Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રીજૈનધે મૂ૦ પૂ૦ બાડ'ગના હિતાર્થે પ્રગટ થતું શિegistered No. B. 876.
बुद्धिप्रभा.
( ધાર્મિક-સામાજિક નૈતિક વિષયોને ચર્ચાતું માસિક.)
[ સંપાઠક-મણીલાલ મોહનલાલ પાદરાકર, પુજારી છું.] જ્ઞાનેવાર, ગુવાર,માર્ચ ૨૦૧૭. વીર લંવત ૨૪૪ ૨. [ ૨૦-૨-૨૨
વિષયદર્શન. વિષય
પૃ8 વિષય - ૧ મહાવીર સ્તુતિ ••• • ૧૩ પ્રભુ ૩યાં છે ? . અ ૩૫૦ ૨ વસન્તપર્યાય.. .૨૮૦ ૧૪ મૃત્યુવી લલના
૩૫૨. ઑટાની રાજકીય વિચારણા . . . ૨૮૬ ૧૫ મહાવિર પ્રભુના પાઠથી શું અવ૪ કારતખંડ કે માર્યાવર્ત.. ૩૦૭,
- બેધવું
આ ..૩૫૩ ૫ સુખ ક્યાં છે ... ... ૭ ૧૮ ૧૬ શ્રી કેળવણી ઉપર ઝખક બ્લેનનું ૬ તત્ત્વચિંતન .. . ૩૨૦ ભાણ
.
૩૫૫. ૭ પરોપકાર •••
... ૩૩૭ | ૬૭ હર્બર્ટ સ્પેન્સરની અગેય મિમાંસા, ૩૫૭ તે એક પ્રાચીન ગુજરાતી જન કાવ્ય. ૩૪' ૧૮ આત્મ શિક્ષા. . . ૩૯ ૮ રસાયન સ્વરૂપ, .. ૩૪૬ ૧૮ શ્રી યશોવિજય જૈન ગુરુકુળ વિદ્યાલય ૩૭૮ ૧૦ ઉન્નત વિચાર સમરણ. ... ૩૪૭ | ૨૪ શ્રી યશોવિજયે જૈન ગુરુકુળ ૧૧ અજબ્દ પ્રેમને પ્યાલા ... ૩૪૮ વિધાલય-પ્રાસંગિક વિવેચન. ... ૩૮૧. ૧૨ ઉષા .. ... ... ૩૪૯ ૨૧ આ માસિકનું નવમું વર્ષ ... ૩૮૨
આવતા ચા ને લગતી વાંધ ઉપર વાંચકેનું ખાસ ધ્યાન ખેંચીએ છીએ. / શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ તરફથી
પ્રકારાક અને વ્યવસ્થાપક, શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ,
નાગારીશાહઆ સદાવાદ,
લવાજમ-વર્ષ એકને રૂ. ૧-૪-૦ (છૂટક દૂર એક નકલના બે આના.) અમદાવાદ ધી “ ફાયમ ડ જયુબીલી ” પ્રિન્ટિંગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું.
Page #2
--------------------------------------------------------------------------
________________
શેકેજનક મરણ. કપડવણુજના પ્રતિષ્ઠિત શેઠ વાડીલાલ જમનાદાસ પોતાની ૩૪ વર્ષની ભર વયે પોતાની પાછળ એ બાળવિધવા, બે પુત્ર, બે પુત્રીઓ, એક ભાઈ અને એક બેન મૂકી સંવત ૧૯૭૩ ના અષાડ સુદ ૪ ને શનિવારના રોજ બપોરના સાડાબાર વાગે પંચત્વ પામ્યા છે. એ ઘણુંજ ભાડું થયુ’ છે. તેમના મરણના સમાચાર શહેરમાં ફેલાતાં ઘણાજ હાહાકાર થઈ રહ્યા હતા. સધળો બારા સ્વયંબંધ થયાં હતાં. સ્કુલે બંધ કરવામાં આવી હતી. ગામમાં સખત હુડતાલ પડી હતી. મહેંમ સ્વભાવે શાંત સમતાગુણી અને ગંભિર હતા. તેમનામાં વેપારીકુનેહ સારી હતી. તેઓને જાત્રા કરવાના ઘણે શેખ હતા. આપણા શેઠ આણંદજી કુલ્યાણજીની પેઢીના તેઓ મેમ્બર હતા. તેમજ કપડવણજની મ્યુનીસીપાલીટીના તેઓ કમીશનર હતા. તેમના જીવનની રૂપરેખા અમે આવતા અમારા નવીન વર્ષના પ્રથમ અંકમાં આલેખીશું. તેમના લધુભ્રાતા શેઠ કેશવલાલ તથા તેમની બાળવિધવા તથા તેમનાં સગાંસ્નેહીજનોને દિલાસે મુળા અને તેમના અમર આત્માને શાનિતું મળે એવું અને પ્રભુ પ્રત્યે પ્રાથએ છીએ.
આ વર્ષે યુનીવર્સીટી તથા કૅલેજની પરીક્ષામાં આ સંસ્થા તરફથી બેઠેલા વિદ્યાથઓનું પરિણામ નીચે પ્રમાણે આવ્યુ છે. એડેલા | પસાર બેઠેલા
પસાર બેઠેલા
પસાર ૨ બી. એ. - ૨ ૪ ફર્સ્ટ મેડીકલ ૨ ૧ જુનીયર બી કોમર્સ ૧.
ત્રિરઆર્ટસ ૨ ૪ ઈન્ટર કામસે - ૩ ૨ જુનીયર બી. એ. ૨ ૧૧ સટીફીકેટ (પીવયસ) ૧૧ ૧ સેકન્ડે ઝયર ડાકટરી ૧ |
૨૮ વિદ્યાર્થીઓમાંથી ૨૪ પસાર થયા છે, બી. એ. માં એક વિદ્યાર્થી નર્સ સાથે સેકન્ડ કલાસમાં, પ્રીવીયસમાં ત્રણ અને ઈન્ટર કોમર્સમાં એક વિદ્યાર્થી સેકન્ડ કલાસમાં આ વેલ છે. પરિણામ લગભગ ૮૬ ટકા આવ્યુ છે.
લી. સેવક, માતીચંદ ગિરધરલાલ કાપડીયા,
ઓનરરી સેક્રેટરી ભેટ-સર્વે જૈન ગ્રેજ્યુએટ, જૈન પાઠશાળા અને લાયબ્રેરીઓને અત્રેના સુપ્રસિદ્ધ, શેઠ જગાભાઈ દલપતભાઈ બી. એ. તરફથી Concentration (ધ્યાન)ની બુક કે જેની અંદર હટ વારને સાહેબની પ્રાઇવેટ નેટ ઉપરથી ચિકાગા ધાર્મિક પાર્લામેન્ટમાં ગએલા જન ધર્મના પ્રતિનિધિ મર્ટમ એરીસ્ટર વીરચંદ રાધવજી ગાંધી B. A. M. R, A. C. નાં લખેલાં તત વિષયને લગતાં બાર લેકચર (ભાષા)નો સમાવેશ કરવામાં આવ્યો છે, તે બુક ભેટ આપવાની છે. તેના પ્રગટ કર્તા રા. વકીલ છાટાલાલ કાળીદાસ ગાંધી છે. પરગામથી મંગાવનારે ટપાલ ખર્ચને માટે ૦-૦-૬ ની ટીકીટ મોકલી આપવી.
વ્યવસ્થાપક-બુદ્ધિપ્રભા, યંગપાળ-અમદાવાદ સુધારોઃ ૮૬ વસંતપર્યાય ” ના લેખક રા. હંસલ અને “ ભરતખડે કે આર્યાવર્ત ” ના લેખક રા. પાદરાકર એમ વાંચવું,
Page #3
--------------------------------------------------------------------------
________________
વૃદ્ધિપ્રમા.
( The Light of Reason) ब्रह्मानन्दविधानके पतरं शान्तिग्रद्योतकम् । सत्यासत्य विवेकदं भवभय भ्रान्तिव्यवच्छेद कम् मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्मप्रदम् । लोके सूर्यसमप्रकाशकमिदं ' बुद्धिप्रभा' मासिकम् ॥
4
પુસ્તક ૯ યું. ] જાનેવારી, ફેબ્રુઆરી, માર્ચે સને ૧૯૧૭ [ અંક ૧૦–૧૧-૧૨ મા
महावीर स्तुति.
જય જય શ્રી મહાવીર, રટણ કરેં નિશદિન હૈ! પ્રભુ હારૂં; કરૂણા સિન્ધુ પ્યારા, કરણ જગત વા ઉપર કરજો. ઉર વિષ કાપે, જગતમાં શાન્તિ સઘળે કરો; જગ ઉધારસ્ તારમ્, અરજી આ ઉરે પ્રભુ ધરો. વિઘ્ન વિલય પામો, શાસનની અભિવૃદ્ધિ કરો; તુજ પળ્યે વિચરવા, સહિં અમને પ્રભુ દેો.
રા. અમૃતલાલ વાડીલાલ ઉપાય.
वसन्त पर्याय.
ર
( અંગ કવિવર સરવીન્દ્રનાથ ઠાકુરના The Cycle of Spring ”ના અનુવાદ ) વૈરાગ્ય-સાધન.
