંદર અંદર સંબંધ ઉંચો નથી? આસ્તિકે પ્રથમ તે નાસ્તિકનું વચન સાંભળવું નહિ. અત્યારે છાપાઓમાં આસ્તિકના ચાર લેખ હોય તે અઢી માણસ વાંચે પણ નાસ્તિકના બે લેખ હોય તે એ સોએ સે ટકા વાંચે આને અર્થ શું? આને અર્થ એ જ કે આસ્તિક ગણુઈને આપણે નાસ્તિકેને પિષનારા છીએ. આપણે સાંભળવું બંધ કરીએ તે તે કેના આગળ કહેશે? અસહકારથી ભલભલાં રાજ્ય હંફાઈ જાય તે તેમની શી ગણત્રી? અસહકાર એ આપણે રેજને અનુભવ છે. કેઈની સાથે વિરોધ થાય તે તરત તેની સાથે બોલવું બંધ કરીએ છીએ. વાત એ છે કે આસ્તિક બનવા માગીએ છીએ પણ નાસ્તિકને પહેલાં વાંચીએ છીએ. દેવદત્તની માને "ળોવાળે કાગળ યજ્ઞદતે દેવદત્તને લખ્યો દેવદત્તને કહીએ કે તે ગાળો-કાગળ-વાંચ, તે શું તે વાંચશે ? નહી જ. તમે કહેશો કે જાણવું તે બધું જ જોઈએ. ત્યારે શું તે ગાળે જાણવા જણાવવાની જરૂર ન્હોતી? જે મારાપણું તેમાં છે તે નાસ્તિકોની બાબતમાં બતાવવામાં નથી આવતું. જ્યાં સુધી દુન્યવી વસ્તુઓ પ્રત્યે જે અભિરૂચી છે તે દેવ, ગુરૂ, ધર્મ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ તીર્થ પ્રત્યે બતાવશે નહી ત્યાં સુધી તમે નાસ્તિકમાં ગણાશે કે નહી? પ્રતિકાર કરવાને માટે વાંચવું એ જુદી વાત છે. નાસ્તિકને અસહકાર તમારાથી કેમ નથી થતું? કોઈ માણસ તમારી સામાન્ય લાગણી દુખવે તે તેને અસહકાર કરવા કેમ તૈયાર નથી થતા? અહીં એક ભાઈએ પ્રશ્ન કર્યો કે તેવાઓ જોડે સાધુઓ કેમ સંબંધ રાખે છે? જે સાધુઓ નાસ્તિક બન્યા તેમની જોડે અમે અસહકાર કર્યો છે. મેં હમણું સાંભળ્યું છે કે અયોધ્યામાં ૧૯ કલ્યાણક છે. ત્યાંની સ્થિતિ જોઈ આવનાર જાણતા હશે કે તીર્થ બહુજ જીર્ણ અવસ્થામાં આવી ગયું છે, આ સંબંધી એકે કહ્યું કે, “એને સમરાવવાની શી જરૂર છે? અહીંથી પ્રતીમાજને ઉઠાવી બીજે પધરા.” અમારું કામ તે ઉપદેશ કરવાનું છે અમલ કરવાનું તે તમારું કામ છે. ન્યાયવિજયજી જોડે કેઈને વ્યવહાર નથી વલભવિજ્યજીને પણ વ્યવહાર પાટણમાં કપાશે. ઉપધાન, ઉજમણું અને નવપદ એ એમને ધુમાડે લાગે છે. અધ્યાજીનું પણ એ વલભવિજયજીએજ કહેલું. આ હું ઈર્ષાથી નથી કહેતે. આત્મારામજીનું સમાધી મંદીર કરાવીને રૂ. વીસ હજાર ખરચાયા તે ધુમાડે નહી? અત્યારે કઈ જાતની મજબુતી નથી. પહેલાંના વખતમાં એક સાધુ બેલી ગયા કે “પહેલાં શ્રાવક થઈ ગયા તે થઈ ગયા અત્યારે કાંઈ નથી.” રાજાને આની જાણ થઈ. રાજાએ તે ઉપાશ્રયના એકે એક સાધુને હાથી તળે ચગદાવી નાંખવાને હુકમ કર્યો હુકમ કરનાર રાજા ન હતા. આચાર્યને ખબર પડતાં રાજા પાસે ગયા. આચાર્ય રાજાને કહ્યું કે “ તમે શ્રાવક થઈને આ શું કરે છે?” રાજાએ કહ્યું કે શ્રાવક તે થઈ ગયા. અત્યારે ક્યાં છે? પહેલાં સાધુ હતા અત્યારે કયાં છે?” આચાર્યો જ્યારે કબુલ કર્યું કે, અત્યારે શ્રાવક છે અને અમે ચાવજીવન સાધુ રહેવાના” એવી ખાત્રી આપીને જ તે છુટકારો મેળવી શકયા. તે વખતના શ્રાવકે આવા હતા. કેઇના સંબંધી કઈ ટી વાત કરે તે એમ કરનારાને પણ પકડ જોઈએ. સમ્યફાવવાળા હોય તેને શાસન વિરોધીઓની ખબર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પડે અને જણાવે નહિ તા તે ગુન્હેગાર છે. ઉજમણાં, ઉપધાન, પ્રતિષ્ઠા, એચ્છવ એ ધુમાડા છે એમ કહેનારના અનુયાયીએ થતાં સારા માણસો ખચે એ જોવું જોઈએ. એડીગા, સ્કુàા, સ્કોલરશીપે પાછળ ૩૦ વર્ષ સુધી સ ંઘે પૈસા ખરચ્યો તેમાં એકે વૃક્ષ પાકર્યું કે અગારાજ પાકયા ? ત્રીસ ત્રીસ વર્ષો સુધી ખેંચેલા પૈસાનું ફળ અગારાજ દેખીએ તા પછી પૈસા શા માટે ડામવા જોઇએ ? આ પણાં તીર્થા, શત્રુંજય, ગીરનાર, સમેતશીખર, મક્ષીજી વગેરેના કામ માટે તેમાંથી એકે ઘસી ચેાપડવા જેવાએ કામ ન આવ્યા તે પછી એ સસ્થાઓને અમારે શું ગણુવી ? અહીં સવાલ એક છે. ધર્મનું પાલન કરીને શ્રાવકને પોષવાના છે. ધર્મના નાશ કરીને નહિં, પ મની ક્રીયાએ જ્યાં ધુમાડા ગણાય તેને શા માટે પેાષાય છે? આ એટલે બધા નાસ્તિકાના જમાનેા છે કે ધર્મ ક્રિયાથીજ - ધર્મ ટકી રહ્યો છે. મુંબઇમાં દહેરાંઓથી દુર રહેનાર કેટલીવાર પુજા કે દર્શોન કરતા હશે? અરે! પણ જ્યાં નજીક દેરાસર હાય છે ત્યાં પુજા કે દર્શીન માટે નથી જવાતું તે શું કરવાના હતા ? ધર્મ ક્રિયા વગર ધર્મ નથી. જેનામાં ધર્મ નહિ તેને પાષીને શું કરવું છે? સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાએ બધા ક્ષેત્ર ધર્મોના આધારે છે. વિદ્યાલયમાંથી ૧૦-૧૫ વર્ષમાં જે નિકળ્યા છે. તેઓ કેટલી વાર પાષધાદીક વૃત્તા કરે છે ? શ્રાવક, શ્રાવિકા એ ક્ષેત્ર જરૂર પોષવા લાયક છે, પણ ધર્મના મુદ્દાથીજ. આપણે યતીઓને પોષતા નથી કેમકે તે મહાવ્રત પાળતા નથી. અહીની સેાજનશાળા ધુમાડા ગણુવાવાળાએ નથી કરી. શ્રાવક શ્રાવિકા તરીકે પાષવા તૈયાર છીએ પશુ વિલાયતના સંઘ તરીકે પાષવાને તૈયાર નથી. સેંકડા કુટુ ંબે ધી શ્રીમ ંતાની સહાયથીજ પાષાય છે. હું બનતાં સુધી નામ લઅને ખેલતા નથી જેને લાગુ પડે તે સમજી લે. નાસ્તિકાને મુદ્દો આ ભવમાં વિષય લાલસાના છે, આ મુદ્દાથી નાસ્તિકા જોરદાર થાય તેના કરતાં પુણ્ય, પાપ, પરભવમાં માનનારા આસ્તિકા કેટલા જોરદાર થવા જોઈએ ? આસ્તિકતા એ જમરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ખીલે છે. પણ આપણા જીવ ખીલે બધા નથી, દુનિયાદારીમાં અમુક કરજ કયા પછી તે પાછા ભરવાનું લક્ષણ રહ્યું છે એટલે એકદમ દેવું કરાતું નથી તેમ અહીંઆ પુણ્ય બંધાય તે સારું અને પાપ બંધાય તે ખરાબ, અને તેને જવાબ આવતી જીંદગીમાં આ પવાને છે એ વિચારીને પાપ કાર્ય ન થાય તે જોવું રહ્યું. દુનિઆમાં ખાવું, પીવું, ઓઢવું, પહેરવું એ જવાબદારી છે નાના બચ્ચાં સમજે છે. પાંચે ઈદ્રિના વિષયેની જવાબદારી તે બાળક જન્મે છે ત્યારથી તેની થાય છે. તે તેને સગીર શું કરવા કહો છે? વિષયની જવાબદારી ન સમજે તે સગીર કહેવાય. જ્યારે આત્મા પુણ્ય, પાપ, સદગતી, દુર્ગતિ એ બાબતમાં મકકમ થાય ત્યારે તે વિષયમાં કાંઈ પણ લાલસા જરૂર ઓછી કરે, વિષય, માજશેખ, વિ. ને પૈણુ કરશે ત્યારે પાકટ ગણાશે. - ઉપરથી અસ્તિક અંદરથી નાસ્તિક - આસ્તિક તેનું નામ કે જે વિષયવાસના છેડાવે અને છોડનાર ઉપર બહુમાન રાખે. એની વિરૂદ્ધ બોલનારની ઉપર તમારી આંખ કેમ કરડી થતી નથી? દેવ, ગુરૂ, ધર્મને અને કોઈ પણ વિરૂદ્ધ બોલે તે વખતે તમે ઉપેક્ષા કરો તે જરૂર તમારામાં દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે લાગણું પુરતી નથી. તેની વિરૂદ્ધ બોલનારની સાથે સંબંધ કેમ રહે? એટલાજ માટે કે ઉપરથી આસ્તિક છીએ પણ અંદરથી નાસ્તિક છીએ. તે વખતે રૂંવાડે રૂંવાડા ખડાં થવાં જેઈએ. કેટલાક આ પ્રસંગે કહે છે કે, આપણે વિતરાગને ધમ, સમતા રાખવી જોઈએ, ધર્મ વખતે, ધર્મ ઉપર હુમલા થાય તે વખતે મેન રહે તે સમતાજ નથી. દુનિઆદારીમાં ખેાળે બેઠેલું બાળક ગાળ ન ખમે, ત્યારે આપણે ભગવાનના સેવક ગણવા માગીએ છીએ તે કેમ ખમીએ? શાસનની દાઝ આપણને કેમ ન રહે? નાસ્તિકોને પ્રાતકાર કેમ કરે તે વિચારીએ.. શત્રુના જેવા જ હથીયાર રાખે તે પ્રતિકાર થઈ શકે. નાસ્તિકે ભાષણ કરી, છાપાં છપાવી, લેખે લખી ચળવળ કરે છે તે વખતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ આપણે કંઈ નહીં, જે કરશે તે ભરશે એમ કહેવાથી નાસ્તિકે પ્રતિકાર નહીં થાય. તેમને જ રસ્તે તેમની સામે થાઓ, તે કાયીક પ્રયત્ન કરે તે કાયી પ્રયત્ન કરે ? ' પ્રતિકાર નહીં કરવાની શક્તિવાળા તેવાં છાપામોને અસહકાર કરે. તમારા મુખ્ય માણસોને તેમની સામેની ચળવળમાં મદદ કરે. નાસ્તિક છાપું છપાવે અને પાંચ રૂપીઆ ખરચે તે ડુબવા અને ડુબાડવા માટે તે તમે તરવા અને તરાવવા માટે કેમ નહીં ખરચી શકો ? તમે એમ નહી માની લે કે નાસ્તિકમાં નુર છે, અને તમારામાં નથી. આ સ્તિકએ હંમેશાં કટીબદ્ધ રહી, નાસ્તિકને અસહકાર અને શક્તિ હેય તે પ્રતિકાર કરી આસ્તિકાની વૃદ્ધિ કરવી જોઈએ. ૧ આ શબ્દને અનર્થ કરીને ભાઇ મોતીચંદ કાપડીયાએ એવો અર્થ ઉપજાવી કાઢયો છે કે જે કલ્પના વાંચતા ધમીઓને કંપારીજ છુટે. તે છતાંય એમનું શસ્ત્ર એમનાજ શિરે જઈ પહોંચે છે. પૂ. સાગરાનંદસૂરિ છએ જે ૧૬૦ સવાલે ભાઈ મોતીચંદ કાપડીયાને પૂછે છે, હેમાંના નીચેના સવાલ ઉપરની બાબત ઉપર પ્રકાશ પાડવાને પૂરતા છે. પ્રશ્ન ૧૪૪–લાત મારવા અને ખુન કરવું એ તમારા મગજમાં આવ્યું ક્યાંથી ? કેમકે ત્યાં તે નાસ્તિક તરીકે ગણુતાના કાયિક પ્રતિકાર સામા કાયિક પ્રતિકાર કરવાનું કહેવામાં આવેલું છે તેમાં વિકેટીંગ સરખા કાયિક પ્રતિકારો નહિ લેતાં લાત અને ખુનના કાયિક પ્રતિકારે તમારા મગજમાં કેમ ઠસાવવા પડયા? શું નાસ્તિક આસ્તિકોની ઉપર એવા લાત અને ખુનના ઉપયોગ કરી આસ્તિકાને રંજાડવા માગે છે એમ તમારી ટોળીમાં કઈ કાર્યક્રમ રચાય છે? તેથી જ તમારે આસ્તિકાને તેજ રસ્તો લેવાના ક૫વાની જરૂર પડી? પ્રશ્ન ૧૪૫ –લખવામાં, ભાષણમાં, પ્રવૃતિમાં અને વિરૂદ્ધ અવાજ ઉઠાવવામાં આસ્તિકાને રંજાડવા માટે જે લેકેએ કાયદાની બારીકીથી ઉદ્યમ આદર્યો છે તેવાની સામા આસ્તિકને તેવી જ રીતે તૈયાર થવાને માટે સૂચવવું તે શું સમ્યગ દ્રષ્ટિની શ્રદ્ધા બહારનું ગણો છે ? પ્રશ્ન ૧૪૬–નાસ્તિકે શરૂઆત ન કરે ત્યાં સુધી આસ્તિકને કાંઈ કરવાનું નથી તે પછી આતિએ લોહીની નદી વહેવડાવી કે નાસ્તિકેએ વહેવડાવો કહેવાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ભાતિની વૃતિ કેવી રીતે કરવી જોઈએ? ક્ષિાની રિ કરે નારા પુજા વી કરનારા વધારવા, તે માટે ઇનામો કાઢવો. સારી રીતે સાન ફેલાવવાના રસ્તા કાઢે તેજ આસ્તિકતા મજબુત થશે. આ સ્તિકને દરેક પ્રકારની મદદ કરવી જોઇએ. કેડ શાસનમાં નડી નીકળે કે શાસન વિરોધીઓને પિ. આ કર્તવ્ય કરો તેજ કલ્યાણ પામી મેક્ષ પામશે. મુંબઈ સમાચાર તા. ૧૯-૧૨-૨૮ મી. મેતીચંદ કાપડીઆને પત્ર પુજ્યશ્રી સાગરાનંદસૂરિજીની સેવામાં, અમદાવાદ, આજના “મુંબઈ સમાચારમાં આપના ભાષણને સાર પ્રગટ થયે છે, તેમાં આપે અનેક વિચિત્ર બાબત સાથે આ સંસ્થાને પણ સંડેવી છે. આપને એક બાબત જાહેર રીતે પુછવાની અગત્ય છે. આપે ભાષણ આપ્યું તેને જે સાર પ્રગટ થયે છે તે બરાબર છે કે તેમાં આપ કાંઈ સુધારે વધારે કરવા ધારે છે ? આપની તરથી જવાબ નહિ મળે તે પ્રગટ થએલ લખાણ યથાતથ્ય છે એમ જાહેર પ્રજા માને તે વ્યાજબી ગણાય. કાંઈ ફેરફાર હેય તે વળતી ટપાલે જણાવશે. તા. ૧૪-૧૨-૨૮ સેવક. મુંબઈ. . મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ, ઉપરને પત્ર શ્રી સાગરાનંદસૂરિને તા. ૧૬-૧૨-૨૮ ના રોજ મળ્યો તે પહેલાં સોસાયટી તરફથી છાપાઓમાં વ્યાખ્યાન છપાવવા મે કર્યું હતું, જે તા. ૧૯-૧૨-૨૮ના “મુંબઈ સમાચાર” માં પ્રગટ થયું હતું. વળી સોસાયટીના પ્રમુખે તા. ૧૭-૧૨-૨૮ રોજ મુંબાઇની સુથલીગની સભાના પ્રમુખ મી. પરમાનંદ કાપડીઆને રેપ એ હેવાની નેટીસ આપી હતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ - ૨. ડી. ઝરીન હેન્ડબીલ, જાહેર ખબર - જેન યુથલીગ તરફથી મેળવવામાં આવનારી સભા બાબતમાં તેના કાર્યકર્તાઓ અને સમાજનું નીચેની બાબત પર ધ્યાન ખેંચાશે કે? * ૧. “મુંબઈ સમાચારના તા. ૧૪–૧૨–૨૮ના દિને પ્રગટ થએલા રિપોર્ટમાં જે શબ્દ શ્રી સાગરાનંદસૂરીશ્વરજીને મેઢે બોલાયા છે એમ જણાવવામાં આવ્યું છે તે રિપોર્ટ જોખમદાર મંડળ યા જોખમદાર વ્યક્તિ તરફનો છે, અને તે સત્ય જ છે એવી ખાત્રી લીગ તરફથી કરવામાં આવી છે. કે? ૨. શ્રીમાન વિજયવલ્લભસૂરીશ્વરજીના તે રિપોર્ટમાં જણાવેલા વિચારે. ૧. અયોધ્ધાજીનું પ્રાચીન તીર્થ કે જ્યાં હાલની ચોવીસીના પાંચ તીર્થકરેના ૧૯ કલ્યાણક થએલા છે તે બાબતમાં ૨. ઉજમણું, ઉપધાન તથા મહોત્સવ તથા અન્ય શાસન શેભાનાં કાર્યો બાબતમાં જે શબ્દો એમના તરફથી બેલાએલા જણુંવવામાં આવે છે તે શબ્દે તેવણ તરફથી બોલાયા નથી એવો ખુલાસા તેમના તરફથી કરવામાં આવ્યું છે કે? ૩. અને જો એ શબ્દો તેવણ શ્રી તરફથી બોલાયા હોય તે તે વિચારો શાઅસંમત છે એમ તેઓશ્રી સિદ્ધ કરી આપશે એવી વિનંતિ છે અને જ્યાં સુધી ઉપલી ત્રણ બાબતેને નિર્ણય ન થાય ત્યાર પહેલાં જે કાંઈ ડરાવે તથા કેલાહલ જૈન સમાજની અંદર બે જવાબદાર રીતે કરવામાં આવે તે વ્યર્થ છે. તા. ૧૭-૧૨-૨૮ જવેરી બજાર લિ. - મુંબઈ. જે. ડી. ઝવેરી આ હેન્ડબીલ મુંબઈની યુથલીગ તરફથી તા. ૧૭–૧૨–૨૮ને દિને બોલાવાએલી સભા પહેલાં છુટું બહાર પડયું હતું તેમજ તે જાહેર રીતે હેંચાતું જોવાયું હતું સત્યની દરકાર કરવી હોય તેજ કાંઈક સક્રિય આદરાયને? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ જૈન યુથલીગને ધી યંગમેન્સ જૈન સોસાયટી (શ્રી જૈન યુવક સંઘ) તરફથી સોલીસીટર મારફત , I અપાએલી નોટીસ * * ( અંગ્રેજી ઉપરથી તરજુમે. ) તા. ૧૭–૧૨–૨૮. મેસર્સ રતીલાલ સી. કોઠારી અને ચીમનલાલ એમ. શાહ. ધી જૈન યુથલીગ મુંબઈના ઓનરરી સેક્રેટરીઓ જોગ. અમદાવાદમાં તા. ૧૨-૧૨-૧૯૨૮ ના રોજ થયેલ વ્યાખ્યાનને હેવાલ જે તા. ૧૪–૧૨–૧૯૨૮ ના ‘મુંબઈ સમાચાર પત્રમાં પ્રસીદ્ધ થયેલ છે તેની સામે મુંબઈની જેન યુથલીગ તરફથી વીરોધ દર્શાવવા સભા બોલાવવામાં આવી છે તેવું અમદાવાદની ધી યંગમેન્સ જૈન સંસાયટીના પ્રમુખે સાંભળ્યું છે તે નીચેની હકીકત આપને જણાવવાની તેમના તરફથી અમને સુચના થઈ છે. તા. ૧૪-૧૨-૧૯૨૮ ને “મુંબઈ સમાચાર' નો રીપેટ ખેટે છે અને જેન કોમને આડે રસ્તે દેરવનારો છે એવું આપને સુચવવાને માટે અમને ફરમાવ્યું છે. તા. ૧૨–૧૨–૧૯૨૮ ને સાચો રીપોર્ટ છાપાઓ ઉપર એકલવામાં આવ્યા છે અને ટુંક વખતમાં પ્રસીદ્ધ થશે. તા. ૧૪-૧૨-૧૯૨૮ ના મુંબઈ સમાચારમાં પ્રસિદ્ધ થયેલા રીપોર્ટ ઉપર આજની ભરવામાં આવેલી સભામાં કાંઈ પણ પગલાં ભરવામાં આવશે અથવા આપની જેન યુથલીગ આવા ખોટા રીપેર્ટ ઉપર કાંઈ પણ આગળ વધશે તે તેના જોખમદાર આપ થશે, - તમારો વિશ્વાસુ દફતરી એન્ડ ફરેરા. સેલીસીટર્સ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ સાગરાનંદ સૂરિને ખુલ્લો પત્ર. તેમણે ફેકેલું રહી ગયેલું છેલ્લું શસ. તે તેમના પોતાનાજ ઉપર પાછુ વળે છે. દાંભીક આસ્તિતા. શુદ્ધ ચારીત્રશાળી આચાર્ય તરફ તીરસ્કાર, કેળવણી વિરોધ અને સંસ્થાઓને અસત્કાર, બાલીશ અપલા૫ અને તુચ્છ કટાક્ષે. એક ખુલ્લી ચેલેંજ, લેખક–રેતીચદ ગીરધરલાલ કાપડીયા સેલીસીટર. તા. ૧૪મી ડીસેંબરના મુંબઈ સમાચારમાં “જૈન સુધારકે સાથે અડકાર કરે” એ મથાળા નીચે સાગરાન દરિનું અમદાવાદ માં આસ્તિકોનું કતવ્ય” એ વિષય પર આપેલા ભાષણને જે સાર પ્રકટ થયે છે તે જે બરાબર હોય તે જેન કેમની પ્રગતીને મહા હાનીકારક અંદર અંદર કુસંપના અને કલેશના બીજ વાવનાર અને જૈન ધર્મના સ્વીકારાયેલા નીપમેને મુળથી નાશ કરનાર હોઈ જેન ધર્મની અને જેનેની પ્રગતીમાં રસ લેનાર કેઈપણ વ્યક્તી એને વગર ચર્ચાએ પસાર કરી શકે નહી. એ ભાપણના સારમાં વ્યર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૧ પ્રિલાપ હૃદયના ઉદગારો નિકળી પડયા છે, તે બતાવવા માટે એની સખ્ત નેધ સ્થાન સ્થાનના વીચારકો જરૂર લેશે એમ આશા રાખી શકાય. એમાં કેળવણું ઉપર ભયંકર આક્ષેપ છે. કેળવણીનું કાર્ય કરનાર સંસ્થાઓ ઉપર અણઘટતા પ્રલાપ છે, અને શુદ્ધ ચારિત્ર શીલ જમાનાને ઓળખનાર વિજય વલ્લભસુરિ જેવા પવીત્ર મહા પુરૂષના ઉપર અણઘટતો આરોપ છે. આખા વિચારને વિચારતાં એમાં કાંઈ દિર્ઘદ્રષ્ટિ નથી. સમન્વય નથી. ધર્મ પ્રગતિની ધગશનથી અને અવ્યવસ્થિત વિચારની પરાકાષ્ટા છે, અદેખાઈની ગંધ છે અને અન્ય પરિપકવ ગાંડપણના મીથ્યા અપલાપ છે. એ આખા ભાષણના સારને તપાસીએ, આસ્તિક અને નારિતકની વ્યાખ્યા. તેમણે નવી ઉપજાવી કાઢી છે, છતાં તેની સામે વાંધો ન કાઢીએ. તેઓ માને છે કે પુણ્ય પાપ અને પરભવમાં ન માનનારને નાસ્તિક કહેવા. વેદની શરૂઆતના વખતથી નાસ્તિક કેને કહેવા અને આસ્તિક કેને કહેવા તેને ઝઘડે ચાલુ જ છે અને હજુ સુધી તેને નિર્ણય થયું નથી. તેમના તે ખ્યાલમાંજ હશે કે વેદાનુયાયી ચોક્કસ કારણે જેનેને નાસ્તીક કહે છે. આપણે એમ છતાં તેઓની વ્યાખ્યા સ્વીકારીએ તે પછી તેઓ ખરેખર ગંભીરપણે એમ કહેવા માગે છે કે અંગ્રેજી ભણેલા પુણ્ય પાપને સ્વીકારતા નથી ? પરભવને માનતા નથી? હું ઘણું અગ્રેજી ભણેલા જેન વીચારકોના સંબંધમાં આવ્યો છું અને વિરોધના જરા પણ ભય વગર કહી શકું છું કે સાગરજીની નાસ્તિકની વ્યાખ્યા તેઓને પિતાને જ માન્ય હોય તે ભાગ્યેજ એકાદ બે ટકા ભણેલાને પણ તેઓ નાસ્તિકની કેટીમાં મુકી શકે. મને તે એમ લાગે છે કે આવી રીતે વ્યાખ્યા બાંધ્યા છતાં જેઓ તેમના મત પ્રમાણે ચાલનારા ન હોય, જેએ પિતાની અક્કલ વાપરી સવાલ પુછતા હય, જેઓ “જી હા કરનારા ન હોય, જેએ જમાનાની જરૂરીઆત સમજી દેશકાળના સુત્રને માન્ય રાખનારા હોય, જે દર્શન ઉદ્યોત કરતા જ્ઞાનના ઉદ્યતને વધારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ર મહત્વ આપતા હાય, જેઓ જૈન કેામની અત્યારની આથી ક સ્થિતિજોતાં નીરર્થક ધન વ્યયમાં કામ કે ધરમનુ શ્રેય ન માનતા હાય, તેમને નાસ્તિક ગણવા લલચાઇ ગયા છે અને એમ કરતાં તે આસ્તિક નાસ્તિકની આંધેલી વ્યાખ્યા ભુલી ગયા છે. જ્યારે માણસ આવેશમાં આવી એલવા બેસે છે ત્યારે અને આગળ પાછળનું ભાન રહેતું નથી, એને અવ્યવસ્થીત વિચારે અતાવવામાં એક જાતનું ગાંડપણ જણાતું નથી અને એને એકને ૫પાળી રીઝવવા જતાં આખા સમાજને કેટલી હાની કરવી પડે છે તેના ખ્યાલ રહેતા નથી. હાથમાંથી સરી જતી સત્તા નીભાવવાના લેભથી કે નવયુગના મનારથાને પહેાંચી વળવાના અસામરથી કે નવયુગથી કેળવણીને પ્રકાશ દીર્ઘકાળની જડ ઘાલી બેઠેલી સત્તાધીકારીતાને વોરાધક લાગવાથી વર્તમાન યુગની ભાવના તરફ આંખ મીચનારા કેવા આંધળુકી કરે છે તેનુ આખા ભાષણમાં પ્રદર્શન છે. એમાં ધર્મના મુદ્દાના નાશ છે, સમાજ શરીર ઉપર સમ્ર પ્રહાર છે અને આખી જૈન કામના ભીષ્ય તરફ્ ભયંકર આક્રમણ છે, એના સુદ્દા તપાસીએ. તેએ પ્રથમ બળાપા' કરે છે કે તેઓ જેને આસ્તિક માને છે તેના લેખા નહી જેવા માણસા વાંચે છે ત્યારે તેમના મતે નાસ્તિકના લેખા બહુ રસથી વંચાય છે. આના ઉપાયમાં તે નાસ્તિક સાથે અસહકાર કરવાનું શીક્ષણ તેમના શ્રોતાઓને આપે છે. વાત એ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓ અને તેમના જેવા લેખકે કે વક્તાએ જે વિચારા દલીલ વગર રજુ કરે છે તેના ઉપર નવી રાશનીવાળા સવા કરે છે. ઘણા વર્ષોથી ખાખા વાકય પ્રમાણું કરાવવામાં ટેવાઇ ગયેલા એ કચરાની શાલની દલીલ કરનારાઓને પ્રશ્ન પુછે તે પાલવતું નથી. જવાબ આપવાની તાકાત નથી એટલે આ છેલ્લું નાસ્તિકનું શસ્ત્ર નીરૂપાયે ફેંકવું પડયું જણાય છે. છતાં તેમના કહેવાતા આસ્તિક અનુયાયીઓ તરફ આપણે ઉદાર દીલ રાખવું ઘટે. અને કાંઇ નહી તેા તેમને અસ્ત વ્યસ્ત વિચારા પર થયેલા બ્યામેહ' તરફ્ આપણે દયા તા રાખવીજ ઘટે! અહીં પ્રશ્ન એ ઉપસ્થિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ થાય છે કે નાસ્તિક્ના વિચારોમાં એમ દલીલ કે સવગી નુતનતા તેમણે જોઈ છે! તેઓએ ભાષા શું? સાહીત્ય શુ? લેખકેવા હોય! શાસ્ત્રીયતા કેમ સીદ્ધ થઈ શકે? લેખ કે વચન પ્રમાણ ક્યારે થાય? એના પર કદી વીચાર કર્યા છે? અત્યારે જમાને તે વાંચવા લાયક વિચારો જાણવા તત્પર છે. અક્કલમાં ઉતરે તેવી દલીલ સ્વીકારવા તૈયાર છે, પણ દલીલમાં “તુમ નરકમે જાયગા” એવી એવી વાત કરવી અને પછી તેમના માનેલા આસ્તિકો તેમના વિચાર સાંભળતા નથી એને માટે બળાપો કરવો એમાં તે સામાન્ય સમજાય તેવી વ્યવહારદક્ષતાને પણ ચેખો અભાવ જણાય છે. કરેલા બળાપાને ખુલાસે. • આ આસ્તિક નાસ્તિકના મુદ્દા પર તેમના ભાષણનીજ દલીલો પ્રથમ જોઈએ એટલે તેમણે કરેલા બળાપાને ખુલાસો તેમને થઈ જશે. તેઓ પુજ્ય મહાત્મા શ્રી વીજયવલ્લભસુરિને “નાસ્ટીકની કોર્ટમાં મુકે છે. એટલે તેમની વ્યાખ્યા પ્રમાણે તેઓ એમ કહેવા માગે છે કે વીજય વલ્લભસુરિજી પુણ્ય પાપ અને પરભવમાં માનતા નથી. શ્રી વિજય વલ્લભરિમુજીના સહજ પરીચયમાં જે આવેલ હશે અથવા તેમનાં વ્યાખ્યાને જેમણે સાંભળ્યા હશે, તેઓ વીના સંકેચ કહી શકશે કે વિજયવલ્લભસુરિજી પુણ્ય પાપ અને પરભવમાં બરાબર માને છે. આ વાત દીવા જેવી સત્ય છે. તેમને પોતાને પણ સ્વીકાર્યા વગર ચાલે તેમ નથી. તેઓ જાણે છે કે આચાર્ય શ્રી વલ્લભસુરિજીનો ઉપદેશ પુણ્ય પાપને બરાબર ઓળખાવનાર, તેના ફળને સમજાવનાર અને પરભવમાં તે ફળને વીપાક આત્માને ભેગવવા તરીકે બતાવનાર જ છે. તેઓ વિદ્વાનસુરિના એક પણ લેખ કે વચનને તેમની માનેલી વ્યાખ્યા બહાર બતાવવાની હીંમત પણ નહીં કરી શકે. તેમને જાહેર આહવાન (ચેલેંજ) કરી હું લખું છું કે જે તેઓમાં સત્યને જરા પણ પક્ષ હોય તો તેમણે તેમની વ્યાખ્યા પ્રમાણે શ્રી વલ્લભસુરિજીને નાસ્તિક બતાવવા. આ ચેલેંજ તેમણે આજથી એક અઠવાડીયામાં ઉપાડી લેવી. એમ કરવામાં આસ્તિક નાસ્તિકની તેમણે બાંધેલી વ્યાખ્યામાં ફેરફાર કે વધારે ઘટાડે કરવાને પ્રયત્ન ન કરો. ' ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ EY શા વગર આ ચેલેજના તે સ્વીકાર કરી શકે તેમ નથી એમ આપણે ધારીએ છતાં તેએ આચાર્ય વીજય વલ્લભસુરિજીને નાસ્તિ; કેમ કહેવા લલચાઇ ગયા એ કેયડા ખાલા હાય તા જરા પણ મુશ્કેલ નથી. હકીકત એવી છે કે છેલ્લા વીસ વરસથો શ્રી વલ્લુ ભવીજય મહારાજ ( તે વખતે આચાર્યં નહેાતા) જમાનાની જરૂરી આતને! બારીકીથી અભ્યાસ કરી રહ્યા છે, તેઓએ જોયું કે જૈન કામના ભવીષ્યના આધાર કેળવણી પર છે. એ કેમ જેમ કેળવણીના પ્રશ્નને જલદી ઉપાડી લેશે તેમ તે અહિંસાના સંદેશા જગતને જલદી કહી શકશે, એના નયના સૂત્રો જગત ઝીલી એ ધર્મને વધાવી લેશે, એના કર્મના સિદ્ધાન્તા જગત સમજી સ્વીકારશે. એકદરે જૈન ધર્મના ઉદ્યોત એમને કેળવણીની પ્રગતીને અગે લાગ્યાં. એમ દેશ કાળને ચૈાગ્ય સીદાતા શ્રાવક ક્ષેત્ર ઉપર વધારે ભાર મુકી એના ઉદ્ધારમાં સમસ્ત ધર્મ શરીના ઉદ્ધાર જાણ્યા અને જાણ્યા તેવા ઉપદેયે, પરીણામે એમણે ઠામ ઠામ કેળવણીની સંસ્થાઓ રચાવી. તેમના આખા જીવન ઉપદેશ ક્રમમાં એમણે વરઘેાડા પ્રતીષ્ઠાના નીબંધ કર્યો નથી, પણ એમણે કેળવણીની જરૂરીઆત મુખ્યતાઓ જરૂર કરી છે એને લઇને એમણે ઠામઠામ જે પ્રગતિના સાધના ચાજી આપી તેને લઇ તેમના તરફ નવીન રાશની વાળાને પણ પ્રેમ રહ્યો છે. તે જુના વીચારવાળાને ધર્મોપદેશ ખરાખર આપી શકે છે, પણ નવીને પણ રસ લેતા કરી શકે છે એ સિદ્ધ વાત સશાસ્ત્ર હાવા છતાં અમુક નજરે જોનારને ખુંચી અને ખુંચવાને પરીણામે અત્યાર સુધી અને આડકતરા આક્ષેપો તેમણે જમાનાના જોગી પર કર્યાં. છતાં એ બાળ બ્રહ્મચારી સમચ્ચારીત્ર શીલની પ્રતિષ્ઠા તા વધતી જ ચાલી અને તેમને સમસ્ત સંઘે આચાર્ય પણ બનાવ્યા એટલે આ છેલ્લું શસ્ર ફેંકાયું છે. એમાં હારેલાની નૌ ળતા છે. ચારીત્રશાલી મહાપુરૂષનુ અપમાન છે અને આછી ગણતરીવાળાની મતાકાતના નમુના છે. અતી ઉચ્ચ ચારિત્ર માથે શાસ્ત્ર પ્રમાણે ઉપદેશ આપનાર તદ્ ‘ઋસહકાર' કરવાના દાવા કરવા પહેલાં પેાતાનુ સ્થાન સંભા માની સાગરજીને ઉર્ષ હતી ગામ અને તેમસ કીશા ય પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ચારીત્ર થગર તે ટાઇ જાય છે તે વાત ખ્યાલ બહાર ગઈ લાગે છે. અબાપુશ્રીના જમાને ખલાસ અને તમે કયા ધેારણે મહાચારિત્રશાલી અખંડ અભ્યાસી આચાય વિજયવલ્લભસુરિને નાસ્તિક કહી શકે! ? માત્ર તમારા ધારણે ચાલે, તમારી જેમ વરઘેાડાઓ કઢાવે અને (જે) ખેલાવવામાં રસ લે તાજ એ તમારી ગણનામાં આવે! આપને એક વાત કહી દઉં. આવી દલીલના દીવસેા હવે ગયા છે! અત્યારે તે ચારિત્રના વાજા વાગે છે, અત્યારે સેનાને પણ કસ થાય છે, અત્યારે મુલ્યના પણ પાકા હીસાખ થાય છે. ઓગણીશમી સદીની અંધાધુધી ચાલવા ચલાવવાના જમાને ખલાસ થયા છે. ચારિત્રશાળી હાવાના દાવા કરનારને ક્યાં ધેારણે તાળવા તે લેાકેા સમજતા થઇ ગયા છે. આવા જમાનામાં તમે તમારા અમુક અભણુ અથવા અલ્પાભ્યાસી ધનવાન અનુયાયીને રાજી રાખવા ખાતર વલ્લભસુરિજીને નાસ્તિક કહેવા લલથાઈ જાઓ. તમારી એ દલીલ એ મનેાદશા એ પદ્ધતિ આ કામમાં નલે તેમ નથી તમે પોતેજ તેના ભાગ થઇ દુ:ખભરી રીતે આખી સમાજને મહા નુકશાન કરનાર એ દ્વારા થઇ રહ્યા છે તેનું ભાન આપને નથી એજ વાતનુ નવયુગને ખરૂં દુ:ખ થઇ રહ્યું છે. અંગારા કે અગારા. . અને તે ખાતર આપ મહાવીર જૈન વિદ્યાલયને અંગારા પકાવનારી સસ્થા કહેવા લલચાઈ ગયા તે પહેલાં આપ આલે છે કે લવા છે. તેના ખ્યાલ રહ્યો લાગતા નથી અગારાને બદલે આપે અંગારા' કહ્યા હાત તેા કાંઈક વ્યાજખી થાત. આખા તુર્કસ્તાનને ઠેકાણે લાવનાર અને કેાચરાની શાલની તમારી જેવી દલીલ કરનારને ઠેકાણે લાવનાર અંગારાને તમે ઓળખ્યા ન હેાય તેા તે દેશના અને કમાલ કરનારનેા ઇતિહાસ જોઈ જશે. પણ તમે તે નહી કરા તમારે આંખા બંધ રાખી ચાલવાના ઉપદેશ કરવા છે એટલે આ ગળ પાછળની પ્રજા ક્યાં જાય છે કે કામી પ્રગતિના તત્કામાંથી સ્વીકાર્ય તત્વ શું છે તે જ્યાં લેવું કે વિચારવુંજ નથી ત્યાં તેને નીર્દેશ પણ નીર્થંકજ થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ આપ હીલ પર હાથ રાખીને કહા આપે કોઇપણું આધુનીક સસ્થામાં લાભ માન્યા છે આપ એકાંત અજ્ઞાનવાદને પાષી રહ્યા છે એમાં આપને અંગત નબળાઇ અને જૈનના મુખ્ય સિદ્ધાંતના નાશ નથી લાગતા ? આપને તા દોઢસા વર્ષ પહેલાં જે મ ંદતા અને નીરભ્યાસીપણું ચાલતું હતું તે પસંદ છે અને તેથી ભણેલાં સર્વ ‘અગારાજ, લાગશે. પણ એ માન્યતામાં ભ્રમ છે. આપ સંસ્થાએ નહી કરો તા પણ લેાકા તા ભણવાનાજ છે અને શાસન ભણેલાએથીજ ટકવાનું છે આપ જરા પણ ગેર સમજુતીમાં હા તે મનમાંથી વાત કાઢી નાખો કે નીરક્ષર માણસા વરઘોડા કાઢી