રાજા માનસિક વૈસભ્યગ્રસ્ત છે. એને પ્રથમ શ્વેત કેંગત નિઃશામાં રાણીની દૃષ્ટિએ પડયા. સંગીત બંધ થયું છે, વિદ્દેશીય એલચીને મુલાકાત નથી મળતી, વિગ્રહવૃત્તાંત લાવેલ સેનાપતિને અભિમુખ આપવાની પરવાનગી નથી. કવિને પ્રસ્થાપન કર્યાં છે, આશ્ચય આપવા આવેલ શ્વશુર પણ નિરર્થક વાટ જુએ છે. રાજા માને છે કે સ્થિતિએ બ્રહ્માંડન્સ્ટાગ કરવાના અભિયાગ થયા છે, અને પરિત્યાગ-પથમાં મદદ કરવા વેપારાંગત મહાન પવિત્ર શ્રુતિભૂષણને લાવે છે. રાજા ન્યાયમંદિરમાં આવવાની ના કહેવાથી રાજ્યવહિવટ કૅમ ચલાવવા એની રાજ્ય પ્રધાનને સૂઝ પડતી નથી. ભૂમિપર સર્વત્ર દુષ્કાળ સામ્રાજ્ય ચલાવે છે,
Page #4
--------------------------------------------------------------------------
________________
મ
બુદ્ધિપ્રભા
અને રાજમહેલનાં દ્વાર સમીપ ખુન્નુક્ષિત જન મહારવ કરી રહ્યાં છે. પ્રસ્તુત માનસિકાવસ્થામ આ વિપ્લવકારક રાજાને લાગે છે. શ્રુતિભૂષણ આવે છે અને કેવલ અનુવાગથી ઉત્પન્ન થત માનસિક પ્રશાંતિ મેળવવાના રાજાના નિશ્ચયને અનુમેદન આપી ઉત્તેજન આપે છે. જમી અને ગાયાનું દાન કરી રાજા નામ બક્ષે છે.
પછી કવિ આવે છે અને ભૂમિપર સંગીત પુનઃ લાવે છે તે વનમાં કાર્યને ઉત્સા પ્રેરે છે—રાજાનું ય થયા છતાં એ સર્વ નીચેના——
ફાલ્ગુની
નામક નાટકમાં છે, જેમાં સર્વને સત્તાષકારક રીતે સાખીત કરવામાં આવ્યું છે કે નવીન મૈં ચિર્જનની પુનરૂક્તિ છે કે જેના પ્રથમ પ્રવેશ માસ્કીટ નાયક છે. દ્વિતીય પ્રવેશ અન્વેષણ, તૃતીય પ્રવેશ સદેહું અને છેલ્લે પ્રવેશ પ્રાપ્તિ છે, પ્રત્યેક પ્રવેશ સ`ગી તા મુખથી શરૂ થાય છે.
યુવકમંડળ.
ચન્દ્રવાસ.
નાય
દાદા ( પેટ ભ્રાતા )
માલ
નાવિક રક્ષક ને અન્ય. વસન્તાપ્રેસર.
હેમત ને હેનું મંડળ.
નાટકનાં પાત્રા.
જીવન રહસ્ય નિરૂપા
વન શ્રી ભૂમિકા વર્તમાન માળના જીભજ્વન—હેતુ
મંડળના પ્રસપુશ્ય એ પ્રતિધ રાખે છે, સયમ રાખે છે અને મનિષાપ્રકૃતિ છે. દૃષ્ટિથી અનાહુલ થઇ સત્ય જીવનને અંધગાયક ને નિરીક્ષક.
બાલકો ને બાલિકાએથી અબિનત સુમના, કળાં પણ તે ન્હાનાં પક્ષીઓ.
પ્રથમ પ્રવેશની સંગીત પ્રસ્તાવના
વસન્તાગ્રેસરી બહિર્ગમન કરે છે. મમ્મરરવ કરતાં વાંસના પĚમાં, પક્ષીઓના માળામાં
ને વિકાસ પામતી ડાળીઓ વચ્ચે ગાન સુણુાય છે.
વાંસ ગાય છે:
એ દક્ષિણુ પવન ! એ પરિશ્રમક! પ્રેરે મ્હને.
અને હુલાવા મ્હને, નૂતન પણુના આસ્ફેટમાં પ્રકપેા હતે.
ઉચી એડીએ ઉભે હૈં, પન્થની બાજુએ નિરીક્ષને
તમ ધીરા કણૅવાદથી સત્રસ્ત થવા, પાદ ન્યાસના સંગીતથી
Page #5
--------------------------------------------------------------------------
________________
વસઃ પર્યાય.
૨૪૧
મહારાં પર્ણોમાં હર્ષનું વિધુવન થતું. ને મહારા ગુપ્ત રહસ્યને બિભેદ થ.
પક્ષી ગાય છે:વ્યોમ રેડે છે જ્યોતિ હાર અન્તરમાં
મહારું અન્તર પ્રત્યર્પણ કરે છે તેમને સંગીતથી. આવાત કરૂંછું દક્ષિણ પવનપર, મુજ સૂરોથી. એ વિકસન્ત પલશ (વનની જવાલા ) વાતાવરણ જવલિત છે તમ કામુકવથી,
રત રંગ્યાં છે મહારાં ગાન હમે હમારાં ઉન્માદથી, એ શિરીષ મે નાંખ્યો છેપરિમલ-પાસ સુદુર મ વિષે, મહારું હૃદય મહારા કે બિરાજતું.
વિક્સન્ત ચંપક ગાય છે -- છાયા હારી નાચતી હમારી વિચિમાં,
અનન્ત રહેતી તરંગિણુંહું વિકાન્ત ચંપક, ઉ છું,
સ્થિર તટ પરે. મહારાં પુષ્પના પ્રજાગર સહિત, મહારી ગતિ વસે છે ઘનતાક્ષોભમહીં,
નૂતન પના સુરસ જન્મમાં, સુમનના એધમાં; જ્યોતિ પ્રતિ જીવનનાં અદઈ યાનમાં, એના ઘનનથી બેમ સંભનું, ને ઉષાની શક્તિ સરે છે.
પ્રથમ પ્રવેશ યુવકમંડળ ચેષ્ટાથે હાર પડયું છે. મંડળના પ્રજ્ઞ પુરૂષના ગંભીર ઉપદેશ ભર્યા ચતુષ્પદકોકની પ્રતિ માટે શ્રેતાઓ જોઈએ. પરંતુ ગંભીર વાગ્યે આ ગ્રામ્ય વ્યક્તિઓ પર નિરર્થક જાય છે, અને હાસ્ય ને પ્રમાદ સામ્રાજ્ય ચલાવે છે. તે પછી અનન્ત યોવનભૂષિત નાયક પ્રવેશ કરે છે, જે આ નાટકમાં નનામે રહેશે. જ્યારે વૃદ્ધ પુરૂષ વિષે એ એની આગળ વાત કરે છે ત્યારે એ હસી પડે છે. વસત્સવાર્થે એ વૃદ્ધ પુરૂષને બંદીવાન તરીકે લાવી આપવાને હેને અભિગ્રહ એ સ્વીકારે છે.
- દ્વિતીય પ્રવેશની સંગીત પ્રસ્તાવના વસન્તાગ્રેસર હેમંત પાસેથી વયનાં વલ્કલ છીનવી લેવા પ્રયત્ન કરે છે.
એઓ ગાય છે ---- નીકળ્યા છીએ ખોળવા અમારા સાથીઓ, જગાડતા પ્રત્યેક કણમાંથી
રિણા અગાઉ
Page #6
--------------------------------------------------------------------------
________________
રેસ્ટર
બુદ્ધિપ્રભા.
બેલાવીએ છીએ પક્ષી-ગાનથી, આવાહન કરીએ છીએ,
કંપિત વિટથી એમને; પ્રસારીએ છીએ માયા અમ એમને માટે એમમાં, કદી નહીં સટકશે અમ પાસથી એ હેમંત ! દીપક અમારે બળને જણાશે હમને
ખે છે તે તિમિરના અનીરમાં છે, હેમંત ગાય છે:છોડ મહુને, અહે જવા દ્યો મને, સજજ છું તરણાર્થી જવા દક્ષિણ સાગર પર થઈ;
શિલીભૂત તટ પ્રત્યે હસિત છે અકાલે હમારું મમ મિત્રે – શું છે મહારા સ્વસ્તિ સૂરે શું,
હમારાં ગાન નવલ આગમનનાં. વસત્તાસરે ગાય છે.
વનચાર છીએ અમે, સર્વત્ર છુપતા. વાટ જોઈએ છીએ ટવાની
હમારાં છેલ્લાં સંચિત મૃતપણે,
વેરતાં દક્ષિણ અનિલોમાં. બાંધીશું હમને અમે સુખનખલાથી,
જ્યાં વસન્ત રાખે છે બંદીઓને કાં કે જાણીએ છીએ અમે કે તમે લઈ જ છે, હમારાં રને સંતાડી હમારા ધૂસર કર્યું.
દ્વિતીય પ્રવેશ વૃદ્ધ પુરૂષની છોળમાં યુવકમંડળ નીકળી પડે છે. નાવિકને એ પ્રશ્ન કરે છે, પરંતુ એને માર્ગનું તાન છે, પથિકાનું નથી. રક્ષકને એ પ્રશ્ન કરે છે અને એ કહે છે એને હે રાત્રિને છે એટલે પથિક માત્ર છાયામય જ જણાય છે. મુખે દૈત્ય વિષે એ સૂચવે છે. માત્ર એટલીજ બાતમી એઓને મળે છે કે વૃદ્ધ પુરૂષ પુછતા જણાય છે અતઃ નહીં. તે દરમિયાન ચતુષ્પદાર્તાની સંગતથી નાવિક અને રક્ષક સીખ ભોગવે છે, એના ઓક અત્યંત ઉચ્છિષ્ટ હોવાથી એ એને અત્યંત પ્રજ્ઞ માને છે.
તૃતીય પ્રવેશની સંગીત પ્રસ્તાવના હેમંતનું વાસ્તવિક સ્વરૂપ આનિષ્કૃત થાય છે. એના નિભૂત યોવનની નિવૃત્તિ થવાની તૈયારી છે.
વસન્તાગ્રેસરે ગાય છે;કે ગંભીર જણાય છે એ, કે હાસ્યાસ્પદ વૃદ્ધ;
કે સર્ય ગ્ય છે મૃત્યુ વિધાનાર્થે !
Page #7
--------------------------------------------------------------------------
________________
વિસન્ત પર્યાય.
૨ ટક
પરંતુ સદન ખેંચે તે પહેલાં બદલીશું
વેશ એને ને બદલાશે એનું મુખડું. વિક્ષેપ નાખીશું ગણનામાં એની,
છીનવી શું વૃત એના મૃત વસ્તુથી ફુલેલે. ને ત્યાં પ્રકટ થશે,
એને પ્રમત્ત, અને યુવક. એ એને અહીવે છે ને ગાય છેએ સમય આવે છે, આવ્યો છે,
જ્યારે જાણશે એ છે એ આપણો પિતાને; જ્યારે પ્રમત્ત સ્ત્રોત છૂટશે,
હીમના કુપણું બંધનમાંથી. ને ઉત્તરાનિલ નૃત્યથી ફરશે. એ સમય આવે છે, આવ્યો છે.
જ્યારે જાણશે માયામય ડિડિમ, જ્યારે હસશે સૂર્ય ફેરફારને;
તમારા ઘર નીલ થતાં. પછી યુવક વસ્તુઓનું મંડળ આવે છે અને એને નીચે પ્રમાણે ગાઈ પરિચત્પાદ કરે છે.
ફરી ફરી ર્યા હતા “પ્રણામ
પુનરાગમનની આશા ન રાખતાં. ફરી ફરી હારે પાછા ફર્યા, એ કોણ છો મે ?”—
“ હું છું વિકલ ! “ “ અને કોણ છે મે ?”—
હું છું પરૂલ. ” “ અને કોણ છે આ અન્ય?” “ અમે છીએ આમ્રપલવો જ્યોતિને તંદે રહેલાં.” અમે હસીશું ને જશુ-આવશે અમ સમય ત્યારે, કાં કે જાણીએ છીએ અમે કે નાખીએ છીએ
અમારી જાતને
અનન્તની ભુજામાં. ઓ કોણ છે હમે ? ”
હું છું શિમુલ. ” “ ને કોણ છે મે ?” –
હું છું મિની. ” “ અને કોણ છે આ અન્ય? ”—
Page #8
--------------------------------------------------------------------------
________________
૨૮૪
બુદ્ધિપ્રભાઅમે છીએ અભિપાત વંદ; પાલવનનાં નૂતન પનું !”
તીય પ્રવેશ દિન આથમે છે. યુવાન પથિક કંટાળી ગયા છે, નાયકમાંની આસ્થા કંપિત થાય છે. એઓ ભયભીત થયા છે કે સમક્ષનું જે સર્વ હૈમાં ભરેસે ન રખાય, કે પુછતઃ જે છે હેમાંજ આસ્થા રાખી શકાય. એ લગભગ આ સાહસિક પ્રકૃતિમાં છેએટલામાં પ્રજ્ઞ સૂત્રભર્યા ચતુષ્પદક બનાવવા મનુષે બેસે છે. ત્યાં એક અંધ ગાયકને એના પન્થમાં દેરવા સાથે લઈ મંડળને વલભ ચન્દ્રહાસ આવે છે. દષ્ટિથી અનાકૂલ હે ગાયક નીહાળી શકે છે. વૃદ્ધ પુરૂષને પકડવા ગરિમાં દાખલ થવા ચન્દ્રલાસ તૈયાર થાય છે.
ચતુર્થ પ્રવેશની સંગીત પ્રસ્તાવના હેમંત વસન્ત તરીકે પ્રાકટય પામે છે. પછી સંતાપક સમક્ષ આમ ખ્યાપન થાય છે – હમે કબલે છે, પરાભવ આખરે
યૌવનને હાથે ?”
“ મળ્યા અને ત્વમે વૃદ્ધના
જે સદૈવ બને છે નૂતનહિ ?”
“ આવે છે હમે ભિતિમાંથી
જે જીર્ણ છે ?
કબુલ છો હમે પરાભવ આખરે
પ્રચ્છન્ન જીવનને હાથે ?”
મળ્યા અંતે હમે મૃત્યમાં અમને !”
“ ગઈ છે કે
જે ચોરે છે હમારા નગરમાંથી અમર્યને ?”
ચતુર્થ પ્રવેશ, ચન્દ્રહાસ મરમાં અદશ્ય થાય છે. હેનું મંડળ શંકા અને વિષષ્ણુતામાં ગ્રસ્ત છે. ચન્દ્રહાસ એકદમ ગરમાંથી બહાર આવે છે અને એના મિત્ર પુનઃખ પામે છે. એઓ અન્નપણુ વિશે પ્રશ્ન કરે છે. બંદિ જે એની પાછળ તરત આવનાર છે હુંની વાટ જોવા એ કહે છે; એટલામાં એઓના વિરમય વચ્ચે નાયક નાતે તાજે ને યુવાન ગરમાંથી બહાર આ છે તે વૃદ્ધ પુરૂષ કોઈ ઠેકાણે જણાતો નથી.
Page #9
--------------------------------------------------------------------------
________________
વિસત પર્યાય.
--
-
-
-
-
---
-
-
--
-
---
-
---*--*
-*
*
- *--*
*
-
-*,
વસન્તના પરિજન એની આસપાસ ફરી વળે છે ને ગાય છે – બહુ બહુ વાટ જોઈ હમારી પ્રિયતમ,
માર્ગ નિહાળતાં નિહાળતાં દિન ગણતાં ગણતાં. ને હાવા એપ્રીલનાં સુમને વિકસે છે હર્ષથી. બાલસૈનિક તરીકે આવે છે ત્વમે
મૃત્યુ દારે જીવન જતી. અહા અને કેતુક ! વિસ્માપિત બની સુચ્છીએ છીએ અમે
મારા તરૂણ કંઇરવનાં ગાનપ્રકાશાવરણ પ્રસરે છે અનિલે
વસન્ત સુમનની પરિમલ સમું. પ્રાખિદા માલતી કુસુમની છે તમ કર્ણમાં, એક વાલા જલે તમ મંદસિમતના આવરકમાં,
અહા એનું કૌતક ! જાણે છે કોણ કયાં તમ સાયક છે
જેથી નિદાન કરે છે. મૃત્યુનું ! પ્રજ્ઞ પુરૂષ પિતાને છેલ્લે ચતુષ્પદ એક લઇ આવે છે, જે નીચે પ્રમાણે – ઉમે છે પૂર્વ ધાર દિવાકર, એનું
જય-હિંડિમ ણ કરતું મે. નમન કરે છે કર ધરી હૈયે વિભાવરીને કહે છે
કૃતાર્થ છું હું, સખ્ય છે મારું મૃત્યુ. ” સ્વીકારે છે. તિમિર એનુ સુવણમૈક્ય
ભરી ભસ્મા કરે છે પ્રયાણું.” સર્વ ગાય છે
આને આન! કાં કે એપ્રિલ પ્રજાગર છે. પ્રક્ષેપ કરે તમ જાતને અસ્તિત્વના ઓવમાં
બંધન-ફેટનથી ભૂતકાળનાં,
એપ્રિલ પ્રજાગર છે. તટ રહિત સાગર જીવનનો લેલ છે રાધે પ્રકાશે નષ્ટ છે સર્વ ક્ષય ને વિચિમાં ડૂખ્યું છે મૃત્યુ. ઝંપલાવે અગાધે બની ભવહીન તમારા રૂધિરમાં એપ્રિલના આહ્લાદ સહિત.
રસબાલ,
Page #10
--------------------------------------------------------------------------
________________
૨૮૬
બુદ્ધિપ્રભા. प्लेटोनी राजकीय विचारणा.
(મળેલું.) સેટ પોતાના રાજકીય વિચારોનું સંપૂર્ણ વિવેચન ભિન્ન ભિન્ન પુસ્તકોમાં ભિન્ન ભિન્ન રીતે કરે છે. એનાં લખેલાં પુસ્તકમાં “રિપબ્લિક” નામક પુસ્તક અત્યંત મનનીય અને ભવ્ય છે.
રિપબ્લિક” શબ્દ હાલમાં પ્રજાસત્તાક રાજ્યપદ્ધતિના અર્થમાં વાપરવામાં આવે છે, પરંતુ પ્લેટોએ એ શબ્દ આ અર્થમાં ન વાપરતાં રાજ્ય સંસ્થાન ( State )ના અર્થમાં વાપર્યો છે. પિતાના “રિપબ્લિક' ગ્રંથમાં મરથ રાજ પતિ ilcal (Government) નિર્માણ કરવાને પ્લેટોએ પ્રયત્ન કર્યો છે. આ પુસ્તકનું બીજું નામ “ ન્યાય વિષે { concerning Justic) છે. ન્યાય એટલે શું ? અને ન્યાયાખ્યાયના પરિણામ તરફ ન જોતાં ન્યાય વસ્તુતઃજ જાતેજ અન્યાય કરતાં સુખાવહ છે કે શું ? આ પ્રજાનું વિવેચન કરવું એ આ ગ્રંથને મુખ્ય ઉદેશ છે. પરંતુ ન્યાયને સદ્ગુણ, જેમ વ્યક્તિમાં આવે છે તેમ સમાજમાં પણ આવે છે–અરે સમાજમાં એ વધારે સ્પષ્ટતાથી દેખાઈ આવે છે. એટલે સમાજની
ક્રાંતિ થવા માટે ઉત્તમ રાજય પદ્ધતિ કઈ, એ ઉત્તમ રાજ્ય પદ્ધતિ ચિરકાલ ટકે માટે રાજ્ય કર્તાઓનું શિક્ષણ કેવું હોવું જોઇએ ઇત્યાદિ મુદાનાં અનુષ્ણથી વિચાર કરી ન્યાયનું ખરું સ્વરૂપ અને નૈસર્ગિક સુખાવહ બતાવવાને મટાએ પ્રયત્ન કર્યો છે. Survival of the Filtest બલબીનું હિત એ ન્યાય ( Justice is the interest of the strongcr) ઈત્યાદિ ન્યાય વિષે પ્રચલિત કલ્પના બેટી છે એ બતાવી, ન્યાયનું ખરૂં સ્વરૂપ જેવા અને ન્યાય સ્વતઃસિદ્ધ સુખાવહ છે કે નહીં એ ડરાવવા, મરથ રાજ્ય પદ્ધતિ બનાવવી શકય છે. એમ કહી એ બનાવવા પલેટેએ આસ્તા કર્યો છે. મનુષ્યને પરસ્પર જરૂરીયાત લાગે છે માટે સમાજ અસ્તિત્વમાં આવે છે. પ્રત્યેક વ્યક્તિમાં વિશિષ્ટ પ્રકારના ગુણ કિવા ત્તિ હોય છે અને તદનુરૂપ એ છે અથવા ઉધોગ કરે છે, અને એ રીતે નૈસર્ગિક પાત્રતા ( Natural aptitude ) ના તવ૫ર રહેલી શ્રમવિભાગ પદ્ધતિને ફાયદો લઈ સમાજ પિતાનું જીવન ચલાવે છે. પરંતુ કાલાંતર પછી તમામ મોટા થઈ હેના તાબામાં આવેલી જમીન ને ચાલી રહેતી નથી, અને પાડોશીની થોડીક જમીન લેવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે અને આથી સૈનિક કિંવા ક્ષત્રીય વર્ગ નિર્માણ થાય છે. જેમ સર્વજ વ્યક્તિ શેત કરી અથવા તે વ્યાપારી થવા પાત્ર નથી હોતી તેમજ સર્વજ સનિક થવા પાત્ર હતી નથી. વળી યુદ્ધફલ અન્ય કલાઓ કરતાં અધિક કડિન અને મહત્વની છે. એટલે જેના અંગમાં નૈસર્ગિક ક્ષત્રિય હોય તેઓનેજ સંનિક બનાવવા જોઈએ. આ સિનિક રાજ્ય સંરક્ષક ( (jualians of chtslie) થાય અને નિમણુક કઈ પાત્રતાથી તેની પછી હેને ઉત્તમ વતીનું શિક્ષણ આપવું જોઇએ. આ રાજ્ય સંરક્ષના સંગમાં સ્વાભાવિક રીતેજ ઓજસ્વીને સૌમ્ય સદગુણનું ગ્ય સંમિશ્રણ થયું હોઇએ શરીરમાં બલિષ્ટ હવે જોઈએ અને તેના અંતમાં ચપલતા વૈર્ય વિગેરે ગુણ હોવા જોઈએ. એ પિતાના દેશબાધવે સાથે અજ્ય અને પ્રેમથી રહેનાર અને શત્રને નિષ્ફરપણે શાસન કરનાર હોવો જોઈએ. અને આ હેના સિગિક ગુણોનો સુચ્છું વિકાસ થાય માટે તેના હાનપણથી ઉત્તમ પ્રકારનુ શારીરિક, દ્ધિક, નૈતિક અને ધાર્મિક શિક્ષણ આપવું જોઇએ.