શાસનને ટકાવે. તમારે હજાર વખત ભણેલાના આશ્રય લેવા પડયા છે અને પડે છે અને તીર્થંના કામા તમારા મને અભણ’ માણસે કર્યા છે એમ માનતા હાતા એમાં પણ છક્કડ ખાએ છે. હજી ચેતા, સમજો સમાજ ભણેલા ઉપરજ નભશે. સમાજની પ્રગતિ ભણેલાએજ કરશે સમાજની જરૂર એજ વિચારી શકશે અને ધર્મની જાહેાજલાલી તીર્થના સંરક્ષણ અને વર્તમાન પદ્ધતિએ શાસ્ર ના ઉદ્ધાર ભણેલાજ કરશે. એની વગર તમારા આરે નથી અને અત્યારે જે કાંઇ ઉદ્યોત થઇ રહ્યો છે તેમાં પણ ભણેલા વર્ગનાજ હાય છે તમે તેા જ્ઞાનવાદને સમજનાર છે તેથી વધારે લખવાની જરૂર ન હેાય પણ અંગત કારણે સદુપદી સુવ્યવસ્થીત સંસ્થા ઉપર આક્ષેપ કરવા પહેલાં હૃદયને પુછે કે એવું કોઇ કામ કરી શકયા છે ? પાપશાહી દલીલા. આપને એવા શા શા પ્રસંગો પડયા કે તેથી આપ વિદ્યાલય કે છત્રાલયમાંથી અંગારા પાકે છે એમ કહી શકયા છે ? કદાચ અગવડ પડે તેવા સવાલેના જવાબ ન આપી શકવાની ની ળતાનું એ પ્રદાન હાય તા કાંઈ કહેવાનું નથી બાકી આવી પેાપશાહી દલીલે વીસમી સદીમાં નહેાય અત્યારે જ્યારે જીઆત કેળવણી માટે આખું હીદ તરવરી રહ્યું છે ત્યારે જૈન ફેમમાં ગણી ગાંડી કેળવણી સંસ્થાને તમે કેવી નવાજો છે. એને વિચાર કર્યું ? સંસ્થાને ભાંડવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ પહેલાં એને અભ્યાસ કર ઘટે, એની ગુંચવણે સહાનુભુતીથી વિચારવી ઘટે, એને માટે વિચારક વર્ગ શું ધારે છે તેની તુલના ઘટે. તમારા જેવા “અંગારા” શબ્દ વાપરે ત્યારે એકંદરે કેમને કેટલા વર્ષ પાછું પડવું પડે એ વિચારો અથવા સ્પષ્ટ રીતે કહીશ કે તમારે કેળવણુથીજ વિરોધ છે, તમને ભણેલા ગમતા નથી. તમને લેકે પ્રશ્ન કરે તે પાલવતું નથી. તમે કેળવણીથી નુકશાનજ જુએ છે, જે તમે લેકેને “અભણ” રાખવાનું ચાહતા હે તે ખુલી વાત કરે. દહીં દુધમાં પગ ન રાખે, “અંગારા' શબ્દને કેણું યેગ્ય છે તે કેમ હવે સમજતી થઈ છે અને તે પ્રતાપ કેળવણને છે. તમને નહી ગમે તે પણ લેકે તે ભણવાના છે અને ભણુને તેમના અંગારાને ફેંકી દેવાના છે. એવી શરૂઆત થતી જોતાં કેમ ગભરાઈ ગયા? આપ આગળ વધતા જણો છો કે શ્રાવકેનું પોષણ કરવાનું છે પણ ધર્મને ધ્વંશ થાય તે રીતે નહી. આ આક્ષેપ વિદ્યાલય અને બેડીંગના અંગે જણાય છે આ આક્ષેપ સમજફેરથી થયો છે. વિદ્યાલય કે બેડીંગને આદર્શ ઉચ્ચ છે. આપ હજુ દર્શન ઉદ્યોતના કાળમાં છે, આપ દેશકાળ સમજ્યા નથી, સમજ્યા હો તે પણ આંખ બંધ રાખવામાં આપની મહતા છે. કારણ આપ અંધ અનુયાયીની સંખ્યા પર સામ્રાજ્ય ચલાવારા છો. તમે કઈ સમજીને પુછે કે ભણવવાથી “અંગારા” પાકશે? ભણતરથી ધર્મને ઉત્કૃષ માને છે તેની આ જરૂર બદલ ફરજની ઉદ્યોગમાં ઉત્કૃષ્ટ માન્ય છે તો ચડાવ્યા કરે તેમાં કોઈ વાંધો લેનાર નથી. તમે લખે છે કે વલ્લભવિજયજી ઉજમણું વરઘોડાને પૈસાને ધુમાડે કહે છે એ તદ્દન ખોટું છે તેઓ જરૂર ધનવ્યયની દીશા દેશકાળને અનુરૂપ કરવા કહે, છતાં જેઓ વરઘોડામાં માનતા હોય તેને નિષેધ ન કરે. ઉપદેશની પદ્ધતિમાં ફેર હેય પણ જ્ઞાન ઉદ્યોત કામમાં બીજી કેમ કેટલી વધી જાય છે તે વિચારવું ઘટે છે. તમારા જેવો મત રાખવામાં આવે તે રાજ્યક્રારી બાબતમાં પાછા પડીએ અને રાજ્યતારી બાબત કેળવણી વગર બને નહીં એટલે પરીણામે પાછા તમારેજ કેળવણીની સહાય લેવાની રહી. આથી તમે વારંવાર કેળવણીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૮ તીરસ્કારી કામને જે પછાત સ્થિતિમાં રાખી છે તેજ કેામની અત્યારની પાછી પડતી સ્થિતિને જવાખદાર છે એ વાત હજી પણ સ્વીકારે. તીર્થાદીક કાર્યાં કેળવણીએજ કર્યાં છે. તીના કામમાં વિદ્યાલયના વિદ્યાથી ઓ આવ્યા નહી એ આપના અપલાપ છે. સંસ્થાને ત્રીસ વરસ થયા નથી પૈસા આપનારે લાભ જોઇને આપ્યા છે અને હજી તેા તેને લાભ લેનાર સ્થિત થતા જાય છે. છતાં એક વાત કહી દેવાની જરૂર છે તીર્થોદીકના કાયો કેળવણીએજ કર્યા છે. અત્યારે પણ કેળવણીજ કરે છે અને તમારે દરરોજ તેનેજ આધાર લેવા પડયા છે અને પડે છે એમાં તમે અને તમારા જેવા શ્રદ્ધાવાળાને ખાટે રસ્તે દોરનારા જેટલી અગવડ કરે છે તેટલી કેમ પછાત રહે છે. હજુ પણ તમારે માત્ર ઉપાશ્રયમાં બેસી ધર્માંતે સમજાવવાને બદલે માત્ર લેાકેાની શ્રદ્ધા ઉપર નીય રહેવુ હાય ! તે પદ્ધતી આપને મુખારક રહેા. અન્ય કામ ક્યાં જતી જાય તે વિચારશેા નહી તેા ધર્મને હાની થશે એ ચાક્કસ વાર્તા છે. સગીરની વ્યાખ્યા. આગળ ચાલતા તમે સગીરની વ્યાખ્યા મનગમતી કરી છે. કોઈ સારૂ કાયદાનું પુસ્તક જોયું હાત તેા આપ સગીરને સમન્ત આપે આપની મનમગતી વ્યાખ્યામાં ધર્મ પુસ્તકના આધાર મતાબ્યા હાતુ તાપણ વીચાર કરત, પણ આપને તે શ્રદ્ધા ઉપર ભાસે રાખનારને ઉદ્દેશીને કહેવું છે તેને તે પુત્રુ ંજ લાગશે. જૈન સાધુના ઉપદેશ કેવા હોય ? પશુ આપ છેવટના કમાલ કરી છે ! આપ શત્રુ તરીકે કેાને ગણેા છે? અને કાયીકના પ્રતીકાર કાયીક રીતે કરવાને ઉપદેશ આપવામાં સાધુતા છે? જૈન સાધુને ઉપદેશ કેવા હેાય ? એની દશા શી હાય ? એની વાતમાં શાંતી કેવી હાય ? આ આપને આદર્શ ! સાદા શબ્દમાં કહીએ તેા લાત મારનારને લાત મારવાને અને ખુન કરનારનું ખુન કરવાને આપના ઉપદેશ છે. જે જૈન ધર્મ અહિંસાનું પાષણ કરનાર છે તેના આચાર્ય હાવાને આપ દાવા કરી છે અને છતા આપ કાયદાને હાથમાં લઈ કાયીક રીતે મારા મારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ ધમાધમી તેફાન કરાવવાને ઉપદેશ આપે છે. આ દશાને ઉપદેશ એજ જૈન કેમની પરવારતી દશા છે. કેઈ નવીન વિચારકે આપના જે અધર્મ વિચાર કર્યો કે બતાવ્યો જાણ્યો નથી. આપના ઉપદેશ પ્રમાણે તે જૈન કેમમાં લોહીની નદી ચાલે અને અંતે પરસ્પર લડી વેરઝેર વધારી સર્વ નાશ સમીપ પહોંચી જવાય. આપના ભાષણમાં બે સ્થાનકે ક્રિયાની વૃદ્ધિ કરવાની પિષણ છે. આપ ક્રિયા કરવાનું કહો છો તે સાથે અમારે વિરોધ નથી. પણ તેમાં પણું આપ ક્રીયા સમજીને કરો એમ કહેતા નથી તમારે તે વર્ષો સુધી ક્રિયા કરનાર તેને અર્થ પણ સમજે નહી અને વ્યાખ્યાનમાં બેસી તમને ‘હા’ કરે એ વર્ગને જ અપનાવવો છે. ધર્મની કેળવણી લે તે પણ તમને ગમતું હોય એવું આપના ભાષણમાં નથી. તેથી આપનું માનસ અત્યારે કઈ દશાએ વતે છે તે ચોક્કસ સમજાય છે. જેન કેમની નજરે જોતાં એમાં અધ:પતન છે, આપને ઉપદેશ ભયંકર છે. કુવામાં પાડનાર છે, જેન કેમનું નિકંદન કરનાર છે એમાં અજ્ઞાનનું પોષણ છે, એમાં સમર્થ દીર્ઘદ્રષ્ટિની ખ્યાતી તરફ શ્રેષ છે, એમાં કેમની આગળ વધતી સંસ્થાઓ તરફ અંતરની અરૂચી છે, એમાં શ્રદ્ધાળુ વર્ગને હાજી કરવાને ઉપદેશ છે, એમાં હિંસક વૃતિની પોષણ એમ પાછા છાપાં ભરવાની વાતો છે, એમાં અંધકિયાવાદની પોષણ છે, એમાં જ્ઞાનવાદનું નીકંદન છે. એ ઉપદેશ દ્વારા ચાલુ રહે તે કેમને ભયંકર પાત થાય, પાંચમા આરાને છેડે પહોંચી જવા જેવી સ્થિતિ થાય. તમને લેકે સાચા સ્વરૂપે સમજે તે માટે જ આ પ્રયાસ છે. તમે સત્ય વિચાર રજુ કરી શકે તે તમારૂં અત્યારનું માનસ જોતાં અસંભવીત છે. તમારે અજ્ઞાનની અંધશ્રદ્ધાપર નાચવું છે. તમારે ચારિત્રની મહત્તા કરતાં સ્વમહત્તા વધારવી છે, તમે ભગવાનના મતમાં ચારિત્રનું સ્થાન શું છે અને એકલું જ્ઞાન કેવું ભયંકર છે તે કદી સમજાવી શકે તેવી સ્થિતિમાં નથી. હજુ સમજે, તમે ચારિત્રને ચારિત્ર ઉપર ભાર મુકે, અંધતા દુર કરવા કટીબદ્ધ થાઓ, ન કરી શકે તે કરે તેને અડચણ ન કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ઠ છેવટની વિજ્ઞપ્તી. તમારૂં આ છેલ્લું શસ્ત્ર છે, રહી સહી સત્તાને નભાવવાને અતી હૃદય ચાલક આના છે, પણ એમ સત્તા ન નભે. ઘણા વર્ષા એ જાતની પાપશાહી ચલાવી, જનતા જાગી છે. તમને તે નથી ગમતું તે પણ જનતા જાણી ચકી છે. હવે તે! તમારે આસ્તિક નાસ્તિકના ભેદ પાડવા છે, તેા એક વાત સમજી લે. શાસન તા ભણેલાજ રાખવાના છે. વીર પ્રભુના સંદેશા તેએજ જગતને પહોંચાડી શકવાના છે, તમારે હજી થાડા વખત ગાળા દેવી હાય તેા દઈ લે તમને થાડા વખત પછી તા કેાઇ સાંભળવાનુ નથી. છેવટે એક વાત કરૂં. અહીં, તમે, કરીને જ્યાં ઉલ્લેખ થયા છે ત્યાં તમારી પતીએ કાંઇ ન ચાલે તે અંધ અનુકરણને પાષનાર સમજવા. કેટલીક ખાખત વિજયવલ્લભસુરિના જાણુની હાઈ હું જવામ ન આપી શકું, પણ તેઓ તેા નીરતર સાવધાન છે. તેઓ ચુકે તેમ નથી અને આવા ગોળીબહારના પ્રતિકાર કરે તેમ નથી. આપના કાંઈ ખુલાસા આવશે. તેા જરૂર આ વિચારમાળા આગળ ચલાવીશ. દરમ્યાન આપને હજીપણું ચેતવાની અને ઠામ ઠામ ઝગડા વધારવાની વૃત્તિ આ વૃદ્ધયે છેડી દેવાની વિજ્ઞપ્તિ કરીશ. આપના મારા ઉપર ઉપકાર મેં માનેલેાજ છે, પણ જાહેર પ્રશ્ન જાહેર હીતની નજરેજ ચર્ચા શકાય. જૈન કામને ઉંડા ખાડામાં ફેંકી દેવાના આપને ઉપદેશ માન નજ રાખી શકાય તેથી અયેાગ્ય લાગે તેા ખમશે, પણ જનતાને આડે રસ્તે ઢારવાની પ્રથા કૃપા કરીને છેડશે. પરમપૂજ્ય આગમાદ્વારક આચાય મહારાજ શ્રી સાગરાન’દસુરિશ્વરજીએ મેાતીચંદ કાપડીઆની ચેલેન્જના આપેલા જવાબ. મેાતીચંદ્ર ગીરધરલાલ કાપડીઆએ તા. ૨૧-૧૨-૨૮ના “ મુંમાઇ સમાચાર ” માં આચાર્ય મહારાજશ્રી સાગરાન ઇંસુરિશ્વરજીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ M ખુલ્લા પત્ર લખ્યા છે તેના જવાબમાં તેમાશ્રીએ દહેગામ મુકામેથી તેજ દિવસે મેાતીચંદ્ર કાપડીઆને તાર કર્યા છે કે: એ આપેલું વ્યાખ્યાન સાબીત કરવા તૈયાર છું માટે વલવિજયજીને લઇને આવે. આના જવાબ મી. મેાતીચંદ તરફથી ત્રણ ત્રણ દિવસ વીતી જવા છતાં નહિ આવવાથી આચાર્ય શ્રી સાગરાનંદ સુરીશ્વરજીએ ચેતવણીરૂપે નીચેની મતલબના ખીએ તાર તા. ૨૪-૨-૨૮ ના રાજ કર્યો કેઃ— તમારી ચેલેન્જ તેજ દિવસે એટલે તા. ૨૧-૧૨-૧૯૨૮ ના રાજ સ્વિકારી. વલ્લભવિજયજીને લઇને આવવા તાર કરેલા, પણ ત્રણ દિવસ થયાં કાંઇ પણ જવાબ નહી આ વવાથી હું અત્રે રોકાતા નથી. મી. મેાતીચંદ્ર કાપડીઆએ તા. ૨૪–૧૨–૨૯ ના રાજ.. આપેલા તારથી જવાય. તાર મળ્યા, મારી ચેલેન્જ સમજ્યા હોય એમ દેખાતું નથી, કરીથી વાંચા, તમારા નામથી જાહેર પત્રોમાં જવાબ આપે. ૧. આ કેટલી દયાજનક દલીલ છે? એમની ચેલેન્જમાં સમજવાનું શું હતું? કદાચ મી. મેાતીચંદ્રે ધાર્યું હાય કે પૂ. સાગરાનંદસૂરિ મારા જેવી લિષ્ટ ભાષા વાપરવાના હશે, એટલે જાહેર પત્રામાં લખવાનુ સુચવતા જણાય છે. આવા નિર્ણય તા રૂબરૂજ થઈ શકે. શ્રી સાગરાનંદ સૂરિના મી, મેાતીચંદના તારના તાર મારફત જવાબ. તા. ૨૫–૧૨-૨૮ તા. ૧૪-૧૨-૧૯૨૮ ના • મુંબાઇ સમાચાર' પત્રમાં આવેલા અધુરા રિપોર્ટ ઉપરથી તા. ૧૭–૧૨–૨૮ને રાજ તે ખાટા જાણ્યાં છતાં તા. ૧૯-૧૨–૨૮ ના “ મુંમાઇ સમાચાર ” માં ખરા રિપાટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉપર આધાર રાખી આપેલી ચેલેજ હજી પણ સાખીત શ્મા તૈયાર છું. શ્રી વક્ષસવિજયજીને લઇને આવા. નૂતન ગુજરાતના પ્રતિનિધિ મી. મેાતીચંદ્ર કાપડીઆના ખુલ્લા પત્ર ઉપરથી શ્રી વિજયવલ્લભસુરિજીને ખુલાસે લેવા ગયેલ તે વખતે તેના જવાબમાં પોતે ઉપધાન આદીને ધુમાડા કહ્યા નથી એમ જણાવવાને ખદલે તેની પ્રતિનિધિને નીચે મુજબ કહ્યું: " અમારા પ્રતિનિધિએ તેમના સંબંધમાં થયેલા આક્ષેપ વિષે પુછતાં તેમણે જણાવ્યું હતું કે મુનિ સાગરાનદ જેવા વિદ્વાન સુનિ મારા સબંધમાં આક્ષેપ કરેજ નહિં. એતેાકેાઇ બીજા વલ્લભવિજય હશે.’ તા. ૨૯-૧૨-૨૮ નાં નુતન ગુજરાત ઉપરથી, — આ જવાખ ખરી ચર્ચા ઉડાવનારા છે એમ સા કાઇ સહેલાઇથી સમજી શકે તેમ છે. પરમપૂજ્ય આગમાદ્વારક આચાર્ય મહારાજશ્રી સાગરાનંદ સુરીશ્વરજીએ તા. ૨૯-૧૨-૨૮ ના રાજ કડવ જ મુકામે નીચેની મતલખના કરેલા બે તારા. નગરશેઠ વીમળભાઈ મયાભાઈ અને સંઘ સમસ્ત “ માતીચંદ સેાલીસીટરે આપેલી ચેલેન્જમાં સાક્ષીત માટે શ્રીમાન્ વલ્લભવિજયજીની જરૂર હાવાથી તેઓ ત્યાં રોકાય તેમ કરો અને તમા નક્કી કરે તે મુદતે હું ત્યાં આવું. "" મેતીચદ ગીરધરલાલ કાપડીઆને મુંબઈ. અમદાવાદ મુકામે પણ તમે વલ્લભવિજયજીને મેળવે તે હું મારૂં વ્યાખ્યાન સાબીત કરવા તૈયાર છું. તે માટે તમે તેમને ત્યાં રાકીદીવસ નક્કી કરી ખબર આપેા. શેઢ વીમળભાઈને પણ તાર કર્યો છે.” ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ આસ્તિકના કર્તવ્યને જોવાની દિશા, * ધમોને ચેતવણી. મહારૂં તા. ૧૨-૧૨-૨૮ નું જાહેર વ્યાખ્યાન કે જે તા. ૧૯-૧૨-૨૮ ના મુંબઈ સમાચારમાં આવેલું છે, તેથી વિરૂદ્ધ પડેલાઓને જણાવવાનું કે તે સાબીત કરવા માટે મડે મેતીએ દસોલીસટરને શ્રીમાન વલ્લભવિજયજીને લઈને આવવા ઘણુ તારે કર્યો હતા; તેમાં હારી મતલબ એ હતી કે તેમના જે પ્રતિષ્ઠિત ગૃહ ની આગળ તઓ ઉપધાનાદિને ધુમાડા તરીકે બેલેતા હતા તેઓને હાજર રાખી નિર્ણય કરાવવો, છતાં તેઓ આવ્યા નહિ; માટે આ લેખથી હજુ પણ બધાને સૂચવું છું કે જે સત્યપણે શ્રીમાન વલભવિજયજી ઉપધાનાદિને ઓં કેઈ દિવસ પણ ધુમાડા તરીકે (નિરર્થક) કેઈની પણ આગળ જણાવ્યા નથી એમ સહી સાથે જાહેર કરે તો હું હારી માન્યતા સુધારૂં. તા ક. મહારા વ્યાખ્યામાં ઉપધાનાદિ ક્રિયાઓને નિરર્થક માનનારાઓ તથા કેળવણી આપનારી તે સંસ્થાઓ કે જેમાંથી ધર્મહીન લેકે નીકળે છે તે માટેજ ટીકા હતી. ચળવળીઆએ તે વાતને ખોટું રૂપ આપી સાધુ અને કેળવણીને અંગે તે વાત ખેંચી લીધી છે માટે ધમી જીવોએ સાવચેત રહેવું. કપડવંજ તા. ૧૦–૧–૨૯. લિ. આનન્દસાગર. સાગરાનંદસૂરિશ્વરજીની ઉદારતાની આ હદ છે. પિતે નિરાભિમાનપણે આમ સત્ય સ્વીકારવા તૈયાર થયા છે પણ સંતાકુકડી કરીને પાછલી રાડ પાડનારા કયી રીતે સત્ય સમજી શકે? કેટલાક શ્રી વિજયવલ્લભસૂરિના ભકતો દલીલ કરે છે કે તેઓ જાહેરમાં લખતા નથી, પરંતુ તે સત્યથી વેગલું છે. તેઓએ ઘણું વખતે પત્રમાં લખ્યું છે. ભક્તિમાં જ્યારે અન્ધતા ભળે છે ત્યારે આવી બાલીશ દલીલો કરાય છે. આમાં શાન્તિને ભંગ કર્યો હતો ? ઉલટું એથી સમાજને સત્યાસત્યનું પૃથકરણ કરવાનું સુલભ થઈ પડે ! જે તેઓએ એવા શબ્દો નજઉચ્ચાર્યો હોય તો એમ જાહેર કરે અને પોતાની કહેવાતી શાતિ પ્રિયતાને નમુને બહાર મૂકે. બાકી ન રહીને તો સમાજમાં ગુંચવાડે ઉભે કરવામાં સહાય પહોંચે છે, એમ અહને લાગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ આ પ્રશ્નાવળી ખાસ વાંચવા જેવી છે. આમાંથી ભાઇ કાપડીયાના લેખની ભ્રામકદશા મળી આવશે અને પૂ૦ સાગરાનંદસૂરિજી કયી રીતે તૈયાર છે ને પિતે આપેલ વ્યાખ્યાન કેટલું વજુદ ભર્યું છે તે જણાઈ આવે છે. આ ઉપરથી પૂ. મુનિ મહારાજાઓ તથા જન સમુદાય પિતાનું કર્તવ્ય સમજશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી સાગશનંદસૂરી. શ્વરજીએ મોતીચંને પુછેલા ૧૬૦ પ્રશ્નો “ મુંબઈ સમાચાર પત્રમાં તા. ૨૧-૧૨-૨૮ના લેખથી તમાએ મને એક અઠવાડીઆમાં સાબીત કરવાની ચેલેંજ આપી હતી તેટલા ટુંક ટાઈમમાં છાપાથી નિર્ણય થઈ શકે નહિ, અને તમે તેવી રીતે નિર્ણય લાવવાનું લખ્યું પણ ન હતું, તેથી તેજ તારીખે તાર કરી શ્રીમાન વલ્લભવિજયજીને લઈને આવવાનું મેં તમને જણાવ્યું કે જેથી મારું કરેલું વ્યાખ્યાન હું તમારા બંનેની સમક્ષ સાબીત કરું. આ તાર તા. ૨૧ મીએજ મેં દેહગામથી કર્યો હતો તેને ઉત્તર આપવામાં તમારા તરફથી ઢીલ થઈ અને છેવટે ચાર દિવસ પછી તમેએ તારથી જણાવ્યું કે, “મારી ચેલેંજ સમજ્યા હોય એમ લાગતું નથી. તેના ઉત્તરમાં તમેને તારથીજ જણાવવામાં આવ્યું હતું કે, “જે મારા વ્યાખ્યાનને અંગે તમારી ચેલેંજ હોય તે તમારે શ્રીમાન વલ્લભવિજયજીને લઈને જરૂર આવવું જ જોઈએ.” આવી રીતે તમેને તારથી જણાવ્યા છતાં તમે ન આવ્યા. ત્યારે ફરી તમને તારથી ખબર આપ્યા કે, “ શ્રીમાન વહૃભવિજયજી અમદાવાદ મુકામે આવેલ હોવાથી તેમને ત્યાં રોકવા, અને હું ત્યાં આવી મારું વ્યાખ્યાન સાબીત કરૂં” અને એવી જ રીતને એક તાર અમદાવાદ નગરશેઠ વિમળભાઈ મયાભાઈ અને શ્રી સંઘ સમસ્ત ઉપર પણ કર્યો, જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, “મેતીચંદની ચેલેંજ શ્રીમાન વલ્લભવિજયજીને અંગે હોવાથી તેમને ત્યાં રોકે અને ટાઈમ મુકરર કરે જે ઉપરતું ત્યાં આવું અને તે બાબતના ખબર મોતીચંદને આપે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ આટલો બધો પ્રયત્ન કરવા છતાં તમારી કે તમે જેની તરફથી ચેલેંજ કરી હતી તે શ્રીમાન વલ્લભવિજયજી તરફથી મારા વ્યાખ્યા નને ખુલાસો લેવાને માટે મળવામાં આવ્યું નથી, તેમજ તા. ૧૦૧૨૯ ના હેન્ડબીલથી જાહેર કર્યા છતાં શ્રીમાન વલ્લભવિજયજીએ હું ઉપધાનાદિના ખર્ચને નકામું નથી કહેતે એમ જાહેર કરવાનું હતું તે કર્યું નથી તેમજ મોતીચંદે પિતાને લેખ જુઠા રિપોર્ટના આધારે હોવા છતાં પાછો ખેંચી લીધે નથી, તેથી હું તમારા તા. ૨૧-૧૨-૨૮ ના “મુંબઈ સમાચાર પત્રના લેખ ઉપર નીચે મુજબ પ્રશ્નાવલિ જાહેર કરું છું અને તેને યથાયોગ્ય ઉત્તર આપ એ તમારી ફરજ છે – ૧. “મેં છેલ્લું શસ્ત્ર ફેંકયું છે, આ તમારા વાક્યમાં તમે હજુ સુધી સુધારે નથી કર્યો તે હજુ પણ કરે છે કે કેમ? ૨. “દાંભિક આસ્તિકતા”તમેએ લખી છે તે તમારે સુધારવી છે કે કેમ? ૩. “કેળવણી વિરોધ અને સંસ્થાઓનો અસત્કાર ” આ વાક્ય તમે મારા વ્યાખ્યાનના ક્યાં વાક્ય ઉપરથી કહે છે? ધાર્મિક શ્રદ્ધા સિવાયની કેળવણીને માટે જે વિષય હતું તેને સામાન્ય કેળવણી તરફ ધિક્કાર એમ જણાવીને તમે બીજાઓને ખોટી રીતે ઉ. શ્કેરે છે કે બીજું કાંઈ? ૪. મારા વ્યાખ્યાનને અંગે “બાલિશ અ૫લાપ અને તુચ્છ કટાક્ષે” એ વાક્ય લખવામાં હજુ સુધી તમને તમારી ભૂલ જણાય છે કે કેમ? ૫. શરૂઆતના તમારા લેખમાં તા. ૧૪-૧૨-૨૮ નો રિપોર્ટ બશ બર હેવાનું તમોએજ શંકિત જણાવ્યું છે, તે તેજ રિપોર્ટને અંગે તમોએ લખેલો લેખ તમને અવિચારી પગલાં તરીકે નથી લાગતું? ૬. તા. ૧૪-૧-૧૮ ના “મુંબઈ સમાચાર” માં આવેલે રિપિટ યથાર્થ નથી અને તેથી તેને અંગે તમારે કાંઈ પણ હીલચાલ ન કરવી અને અમારી તરફથી ખરો રિપોર્ટ “મુંબઈ સમાચાર ઉપર ગએલે છે તે આવે ત્યાં સુધી તમારે ભવું એવી નેટિસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ “ધી યંગ મેન્સ જેન સોસાયટી (શ્રી જૈન યુવક સંઘ) ના પ્રમુખ તરફથી સેલિસિટર દફતરી ફરાદ્વારાએ તે સભા ઉપર કે જે સભામાં તમે અને તમારા કુટુંબી આગેવાન હતા ને તમારા ભાઈ જેના પ્રમુખ હતા તેની ઉપર આવેલી અને જેની જાહેર છાપામાં નેંધ પણ આવી ગઈ છે તે તમે જાણતા હતા એમ ખરું? અને તે જાણ્યા છતાં જ તમે તા. ૨૧-૧૨–૨૮ વાળો લેખ લખે છે કે ? ૭. તા. ૧૯-૧૨-૨૮ ના “મુંબઈ સમાચાર પત્રમાં “સોસાયટી” તરફથી મારા વ્યાખ્યાનને રિપોર્ટ તમે વાંચ્યું હતું કે કેમ? જે તે વાંચ્યો હતો તે સંસાયટી તરફથી પ્રામાણિકપણે જણ વવામાં આવેલો અને જેની ઉપર સાફ સાફ રીતે “સત્તાવાર શબ્દ લખવામાં આવેલો તે વાંચ્યા પછી તમારો લેખ કે જે તા. ૨૧-૧-૧૮ ના “મુંબઈ સમાચાર પત્રમાં બહાર પડે છે તેને રોકવાની તમારી ફરજ હતી કે નહિ? ૮. જૈન કેમની પ્રગતિ શું શ્રદ્ધાહીના તિરસ્કારને લીધે હીન દશામાં આવે છે એમ તમે માનો છો? તા. ૧૪–૧૨–૨૮ ના રિપોર્ટમાં શ્રદ્ધાયુક્ત મનુષ્યોને તિરસ્કારવામાં આવેલા હોય તેવું એક વાકય પણ દેખાડી શકશે? ૯ શ્રદ્ધાયુક્તોને શ્રદ્ધાના રક્ષણ માટે શ્રદ્ધાહીનોથી બચાવવાને માટે કરવામાં આવેલે પ્રયત્ન શું જેન કેમની અંદર માંહોમાંહેના કલેશનું બીજ છે એમ ધર્મ રૂએ તમે માને છે ખરા? ૧૦. જૈન ધર્મમાં શ્રદ્ધાહીનેને ધર્મ ખાતાના પૈસાથી પિષવા એ શું સ્વીકારાએ નિયમ છે? ૧૧. નાસ્તિક કે શ્રદ્ધાહીથી આસ્તિક કે ધમીઓને બચવા સારૂ, પ્રયત્ન કરવા કરવા પડે તેને જૈન ધર્મના સ્વીકારાએલા નિય મેને નાશ કરનાર માને છે? ૧. જન ધર્મના સ્વીકારાએલા જે નિયમો છે તેને તમે માન્ય ગણે છે કે કેમ? અને માન્ય કરે છે તે ક્યા કયા? ને તે કયા કયા શાસ્ત્રના આધારે? તથા તેને નાશ આરિતકોને બચાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ વાથી થાય છે એમ શાથી માને છે? ૧૩. જો તમે ન ધર્મમાં સ્વીકારાએલા નિયમથી વિરૂદ્ધ નિયમને જૈન ધર્મના નિયમો બતાવનાર છે તે ન્યાયપુરસ્સર તમે કયી શિક્ષાને પાત્ર થાઓ? ૧૪. વ્યર્થ પ્રલાપ, હદયના ઉદ્દગારે આ શબ્દો તા. ૧૪-૧૨-૨૮ ના રિપેર્ટ ઉપર આધાર રાખીને લખતાં તમને જ શંકિત લાગેલા. કે કેમ? અને હવે આ શબ્દો લખવાને માટે તમને શરમ જેવું કેમ નથી લાગતું? ૧૫. તમેને તત્ર (મુંબઈ) સ્થ આચાર્યશ્રીએ તા. ૧૪-૧૨-૨૮ ના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે અમે બોલીએજ નહિ એવું તેજ દિવસે જણાવ્યું હતું એમ તમે તમારા લેખમાં લખો છો એ વાત ખરી કે ? અને જે તેમ હોય તે તમારા મગજમાં ભૂતજ ભરાયું હતું એમ માનવાને દરેક જેનને હક છે કે નહિ? ૧૬. તા. ૧૪-૧ર-૨૮ ના રિપોર્ટના ખરાપણાને અંગે તમોએ તેજ દિને પત્ર લખી મને પુછાવ્યું હતું તે તેના ઉત્તરની રાહ જોયા વિના તમેએ તા. ૨૧-૧૨-૨૮ વાળો લેખ લખવામાં અવિચા રીપણું જ કર્યું છે એમ માનવામાં જૈનજનતા વ્યાજબી છે કે નહિ? ૧૭. શ્રદ્ધાયુક્ત કેળવણી લેનારા અગર તેવી રીતે કેળવણી આપનારા ઉપર તા. ૧૪ અગર તા. ૧૯-૧ર-૨૮ ના રિપોર્ટમાં જે આ ક્ષેપ હોય તે તમે કેમ જણાવી શક્યા નથી ? અને જે ધમહીન અને શ્રદ્ધાહીનની કેળવણીને માટે તેમાં આક્ષેપ હોય તે તે આક્ષેપને સામાન્ય કેળવણી ઉપર લાગુ કરવામાં તમારી દાનત અધમ નહતી તે કેમ કહી શકે? તમારે લેખ જ તમારી કેળ વણુને તેમ ગણવાનું કહે છે એમ કેમ ન મનાય? ૧૮. ધાર્મિક શ્રદ્ધા ઉત્પન્ન કરવા અને વધારવા સાથે કેળવણી દેનારી સંસ્થા ઉપર તેમાં કોઈ પણ જાતના આક્ષેપ છે નહિ અને હતો પણ નહિ એ સ્પષ્ટ છે તે પછી તમારી સંસ્થા ઉપર આક્ષેપ તમોએ ઓઢી લીધે તેનું કારણ શું? તમારી સંસ્થા શું આશે પવગરની સંસ્થાઓથી વિરૂલવતનવાળી છે એમ તમે માનો છો? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૯ તમાએ શ્રીમાન વલભવિજયજીન “જમાનાના ઓળખનાર” એમ જણાવ્યા છે તે તેઓ સમ્યદર્શન, જ્ઞાન, ચારિત્રને લક્ષમાં રાખીને જમાને ઓળખે છે એમ ગણે છે કે તેનું દુર્લક્ષ કરીને ઓળખે છે એમ ગણે છે? ૨૦. આ જમાનામાં જે નિર્ગથ અને સ્નાતક વિ૦ તેમજ પરિહાર વિશુદ્ધ વિ૦ ચરિત્ર નથી તેથી તેનાથી હીનકેટિનાં ચારિત્રે. કે જે “બકુશકુશીલ” ના નામે ઓળખાય છે તેને જ શુદ્ધ ચારિત્ર કહો છો કે બીજા કોઈને? . ૨૧. વ્યાવહારિક કેળવણી માટે સાધુઓએ ઉપદેશ આપ ને તેને માટે ફંડ કરાવી દેવું એને તમે શુદ્ધ ચારિત્ર ગણે છે? અને જો તેમ હોય તે તે સશાસ્ત્ર છે એમ સાબીત કરશે કે નહિ? રર, વ્યાવહારિક કેળવણુ, મલવિદ્યા વિગેરેને ઉપદેશ દેનારા સાધુઓ શુદ્ધ ચારિત્રવાળા છે એમ મનાવવામાં તમે કાંઈ શાસ્ત્રીય પુ રાવે આપો છો? ર૩. જે સંરથામાં ધર્મને બહાને દેડકા જેવા પંચંદ્રિયજીની હત્યા કરનારા પિોષાતા હોય અને તે હત્યાને ધર્મ તરીકે માનનારા બીજા પિષાતા હોય તેવી સંસ્થાને ઉત્પન્ન કરવાવાળા અને વધારવાવાળાનું ચારિત્ર શુદ્ધ છે એમ બતાવવામાં શાસ્ત્રીય પુરાવો કાંઈ આપી શકે એમ છે કે? ૨૪. ધર્મ તરીકે ખવાતી અને ખર્ચવા કાઢેલી રકમને ઉપયોગ જે વ્યાવહારિક, મલયુદ્ધ અને નાટક જેવી કેળવણીઓમાં જે સાધુઓ કરાવે તેઓને જ તમો શુદ્ધ ચારિત્રવાળા માનો છો? ૨૫. શ્રુત કેવલી ભગવાન શય્યભવસૂરિજી, નક્ષત્ર, સ્વમ, ગ, નિ મિત્ત, મંત્ર અને વેદિક વિદ્યાને જીવહિંસાનું સ્થાનક ગણાવી તે વિદ્યાઓ ગૃહસ્થને કહેવાની પણ મનાઈ કરે છે એ વાત તમારી જાણમાં છે કે નહિ? જે જાણમાં હોય તે વ્યાવહારિક કેળવણી માટે શાસ્ત્રમાં નિષેધ નથી તેવું તો કયી રીતે કહી શકે છે? ૨૬. તમારા જણાવેલા “પવિત્ર મહાપુરૂષે ચોગની ઉથાપના જાહેર ( પત્રમાં કરી હતી તે તમારી જાણમાં છે કે? તેમજ હમણાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ઘેાડી મુદતથી જૈનતત્વના મૂળભૂત ‘નવકાર’ના સાધનરૂપ ઉપધાન, તેમજ નવપદ, આરાધન જેવી ક્રિયાઓને અંગે થતા ખેંચને ‘ધૂમાડાઢિ’ જેવાં વિશેષણેાથી નવાજી હતી તે તમે। જાણેા છે કે ? ૨૭. તા. ૧૯-૧૨-૨૮ ના ‘મુંબાઇ સમાચાર 'ાં આવેલા રિટ ઉપરથી શું તમારા જાણવામાં નથી આવ્યું કે એક શ્રાવકે મને તેજ વ્યાખ્યાનમાં જણાવ્યું કે, “ જે સાધુએ શ્રીમાન્ વલ્લભવિજયજી આદિ આવું કહેનારા છે તેઓની સાથે સાધુએ અસહુકાર કેમ નથી કરતા ? ” જેના ઉત્તરમાં મારે ને ખીજા કૈાઇને તેઓ સાથે સંબંધ નહેાતા તે મેં ત્યાં હતું. આ હકીકત જાણ્યા છતાં તમારૂં થએલું તમારી મનેદશાને એળખાવનારજ થાય છે ૨૮. “ એમાં કાંઇ દીર્ઘદૃષ્ટિ નથી, પ્રલાપેા છે ” એ વાકયેા લેખની શરૂઆતમાં આપતાં તમારા હૃદયની દશા લેખ લખવા પડેલાં. થીજ કેવી હતી તે સ્પષ્ટ થાય છે કે નહિ ? સ્પષ્ટ જણાવ્યું. લખાણ કેવળ એમ નિડુ ? " * શાસ્ત્ર વાર્તા સમુચ્ચય,’ ‘ યાગ શાસ્ત્ર ર૯. ‘ખ, દર્શન સમુચ્ચય, તેમજ તેવા બીજા પ્રાદ્ધ ગ્રંથામાં નાસ્તિકનાં લક્ષણુ જણાવતાં જીવ, મેાક્ષ, પુણ્ય, પાપ, અને તેના ફળરૂપ સતિ, દુતિ નથી એમ કહેનાર નાસ્તિક છે એમ જે જણાવ્યું છે તે તમાને માન્ય છે કે કેમ ? ૩૦. તમારા પેાતાનાજ લખેલા ગ્રંથામાં નાસ્તિક મતના ઉલ્લેખ કરતાં તમેએ તેનું જે લક્ષણ જણાવ્યુ છે તે અત્યારે સત્ય માના છે કે કેમ ? અને ન માનતા હૈ। તા હવે નાસ્તિકનું લક્ષણુ કયું માનેા છે અને કયા શાસ્ત્રના આધારે તે પ્રમાણેની તમારી માન્યતા છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩૧. જૈન શાસ્ત્રમાં નાસ્તિકનું લક્ષણ જે જણાવેલું છે તેને અનુ. સરીને જૈન ધર્મની શ્રદ્ધાવાળાએ નાસ્તિકનું લક્ષણુ પ્રતિપાદન કરવું અને તે આધારે નાસ્તિક આસ્તિકની વ્યવસ્થા પ્રતિપાદન કરવી તે અયોગ્ય ગણુા છે. ? અને જો તેમ હોય તે તમા ૫ www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ n શા આધારે નાસ્તિક આસ્તિકની વ્યવસ્થા કરી શ? ૩૨ વેદની ઉત્પત્તિ પહેલાં બધા આસ્તિકાજ હતા અગર નાસ્તિકાજ હતા તેથી તે મામતના તે વખતે મતભેદ નહાતા એમ જે તમે કહો છે એ સાખીત કરવાને શાસ્ત્રીય પુરાવા જણાવશે ખરા ? ૩૩ જૈન ધર્મ માનનારા વકતા જૈન ધર્મ માનવાવાળા શ્રોતાઓ આગળ વ્યાખ્યા કરે તે વખત ઉપાદેય ને હેયની એમને વ્યાખ્યા જૈન ધર્મને અનુસારેજ કરે કે અન્યથા કરે ? ૩૪ વેદાનુયાયીઆ જૈનેાને નાસ્તિક કહે એ વાત તમેા પુરાવા તરીકે આપા કે નાસ્તિક કથનની અશકયતા જણાવવા માટે આપે છે ? જો પુરાવા રૂપે આપતા હા તે તમારે તે માન્ય છે? અને જે માન્ય હોય તેા તમારી ચેલેજના પાત્ર પેાતાનામાં જૈનપણું માને છે કે નહિ ? અને જે માનતા હાય તે ખુદ તમારા પુરાવાથીજ તમેજ તેને નાસ્તિકની દશામાં લાવ્યા એમ માનવું કે નહિ ? વળી આસ્તિક આદિની વ્યાખ્યાને અશકય ખનાવવા જો તે વાકય તમાએ જણાવ્યુંરાય તે તે વ્યાખ્યાને અશકય બનાવવાનુ કારણ તમાને કે કોઇને કાઇપણુ નાસ્તિક ન ગણે એજ કે બીજું કાંઈ ? અને જો તમારે તે વાકય માન્યજ નહાતુ તા પછી આ લેખમાં તેને સ્થાન આપવામાં તમે જૈનના વિધીઓને ઉંચા ગણી જૈન કામને હલકી ચીતરવાનું પગલું શામાટે ભયું ? ૩૫ તમે વેદાનુયાયીએના વાક્યના આધારે સમગ્ર જૈનકામને નાસ્તિક કહેવા તૈયાર થયાછે એ ખરૂં કે નહિ ? ૩૬ બધા અંગ્રેજી ભણેલા પુણ્ય પાપને નથીજ માનતા એવું મારા વ્યાખ્યાનના કયા રિપોટ માં વાંચ્યું છે? ને તે વાયજ અક્ષરે અક્ષર ટાંકવાની જરૂર હતી એમ તમને લાગે છે કે નહિ ? હજી પણ તે વાકય ઢાંકી શકશે ? છ, જે અગામેની પાછળ ત્રીસ ત્રીસ વર્ષથી નાણાં ખમ્યા છે તે ઝાંથી માથાન અને લોકોવા ન મળે અને ખાનગી મસાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ જર કરવાવાળાઓમાંથી કાંઇક કાંઇક અ ંશે પણ શાસનસેવકા પાકે તે પછી તે સંસ્થાઓમાં ખાએલાં નાણાના દુરૂપયાગ છે એમ કહેવામાં બધા અંગ્રેજી ભણેલાઓને નાસ્તિક કહેલા ગણી લેવું એ કેટલું વ્યાજબી ગણાય? છતાં, તમારા હિસાબે તેા તમાએ મહાત્મા તરીકે માનેલા ગાંધીજી વિગેરેએ પણ સ્પષ્ટપશે પાશ્ચાત્ય કેળવણી લેવાવાળાને નાસ્તિક જાહેર કર્યાં છે તે વાંચવા માટે ‘નવજીવન ’વિગેરે ઉકેલવાની તમેાએ તસ્દી લીધી છે ? અને તે વિષે તે વખતે કાંઇ વાંધા ઉઠાન્યેા છે ? તે વખતે ન ઉઠાવ્યે. તે અત્યારે ઉઠાયેા તેનુ કારણ શું એ વ્યાખ્યાનથી તમારા શિકાર થતા તમેાને લાગ્યું ? ' નહિ કે આ જશે એમ ધમી છો બચી ૩૮. જ્યારે અત્યારને પવનજ જડવાદના ફુંકાઈ રહ્યો છે અને આ સ્તિક ગણાતા લોકો પણ નિરપણે નિર ંતર પુછ્યપાપની તેવી શ્રદ્ધાવાળા ઘણા ઓછાજ તેવા નીકળે છે તે પછી અંગ્રેજી ભઘેલામાં ૯૮ ટકા મનુષ્યે નિર્ભયપણે પુણ્યપાપની માન્યતા ધરાવે છે તે વાત તમે કેવા હિસાબ કરીને દેખી છે ? ૩૯. મારા વ્યાખ્યાનના ભાવાથને તમે સમજ્યા તે નાસ્તિકાને પુણ્ય ૫:૫, સદ્ગતિ દુર્ગતિ વિગેરે નહિ માનવામાં “સંયમો મોળ યંત્રના ’ એ મુદ્દોજ મુખ્ય છે અને તે વાત ષડ્ઝ નકાર સ્પષ્ટપણે જણાવે છે અને તે પાઠના આધારે મારા કથનને અનુસરીને અંગ્રેજી ભણુલાએ ૯૮ ટકાને આસ્તિક ખતાવવા શું તમે તૈયાર છે? શું તે ૯૮ ટકા પ્રમાણુ મનુષ્યા સયંત્ર સદા સંયમને શ્રેયસ્કર માને છે એમ તમેા પુરાવાથી જણાવી શકા છે ? ૪૦. તમારા મત જૈન શાસ્ત્રથી જુદો નથી તેા પછી જેઓ જૈન શાસનના મતને માન્ય નહિ રાખનાર ઢાવા સાથે જૈન નામધારીઓ હાવાથી બીજા પણ આસ્તિક મતને માન્ય ન રાખતા ઢાય તે તેઓ તમારી માન્યતા પ્રમાણે પણ નાસ્તિક ગણુાય એમાં તમારા ા વાંધા છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૧. અકકલ વાપરી સવાલ પૂછનારને મેં નાસ્તિક કહેવા માગ્યા છે આવી તમારી કલ્પનામાં કાંઈ પુરા આપે છે કે? ૪૨. શું તમારે ખુદને કે બીજાઓને મારી સાથે થએલા પરિચય વખત પ્રશ્ન પુછવાના પ્રસંગ નથી આવ્યા અને જે આવ્યા છે તો તે વખત અક્કલ ઘરાણે મેલીને તે પ્રશ્નો કર્યા હશે? અને જે અક્કલ ચલાવીને પ્રશ્નો કરેલા હતા તે તે વખતે નાસ્તિક તરીકે ગણેલા હોય તેને પુરા આપશે કે? ૪૩. જેનેની આગળ શિવ, વૈષણવ વિ. લેકે “જી, હા’ નથી કરતા તે તમને માલુમ છે કે નહિ? અને તેટલા માત્રથી જેને એ પોતાના સિવાયના તમામ મતવાળાને નાસ્તિક ખ્યાલોક કહ્યા હોય એમ તમે પુરાવાથી સાબીત કરી શકશે? ૪૪. શાસ્ત્રકારોએ તેમજ આજના ગીતાર્થ સાધુઓએ કઈપણ દિવસ “જી, હા માત્રથી આસ્તિક અને “ના, ના માત્રથી નાસ્તિક કા હોય તે પુરા આપી શકશે? ૪૫. હું ભુલતે ન હોઉં તે તમોએ મારાં વ્યાખ્યાને સાંભળ્યાં છે તેમાં જી, હા’ કહેવાવાળાને આતિક અને તે સિવાયનાને નાસ્તિક કહા હોય તે પુરા તમે આપશે? સવાલો પૂછવાની બંધી હમેએ કદી નથી કરી પણ તમારા ચેલેંજપાત્રજ હિમણાં કરી હતી તે તમે સાંભળ્યું છે કે નહિ? ૪૬. જમાનાની જરૂરીઆત સમજીને દેશકાળના સૂત્રને માન્ય રાખ. નારા-આ વાકયમાં શ્રદ્ધા, આશ્રવ, સંવર આદિ ત જમાના પ્રમાણે ફરે છે એમ જણાવે છે તેમજ જમાનાના અંગે ગૃહસ્થની જ જરૂરીઆતને જ જેઓ પશે કે વધારે તેને સંયમ તૂટે એમ તમે માને છે કે નહિ? ન માનતા હો તો તમારા માનીતાએને પૂછશો કે શાસ્ત્રોમાં ગૃહસ્થાના વેપાર સંબંધી આલસની પણ ઉપેક્ષા કરવી એજ સંયમ છે કે નહિ? અને જે તેઓ તે બાબતને ખુલાસે દેવા ન માગે છે તેઓને આ વશ્ય, દશવૈકાલિકનાં વાકયે તમે બતાવી શકે એમ છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ નહિ? વળી ગણધર આદિકે કરેલાં સૂત્રો ઉપરજ શ્રદ્ધાળુઓ સ્પષ્ટપણે સમ્યકતનું નિરપણું રાખે છે, પણ તમારા કાળનાં સુત્રો કેણે રચેલાં છે અને તેના ઉપર નિર્ભર શ્રદ્ધા રાખવાથી આસ્તિકતા મળે એવું કયા જૈનશાસ્ત્રના આધારે કહો છો? ૪૭. તમેએ દશ દ્યોત કરતાં જ્ઞાનના ઉદ્યોતને મહત્વ આપતા હોય” આ વાકયમાં દર્શનેવેત અને જ્ઞાન દ્યોત બે જુદા પાડેલા હોવાથી તમો શાસ્ત્રાધારે જણાવશે કે જેથી એમ મનાય કે દર્શન સિવાયનું જ્ઞાન શાસ્ત્રકારોને માન્ય હેય? અગર દશ નવા છતાં જ્ઞાનવગરને હોય? ૪૮, વકીલ, દાક્તર, બેરિસ્ટર, સેલિસિટર, એજીનીયર, વિગેરે ધ ધાઓને માટે દેવાતા જ્ઞાનને જ્ઞાનોત ગણવે અને તેથી તે જ્ઞાનને વધારવા માટે બધા સાધુઓએ ઉપદેશ કરવા લાયક છે એમ ગણાય ને તે બધા સમ્યગ જ્ઞાનના સ્વામી છે એમ માનવું એવું જણાવવાને માટે તમારી પાસે કે શાસ્ત્રીય પુરાવે છે? ૪૯. તમારા સાંભળવામાં આવ્યું છે કે જે વખતે શ્રાવકે જિનેશ્વરની પ્રતિમાની ભક્તિમાં શિથિલ આદરવાળા હતા તે વખતે તે દેશકાળને અનુસરીને જે સાધુઓ ભગવાનની પૂજા વિગેરે કરવા લાગ્યા તેઓને પણ શાસ્ત્રકારોએ માર્ગ વિમુખજ ગણેલા છે અને જે આ વાત તમારા સાંભળવા કે સમજવામાં આવતી હોય તે પછી દેશકાળના નામે સાધુ પાસે અસંયમ પષાવવામાં તમને લાભ લાગે છે? ૫૦. વ્યાવહારિક પ્રવૃત્તિઓ મુખ્યત્વે પેટ પૂરવાને માટે થાય છે એમ તમે માને છે કે નહિ? અને જેમ તેમ માનતા હે તે તેવી પ્રવૃત્તિઓને માટે સાધુઓએ ઉપદેશ અગર આદેશ આ પ કે તે માટે ફંડ કરવું તે શાસંમત છે એમ માને છે ? ૫૧. ઉપધાન, ઉજમણું વિગેરેને માટે થતું ખર્ચ જે અનર્થક હેય તે તમે તમારા ચિરંજીવીના લગ્નને વખતે ઓચ્છવ કરીને ખર્ચ કર્યો હતે કે નહિ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ પર, ઉપધાન, ઉદ્યાપન, જીર્ણોદ્ધાર જેવા કાર્યોમાં દ્રવ્યને વ્યય કર વાથી તે ધર્મના કાર્યને દેખનાર સાંભળનારને ધર્મની અનુમે. દના અને કરનારને નિર્જરા સાથે પુણ્યબંધ થાય છે એમ તમે માને છે કે નહિ? ૫૩. ઉપધાનાદિ કાર્યો, ધર્મની ઉન્નતિ કરવાવાળાં છે તથા સમ્યગુ જ્ઞાનને અંગે તેની પહેલી જરૂરીઆત છે એમ માને છે કે નહિ ? ૫૪. દુનીઆદારીના જ્ઞાનને સમ્યગ જ્ઞાન ગણવું કે નહિ? જે તેને સમ્યગ જ્ઞાન ગણુએ તો “અનુગદ્વાર” વિગેરેમાં નીતિશાસ્ત્ર વિગેરેને લૈકિક શાસ્ત્ર ગણી તેને સમ્યગ જ્ઞાનથી જુદા જણાવેલા છે તે તમારી ધ્યાનમાં છે કે કેમ? તેમજ તે જ્ઞાનને અજ્ઞાન કહ્યું છે એમ તમે માને છે કે નહિ? ૫૫. અત્યારની કડી આર્થિક સ્થિતિમાં ફેશનનું ખર્ચ ઘણું વધી ગએલું છે તે ઘટાડવા માટે તમે એ કાંઈ પણ ઉદ્યોગ કર્યો છે કે કેમ? તથા કેળવણી આપનારી સંસ્થાઓએ કેળવણી લેવા આવતા છોકરાઓને તેમના માબાપને ભારભૂત ન થાય તેવી રીતે સાદી જિંદગીમાં રાખવાનું કર્યું છે કે કેમ? ૫૬. તમેએ ઉપધાનાદિને અંગે થતા ખર્ચાને “શ્રીમાન વલભવિ જયજી નિરર્થક માને છે” એવું તા. ૨૧ મીના તમારા પત્રમાં જે ધ્વનિત કર્યું છે તેને તમારી પાસે મૈખિક કે લિખિત પુરાવે છે? ૫૭. જે મનુષ્ય ધર્મના કાર્યને અધર્મ માને અને અધર્મના કાર્યને ધર્મ માને તેને મિથ્યાત્વી કહે કે નાહ? અને ધર્મનાં કાર્યો કરવા લાયક નથી એવું કહેવાવાળે નાસ્તિક કહેવાય કે નહિ? ૫૮. નવયુગના મનોરથો કયા કયા અને તે કેવા તે સ્પષ્ટ જણાવવાની જરૂર છે કે નહિ? જે નવયુગના મારથ ધાર્મિક હેય તે તે કયા અને તેમજ જે તે ધર્મરાહતપણાના હોય તે તે તેને પહોંચી વળવાનું કામ સાધુઓએ હાથમાં લેવું તે સાધુપણાને છાજતું જ નથી તે ખરું કે નહિ? ૫૯. સાધુઓ કયી સત્તા રાખીને બેઠા છે કે જેને સરી જવાને ભય સાધુઓને છે એમ તમને લાગે છે અને તે સત્તા સરીને પ્રેમી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૬ એના હાથમાં જાય છે કે અધમી ઓના ? જો ધસી આના હાથમાં જતી હાય તા ડરવાનું કારણ શું? અને અધમી એના હાથમાં જતી હાય તેા સંધ એટલા પણ નસીબદાર નથી કે પેાતાને માથે અધમીઓની સત્તા ચલાવવા નજ દે અને તે કાર્ય અટકાવવું એ શું સાધુઓનું કાર્ય નથી ? ૬૦. સાધુઓને સત્તાના લાભ છે એમ કહેવામાં અન્યાક્તિથી ધર્મહીન કેળવણીવાળાઓને સત્તા જમાવવી છે અને તેને માટે આ અધી ચળવળ છે એમ માનવામાં ભૂલ થતી તા નથીને ? ૬૧. સાધુઓને નથી બાયડી ઠેકરાં માટે પૈસા મેળવવાના, નથી છેકરાં પરણવવા માટે પૈસા મેળવવા કે નથી વેપારરાજગાર માટે પૈસા મેળવવા. ફક્ત તેને તે જૈન શાસનનેા ઉદ્યોતજ કરવા એ ધ્યેય હાંય છે. છતાં તેમાં સત્તાધારીપણું લાગ્યું એ નવયુગવાળાઓને સત્તાની ઇચ્છારૂપી ષ્ટિનેાજ દોષ છે કે ખીજી કાંઇ? ધર્માથી જીવાને ધર્મને માર્ગે લાવવા, સ્થિર કરવા એ સાધુઓનું કાર્ય છે, અને તેને નવયુગવાળાએ સત્તાના નામથી વગેાવે તે શું ધર્મના નાશ કરવાનેાજ પર્યાય ન કહેવાય ? ૬૨. મારા તા. ૧૨-૧૨-૨૮ના વ્યાખ્યાનમાં સંયમને ભાગવ ́ચના તરીકે માનનારાઓનું ઘણું વર્ણન છે અને તે વર્ઝન તમને વર્તમાન યુગના આંધલકીઆ જેવા લાગ્યા તા તમેાથું એમજ જણાવવા માગેા છે કે ચાલુ જમાનાના સંસ્થાના સાઁચાલકે અને તેમાં અભ્યાસ કરનારાએ સયમને ભાગ વચનાજ માન નારા છે? ૬૩. સંયમને ભાગવ’ચના માનનારને નાસ્તિક ગણવા અગર કડવા તેમાં ધર્મના કયા મુદ્દાના નાશ છે? શું ભાગ એ ધર્મના મુદ્દો છે એમ તમા માના છે ? ૬૪. નાસ્તિકતાનું યથાસ્થિત નિરૂપણ કરવાથી કે ધર્મ હીનતાને ધિક્કારવાથી જે સમાજના શરીરને પ્રહાર થતા હાય તે સમાજ નસમાજ તરીકે ગણાવાને લાયક ગણાય એવા તમે શાસ્ત્રીય લેખ બતાવી શકશે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ૬૫. જૈન કોમનું ભવિષ્ય શ્રદ્ધાહીના ધિક્કારથી--આકાંત થઈ જાય અને શ્રદ્ધહીને ને પોષવાથી આક્રાંત ન થાય એમ તમે જણાવે છે. તે જૈન સમાજનું ભવિષ્ય ધર્મહીને ઉપર સુધરવાની આશા રાખે છે કે ધર્મના કરનારા અને તેના ઉપદેશો ઉપર આધાર રાખે છે? ૬૬. નાટકમાં પાત્રોની સત્યતા નથી હોતી છતાં મેહની બહુલતાથી લોકે તે તરફ દોરાય છે. વળી દુનીઆદારીનાં કામે તરફ મેહ બહુલતાવાળાને તીવ્ર લાગણી રહે છે પણ તેવી લાગણી ધર્મ તરફ જે નથી રહેતી તે રાખવી જોઈએ આવું કહેનારાશાસ્ત્રકારો “બળાપ” કરે છે એમ તમે માનો છો ? શાસ્ત્રોમાં ધન જેવી બુદ્ધિ ધર્મમાં રાખવી એમ કહેવામાં આવ્યું છે કે નહિ? અને એ શું બળાપાનું વાક્ય છે? જે તેમ ન હોય તે પછી શાસ્ત્રીય લેખનું અ૫ વાચન થતું હોય અને તેની સાથે અશાઝીય લેખનું બહુ વાચન થતું હોય તે ત વાચન કરનારાઓને સુધારવાનું કહેવું તેનું નામ બળાપ કહેનાર વસ્તુરિથ તિને પલટાવી નાખે છે એમ નહિ? ૬૭. વર્તમાનના ગીતાર્થ સાધુઓએ દલીલ વગર વિચારો રજુ કરવા માડયા છે. આ તમારૂં કથન કેવળ શ્રદ્ધાહીનપણાનું ખરું કે નહિ? જે નવાયુગવાળાઓ પોતાની કેળવણનું ઉખુંખલતા સિવાય બીજુ ફળ સંસાર કે ધર્મમાં ન દેખાડી શકે તેમજ ગીતાર્થ સાધુએથી આગમ અને યુક્તિ પ્રમાણપૂર્વક જે વિચારે રજુ કરાતા હોય તે દલીલ રહિત કહીને ફેંકી દે તેવાઓ પુણ્ય પાપ માનનારા છે એમ મનાય ખરું? ૬૮. ધર્મના નાણાથી સ્થાપન થએલી અને તેથી જ પિોષાતી સંસ્થાના તમારા વિદ્યાથીઓ ઉપાશ્રયમાં આવતાં જ શરમાય ને ઉપાશ્રયમાં આવતાં બૂટ વિ. ઉતારવાં પડે અને મર્યાદામાં રહેવું પડે અને તેથી તેઓ શરમના નામે ખસી જાય છતાં પિતાની શ્રવાહી નવને હાંકવા