Page #11
--------------------------------------------------------------------------
________________
સેટેની રાજકીય સુધારણું.
૨૮૯
ઉપર પ્રમાણે સૈનિકવર્ગને ઉત્તમ શિક્ષણ આપ્યા પછી એમાંથી જે વૃદ્ધ હોઈ દેશસેવામાં વિશેષ નિષ્ઠાવંત હોય પિતાના દેશબાંધવોનું સુખ એજ પોતાનું સુખ, તેથી વ્યતિરિક્ત પિતાનું અન્ય સુખ નહીં, એમ જે વિશેષતાથી માનતે હેય હેની નિમણૂક કરવી જોઈએ; અને પછી એને ભિન્ન ભિન્ન પરિસ્થિતીમાં ભિન્ન ભિન્ન પ્રકારની કસોટી કરવી: હેની સખ્ત પરીક્ષા લીધા પછી હેમાંથી જેની ભક્તિ, નિશ્રય, વૈર્ય વગેરે સગુણ
અચલ રહી શકે તહેનાજ હાથમાં રાજ્યસૂત્ર આપવાં જોઈએ. ખરેખર જોતાં આ રાજકર્તાના વજ રાષ્ટ્રરક્ષક (uિardians the State) નામ આપવું અને બાકીના સેનિકોને સહાયક (Auxiliarics) નામ આપવું. રાષ્ટ્રરક્ષક સજ્યકારભાર ચલાવે; એ સાહાથક પર અને સામાન્ય જન પર પ્રેમ રાખી તેમાં વિશ્વાસ વધારી રાષ્ટ્રનું શત્રુથી સંરPણ કરે અને આ રીતે રાષ્ટ્રીય સ્વાતંત્ર્યના ઘટક ((artifices of freedom) બનાવે. સાહાધ્યકો અને સામાન્ય જનો રાજપ્રકરણમાં વિક્ષેપ ન કરતાં રાષ્ટ્રરક્ષકની આજ્ઞા પ્રમાણે ચાલી પિત પિતાના ઉદ્યોગ ધંધા યોગ્ય રીતે ચલાવે. વ્યક્તિમાં કિંવા રાચ્યાં ચાર ગુણ હોવા જોઈએ; તે નીચે પ્રમાણે –ગાન ({\iston ); હૈયે ( Courage); નિયમ (Tem perence) અને ન્યાય (ustice ) એટલે પ્રત્યેક વ્યક્તી અથવા વર્ગ બીજાના કામમાં ભાથું ન ઘાલતાં પિત પોતાનું કામ ચોખ્ખી રીતે કરે. ન્યાય ( Justice) એ શબદ પહેટોએ વિશેષ અર્થમાં વાપર્યો છે. એનું ભાષાંતર “સ્વધર્મ' એ શબ્દથી કરીએ તે ખોટું ન ગણાય. જે અર્થમાં ભગવદગીતામાં “ધર્મ' શબ્દ વાપર્યો છે તેજ અર્થમાં તેઓ Justice ફબ્દ વાપર્યો છે. વારૂટ ઉપર કહ્યા પ્રમાણે રાજ્યવ્યવસ્થા અમલમાં આવી એટલે જ્ઞાન (Wisdom) ને સદ્ગણ રાષ્ટ્રસંરક્ષકના વર્ગમાં વિશેષ રીતે આવશે; સદુગુણ સાહાયકના વર્ગમાં વિશેષ રીતે આવશે; નિયમને સદ્ગણ સામાન્ય લોકોમાં વિશેષ આવશે; અને ન્યાય કિંવા સ્વધર્મનિષ્ઠા ત્રણે વર્ગમાં સાંપડશે. આવી રાજ્યવ્યવસ્થા અને સમાજવ્યવસ્થા જે રાષ્ટ્રમાં હેય તે રાષ્ટ્ર સર્વગુણસંપન્ન હોઈ સુખી કહેવાય.
રાષ્ટ્ર સંરક્ષકની ઉપર પ્રમાણે નિમણુક કરી તેઓના હાથમાં અધિકારસૂત્ર આપ્યા પછી એક દંતકથા ઉત્પન્ન કરી સર્વના હાડમાંસમાં ખીલવવી જોઈએ એવું પ્લેટોનું કહેવું છે અને વિશેષતઃ સામાન્ય લોકોનાં મન પર આરંભથી એવું ઠસાવવું જોઇએ કે સર્વ વર્ગમાંના લેક-એટલે રાષ્ટ્ર સંરક્ષક, સાહાયક અને સામાન્યજન પિત પિતાના ગુણસહ ધરણીના ઉદરમાંથી નિર્માણ થયા છે. માટે સર્વેએ પિતાના દેશને માતા માની હેનું શવથી રક્ષણ કરવું જોઈએ, અને હેની સદૈવ સેવા કરવી જોઇએ. સર્વ એક જ માતાનાં હાઈ સર્વ બંધુ છે પરંતુ હેની રચનામાં પરમેશ્વરે ભેદ કર્યો નથી. રાષ્ટ્રસંક્ષકોને એણે સોનાના બનાવ્યા છે સાહાએકોને રૂપાના અને સામાન્ય લોકોને લોખંડ અથવા પિત્તળના બનાવ્યા છે. આ પરમેશ્વરના કરેલા નૈસર્ગિક ભેદને લીધે કઈ રાષ્ટ્ર સંરક્ષક તો કોઈ સહાયક થવા પાત્ર થયા છે. બહુધા સોનેરી માતપિતાને સોનેરી બાળક અવતરશે અને રૂપેરી માતપિતાને રૂપેરી બાળકે અવતશે અને એવી રીતે રાષ્ટ્ર સંરક્ષકોની અને સહાયકોની પરંપરા કાયમ રહેશે. પરંતુ એકજ કુટુંબમાં આ ભેદ હૈઈ કોઈ કોઈ વાર સેનેરી માતપિતાને રૂપેરી બાળક અવતરશે. રૂપેરી માતપિતાને સોનેરી બાળકે અવતરશે તેમ જ લોકપિલનાં માતપિતાને સોનેરી અથવા રૂપેરી બાળકે અવતરશે. વાસ્તવ પરમેશ્વરનું રાષ્ટ્રસંરક્ષકોને એવું કહેવું છે કે તેઓએ રાષ્ટ્રનાં સર્વ બાળકના ગુણ ધર્મની શુદ્ધ પરીક્ષા કરી સોનેરી માતપિતાને ઘેરી
Page #12
--------------------------------------------------------------------------
________________
२५८
બુદ્ધિપ્રભા.
કિંવા હપિત્તળનાં બાળકે અવતયાં છે એવું જાણવામાં આવતાં, અથવા આથી ઉલટા પ્રકારની જાણ થતાં ઉપલા વર્ગના બાળકોને નીચલા વર્ગમાં અને નીચલા વર્ગના બાળકોને ઉપલા વર્ગમાં, પ્રેમાંધ ન થતાં, નિઃપક્ષપાતથી મૂકવાં જોઇએ. કારણ, રાકસંરક્ષણનું કામ સદૈવ સોનેરી માણસોના હાથમાં હોવું જોઈએ; એ રૂપેરી કિંવા લેહપત્તળનાં ભાણુઓના હાથમાં જવાથી રાષ્ટ્રને નાશ થયા વિના રહેશે નહીં એ દતકથા સર્વનાં મન પર રાષ્ટ્રસં. રક્ષકોએ ઠસાવવી જોઈએ એમ લોકોનું કહેવું છે. સાધારણ રીતે લોક દંતકથા પર ભરોસે રાખવા એટલા તત્પર હોય છે કે દંતાને પ્રસાર કરવામાં શરૂઆતમાં જ વખત લાગશે તે પણ કાલાંતરે એ સર્વને ખરી જ લાગી એનું સર્વનાં મન પર અને આચરણ પર પૂર્ણ પરિણામ થયા સિવાય રહેશે નહીં.