માટે શાસ્ત્રીય વિદ્વાનેજ તલ્લીશ તિ આરાધના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪ k માગે અને તે વાત તમે પણ સાચી માના તેનું કારણ શું ? ૬૯. શાસ્રકાશના વાકયેાને માનનારાજ સમ્યકત્ત્તવાળા કહેવાય. આ વાત સીધી છતાં “ ખાખાવાકય પ્રમાણું ” કહી, તે વાતને હસી કાઢનાર મનુષ્ય નાસ્તિક નહિ તા ખીજો કાણુ ? શું સમ્યકત્ત્વધારી જીવ શાસ્ત્રોના વચનાને હૃદયમાં સ્થાન આપ્યા વિના રહે ખરા ? ૭૦, નવયુગવાળાએ યુક્તિથી સાચી વાતને માનવા માગે છે તા પછી તમાને શ્રીમાન વલ્લભવિજયજીને લઇને એટલાવ્યા તે કેમ નહિ આવ્યા ? આના અથ એ નથી થતા કે દલીલેાના નામે સત્યથી દૂર થવું છે? ૭૧. વર્તમાન યુગના સાધુઓએ કઇ નવી વાત શરૂ કરી છે કે જે શાસ્ત્રીય ન હાય અને યુક્તિ સંગત પણ ન હોય કે જેથી તમને કે તમારા જેવા ખીજાઓને શાસ્ત્રનાં શ્રદ્ધા હેાય તે અરૂચિકારક થાય ? ૭ર. આશ્રવ અને પાપનું પાષણ થાય તેવા કાર્યોમાં સાધુઓને ઘ સડી જવા એમાં કોઈ શાસ્રીય પ્રમાણુ કે યુક્તિ દઈ શકશેા ? ૭૩. મીઠું મેાતીચંદ, તમે, તમારા ગાઠોઆએએ, કે તમારા ચેલે જના પાત્રે, કયા જવાબ માગ્યા હતા કે જે આપવાની અશક્તિ હાવાથી આ નાસ્તિકતાનું શાસ્ત્ર તમારા પર ફ્રેંકવું પડ્યું ? શું એ ખરૂં નથી કે તમારામાં પેાતાની આસ્તિકતાની સ્થિતિ સાખીત કરી શકવાની શક્તિ ન ડાવાથી તમે લેખમાં એકલે ખળાપેાજ કાઢયા છે ? ૭૪. તમારા આખા લેખમાં આસ્તિકા તરફ કર્યું ઉદાર દીલનું વાક્ય છે કે જેને અંગે તમે ઉદાર દ્વીલ રાખવા માટે લેખન ચલાવા છે ? ૭૫. આસ્તિક નાસ્તિકની વ્યાખ્યામાં તમને જે અસ્તમ્યસ્તપણું લાગ્યું હાય તા તમારા આખા લેખમાં એવા એકપણુ અસ્તવ્યસ્ત વિચાર જણાવવાનું કેમ ભૂલી ગયા ? આના અર્થ એ નહિ કે નાસ્તિકાને નાસ્તિકપણામાં રહેવું છે, અને નાસ્તિક કહેનારના વચારાને અસ્તવ્યસ્ત કહેવા છે? શું તમે પુણ્યપાપાદિને ન સાને અગર અધમને ભાગલાના માને તેમને શક્તિ મળવા તમામ ધ્રા ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ છે, માત્ર મતીચ, વિચાર એ શી વાત છે કાંઈ સમજ્યા છી અને જે સમજ્યા છે તે વિચારોમાં વાંચવાલાયકપણું અને દલીલ રહે છે એમ તમે કેવી રીતે માને છે? ૭૭. મી. મોતીચંદ, તમે એવું કર્યું જ્ઞાન રાખ્યું કે જેથી મને ભાષાદિ સંબંધી વિચારજ નહિ આવ્યું હોય એમ કહેવાને તમે તૈયાર થયા? કેમકે જ્ઞાન અને વિચાર એ સ્થળ વસ્તુ છે કે સક્ષમ છે? અને પરમાં રહેલ તે પ્રત્યક્ષ છે કે પરાણ? એ બાબત કઈ દિવસ તમને વિચાર આવ્યો છે? જે આ હોય અને વસ્તુ સ્વરૂપ ધ્યાનમાં આવ્યું હોય તે આમ લખ વાનું બને ખરું? ૮. ધર્મ, અધર્મ પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા એ બધી વસ્તુઓ અતપ્રિય છે અને તેથી તે આગમગમ્યજ હોય અને તેમાં જેઓ શ્રદ્ધા ન રાખે તેઓ તત્વથી વંચિત થાય એમ તમે માને છે કે નહિ ? ૭૯. તમે વાંચવા લાયક વિચારે જણાવ્યા છે. તેમાં વિચારો વંચાય છે કે અનુભવાય છે તેનું વિવેચન કરી ખુલાસે કરશો? ૮૦. આજના જમાનાને અંગે વાંચવા લાયકપણું કુતૂહલની વાતમાં જ હોય છે, પણ આત્મકલ્યાણની વાતામાં નથી હોતું. એ વાત તમેએ કઈ જગ પર લખી હોય એમ તમને યાદ છે.? અર્થ અને કામના પદાર્થો તરફ આજને જમાને સુ છે, અને તેથીજ આ જડવાદને જમાને કહેવાય છે, એ તમને માલુમ નથી? અને તમને પણ હવે અર્થ અને કામની સિદ્ધિ કરાવ વાવાળા સાધુઓની જ પસંદગી થાય છે. એ જમાનાને પ્રતાપનહિ? ૮૧, તમારા આખા લેખમાં મારા ભાષણની જે દલીલ તમારા મા ગજમાં ન ઉતરી હોય તે કેમ જણાવતા નથી? અને દલીલ જાણવાવાળે સન્મુખ આવવા માટે આનાકાની કરે ખરો? શું સ્વને પણ છાપાંઓદ્વારા સાચી દલીલે સમજવાનું અને એમ માની શકાય ખા? અને કદાચ એમ હોય તે તમારા લેખમાં હમ કહી કલીક ૧ થી ૨ જી જાને બાળ મા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ પૂ વ્યાખ્યાનને માટે વિચારવું પડે? તમને ચાદ નથી કે દલીલના દેવાળીઆઆનેજ પુશ કરવા પડે છે, અસભ્ય અને તુચ્છ વચા લખીને લેખા ૮૨, શાસકાર જે કર્તવ્યનું ફળ નરકમાં જવાનુ ખતાવે તે કન્ગ્યુના ફળ તરીકે નરકગમન પ્રતિપાદન કરવું એ શું દલીલ વગરનુ ગણવું? અને શાસ્ત્રકાર કે શાસ્ત્રના વાક્યેાને હાંસીમાં લઈ જનાર સખ્શ નાસ્તિક બને કે નહિ ? • ૮૩. મી૰ મેાતીચંદ, તમારા ચેલેંજ પાત્રના મુખમાંજ હિંદી શબ્દો રૂઢ થઇ ગએલા છે અને તેથી તેને ચેાગ્ય દલીલ ન સૂઝી હાય તે વખતે સત્ય ઉપર આક્ષેપ કરવા “ તુમ નરકમે જાયગા” એવું વાક્ય કહી ીધું હોય અને તે તમારા મગજમાં રમી રહેલું અત્યારે નીકળી પડ્યુ હાય એમ તમને લાગે છે કે નહિ ? આશ્ચર્યની વાત છે કે તેમનું એક હિંદી વાક્ય પણ તમા ખરાખર ધારી શકયા નહિ ! શ્રીમાન વલ્લભવિજયજી તેા શું પણુ હિંદી જાણનારા એક બચ્ચા પણ આવુ વાક્ય હિંદીમા એટલે નહિ. ‘તુમ’ શબ્દ અને ‘જાયગા’ એ શબ્દો જે મેળવ્યા હોત તા માલુમ પડત કે આ વાકય લખનારને લખતી વખતે કેટલુ મધુ' અજ્ઞાન છાઈ ગયું હશે ? સર્વ લેાકેાને માલુમ છે કે તા. ૧૨ મીનુ જાહેર વ્યાખ્યાન ગુજરાતીમાંજ હતું તે પછી “આપ નરકમે જાએગે” એવું વાક્ય મારા માઢામાંથી નીકન્યુ જ કયાંથી ? ૮૪. આસ્તિકા ગીતાના વચન સાંભળતા નથી એ તમારી લખેલી મીના જો ખરી હાય તા તમારા બધાના કાના ચમકયા કેમ ? તત્ત્વમાં આ થું સાચું નથી કે આસ્તિકાને શાસ્ત્રીય પ્રમાણ સહિત યુક્તિ પુરસ્કર આપેલા આધ રૂચે છે ને નાસ્તિકાને તે નિહ રચતા હાવાથી તેઓને આપેાઆપ આસ્તકાથી છુટા પડવાની ફરજ પડે છે ! ૮૫. મારા કથનમાં જીવ, અજીવ, પુણ્ય, પાપ વિગેરેને દંડુ માનનાશ્ત્ર નાસ્તિક ગણાવ્યા છે, પણ તેની જ તરીકે ‘સયમા ભાગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ વચના” નું શ્રી હરિભદ્રસૂરિજીનું વાક્ય જણાવેલું છે તે તે પ્રમાણે કઈ પણ સાધુ કે શ્રાવક હોય અને તે સંયમ લેવામાં ભેગના વિઘાને આગળ કરતે હોય તે તે નાસ્તિક ગણાય એમ ખરું કે નહિ ? ૮૬. જે મનુષ્ય સાધુ થયો હોય અથવા ન થયો હોય છતાં એમ પ્રરૂપણા કરે કે હું સાધુ કરવા માગતે જ નથી તે તે પ્રરૂપણ આસ્તિકની ગણાય ખરી? અને જે તે તેમ હોય તે તમારા ચેલેંજ પાત્રને પૂછી નિર્ણય કરી લેશે કે? ૮૭. તમેએ ચેલેંજ આપી તે સ્વીકારી છતાં તેમાં તેઓને લઈને આવ્યા નહિ તેનું કારણ શું? અઠવાડીઆની અંદર પેપરથી સત્ય બતાવવા એ કઈ પણ પ્રકારે શકય ગણાય ખરું? ૮. જે લોકે ધર્મક્ષેત્રમાં વાપરવા લાયકની રકમને વ્યાવહારિક કેળ વણીની પુષ્ટિમાં અપાવે તે સાચી ધર્મદિયાવાળે ગણાય ખરે? ૮૯, હું તમારી ચેલેંજને સ્વીકારી શકું નહિ એમ જે તમારૂં લખવું થયું છે તે તમારી ચેલેંજના મુદ્દાને શું ઓછું બાધ કરનાર છે? આને અર્થ એમ નહિ કે ચેલેંજમાં બોલાવવા તૈયાર થવું છે અને પછી નિર્ણય કરાવો નથી. એજ તમારી દાનત હેાય? ૯૦. મારે મારા વ્યાખ્યાનની સત્યતાની ખાતર તમારી ચેલેંજ સ્વીકા રવી એ અનિવાર્ય હતું છતાં ચેલેંજ ફેંકનારે શરત સિવાય ચે. લેંજ ફેંકાય એ વ્યાજબી ગણાય ખરૂં? બદલા સિવાયની ચેલેંજ લખનારની કિંમત કેટલી ગણાય? ૯૧. તમેએ શ્રીમાન વલ્લભાવે જયજીની વતી જ્યારે ચેલેંજ કરી ત્યારે તમારી ફરજ તેઓને લઈને આવવાની હતી કે નહિ? છતાં તમે શ્રીમાન વલલભાવજયજીને ત્રીજી વ્યક્તિ હોવાથી દાખલ કરવાની જરૂર નથી એમ જણાવ્યું તો તેમના વતીની ચેલેંજ ફેંકતાં તમને તે વિચાર કેમ નહિ આ ? ખરી રીતે તે તમે ચૅલેજ ફેંકવામાં મેટી ભૂલ કરી હોય એમ તમને હજુ પણ કેમ નથી લાગતું? ૯૨. અમદાવાદના નગરશેઠ વિમળભાઈ, શ્રીમાનું વલભવિજયજીને રોકે અને તારીખ મુકરર કરી, મને અને તમને ખબર આપે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ કે જેથી હું મારા વ્યાખ્યાનને સાબીત કરે એવા ભાવાર્થના મૂ કેલા તારને તમે કેમ વધાવી લેવડાવ્યે નહિ? ૯૩. તમારા દ્વારા પોષાતી સંસ્થામાં આટલા બધા વર્ષોથી જેનીઓએ ધર્મના નામે નાણુ ખરચ્યાં છે છતાં તેમાંથી તમારા લખવા પ્રમાણે આહંસા ફેલાવવાવાળા કેટલા પેદા થયા? અને કયાં ક્યાં અહિંસા ફેલાવી? તેની ને તમે આ લેખમાં કે તમારા પક્ષવાળાએ પણ કોઈ લેખમાં કેમ આપી નથી? તમને કહેવું નહિ પડે કે જે તમારી સંસ્થામાંથી તેવા અહિંસાધર્મના ફેલાવનારાઓ અને તીર્થોદિના કાર્યને કરવાવાળાઓ નીકળ્યા હતા તે તમારી સંસ્થાને અંગે બીજી સંસ્થાઓ પણ ટીકાપાત્ર થતી બચી જાત. શું એ તમને માન્ય નથી કે તમારા હસ્તકની સંસ્થામાં જ પંચંદ્રિય હત્યા કરનારા પિષાય છે? આ બાબતમાં તમને એમ નથી લાગતું કે અહિંસા ફેલાવવાના ભવિષ્ય ઉપર તમારી સંસ્થા વર્તમાનમાં ઘોર હિંસાને પોષે છે? ૯૪. જે સંસ્થામાંથી આટલાં બધાં વર્ષ થયા છતાં અને મોટી સં. ખ્યામાં વિદ્યાથીઓ ઉત્તીર્ણ થયા છતાં જગતમાં જૈનધર્મને વધારનાર કે તીથા દિને સાચવનાર એક પણ વ્યક્તિ કેમ પાકી નહિ? તેવી સંસ્થા ઉપરતે બાબતની આશા રાખવી એ શું મિથ્યા નથી ? ૫. વ્યાવહારિક કેળવણીથી જે ધર્મ શરીરનો ઉદ્ધાર થાય છે એ વાત મોટા મોટા વિદ્વાન અને અનુભવીઓએ સર્વથા નિષેધેલી છે તે વાત તમારી અને તમારા ચેલેંજ પાત્રની ધ્યાન બહાર કેમ ગઈ છે? ૯મી. મેતીચંદ, શ્રીમાન વલભવિજયજી ઉપાધાન આદિના ખર્ચને પાછું કે ધુમાડા તરીકે જણાવ્યો તેમાં તેમની તે વાણીને જે સાંભળનારા હોય તે સાચા ગણાય કે તમે તેમાં સાચા ગશા શ્રીમાન વલ્લભવિજયજીનાં બધાં વચનો તમારી પાસે લખેલાં હોય અને તેમાં તપાસીને તેવું વાક્ય ન નીકળે તેથી બેલ્યા નથી એવું તમે કદાચ કહી શકે, પણ તે સિવાય તમે જે હિંમત ધરીને ચેલેંજ ફેકી તે તમારું અવિચારી કાર્ય કેમ ન ગણાય? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ ૭. નવીન રોશનીવાળાને શ્રીમાન વલ્લભવિજયજી તરફ ધાર્મિક પ્રેમ છે કે બીજો પ્રેમ ? કેમકે જે ધાર્મિક પ્રેમ હોય તે સંસ્થામાંથી નીકળેલા સખ્ખો કયા ધાર્મિક કાર્યોમાં આચરણાદિથી જોડાયા તેની નોંધ બતાવશે? ૯૮. જુના વિચારવાળાને ધર્મોપદેશ આપશે અને નવીન વિચાર વાળાને રસ લેતા કરવા એમ તમે લખ્યું છે તે તેથી નવીન વિચારવાળાને રસ ધર્મ સિવાયન છે એમ તમે સાફ જણાવે છે એમ માનીએ તે શું છેટું છે? ૯. ધર્મોપદેશ સિવાય બીજા રસ્તે મનુષ્યને રસ લેતે કરે એ વાત તમે શાસ્ત્રની છે એમ જણાવે છે તે તમારે તે બાબતમાં શાસ્ત્રીય પુરા લખવાની જરૂર હતી કે નહિ? શાસ્ત્રથી સિદ્ધ કરેલી વ્યાખ્યામાં તે વિરૂદ્ધ પડવું અને શાસ્ત્રના પુરાવા વગરની મન માનીતી વાતે શાસ્ત્રોને નામે લખવી તે કોને શભશે? ૧૦૦. વારંવાર તેઓને જમાનાના જેગી કરીને જે તમારી તરફથી ઓળખાવવામાં આવે છે તે જ તેમની તરફ શાસ્ત્રીય જેગિતાની શુન્યતા જણાવવા માગે છે એમ નહિ? અથવા તે શાસ્ત્રીય જોગિતા કરતાં જમાનાની જેગિતા જેને કિંમતી લાગે તે મનુષ્ય ધર્મ અને શાસ્ત્ર બનેને હલકા પાડનાર છે એમ ગણાય નહિ? ૧૦૧. લેકામાં પ્રતિષ્ઠા વધતી ચાલે તેને અંગે તેમને નાસ્તિક કહે વામાં આવે છે એ કલ્પનામાં સત્યને અંશ છે ખરો? આ ઉપરથી તેમણે અને તમે જે કાયે વ્યવસ્થા અગર લખવા વિગેરેના કર્યા છે તેનું ફળ પ્રતિષ્ઠાજ ધારેલું હશે એમ માનીએ તે શું ખોટું છે? અને તેવી રીતે જે કાર્ય કરે તેને શાસ્ત્રકાર તત્વમાર્ગથી દૂર કહે છે એ વાત ખરી? ૧૨. શ્રી વલભવિજયજીને સમસ્ત સંઘે આચાર્ય બનાવ્યા એમ જે તમોએ લખ્યું છે તેમાં પણ એટલું તે જરૂર જાણવું પડશે કે સમસ્ત સંઘને કેટલા ભાગ એમની આચાર્ય પદવીમાં સંમત હતો? તમારેજ એક લેખક લખે છે કે આચાર્ય પદવીઓની કિંમત જ નથી તે સમસ્ત સંઘે તેવી કિંમત વગરની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ પદવી તેઓને કેમ આપી? અને તેઓએ તે કેમ લીધી? તથા તમે તેને દાખલે શું વિચારીને આપે? શું આ વાત તમારી ધ્યાનમાં નથી કે શાસ્ત્ર મુજબ આચાય અગર ઉપાધ્યાય આદિજ આચાર્યાદિ પદવી દેવામાં અધિકારી છે અને તે પણ જ્ઞાન અને પેગ બનેવાળાને જ દઈ શકે છે, છતાં તમારી જણાવેલી આચાર્ય પદવી ખુદ તે ગામમાં કેટલી બધી છાની થઈ હતી અને શ્રાવ તરફથી જ તે કરવામાં આવી હતી તે તમે જાણે છે કે નહિ? અને તે વાત એટલાજ ઉપરથી શું નહિ સમજાશે કે પ્રતિષ્ઠાની કંકોતરી જે ત્યાંના સંઘે બહાર પાડી હતી તેમાં પણ આચાર્ય પદવી દેવાનું નામનિશાન પણ નહતું? ૧૩. જે સમસ્ત સંઘ તેઓને આચાર્ય પદવી આપતે હતા તે બીજી જગે પર તેમના સમુદાયમાં આચાર્ય થએલ, આચાર્ય પદ કરતા હતા તે જ દિવસે ધમાધમ કરવાનું કારણ શું હતું? એવી રીતે ધમાધમ કરીને સંઘાડાના મોટા આચાર્ય બેઠા છતાં સ્વતંત્ર રીતે સંઘ તેઓને આચાર્ય પદવી આપે એ તેમના સંઘાડાને માટે સારું ન ગણાય એમ ખરું ને? ૧૦૪, સાબીત કરવા માટે તમને તેમને લઇને બોલાવવામાં આવ્યા છતાં તમે ન આવ્યા તે તમારી હારેલા૫ણુની સ્થિતિ ખરી કે નહિ? શું તમને એમ નથી લાગતું કે જુઠા રિપોર્ટ ઉપર આધાર રાખી તમે જુઠી કલમ ચલાવી