ઉપર કહ્યું જ છે કે જે જાતિ જ રાષ્ટ્રસંરક્ષક થવાને પાત્ર છે, હૈને ઉત્તમ તરેડનું શિક્ષણ આપવું જોઈએ એવું પ્લેટનું મત છે. પરંતુ માત્ર શિક્ષણથી જ એ ગુણોને વિકાસ થઈ એ સદેવ શુદ્ધ રહેશે એવું પ્લેટને લાગતું નથી. શિક્ષણને કાર્યને અનુકૂળ પરિસ્થિતિને પણ મદદ જોઇએ. માટે હેની રહેણી, અને હેની હમેશની જીવનપદ્ધતિ એવી જોઇએ કે, હેના સુવર્ણ કક્ષાનું પણ કિંચિત સુહાં કલંક લાગે નહીં. તેમાં ખાનગી બર ન હોવાં જોઈએ કે ખાનગી સંપત્તિ પણ ન હોવી જોઈએ; તેની સ રહેણી સિનિક જેવી હોવી જોઇએ; સર્વેએ એકત્ર રહેવું જોઈએ અને ભેજન પણ એકત્ર જ કરવું જોઇએ. જરૂર ઉપરાંત એઓને વેતન આપવું નહીં; એઓએ માના રૂપાના દાગીના વાપરવા નહી અથવા સોના રૂપાનાં વાસણમાં પાણી સુદ્ધાં પીવું નહીં--અરે એઓએ સેના રૂપાનો સ્પર્શ પણ કરે નહીં તેમ જ તેઓને સ્વતંત્ર વધુ પુત્રે પણ હવે એ કામનું નથી. અને અર્થ સ્ત્રીપુરૂવને વ્યવહાર કરે તેવો થાય એવો નથી. પરંતુ રાષ્ટરરક્ષકોએ અને સાહાવ્યકોએ પૂણ પણે લક્ષમાં રાખવું જોઇએ કે, સ્ત્રી પુરૂષની સંગતીને હેતુ વિષયસુખ ન હોઈ ઉત્તમ બજેત્પત્તિ છે. એટલા માટે રાષ્ટસંરક્ષકોએ પિતાના નૈસર્ગિક જ્ઞાનબાળથી એવી કંઈ જના કરવી જોઈએ કે, સ્ત્રીપુરૂષને જે સંગમ થાય તે સર્વોપરિ પરસ્પર અનુરૂપ પુરૂષ એ જ થાય અને તે પણ યોગ્ય કાળે અને યથાવિધિ થાય; આવા સંગમથી ઉત્પન્ન થયેલા બાળક પ્રસુતિ થતાંની સાથે એકત્ર રાખવાં અને માતાને ત્યાં જઈ બાળકોને સ્તનપાન કરાવવું; પરંતુ અમુક બાળક હારું જ અને અમુક બીજી એવી જા કે ઓળખાણ માતાને હોવી ન જોઈએ. સારાંશ ખાનગી કુટુંબ, ખાનગી મિલકત વગેરે જે ખાનગી બંધને હોય છે, અને જેને લીધે સ્વાર્થ બુદ્ધિ ઉત્પન્ન થઈ લેક પિતાનાં રાષ્ટ્રીય કર્તવ્ય વિસારી જાય છે, તે સર્વ બંધનોથી રાષ્ટ્રસંરક્ષક અને સાહાધ્યક તદન મુક્ત હોવા જોઇએ, એવું પ્લેટનું મત છે, “ પેવ રવજૂ ? એવી રાષ્ટ્રસંરક્ષકની અને સહાધ્યકોની માત્ર ભાવને હેય એ ઉપગનું નહીં. એ ભાવનાની પિષક અને સંવર્ધક એની જીવનપદ્ધતિ પણ હેવી જોઈએ.
પ્લેટોના મત પ્રમાણે સ્ત્રિના અંગમાં પુરૂષ પ્રમાણેજ સર્ચ કામ કરવાની પાત્રતા છે. સ્ત્રી પુરૂષ વચ્ચે પરમેશ્વરે મૂલભૂત નૈસર્ગિક ભેદ ઉત્પન્ન કર્યો છે, અને ગૃહકય સિવાય બીજાં કામ કરવા સ્ત્રીએ જાતે જે અસમર્થ છે એ પ્રચલિત ક૯૫ના પ્લેટોને જરા પણ પસંદ નથી. એટલું જ નહીં પરંતુ આવી જતા નસર્ગિક યોજનાની વિરુદ્ધ છે. એવું પલેટાનું સ્પષ્ટ
Page #13
--------------------------------------------------------------------------
________________
લેટની રાજકીય સુધારણા
૨૪ મત છે. સ્ત્રી પુરૂષ વચ્ચે જે કોઈપણ નૈસર્ગિક ભેદ હોય છે તે એક જ છે. તે એ કે એકંદરે પુરૂષ સ્ત્રી કરતાં એક છે. પરંતુ તેથી તેઓનાં કાર્ય તદન ભિન્ન અને અલગ છે એવું કંદ છે નહીં; જે જે કાર્ય પુરૂષ કરી શકે તે તે કામ સ્ત્રી પણ કરી શકે, ઉત્તમ સ્ત્રી ઉત્તમ પુરૂષ સાથે બરાબરી કરે નહા; પરંતુ સેંકડો સ્ત્રી સેંકડો પુરૂષ કરતાં શ્રેષ્ઠ છે. વરિટ પતિની સ્ત્રી ને વરિષ્ઠ પતિના પુરૂષ સાથે બરાબરી કરી શકે નહીં તે એઓ મધ્યમ ઘતીના પુરૂ કરતાં એક ગણાય. માટે સ્ત્રી પુરૂષનાં કાર્યો ભિન્ન છે અને પરસ્પર એકબીજાનાં કામાં માથું ઘાલવું નહીં એ કહયના જુદી છે. રાજ્યકારભાર હે કિવા સમરાંગણ પર શસ સાથે ટક્કર લેવાની છે, કિંવા કઈ પણ દ્યોગ ધંધા હૈ કિવા કોઈ પણ સાર્વજનિક કય હો–એવું કોઈ પણ કાર્ય નથી કે તે કરવામાં સ્ત્રી કુદરતી રીતે અસમર્થ છે; અને આવી સ્ત્રી પુરૂની એકંદર સામાન્ય સમતા હેવાથી કે કોઈ સ્ત્રી પુરૂ પ્રમાણે જ રાષ્ટ્ર સંરક્ષનું અને સાહાયકનું કામ બજાવવા સમર્થ છે. અને તેથી આવી સ્ત્રીની પુરૂ પ્રમાણે નિમણુક કરીને તેઓની ગેજના કરવી જોઈએ. જે સ્ત્રી રાષ્ટ્ર સંરક્ષક થવાને પાત્ર હોય તેઓને રાષ્ટ્ર સંરક્ષકની જગ્યાએ નીમવાં જોઇએ, અને રાજ્યકારભાર, પુરૂષ સટ્ટ સંરક્ષક અને સ્ત્રી રાષ્ટ્ર સંરક્ષક એ બનેએ મળી કરવો જોઈએ. આ રાષ્ટ્ર સંરક્ષક વર્ગમાંનાં સ્ત્રી પુરૂષોએ ઉપર કહ્યા પ્રમાણે એકત્ર રહેવું જોઈએ અને તેઓને સર્વ વ્યવહાર એક જ થવા જોઈએ. જે અર્થ સ્ત્રી પુરૂષે પ્રમાણે રાષ્ટ્ર સંરક્ષક અને સહાયક થવાને પાત્ર છે, તે અર્થે પુરૂષ પ્રમાણે જ તેઓને પણ શિક્ષણ આપવું જોઈએ. સ્ત્રી પુરૂષોના શિક્ષણમાં કંઈ પણ ભેદ રાખવે એ સારું નહીં. પુર પ્રમાણે જ એઓને પણ યુદ્ધશાસ્ત્ર અવગત જોઈએ. એઓએ પણ તાલીમ કરવી જોઈએ, અને મર્દાની ખેલ ખેલવા જોઈએ. તેઓનું ઐધિક નૈતિક અને ધાર્મિક શિક્ષણ પણ પુરૂનાં શિક્ષણ પ્રમાણે જ હોવું જોઇએ. લડાઈ ચાલતી હોય ત્યારે સ્ત્રી રાક સંરક્ષકોએ અને સાલવ્યએ પુરૂષ રાષ્ટ્ર સંરક્ષક અને સાહાયકની સાથ સમરાંગણ પર જવું જોઈએ એટલું જ નહીં, પણ બાળકને નહાનપણથી લઈને અનુભવ થાય અનૈ એને એની ભીતિ લાગે નહીં માટે એને પિતાની સાથે લેવાં જોઈએ. વારૂ ની ગ્રતા વિશે લેટનું ઉદાત્ત મત હતું એ ઉપવા વિચારે પરથી સ્પષ્ટ રીતે રીસશે.
હવે આ રાજ્યવ્યવસ્થા કેટલી શક્ય છે એ પ્રશ્ન રહ્યા. એને ઉત્તર દેતાં મૅટો કહે છે. “ આ રાજયવ્યવસ્થા પૂર્ણ પણે શકય ન હોય પરંતુ જે પ્રમાણે એકાદ કુશલ ચિત્રકારે પિતાનું હોય તેટલું કૌશલ્ય વાપરી પૂર્ણપણે સુંદર પુરૂષનું ચિત્ર ચીતર્યું હોય પરંતુ હેનાથી એ ચિત્ર પરથી ખરે પુરૂષ બતાવી શકાય નહીં પણ તેટલાથી એના ચિત્રની યોગ્યતા કમી થતી નથી, તે પ્રમાણે જ આ જે અત્તમ રાજ્યપદ્ધતિ હે જણાવી છે તેવી રાજ્યપદ્ધતિ આબેહુબ કાઈપણ સ્થળે મળી આવતી નથી, પણ તેટલા પરથી હેનું એકત્ર કમાં થાય છે એમ નથી. કલ્પના કર્દી પણ પૂર્ણપણે અમલમાં લાવી શકાતી નથી; વાણું પ્રમાણે સર્વધૈવ કૃતિ હોઈ શકતી નથી, અને પ્રત્યક્ષ સૃષ્ટિ હમેશાં સત્ય સૃષ્ટિ કરતાં ઓછી જ હેવાની. એટલે મારી મનોરથ રાજ્યપદ્ધતિ સરખી રાજયપદ્ધતિ કોઈ પણ ઠેકાણે હાલ મળી આવે નહીં એમાં નવાઈ નથી. તથાપિ જે તત્વવેત્તાઓના હાથમાં રાજસત્તા આવે કિં શrીકના નવા બન. ને પિલી રાજ્યપદ્ધતિ પૂર્ણ પગે છે નઈ છે. લગભગ
Page #14
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
એવીજ અમલમાં લાવવી શક્ય ખરી. વાસ્તવ પ્રથમતઃ તત્વવેત્તાઓના હાથમાં રાજ્યસૂત્ર આપવાં જોઈએ કિંવા જ્યતં તે તત્વવેત્તા થવા જોઈએ.”
Puntil philosophers are kings, or the kings and princes o world have the spirit and power of philosophy, and political greatness and wisdon meet in one and those cominon natures who follow cither to the exclusion of the other are compelled to stand aside', cither will never cease from ill-10, nor the human race as I believe--and then only will our state have: il possibility of lisc and behold the light of Day. |
રાષ્ટ્રમાં ઉત્તમ પ્રકારની રાજ્યપદ્ધતિ સ્થાપી રાષ્ટ્ર ગુણસંપન્ન અને સુખી કરવા રાજ્ય સૂત્ર તત્વવેત્તાના હાથમાં આપવાં જોઈએ એ પ્લેટને મુખ્ય સિદ્ધાંત છે. આ સિદ્ધાંત, સં. ટીઝનું જે તત્વ છે, જે જ્ઞાની હોય તેઓએ જ રાજ્યકારભાર ચલાવવું એ તત્વથી ભિના નથી. વધારામાં એ તત્વને એ અનુવાદ છે એ ખલું છે. આ સિદ્ધાંત ગ્રીક લોકોમાં તે વખતે જે રાજકીય વિચાર પ્રચલિત હતા તેથી વિરૂદ્ધ હતા. તત્વવેત્તાને નામે જેઓની તે વખતે ખ્યાતિ હતી તેઓમાંના ઘણું ખરા જણ જે કે લબાડ નહીં હોય તે પણ ચમત્કારિક હતા, અને બાકીના લગભગ સરખાજ એટલે નિરૂપગી હતા–એવી ગ્રીક લોકોની તત્વવેત્તા વિશે સામાન્ય માન્યતા હતી. આથી રાજ્યકારભાર ચલાવવા સમર્થ ખરા તત્વવેત્તા કણ એના બેટોએ વિચાર દર્શાવ્યા છે. અરે તત્વવેત્તા નાનાથી હેય છે. હેને સર્વ પ્રકાર રનું જ્ઞાન સંપાદન કરવાની ઉત્કટ ઇચ્છા હોય છે; હેનું સામાન્ય લોકો પ્રમાણે ઇન્દ્રિયગમ્ય બાહ્ય વસ્તુના જ્ઞાનથી સમાધાન થતું નથી; હતું તત્વ તરફ લક્ષ હોય છે; અને સત્ય અસત્ય ન્યાય અન્યાય સારું નરસું-ઇત્યાદિકનું રહસ્ય એળખા લેવા તરફ હેની પત્તિ હોય છે. વિશેષતઃ સાધુત્વને મર્મ (idea the tool) જાખવાની હેને મનસ્વી ઈચ્છા હેય છે. એ સત્યને ભક્ત આત્માનંદમાં રત, અહિક સુખને દા, નિર્લોભી, પ્રશાંત, કાર્પણ્ય રહિત, ત્રિકાલત, સર્વવેત્તા અને ઉદારમનસ્ક હોય છે, એની સ્મરણ શક્તિ વિશાળ હાઈ એનું મન અત્યંત મોટું અને વ્યવસ્થિત હોય છે. આ સર્વગુણ સંપન્ન એકજ તcવવેત્તા હોય તે પણ તેના હાથમાં રાજ્યસત્તા આપવામાં આવે તે એકજ ઉત્તમ રાજ્યપદ્ધતિ સ્થાપન કરી શકે. સામાન્ય લોક તત્વવેત્તાની ઉપેક્ષાને નિત્સિના કરે છે એનું કારણ એ કે, ખાસ તત્વવેત્તા તેઓના જોવામાં કવચિતજ આવ્યા હોય છે. ઉપર કહેલો ખરો તત્વવેત્તા લોકોને મળવાથી લેક એ કહે તે પ્રમાણે ચાલવા તૈયાર થશે એમાં શંકા નથી. સામાન્ય લોક અજ્ઞાનથી ફ્રાય છે અને અન્યને અંધ બની વાગી સારાની અવહેલના કરે છે, પરંતુ એ જાણી જોઈને કદી પણ ખરાબ જનની બાંa ધરતા નથી. એઓનું અજ્ઞાન નાબુદ થઈ ખર તત્વવેત્તા કણ અને ખાટો કોણ એ એએ સહમજ્યા પછી એએ ખરા તત્વવેત્તાના હાથમાં રાજ્યસત્તા આપવામાં કદી પણ પાછી પાની કરશે નહીં.
બરા તત્વવેત્તાના ગુણ જેમાં દેખાઈ આવે હેની નિમણુક કરી હેને વિશેષ પ્રકારનું બદ્ધિક ને નૈતિક જ્ઞાન આપવું જોઇએ, ગણિતશાસ્ત્ર, ભૂમિતિ, તિઃ શાસ્ત્ર, નિશાસ્ત્ર યાદિ તાત્વિક સારાનું તેણે શાન સંપાદન કરી પિતાના નીશ માં થી પાંચ વર્ષ સુધી
Page #15
--------------------------------------------------------------------------
________________
'પ્લેટોની રાજકીય સુધારણું.
૩૦૧
-~-
~~
-
~
નૈતિક શાસ્ત્રને અને અધ્યાત્મજ્ઞાનને અભ્યાસ કરવે જોઈએ, અને હેમાં પ્રવિણ્ય મેળવ્યા પછી પાંત્રીથમે વર્ષે એણે સૈનિક કિંવા અન્ય ખાતામાં નેકરી લઈ વ્યાવહારિક જ્ઞાન ને અનુભવ પ્રાપ્ત કરી લેવા જોઇએ. આવી રીતે એણે ૧૫ વર્ષ ગાળવાં જોઈએ. આમ પચાસ વર્ષના મનુષ્યમાં જે પિતાના જ્ઞાન અને આચરણમાં ચઢતે હેય એવાના હાથમાં રાજ્યસત્તા આપવી જોઈએ. એ રાજ્યાધિકારારૂઢ થયા પછી એણે પિતાનું બાકીનું આયુષ્ય રાષ્ટ્રસેવામાં અને તત્વજ્ઞાન સેવામાં ગાળવું. આવા જ્ઞાની સુશિક્ષિત, વયોવૃદ્ધ, અનુભવી, સ્વદેશનિક અને સર્વગુણસંપન તત્વવેત્તાના હાથમાં રાજકારભાર આવ્યા પછીની રાષ્ટ્રસ્થિતિ સર્વત પરિ ઉત્તમ થયા વિના રહેશે નહીં.
પ્રજાસત્તાક રાજ્યપદ્ધતિ સર્વોત્કૃષ્ટ છે એ સિદ્ધાંત પ્લેટોએ પોલિટિકસ ગ્રંથમાં પતિપાદન કર્યો છે. એજ સિદ્ધાંતનું “ રિપબ્લિમાં ” વિસ્તારશઃ વિવેચન કર્યું છે. પરંતુ પ્રજાસત્તાક રાજ્યપદ્ધતિ નિયમબદ્ધ હોવી જોઈએ એને “રિપબ્લિકમાં સ્પષ્ટ ખુલાસે કર્યો નથી. * રિપબ્લિક” ગ્રંથ પ્રથમ લખેલે અને પછીથી “ પોલિટિકસ ' ગ્રંથ લખેલે એ જે ખરું હેય તે રાજ્યસત્તા જ્ઞાનીના હાથમાં હોવી જોઇએ એ પ્લેટનું મત પ્રથમ નિશ્ચિત થયું અને પછી તેને લાગવા માંડ્યું કે રાજ્યસત્તા નાનીના હાથમાં હેવી જોઈએ એટલું જ નહીં પણ તે નિપ્રતિબંધ હોવી જોઈએ. આવી હેના વિચારની ઉક્રાંત થઈ હોવી જોઈએ એમ લાગે છે. હશે.