અને તેથી જ તમારે હારેલાની સ્થિતિમાં જવું પડયું? ૧૦૫. મેં કરેલી ટીકાને તમે છેલ્લા શસ્ત્ર તરીકે જણાવી તે ઉપરથી એમ માનવું શું છેટું છે કે તમે મારી પાસે કાંઈ સાબી તીએ નહિ હોય એમ ધારવામાં ઠગાયા હતા? ૧૦૬, શાસ્ત્રથી વિરૂદ્ધ પ્રરૂપણ કરનારની સાથે શાસ્ત્ર માનનારાઓને અસહકાર હોય એ વાત શાસ્ત્રસંમત છે એમ તમા નથી જાણતા? ૧૦૭. સંયમના ૧૭ ભેદોમાં જે વાતને શાસ્ત્રકારે અસંજમ તરીકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ જણાવતા હોય તે વાતને જાણી જોઈને જે કરે તેને કેટલા સંજમવાળો માનો? ૧૦૮, તમારા ચેલેજના પાવે ધાર્મિક વરઘોડાએ, ઉપધાન, કે ઉજ. મણાં કરાવેલાં છે કે નહિ? અને જ્યારે તે કરાવેલાં છે એમ તમે માને છે તે પછી તે ન કરવાથી તેમની પર આક્ષેપ થયે એમ તમે લખ્યું તેનું તત્વ શું? શું તેમાં ધર્મ નથી એમ તમેને તેઓએ કહેલું હતું કે જેથી તમારે આવું લખવું પડ્યું? ખરી રીતે તે બીજાઓના હસ્તક ધર્મકાર્યો થાય છે ત્યારે જ તમારા ચેલેંજ પાત્રને કાંઈને કાંઈ બોલવું પડે છે અને તેવી સ્થિતિમાં તેમની કયી લાઈન સમજવી તે તમે શું સમજી શકે એમ નથી? ૧૯ આસ્તિકેએ હાય જે નાસ્તિકની પ્રબળતાવાળે જમાને થયે હેય તે પણ તેનાથી એક લેશમાત્ર પણ ભય નહિ ધારતાં આસ્તિકતા પ્રતિપાદન કરવી એ જરૂરી છે અને તે પ્રમાણે જ મારૂં કર્તવ્ય હતું અને છે એ શું તમારી ધ્યાનમાં નથી? સર્વકાળમાં શ્રદ્ધાવાન અને ધષ્ઠિ લેકેને દેવ, ગુરૂ અને ધર્મ ત્રણેને કટિ ઉપર ચઢાવીને જ માનેલા છે શું એ તમે નથી જાણતા? વળી તમારી સંસ્થામાં રહેનારા દેડકા મારતા હતા એ વાત જણાયા પછી ધર્મિષ્ઠ લોકોએ તેવી સંસ્થા તરફ ધિકારની લાગણી બતાવવામાં એગ્ય પ્રયત્ન કર્યો એમ નહિ? ૧૧૦. જે માણસ પંચેંદ્રિય હિંસામાં સામેલ થનારી સંસ્થાને ધર્મના નામે પોષવાનું કહે તેનું નામ બકવાદ અને સવારે કહેવાય કે જેઓ શાસ્ત્રોના વાકયેના અનુસારેજ નાસ્તિકોથી સાવચેત રહેવાને માટે આસ્તિકોને ઉપદેશ દે તેનું નામ બકવાદ ને લવારે કહેવાય? , તમને યાદ હશે કે જેનશાસ્ત્રકારોએ સાતક્ષેત્રની વૈજનામાં અત્ય, જિનપ્રતિમા, જ્ઞાન (શાસો) સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એમ સર્વત્ર કમ રાખ્યા છે અને તે કમ પ્રભાણેજ હબની ગવમાનો નિયમ પણ રાખે છે જેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ નીચ નીચેના ક્ષેત્રનું દ્રવ્ય ઉપર ઉપરના ક્ષેત્રમાં વપરાય એમ જગાવ્યું છે. આવી રીતે જયારે ચત્યાદિને અત્યંત ઉચ્ચ કેટિપર મેલા છે તે પછી શ્રાવકને પેટ ભરવાની કેળવણી આપવા માટે તીર્થોના ચિના ઉદ્ધાર જેવા કામની તરફ વિચ્છેદની દ્રષ્ટિએ પ્રરૂપણ કરાય તે આ જમાનામાં આસ્તિકો સાંખી શકે એ શું તમે નથી સમજતા? એવું કોઈ પણ શાસ્ત્રોમાંથી તમે અગર તમારા અખંડ અભ્યાસ પુરાવા સાથે જણાવી શકે એમ છે કે સાતે ક્ષેત્રોમાં શ્રાવક શ્રાવિકા ક્ષેત્રોજ બીજા પાંચ ક્ષેત્રના ભેગે ઉદ્ધારી શકાય અને શ્રદ્ધાહીને પણ હિંસામય કેળવણુ દેવા માટે વપરાતું દ્રવ્ય શ્રાવક શ્રાવિકા ક્ષેત્રનું પોષણ કરનાર ગણાય ? ૧૧૨. તમે દીધેલી અંગેરાની ઉપમા જે સાચી હતી તે અમે તેનું ઘણુંજ અનુમોદન કરત, પરંતુ શું તમે દેખી શકતા નથી કે અંગરાવાળાઓએ સરી જતી રાજસત્તા સ્થિર કરી દીધી જ્યારે તમારી ત્રીસ ત્રીસ વર્ષની સંસ્થાઓના વિદ્યાથીએએ એક પણ કાર્ય જૈનશાસનને લાભદાયી કર્યું નથી? એટલું જ નહિ પણ ઉછુંબલ વૃત્તિથી સાચી શિખામણ દેનાર પંન્યાસજી ક્ષાંતિવિજયજીની સામા જુઠો બકવાદ છાપા દ્વારાએ અને મુખે શરૂ કર્યો હતો તે તમે ભૂલી ગયા છે જે આ વાત તમને માલુમ છે તે પછી તેવા અંગારાને અંગેરા સમજાવવા માટે બહાર પડતાં તમને શરમ કેમ ન આવી? ૧૧૩. ધર્મની કેળવણીની મુખ્યતા સાથેની જ વ્યવહારિક કેળવણી માટે આસ્તિકોએ સંસ્થાઓ સ્થાપી છે, તેમાં સુજ્ઞોએ ભેગો આપેલા છે તે જાહેર હેવાથી તેનું વિવેચન કરવું એ જરૂરી નથી, પણ તમારે હાથે ચાલતી આવેલી સંસ્થાઓ કે જેમાંથી શ્રી શત્રુંજયના અગે પિકેટિંગ કરવા તૈયાર થવાવાળા અને વિલાયતના સંઘને ધર્મ તરીકે ગણાવવાની કેટિવાળા માટે તે એક પણ સંસ્થા લાવવા કે પકાવવામાં એક પણ શ્રદ્ધાળુ ભાણ ૧ સાજ હા હાલ શિશ sai જાની શી શી ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪. જે સંસ્થામાંથી બહાહીન બંગાણ પા તેના હાથાને સુધારવાની જરૂર છે એમ તમે માને છે કે નહિ? અને તેવી સંસ્થાને સુધારવાને માટે દેવામાં આવેલે સપષ્ટ ઉપદેશ જે સંચાલકો અને વિદ્યાથીઓ રસપષ્ટ ન સમજી શકે અને પોતાની સંસ્થામાં સુધારો કરવા તૈયાર ન થતાં જ્ઞાનને વખોડયું, કેળવણીને વિકારી, અજ્ઞાનને પિગ્યું એવા નિરર્થક બકવાદે શરૂ કરે તેરાઓને પોષવામાં સમગ્ર જ્ઞાનનો ઉથ કહે એ શું વ્યાજબી છે ? ૧૧૫, ૧૫૦ વર્ષ પહેલાં મંદતા અને નિરભ્યાસીપણું એમ જે તમે લખ્યું તે સર્વ, પૂર્વધરે વિ. પ્રભાવશાળી પુરૂ દેઢ વર્ષ પહેલાં થા છે કે નહિ? અને તેઓને નિરભ્યાસી અને મંદતાવાળા કહેવાનું કલંક આથી તમને લાગે છે કે નહિ? અને તેવી રીતે દુનિયાદારીના ધંધાના પિષણને અને જેઓ પૂર્વધર, અને સર્વને મંદતાવાળા અને નિરભ્યાસી જણાવવા તૈયાર થાય તેવાઓ નાસ્તિક શિરોમણિ પણાની કોટિમાં આવે કે કેમ? [ વધુ માટે જુઓ પા. ૩૧ ] ૧૧૬. દુનીવાદારીના હિંસામય અભ્યાસથી અને છળબાજીના ચો પડાઓ ઉકેલવાથી જે ભણેલા અને શ્રદ્ધાહીન હોય તે શાસનને ટકાવશે એવી માન્યતા તમે રાખે છે ? ભણેલાઓની ઉપર તિરસ્કારને એક અંશ પણ મારા ભાષણમાંથી તમે જણાવ્યું છે? શ્રદ્ધાહીન ભણેલા માટે મેં જે ટીકા કરી છે તે સાચી જ છે, હજુ પણ સાચી જ માનું છું તે તેની વિરૂદ્ધ :તમે કોઈ પણ પુરાવો દઈ શકયા છે ? ૧૧૭. ઘેર ઘેર ભીખ માગી ધર્મને નામે ઝેળી ભરી તે દ્રવ્યથી પિકાએલાઓએ શાસનમાં કઈ દિવસ ઉદ્યોત કરે છે ? શ્રદ્ધાવાન ભાગ્યશાળીઓજ લખો અને કરડે ખરચીને શાસનને ઉદ્યોત કરી ગયા છે, કરે છે અને કરશે એ શું તમે નથી માનતા?તમારી સંસ્થામાં જ મેટો ભાગ લેનાર શેઠ દેવકરણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ મૂળજી વિ॰ કેટલા સાક્ષર છે? અને તે આધારે તમે સરથા ઉભી કરી અને ચલાવી છે કે કેમ ? તમારી સસ્થામાં આવે લા નાણામાં વકીલ, એરિસ્ટરી તરફથી કેટલે હિસ્સા આવ્યે છે? અને જે શ્રદ્ધાવાનાને તમે નિરક્ષર કહીને વગેાવા છે. છે તેમના તરફથી કેટલા હિસ્સા આવેલા છે ? શું તમને એમ નથી લાગતું કે તમેા તેવા પુણ્યશાળીએ પાસેથી પૈડા પણ લેછે અને તેમને ખાસડું પણ મારે છે ? ૧૧૮. મી॰ માતીચંદ્ર, યાદ રાખજો કે તમે ભાગ્યશાળીએને નિરક્ષરના નામથી વગાવા છે। પણ તમારી સંસ્થામાં દેડકા સ્માદિ હિંસાને અગે કે આવી તમારી ખાટી વગેાવણીને અંગે એક પૈસા પણ સમજી પાસેથી નહિ મેળવી શકે, અને તેમાં તમારા વિદ્યાથી એનું અ’ગારાપણુ* અને તમારૂં આવું અવિચારી ભાષણુજ કારણુ થશે છતાં તમે તેવખતે આ વાતને નહિ માના એમ ખરૂં કે ? ૧૧૯. શ્રદ્ધાહીન એવા ભણેલાએથી કાઈ પણ તીર્થનું કામ લાગણીથી થયું નથી એમ તમે માની છે નહિ ? શ્રીજી કામના ભણેલાઓએ પણ કરેલા તીર્થોના કામેા શ્રદ્ધાવાળાએ આ પેલા પૈસાના પ્રતાપેજ થયાં છે અને થાય છે એમ શું તમે નથી માનતા ? તમારા શ્રદ્ધાહીન ભણેલાઓમાંથી એક પણ ભણેલા તીર્થાદિના કામમાં નથી આવ્યેા એ તે જગ જાહેરજ છે તેા તેવા શ્રદ્ધાહીન ભણેલાઓને વધારવા તે તેમને યોગ્ય લાગે છે? ૧૨૦૦ ભણેલાઓનું કામ પડે તેથી શ્રદ્ધાહીન એવા ભણેલાઓને પાષવા કે તૈયાર કરવા એ કયા ન્યાયે ઉચિત ગણ્યું ? શું તમારા લખાણ પ્રમાણે અનાજ ધૂળમાંથી થાય અને તે ખવા૨ તા તેની સાથે ધૂળની કિંમત અનાજ જેટલી ગણાય ખરી ? શું તમને એ માલુમ નથી કે પ્રાપ્ત થએલે અથ હોય તેનેાજ પયોગ મા ઍજ શાશીય વિમાન છે પણ ધર્મને માટે ગત પેદા કરવા એ ઘાસીય વિધાન નથી ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧. સાધુઓને જન્મ પામેલાજ મનુષ્યને દીક્ષા દેવાની હોય છે તે તેથી સાધુ કદી પણ તેની ઉત્પત્તિના કારણે રૂપ અસંજમને સાર ગણે ખરે? અને જો તેમ ન હોય તે શ્રદ્ધાવાળાઓ વ્યાવહારિક ભણેલાઓને ખપ પડે તેટલા માત્રથી શ્રદ્ધાહીન અંગારાઓની અપેક્ષા છે એમ ગણવું તે તદ્દન અગ્ય નહિ? ૧રર. મી. મીચંદ, તમારા જુના કે નવા વિવાથીઓને પૂછી જોયું છે કે કેણ કેણું મારી આગળ સવાલ લાવ્યા અને તેને ઉત્તર લીધા વગર પાછા ગયા? પણ તમને તમારા ચેલેંજપત્રની વાત યાદ આવી જણાય છે, કેમકે તેમણે અમદાવાદના હાલના જ ભાષણમાં બીજા પાસે જણાવ્યું હતું કે, “જે કઈ આ સભામાં સવાલ કરશે તેને અપમાન કરી ઉઠાડી દેવામાં આવશે.” આવી તેમની રીતિ હેવાથી તમને પણ કેઈક વખત તેઓએ તેમ કહ્યું હોય અને તેથી જ તમારા જેવાઓના હાથે તેવી પા૫ પ્રવૃત્તિવાળી સંસ્થાને સ્થાપવા અને પિષવા માટે તેમને બંધાવું પડયું હોય? ૧ર૩. દેશના હિતૈષી લેકે દેશના ઉદ્દેશને લક્ષમાં રાખીને પ્રવૃત્તિ કરે પણ ધર્મના ઉદ્દેશથી પ્રવૃત્તિ કરનારાઓને ધર્મની સિદ્ધિને માટેજ પ્રયત્ન કરવાનું હોય, છતાં સાધુઓ પાસે પેટ ભરાવવાની કેળવણીને માટે નાણુની આશા રાખવી કે તેમની પાસે તેવું મન ફાવતું બોલાવવું એ કયા મનુષ્યને લાયક ગણાય? ૧૨૪. જે સંસ્થાના વિદ્યાથીઓને પચીસ ડગલાં દૂરના મકાનમાં ટી ખળ કે ટાયલાને માટે આવવામાં, બૂટ સ્ટોકિંગ પહેરી બેસવામાં, બીડીઓ ફેંકવામાં, અને શાસન વિરૂદ્ધ ઉપદેશો સાંભળવામાં રસ આવે, પણ ધર્મના મકાનમાં વ્યાખ્યાન સાંભછતાં, તેમજ સામાયિક, પ્રતિક્રમણ કરતાં, જેને શરમ આવે તે વિદ્યાથીઓના આચરણથી જે તેની પરીક્ષા ન થાય અગર તેના શાસન વિરોધી હલાહલ ઝેર જેવા વાક્યોથી તેની પરીક્ષા ન થઈ શકતી હોય તે તમારી સંસ્થાના વધારે અભ્યાસની જરૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ હતી એમ કહેવું વ્યાજબી હતું કે તે સિવાય અભ્યાસની જરૂર બતાવવી વ્યાજબી હતી? ૧૨૫. મી. મોતીચંદ, વેતાંબર જૈન સંથાઓમાંથી નીકળનારા વિ ઘાર્થીઓની ધર્મ લાગણી અને દિગંબર જૈનની સંસ્થાઓમાંથી નીકળનારા વિદ્યાથીઓની ધર્મની લાગણમાં આસમાન જમીન જેટલે ફેર છે એ શું તમારા અનુભવ બહાર છે? છતાં હવે હું આશા રાખું કે આટલી ટકેરથી તમારી સંસ્થાના વિદ્યાથીઓને તેવા તીર્થના ને શાસનના કામમાં ઉમંગી બનાવશે તે તે અસ્થાને છે એમ તે નહિ? ૧૨૬. શ્રદ્ધહીન એવા કેળવાયલાઓને અંગારા કહેવામાં આવે અને જૈન સંસ્થાઓમાંથી ધર્મના ઝનુનવાળા જ કે જેઓ તીર્થ અને શાસનનું રક્ષણ કરે એવા પકવવા અને તેમાં જ જૈન સંઘે નાણાં આપવાં એમ કહેવામાં તમે દહિ દૂધમાં પગ શી રીતે ગણ્યો ? શું તમારા મતે નાસ્તિક બનતા કેળવાએલાઓને મદદ આપે તેજ દહિ દૂધમાં પગ રાખનારે ના કહેવાય એમ છે? અને જો એમ હોય તે તમે ખુલે ખુલ્લું જાહેર કરી શકશે કે શ્રાદ્ધ અને કેળવણી બેની ઈચ્છા તમે અમારી સંસ્થામાં રાખશે નહિ. અમારે અહીં તે શ્રદ્ધાહીન જ કેળવણી અપાશે. ૧૨૭. મી. મોતીચંદ, તમને માલુમ નથી કે સરકાર અન્યાયીઓને સજા કરીને અન્યાયથી રોકવા માગે છે. છતાં તે સજા પામનારા વારંવાર અન્યાય કરે છે પણ તેથી સરકાર પિતાને ન્યાય કરવાને મુદ્રા કઈ પણ દિવસ છેડતી નથી. તેમ હાલના ભદ્રિક શ્રદ્ધાળુઓએ તમને નાણાં આપ્યા અને તેમાંથી જ તમે શ્રદ્ધાહીન અંગારા પકાવ્યા અને તમે તે શ્રદ્ધાળુઓને વિશ્વાસ છે છતાં તેવા અંગારામાં શ્રદ્ધાળુઓની મદદ સિવાય બીજી જગે પર ભણે તેમાં શ્રદ્ધાળુઓને લવલેશ પણ પસ્તાવાનું નથી. ૧૨૮. શ્રદ્ધાળુઓ કેમના અંગારાને ઘણુ વરસોથી સમજી શકી છે અને તેથી જ અંગારા પકવનારી સંસ્થા તરફ વરસાદ વરસાવ બંધ કર્યો છે અને તેમાંથી અંગારા કેવા પાકે છે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ પણ જેન પ્રજાએ સારી રીતે જોઈ લીધું છે તેમ છતાં શું તમને યાદ નથી કે તેવા અંગારાઓથી શાસન પ્રેમીઓ કઈ દિવસ ડરે એમ નથી, અને પાંચમા આરાના છેડા સુધી શાસન પ્રેમીઓ તેવા અંગારાઓને દૂર ફેંકતા રહેવાના જ છે એ વાત તમને માન્ય નથી ? ૧૨૯. ધર્મના ધ્વસને અંગે કરેલી ટીકા તમને બેડિંગ અને વિદ્યા લયને અંગે લાગુ પડેલી દેખાઈ, તેમાં જ તમારી સંસ્થા અને બોડિગનું સ્વરૂપ ઝળકી આવ્યું એમ નહિ કે? ચેરની તરફ કરેલે ધિકકાર ચોરના કાળજાને હચમચાવે તેની માફક તે આ તમારું કાળજું હચમચ્યું નથીને ? ૧૩૦. દર્શન ઉદ્યોત સિવાય જ્ઞાનને ઉદ્યત ગણવાવાળાને સાન જેન તરીકે માને કે કેમ? ૧૩૧. મી. મોતીચંદ, તમને યાદ નથી કે ગવર્નર સરખાએ તમાશ ત્યાંનીજ હાઈસ્કૂલને ખોલતી વખતે સાફ સાફ જણાવ્યું હતું કે ધાર્મિક સંસ્કાર સિવાયની વ્યાવહારિક કેળવણુ એ દુનીઆને શાપ સમાન છે? અને તમે શું એ અનુભવ નથી કર્યો કે કેમ તથા દેશને વિષે પાકતા અંગારાઓ મુર્ખ તે નથી જ હતા? જે દેશ અને કેમને વિષે તેવી રીતે કેળવાએલાજ અંગારા તરીકે પાકે તે ધાર્મિક