ઉપરની રાજ્યપદ્ધતિ ઉત્કૃષ્ટ હોય એ ચિરસ્થાયી થાય એમાં શંકા નહીં. પરંતુ જેને આદિ છે હેને અંત પણ છે એ તવ પ્રમાણે એ ત્રણ કાલાંતરે નર થયા વિના રહેશે નહીં ઉત્કૃષ્ટ પ્રજોત્પત્તિશાસ્ત્ર (fingenic )ના અને કુલપરંપરા ( credity )ના નિયમ એટલા સુક્ષ્મ છે કે મનુષ્ય ગમે તેટલો નાની હોય તે પણ હેની બુદ્ધિ બહાર એ ગણાય, એટલે તત્વજ્ઞાની રાજ્યકર્તા (Philosopher-king) ગમે તેટલી ખબરદારી રાખે તે પણ વચમાં વચમાં પરસ્પર સ્ત્રી પુરૂષોના અગ્ય સમાગમ થયા સિવાય રહેશે નહી અને તે પણ યથાવિધિ ને ચોગ્ય કાળે થશે નહીં તેથી કનિક દરજનની પ્રજા નિર્માણ થશે ને કાલાંતરે શિક્ષણ બગડશે. તે પછી સોનેરી માણસ કયાં, પેરી કયાં અને પિત્તલનાં કયાં એ જાણું વાની રાજકર્તાની શક્તિ નષ્ટ થઇ તત્વવેત્તાના હાથમાંથી સત્તા હતી ન હતી થશે. જે પ્રકારની પ્રજા હેય તે પ્રમાણે હેનું રાષ્ટ્ર અને રાજ્યપદ્ધતિ પણ હોય છે ને પ્રજાની આવનતિ થતી ચાલી એટલે રાજ્યપદ્ધતિ પણ અવનત થયા વિના રહેતી નથી. તેથી પ્રથમતઃ ઉપરની સજ્યપદ્ધતિ દુષિત હાઈ ઓજસ્વી પરંતુ શાન રહિત મનુષ્યના હાથમાં સત્તા આવશે. તેઓને યુદ્ધ સિવાય બીજું કંઈ સકશે નહીં. અને પ્રોગ્ય છે ને હું પણ પરકીય લેપર સ્વારી કરી તેઓની સંપત્તિ લૂટી લાવી પિતે ગમ્બર થવું એજ રાજ્યકર્તાનું ઉદિષ્ટ છે એવું એએને લાગશે. આ રાજયપદ્ધતિને સંગ્રાતિક વૈભવાસા જનસતાક રાજ્યપદ્ધતિ ( Dimo... cracy Timarchy ) કહે છે. એ પછી અધિકાધિક કનિષ્ટ પ્રતીની જે રાજ્યપદ્ધતિ છે તે નીચે પ્રમાણે --(૧) સધનસત્તાક રાજ્યપદ્ધતિ (Oligarchy) એમાં શ્રીમતિના હાથમાં સર્વ રાજ્યસત્તા હોય છે મરીબ સર્વરી અધિકારરહિત હોય છે. જે મત તે અધિકારી એ આ પદ્ધતિનું તત્વ છે. (૨) સામાન્ય જનસત્તાક રાજ્યપદ્ધતિ (1)ennocracy) શ્રીમંત અધિકારીઓનાં બાળક પિતાની સર્વ સંપત્તિ મનમાં આવે તેમ વેડફી નાંખી નિધન
Page #16
--------------------------------------------------------------------------
________________
૩૦૨
બુદ્ધિપ્રભા
બને છે. પરંતુ તેઓને અધિકારની ચટક હોવાથી તે નિર્ધનની સાહાવ્યથી રાજ્યકર્તાને પદવુત કરી સામાન્ય જનની રાજ્યસત્તા સ્થાપિત કરે છે. આ નવીન રાજ્યપદ્ધતિમાં સર્વજ માલિક ને રાજ્યકર્તા. સર્વના હક સરખા ને સર્વની અક્કલ પણ સરખો. એથી કાલાંતરે અનિયમિતા પરમાવધિએ મચી સર્વત્ર અવ્યવસ્થા પ્રચલિત થાય છે. આ અવ્યવસ્થાને ફાયદો લઈ એકાદ બલિ મનુષ્ય આગળ વધે છે તે સર્વ સત્તા પિતાના હાથમાં લઈ સર્વ પર પિતાને ધાક બેસે માટે નિષ્ફરતાથી રાજ્ય ચલાવે છે. આગળ પર એ અધિકારમદથી મસ્ત થઈ ફાવે તે અનન્વિત કૃત્ય કરવા લાગે છે. આ રાજ્યપદ્ધતિને એકછત્રી જુલમી રાજ્યપદ્ધતિ (Tyranny)ની સંજ્ઞા આપવામાં આવી છે.
લેટોએ પિતાનાં વિવિધ પુસ્તકમાં રાજકીય વિચારની સંપૂર્ણ વિસ્તારથી સમાલરાના કરી છે. એ સુપ્રસિદ્ધ લેખકના “રિપબ્લિક” નામના પુસ્તકમાં અતિ ઉચ્ચ અને ભવ્ય વિચાર પ્રદર્શિત કર્યા છે. અત્રે એ લેખકના “લાઝ” નામક અતિ રસિક ગ્રંથમાં પ્રાકટય પામતા રાજકીય વિચારેનું દિગ્દર્શન કરીએ.
વ્યવહાર્યો જેવી ઉત્તમ પ્રતિની રાજ્યપદ્ધતિ કઈ એ દાખવવાનાં વેએ “લાઝ” માં પ્રયત્ન કર્યો છે. “રિપબ્લિક ” લખ્યા પછી વયમાન પરત્વે એના રાજકીય વિચારને વ્યાવહારિક સ્વરૂપ આવવા લાગ્યું. અને હેના તાત્વિક વિચાર પ્રમાણે સિક્યુઝમાં રાજ્યપદ્ધતિ સ્થાપન કરવાને હેને પ્રયત્ન નિષ્ફળ જવા પછી એ સ્વરૂ૫ વધારે દૂર થવા લાગ્યું. નિશ્ચતિબંધ પ્રસત્તાક રાજ્યપદ્ધતિ સેફ્ટ ખરી; પરંતુ એ જગની આધુનિક સ્થિતીમાં શક્ય ન હોવાથી શક્યાશકયતાને વિચાર કરીને વ્યવહાર્ય એવી ઉત્તમ રાજ્યપદ્ધતિ શેધી કાઢવી જોઈએ એવું વેટને લાગવા માંડયું. નિબ્રતિબંધ પ્રજ્ઞસત્તાકરાજ્યપદ્ધતિ ઐય છે અને એ વિસરવી કદી કામની નથી. પરંતુ જ્યાં સુધી એ કોય પ્રમાણે રાજ્યપદ્ધતિ અમલમાં લાવવા પરિસ્થિતિ અનુકૂલ નથી ત્યાં સુધી રાજ્યક્તએ નિયમબદ્ધ રાજ્યપદ્ધતિ સ્થાપીને, પોતે કવલ કાયદાના સેવક {ervals | Law ) છે એની ભાવના રહેવી એણે પોતે કાયદેથી હુકમ ચલાવો; અને પ્રજા કાયદાનું ઉલ્લંધન કરશે નહીં' એવી ખબરદારી રાખવી. આ “લેઝ” આ ગ્રંથમાંને મુખ્ય પ્રતિપાદં વિષય
રાજ્યપદ્ધતિનું ઉદ્દિષ્ટ શું હોવું જોઈએ એ વિષે “રિપબ્લિક” અને “લૈઝ” એ બંને ગ્રંથમાંના વિચારમાં તફાવત નથી. એ ઉદિષ્ટ નાગરિકોને સલ્લુણસંપન્ન કરીને સુખી કરવા
S." The object of Laws is to make those who lose them happy, for all goods are derived from thein, New grocs ir: two kinels : there are human in there ise ciivind: groels must the human lang upon tive clivine and the state which attains the greater ill ilu same time acquires the less or 1101 having ihe griller lusses boch. Oi the loss goods, the first is health, the Secondi cauty. the third strengih, inclucling swillness is running and bodily ilgility generally; ind the fourth is wealth. Wisckom is chief :1 kader of the divine class of guls, and were follows temperence: ted! fu! cha min lille ! with courage prin: justice; ind
Page #17
--------------------------------------------------------------------------
________________
લેટેની રાજકીય સુધારણા
કિટ
fourth in the scale of virtue is courage. The lour naturally take precexlence of the other goods, and this is the order in which th: legislator must place then."
(આને સારાંશ—કાયદાને હેતુ નાગરિકને ગુખા કરવાને છે; કારણ સર્વ સુખનાં સાધન કાયદાથી ઉદભૂત થાય છે, સુખનાં સાધન દિપ્રકારનાં છે; માનવી સાધને અને દેવી સાધન. માનવી સાધનનું દેવી સાધને પર અવલંબન હોય છે અને જે રીતે દેવી સાધન પામ થયાં હોય ને ભાનવી સાધન સહજ જ પ્રાપ્ત થાય છે. પરંતુ જેને દેવી સાધને પ્રાપ્ત થયાં નથી હેને માનવી સાધન પણ ઉપલબ્ધ થતાં નથી. માનવી સાધનામાં પ્રથમ સાધન આરોગ્ય, દ્વિતીય સાંદી, તૃતીય શારીરિક બલ અને છેલ્લે સંપત્તિ છે. દેવી સાધનોમાં પ્રથમ મુખ્ય સાધન ડહાપણું અને બીજું નિયમતા. ડહાપણ નિયમતા અને ધર્મ એ ત્રણ સગુણુમાં ઉત્પન્ન થતી સ્વધર્મ બુદ્ધિ એ ત્રીજું સાધન, અને ચોથું ધ. દેવી સાધને માનવી સાધન કરતાં શ્રેષ્ઠ છે; તેથી કાયદાકાત કરનારાઓને કાયદા કરતાં દેવી સાધને તરક અવસ્ય લક્ષ્ય આપવું જોઈએ.