સંસ્કાર વગર શાસનને અંગે અંગારા પાકે તેમાં નવાઈ શું? ૧૩૨. શ્રદ્ધહીન મનુષ્યનું ભણતર તે શાસનને ઉદ્યોત કરનાર નહિ જ બને. એ તમે શું નથી માનતા ? હેય, ઉપાદેયના ભાનવાળું જ ભણતર સમ્યગૂ જ્ઞાન તરીકે લેખાય અને તે શાસનને ઉત કરનારૂં થાય, પણ તેથી વિપરીત ભાનવગરનું ભણતર એ કેઈ દિવસ શાસનનું ઉઘાત કરનારૂં ન થાય એમ તમે શું નથી માનતા? ૧૩૩. બીજી કેમવાળા વધી જાય અને તેને માટે જેનેને વધવું જોઈએ એમ કહેવાને તૈયાર થએલાએ બીજી કોમમાં શિક્ષિત પિતાના ધર્મની કેવી સેવા બજાવે છે અને પિતાની કેમમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ આટલા બધા વર્ષોથી ધર્મના નામે નાણાં ખર્ચવામાં આવ્યા છતાં એક પણ જિનશાસન કે જૈન તીર્થના કાર્યને કરનાર પાકયા નહિ તે ધ્યાનમાં કેમ નથી લેવાતું ? ૧૩૪. ધર્મના નામે નાણાં લઇને શ્રદ્ધાહીનાને પકવવા અને તેમાં રાજદ્વારી ખાખતને આગળ કરવી એ કેવી અજ્ઞાનદશા ગણાય? તમાનેજ પ્રેકિટસ શરૂ કર્યાને વીસ વીસ વર્ષ થયા છતાં તમે એ તમારા ઉપાડેલા કેસમાં પણ નિ:સ્વાર્થ કાળા કેટલે આપ્યા ? જો કે પ્રી દઇને ખીજાઓને લાવવા કરતાં તમને લાવવા એ શ્રીમ ંતે સારૂં ગણ્યું હશે પણ તમે ભણેલાઓથી ધર્મના ઉદ્દાત નિયમિત થાય છે એમ જણાવવામાં કેટલા સાચા છે. એ શું એનાથી જણાતું નથી ? ૧૩૫, મે” કે બીજા કોઇપણુ ગીતાથે` સમ્યગ જ્ઞાનને ધિક્કાર્યુંજ નથી તેજ સમ્યગ્ જ્ઞાન કહેવાય, અને શ્રદ્ધાહીનાનાં જ્ઞાનને ધિક્કારવું તે સર્વ સાધુઓને માટે ચાગ્યજ છે. શું તમને યાદ નથી કે વિભગ સરખા અતીયિ જ્ઞાનને પણ શાસ્ત્રકારોએ શ્રદ્ધારહિ તપણાને લીધે ધિક્કાર્યું છે અને તેજ વાત અહીં પણ હતી, તેમ તમે કમુલ કરી શકો છે કે નહિ ? ૧૩૬. તીથૅના કામમાં સસ્થાના વિદ્યાથી એ કાણુ કાણુ અને કયારે કયારે આવ્યા એ જણાવ્યું હાત । તમારી માન્યતાને સાચી માનવાને હરકત ન આવત પણ થ્રુ તમારા લખવા માત્રથી તીદિના કરશે એ વાત મનાય ખરી? ૧૩૭, સસ્થાને જ્યારે ત્રીસ વર્ષ થયાં નથી તેા પછી ત્રીસ ત્રીસ વર્ષની સંસ્થાઓને માટે કહેલું વાકય તમે એકલાએ કેમ સાથે એયુ ? ૧૩૮, સંસ્થા શરૂ થઈ તે વખતે ધી એના મનમાં શુ ચાકખુ નહિ રહેતું હશે કે આ સંસ્થામાંથી શાસનના અંગે હીરા પાકશે ? અને તે ધારીનેજ શ્રદ્ધાવાનાને પાત્રવા માટે તેઓએ પૈસા આપ્યા, તેમાં પૈસા આપનારના વાંક કેઈ કહી શકે એમ છેજ નહિ, પણ હવે જ્યારે આટલી બધી મુદત થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ થઈ ત્યારે પણ તેમાંથી નીકળેલા કેઈપણ શિક્ષિત કાઈપણું તીર્થનું કામ ન કર્યું પણ ઉલટું તીર્થની યાત્રા વિરૂદ્ધ પિકેટિંગની વાતમાં તેઓ સપડાયા છે તેવા વિદ્યાર્થીઓને પોષવા માટે તે જેને કેમ એકપણ પૈસે ન આપે તે ઉપદેશ કરે એ શું શ્રદ્ધાવાનું કાર્ય નથી ! ૧૩૯. કેળવણીની જરૂર છે. કેળવણીને આધારે બધાં કામ થાય છે. આ બધું તમે કેને કહી શકે કે જેઓ કેળવણી માત્રને ધિકારતા હેય. શાસ્ત્રની કેળવણને કેઈપણ સાધુએ ધિક્કારી જ નથી. આરંભમય કેળવણીને તેમજ આશ્રદ્વારની કેળવણીને જે સાધુ ધિક્કારે નહિ (નિદે, ગર્વે નહિ) તે તેનું સાધુપણું રહી શકે જ નહિ, એ શું તમે નથી જાણતા? વળી શું આટલું તમે નથી સમજી શકયા કે સાધુઓ ગોચરી ફરીને આહાર લાવે છે કે તે આહાર છે એ કાર્યના આરંભથીજ થાય છે છતાં શું આહાર કરનાર સાધુ તે આહાર બનાવવાની ક્રિયાનુ અનુમોદન કરે અરે? અને કદાચ કોઈ તેવી અનુ મોદના કરે તે તેનું સાધુપણું રહે ખરૂ? ૧૪૦, ધર્મની શ્રદ્ધાને માટે દરેક સાધુએ સાવચેત રહેવુંજ જોઈએ. છતાં બીજી કમેના આચાર વિચારને વિપર્યાસ દેખીને શ્રદ્ધાવાળા મનુષ્ય પોતાની કેમના આચારાવચાર ના વિપસને રોકવા મથ્યા વગર રહે ખરા? ૧૪૧, મારી સગીરની વ્યાખ્યામાં શું તમે એમ કહેવા માગે છે કે જન્મથી મનુષ્યને ઈદ્રિયના વિષયનું જ્ઞાન નથી? શું એમ કહેવા માગે છે કે દુનિયાદારીના ધનધાન્યાદિ પદાથેની વ્યવસ્થા સારી રીતે કરી શકે તે પણ સગીર ગણ? જે ધનધાન્યાદિની વ્યવસ્થા ન કરી શકે એવી ઉંમરમાં રહેલો મનુષ્ય પાંચ ઇંદ્રિના વિષયની વ્યવસ્થા કરી શકે એ છતાં પણ તેને ઉંમર લાયક ગણ શાતા નથી તો પછી આત્માની અપેક્ષાએ જમ મધ્યાપારને લિાતજ ન પાક અને માત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ r ની સ્થિતિ કે તેના બંધન વિષે સમજ ધરાવે નહિ તેવાને સગીર કહેવામાં કયા કાયઢાના માધ આળ્યે ૧૪૨, ધર્મનાં કાર્યો કરવાવાળા અને શ્રદ્ધા રાખવાવાળા આસ્તિકેને જેએ ખાટા ખાટા લેખા લખી નિદે ખાટાં ખાટાં ભાષગ્રે કરી તેવા તરફ રહેતી લેાકેાની સહાનુભૂતિને તેડવા મથે અને તે એમાં પણ પોતાની ફાવટ ન થાય તે પિકેટીંગ સરખા કામે કરવા તૈયાર થાય તેવાઓને આસ્તિકેામે તેએની સર ખાજ કાયિક, વાચિક અને લેખક પ્રયત્ન કરીને હઠાવવાનું શું સાધુએથી કહેવાય નહિ ? એવા જે કાઈ શાસ્રીય પુરાવા હાય તે આ લેખમાં જણાવતા કેમ રહો ગયા ? ૧૪૩, ભાસ્તિક કે આસ્તિકના કાર્યો ઉપર નાસ્તિકા તરફથી હલ્લા થતા હાય તે વખતે તેઓને ખચાવના પશુ ઉપદેશ સાધુ ન આપી શકે અને તેનેજ શાંતિ કહેવાય એ શાસ્રાનુમત હાય તા તેનું પ્રમાણ જણાવશે। ૧૪૪. લાત મારવી અને ખુન કરવું એ તમારા મગજમાં આવ્યું કાંથી ? કેમકે ત્યાં તે નાસ્તિકે તરીકે ગણાતાના કાયિક પ્રતિકાર સામા કાયિક પ્રતિકાર કરવાનું કહેામાં આવેલું છે. તેમાં પિકેટિંગ સરખા કાયિક પ્રતિકાર નહિ લેતાં લાત અને ખુનના કાયિક પ્રતિકારા તમારા મગજમાં કેમ ઠસાવવા પડયા ? શું નાસ્તિકા આસ્તિકાની ઉપર એવા લાત અને ખુનના ઉપયેગા કરી આસ્તિકાનેર જાડવા માગે છે એમ તમારી ટાળીમાં કાઈ કાર્યક્રમ રચાયા છે ? તેથીજ તમારે આસ્તિકાને તેવાજ રસ્તા લેવાના કલ્પવાની જરૂર પડી ? ૧૪૫. લખવામાં, ભાષણમાં, પ્રવૃત્તિમાં અને વિરૂદ્ધ અવાજ ઉઠાવવામાં આસ્તિકાને રંજાડવા માટે જે લેાકેાએ કાયદાની મારીકીથી ઉદ્યમ આદર્યો છે તેવાની સામા આસ્તિકાને તેવીજ રીતે તૈયાર થવાને માટે સૂચવવું તે શું સમ્યગ્ રુષ્ટિની શ્રદ્ધા બહારનુ' ગણે છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૪. ભારિત શરૂબાત ન કરે ત્યાં સુધી આતને કાંઈ કરવાનું નથી તે પછી આરિતએ લોહીની નદી વહેવડાવીક નાસ્તિકે એ વહેવડાવી કહેવાય? ૧૪૭. સમજ્યા સિવાય ક્રિયા કરવી એવું મારા ભાષણના કયા વાકયથી તમે લીધું? શું તમે એટલું નથી સમજી શકયા કે જીવ, પુણ્ય, પાપ, સગતિ અને દુર્ગતિ માનીને જ “સંયમ ભેગ વંચના” ન ગણતાં સંયમને શ્રેય ગણો એમ સાફ સાફ તેમાં જણાવવામાં આવેલું છે? ૧૪૮. જેઓ શ્રી જિનેશ્વર મહારાજના માર્ગને માનનારા છે તેઓને અપનાવવા એટલે કે તેઓને માર્ગ તરફ દેરવા અગર માર્ગમાં સ્થિર કરવા અગર વૃદ્ધિગત કરવા એ દરેક જૈન સાધુનું કર્તવ્ય જ છે છતાં શું તમને એ શ્રેષ્ઠ લાગે છે કે શાસન વિરોધી દેવ, ગુરૂ, ધર્મ તરફ આદરને લેશ પણ નહિ રાખનારા એવાઓને અપનાવવામાં સાધુ પોતાના સાધુત્વને રાખી શકે ? ૧૯. મારા ભાષણમાં ધર્મની કેળવણુ તરફ તમને અણગમો કયા વાક્યથી દેખાય? તે વાકય આટલા બધા લાંબા લેખમાં પણ તમે કેમ ટાંકી શક્યા નહિ? તમારું લખાણ એ કાગળ કાળા કરવાનું જ કહેવાય કે બીજું કાંઈ? ખરી રીતે તે તમને ધાર્મિક શ્રદ્ધા, ક્રિયા, તીર્થો તરફ અગ્ય દષ્ટિએ જેનારનેજ પિષવામાં ધર્મ મનાવ હતું તે મેં મનાવ્યું નથી, તેથી તમને દુઃખ લાગ્યું હોય અને તે જ કારણથી તમે ધર્મ, ની કેળવણ પણ અરૂચિકર હોય તેમ જણાવો છે એમ નહિ? ૧૫. ધર્મ શ્રદ્ધાથી હીન લેકેને ન પિષવા અને શ્રદ્ધાવાન લેકેને જ પિષવા એવા ઉપદેશથી જે દીર્ધદષ્ટિની ખ્યાતિ તરફ ષ ગણતો હોય તે તેવી દીર્ઘદ્રષ્ટિ આસ્તિકને લેશ માત્ર પણ ઈચ્છવા જોગ નથી એમ શું તમને માલુમ નથી? ૧૫૧. જે કામ શ્રદ્ધાળુ વર્ગને “હા” કરવાનું અને તે કામ ના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ રિકોને “ના” કરવાનું થાય એટલું જ નહિ પણ માણ વર્ગ તે પિતાના આત્માના કલ્યાણની દષ્ટિએ ઉન્નત સ્થિતિ મેળવી શકે પણ નાસ્તિક વર્ગમાં તે વસ્તુ ન હોય તેથી તેને તે શા અને શાસ્ત્રના ઉપદેશને અંગે હાજી કરવાનું સ્વપ્ન પણ ન હોય એ શું તમારા અનુભવની બહાર છે? ૧૫ર. નાસ્તિકના લેખોથી, ભાષાથી, કે કાર્યોથી શ્રદ્ધાળુ લેકે આ સ્તિકોને આસ્તિકના રૂપમાં સમજશે એમ કહેવાને તૈયાર થનારાઓએ પિતાની સ્થિતિ ઉપર લેકે કેટલે આધાર રાખે છે તે સમજવું શું જરૂરી નથી? ૧૫૩. મન જેવાનો દા કરનાર મનુષ્ય ખુલ્લા વચનના ભાવાર્થને ન સમજે તે ખોટા રિપોર્ટ ઉપરડાદોડ કરે તેમજ સત્તાવાર રિપોર્ટ બહાર આવ્યું હોય તે પણ પિતાના પેટા લેખને સુધારે નહિ, કે પછે ખેંચે નહિ તે તેની ઉન્મત્ત દશા ન ગણાય તે બીજી કેની તે દશા ગણાય? ૧૫૪. ધર્મના નામે પૈસા ઉઘરાવી ધર્મને ધિક્કારનારાઓ પેદા કરવા અભક્ષ્ય ભક્ષણ કરનારાઓને ઉન્નત કરવા જૈન શૈલીનું જ્ઞાન કે ક્રિયા બંને તરફ ધિક્કારનારાઓને તૈયાર કરવા માટે પિતાની શ્રદ્ધાને જલાંજલિ આપનારાઓને તેવા માર્ગથી ખસેડી શુદ્ધ માર્ગમાં લાવવા માટે દરેક સાધુએ મથવું એ શું જરૂરી કાય નથી ? ૧૫૫. તમે કે તમારી સંસ્થાના મનુષ્યોએ કે તેમાં અભ્યાસ કરી ઉત્તીર્ણ થએલા વિદ્યાથી એમાંથી વીર મહારાજના કયા સંદેશાઓ જગતમાં પહોંચાડયા, વિદ્યાલય સ્થપાયા પછી કે તેના જેવી બીજી સંસ્થાઓ સ્થપાયા પછી ક્યા કયા સંદેશા કેટલી કેટલી નકલેથી કયાં કયાં કેણે કેણે પહોંચાડયા એ શું જાહેર કરવું જરૂરી નહતું? આજ કાલની બધી સંસ્થાઓને અંગે સામાન્ય રીતે ગણીએ તો પણ જેના કામને ઓછામાં ઓછો દોઢ બે લાખને ખર્ચ વાર્ષિક થતું હશે. જૈન પ્રજાની નબળી આર્થિક સ્થિતિની વખતે પણ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ * પૈસાના ઉપયાગ ભાડુતી લેખક પાસે પણ વીર.મહાશજના સંદેશા જગતમાં પહાંચાડવા માટે ક્યા હૈાત તા સંસ્થાઓના વિદ્યાથીઓએ કરેલું અને કરાતું નુકસાન તે જૈન કામને ન લેગવવું પડત પણ ઘણેાજ લાભ જૈન કામ પામી શકત, એમ શું તમે નથી માનતા ? અને ખચાચેલા પૈસાને જૈન કામને લાભ નહિ આપવામાં સસ્થાઓમાંથી નીકળનારાઓનું શ્રદ્ધાહીનપણુંજ મુખ્ય કારણ છે એમ તમને નથી લાગતું ? જો કે સંસ્થાઓમાંથી કાઈ કાઈ સારી આસ્તિક વ્યક્તિઓ પણ નીકળે છે.તા પણ નાસ્તિકાથી કરાતા નુકસાનને દાબીને નવા ફાયદા વાને શક્તિમાન થાય એવી વ્યક્તિએ તે હજુ સુધી મહાર હું આવી જ નથી એ ખરૂંને ? ૧૫૬. જૈન ધર્મના શ્રદ્ધાળુ વર્ગ પાંચમા આચના છેડા સુધી જૈન શાસ્ત્રની વાણીને સાંભળશે, માનશે અને તેમાં કહેલી વાતને અમલમાં મૂકશે એ વાત દરેક આસ્તિકાએ તા માનેલી છે પણ તે વાતને “નાસ્તિક઼ા ન માને તે તેનું નુકસાન નાસ્તિકતેજ થવાનું કે ખીન્ત કાઈને થવાનું છે? ૧૫૭. મી૰ માતીચંદ્ર, મારા નામે ખુલ્લુ પુત્ર તમે લખેા છે ને તેમાં વારંવાર તમે તમે શબ્દ વાપરી ગયા છે. તે પાછળથી તમે શબ્દની ત્રીજા પુરૂષ તરીકે કલ્પિત વ્યાખ્યા કરવા તૈયાર થયા છે તેા આવું અયુક્ત લખાણ કરવા કરતાં શું તે લેખ ફ્રી વાંચીને તે મધુ સુધારી લેવુ' એ તમારી સ્થિતિને અંગે ચેાગ્ય ન. [3]? ૧૫૮, તમે લખે છે કે, કેટલીક ખાખતા તે વિજયવલ્લભસૂરિના જાણુની હાઈ તેથી હું તેના જવાબ આપી શકું નહિ ! જ્યારે તમારી આવી સ્થિતિ છે તા તમે શ્રીમાન વલ્લભવિજયજી પાસેથી તેમના એલાએલા બધા વચને તા મેળવ્યા નહિજ હાય અને જ્યારે તેમ હાય તા પછી તેમના વચનને ઉપદેશ માટે થએલી ટીકાને અંગે ચેલેજ આપવા બહાર પડવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ તમોએ ગંભીર ભૂલ કરી છે કે નહિ ? 159 નિરંતર સાવધાનપણાનું તમારું સર્ટિફિકેટ ન કેમ કેટલી કિંમતનું ગણે છે એ તે તમે જ્યારે જૈન કેમના શ્રદ્ધાળુ અને સમજુ આગેવાનેના સમાગમમાં આવે ત્યારેજ તમને માલુમ પડે કે તે સિવાય? 160. તીર્થ, ધર્મ અને શાસન તરફ લેકોને રૂચિવંત કરવા, તથા રક્ષણ કરવાને તૈયાર કરવા ની પ્રથા તમને, તેમને કે તમારા જેવાને આડે રસ્તે દેરવવા જેવી લાગે તે પણ તે પ્રથાને આ સ્તિકને ઉપેક્ષા કરવા ગ્ય પણ નથી, તે પછી હેય તે કયાંથી જ હેય? અને આ વ્યાખ્યાન પણ આડે રસ્તે દોરવાતા લેકોને સુધારવા માટેજ આપવામાં આવ્યું હતું એમ હજુ પણ કહું છું કે તમે માનવા તૈયાર છો કે નહિ? તા. ક. ઉપરના પ્રશ્નનો જે જાહેર રીતે ખુલાસો કરવો હોય તે હજુ પણ શ્રીમાન વલ્લભવિજયજીને લઈને આવે તે હું તૈયાર છે, છતાં આવવું ન આવવું, ઉત્તર દેવા ન દેવા, દૂર ઉપયોગ કરશે કે સદ્દઉપયોગ કરવો એ તમારા બંનેની મરજીની વાત છે, પણ તમારે લેખ અને આ પ્રશ્નો બંનેને ઉપયોગ શ્રી સંગ તે યથાયોગ્ય જરૂર કરશે એટલું જણાવી આ લેખ હું હમણાં સંપૂર્ણ કરૂં છું, વધારે લેખની જરૂર પડશે તે તેને માટે ભવિષ્ય ઉપરજ ખુલાસે થશે. નસાગર તા. ૨૮-૧-ર૯ મુ પેથાપુર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com