સુખનાં સાધનોમાં સંપત્તિને હૉટએ અત્યંત કનિષ્ઠ સ્થાન આપ્યું છે, એ સંપત્તિને અને શ્રીમત લેકિને અત્યંત માન આપનાર આપણા લોકેએ ધ્યાનમાં રાખવાનું છે. જે સમાજમાં શ્રીમંતાઈ પણ નથી અને દારિદ્રય પણ નથી એ સમાજ ઉત્તમ એવું પ્લેટનું મત છે. આવા સમાજમાંના લોક અતિ ઉદાન તત્વથી પ્રેરિત હોય છે, તેમાંથી ઉદ્ધતપણું કિંવા અન્યાયબુદ્ધિ ઝરતાં નથી, એઓ એકએક લઢતા નથી કે ઈર્ષ્યા કરતા નથી. ( The community which has neither poverty nor riches will always have the noblest principles: there is 110 insolenic or injustice ; nor again are there any contentions or envying's inmong them. )
રાજ્યવ્યવસ્થા કેવી હોવી જોઇએ એ વિ “ લાગ માં મુખ્યત્વે કરીને બે તો પ્રતિપાદન કર્યો છે(૧) સમાજમાં સત્તાને પરસ્પર વિરોધી એવાં અનેક તત્વો નીકળી આવે છે. એએનું રાજ્યપદ્ધતિમાં એકીકરણ કરવા પ્રયત્ન કરવું જોઈએ. નહીંત રાજદ્રોહ અને વચ્ચવર્ગમાં વૈમનસ્ય ઉત્પન્ન થવાને સંભવ રહે છે. ( ૨ ) એક્સત્તાક રાજ્ય પદ્ધતિ અને પ્રજાસત્તાક રાજ્યપદ્ધતિ એ બન્નેનું સંમિશ્રણ થવું જોઈએ. એક સત્તાક રાજ્યપદ્ધતિમાં રાજા પિતાની પ્રજાનું યોગ્ય સ્વાતંત્ર્ય છીનવી લઈ હેના પર જુલમ કરે છે, ત્યારે પ્રજાસત્તાક રાજ્ય પદ્ધતિમાં પ્રજામાં મર્યાદિત કમ હેઈને સ્વેચ્છાચાર વધે છે. માટે અને રાજ્યપદ્ધતિનું સંમિશ્રણ થવું જોઈએ. ( ૧ ) માતાપિતાની પિતાના પુત્ર પર સત્તા, (૨) ઉચ્ચ વર્ગના લોકની કનિટ વર્ગના લોક પર સત્તા, (૩) વૃદ્ધની તરૂણ પર સત્તા, (૪) ધનીની ગુલામ પર સત્તા, (૫) બલિની નિર્બલ પર સત્તા ( ૧ ) જ્ઞાનીની અજ્ઞાની પર સત્તા, (૭) સુધી માણસની ( ઉદાહરણર્થ, યોગ્ય ન હોવા છતાં પણ વવાત જે એકાદ અધિકાર માટે યોગ્ય ગણાઈ જાય છે એવાની) દુધી માણસ પર સત્તા, એવાં આ સાત પરસ્પર વિરોધી પણ નૈસર્ગિક અધિકારનાં તત્વ છે. આ તત્વોમાં છે એટલે જ્ઞાનીની અજ્ઞાની પર સત્તા એ ક હેવાથી વાસ્તવિક જોતાં એજ તત્વ પર રાજ્યપદ્ધતિ રહેવી જોઈએ. પરંતુ વ્યવહારમાં આ તત્વનું વર્ચસ્વ ન હોવાથી બલિની નિર્બલ પર સત્તા એજ તવ વિશેષ પ્રચલિત છે. તથા આ મર્મ તાત એકરમ કરી રાજપદ્ધતિ કરવી જોઇએ
Page #18
--------------------------------------------------------------------------
________________
૩૦૪
બુદ્ધિપભા.
એક સત્તાક રાજ્યપદ્ધતિ અને પ્રજાસત્તાક રાજયપતિ એ મૂલભૂત રાજ્યપદ્ધતિ (matterpolitics ) છે. એ બન્ને પદ્ધતિનું યોગ્ય સંમિશ્રણ કરીને રાજ્યપદ્ધતિ સ્થાપન કરી એટલે પ્રત્યેક તરફથી ઉત્પન્ન થતા ફાયદા મળશે, પરંતુ પ્રત્યેક તરફથી શું નુકસાન ટળશે. ઈરાનમાં એકસત્તાક રાજ્યપદ્ધતિનું અનાવધાન થવાથી ઇરાની લોકોને નાશ થશે, એથેન્સ નગરમાં પ્રજાસત્તાક રાજ્યપદ્ધતિને અતિરેક થવાથી એથનીયન લોકોની અવનતિ થવા લાગી; માટે
એકના કિંવા અનેકના હાથમાં અનિયંત્રિત સત્તા ન આપતાં, એને કાયદાથી અથવા “ - ન્સ્ટિટયુશન ધી મર્યાદિત કરવી જોઈએ; અને * કૌન્સ્ટિટયુશન’ને આધારે રાજ્યકારભાર ચલાવવા ઇએ. સારાંશ, સનદશીર રાજ્ય પદ્ધતિ (Constitutional (Government) સ્થાપીને, એ પદ્ધતિમાં એકસત્તાક રાજ્યપદ્ધતિ અને પ્રજાસત્તાક રાજ્યપદ્ધતિ એ બન્ને હિતકર તત્વનું એકીકરણ થવું જોઈએ.
રાજસત્તા કાયદાથી અથવા " કન્સ્ટિટયુશન'થી મર્યાદિત હોવી જોઇએ, ત્યારે અલબત્ત કાયદા કેવા હોવા જોઈએ એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એ વિષે એટોને મૂળ સિદ્ધાંત એવો છે કે, કાયદા કરતી વખતે રાજકર્તાએ હમેશ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે રાજકારણને વિષય વાદગ્રસ્ત હોઇને એ વિષે મતેષ કવચિત જ હોય છે, અને દેશની નૈસર્ગિક પરિસ્થિતી; લોકની રીતી અને જીવનપદ્ધતિનું રાજકારણ પર સદેવ પરિણામ થતું હોય છે. કાયદા કરતાં અને રાજકીય સંસ્થા સ્થાપન કરતાં લેકની દઢમૂલ થયેલી રીતિ તરફ દુર્લક્ષ આપવાથી, તાત્વિક દૃષ્ટિથી એ કાયદા અને એ સંરથી ગમે તેટલાં ઉત્તમ હોય તો પણ સમાજમાં સારાં ગણાતાં નથી, અને તેથી એમાંથી જોઈએ તેવું સારું પરિણામ આવતું નથી. એટલા માટે જ સમાજમાં જે કલ્પના જે રીતિ અને જે સમાજીક તેમજ ધાર્મિક સંસ્થા બધભૂલ થઈ હોય હેને અનુરૂપ પ્રકારના જ કાયદા સ્થાપિત કરવા એ ઈષ્ટ છે.
ઉપર જણાવેલી મિશ્ર રાજ્યપદ્ધતિમાં સામાન્ય લોકોને રાજ્યક્ત અને અધિકારી થવાનો હક હોવાથી એ લોકોને પિતાની જવાબદારી ઉત્તમ રીતે બજાવતાં આવડે. માટે એ લોકોને સારું શિક્ષણ આપવું જોઇએ. (Those who are celect should be trained in habits of law, and lyc well-educated that they may bave a right judgement and may be able to select or reject men whoni they approve or disapprove its they are worthy of either ). રિપબ્લિક ” પ્રમાણે જ “પ્લાઝમાં પ્લેટોએ શિક્ષણને અતિ મહત્વ આપ્યું છે, અને શિક્ષણ ખાતાને મુખ્ય અધિકારી બહુજ મોટી ૫તાવાળે હોવો જોઈએ એમ કહ્યું છે. પરંતુ “ રિપબ્લિકમાં પડેટોએ સામાન્ય લોકોને શિક્ષણ આપવું કે નહીં; આપવું તે એ કયા પ્રકારનું હોવું જોઇએ એ સબંધિ કંઈ વિવેચન ક નથી. ફક્ત રાજયકર્તા કિંવા રાષ્ટ્ર સંરક્ષક અને સહાયક એ લોકેનું શિક્ષણ કેવું હોવું જોઇએ એટલું જ કહ્યું છે. પરંતુ લેઝ'માં સામાન્ય ના શિક્ષણ વિષે પણ પ્લેટોએ વિચાર ક્ય છે. એ લોકોને કંઈ નહી તે સાધારણ શિશણ ( General education ) તે આપવું જોઈએ એવું પ્લેટનું મત છે.
- રાષ્ટ્ર વિસ્તાર વિષે પ્લેટનું મત એવું છે કે, રાબહુ મહેતું ન હોવું જોઈએ તેમ બહુ હાનું પણ ન હોવું જોઈએ. મહેટામાં એકય રહેતું ન હોવાથી હેને કારભાર પણ સુયંત્રિત રીતિથી ચલાવવો બહુ કઠિણ હોય છે. નાનું રાષ્ટ્ર હાય તે હેનું સ્વતંત્ર નષ્ટ થવાની ભીતિ રહે છે. માટે મધ્યમ વિસ્તારનું રાષ્ટ્ર સર્વોત્કૃષ્ટ ગણાય. સર્વ સ્થાવરજંગમ મિલકત
Page #19
--------------------------------------------------------------------------
________________
લેટોની રાજકીય સુધારો
૩૦૫
રાતી છે એ ભાવના સર્વના મનમાં હોવી જોઈએ. પરંતુ “ રિપબ્લિકમાં ખાનગી મિતને પ્લેટોએ જેમ નિષેધ કર્યો છે તેમ “ લેઝ ”માં કર્યો નથી. માત્ર સ્થાવર મિલ્કત સર્વની સરખી હોવી જોઈએ અને તે પણ જેટલી અવશ્ય હોય તે કરતાં વધારે ન હોવી જોઈએ એવું પ્લેટનું મત છે. જંગમ મિલક્ત સર્વની સરખી હોવી જોઈએ એવો પ્રેટોએ નિબંધ કર્યો નથી. માટે, અમુક કિમતની જંગમ મિલક્ત જેની પાસે હેપ હેને એક વર્ગ, હેથી બેવડી કિમતની જંગમ મિલક્તવાળા લોકોને બીજો વર્ગ એથી ત્રણગણી કિમતની જંગમ મિલક્તવાળા લોકોને ત્રીજો વ, અને એથી ચારગણુ કિંમતની જંગમ મિલકતવાળા કોને એથે વર્ગ, એવા ચાર વર્ગ સમાજમાં કરવા જોઈએ. આ જંગમ મિલકતના પાયા પર ઉભો રહે વર્ગ, “ રિપબ્લિક ”માંના ત્રણ વર્ગથી ભિન્ન છે એ ખુલું છે. પ્લેટોએ જંગમ મિલક્તનું જે કનિષ્ટ પ્રમાણ ધારણ કર્યું છે, હેનાથી ચારગણી સુધી ખાનગી જંગમ મિલકત હેાય તે હરકત નહિ. પરંતુ એ કરતાં વધારે મિલકત કઈ મેળવે તે હેની માલીકી નહીં અને એ સર્વ રાષ્ટ્રની થાય. સ્થાવર મિલકતમાં વિષમતા ઉત્પન્ન થાય નહી માટે હેને દય વિક્રય વિગેરે વ્યવહાર કાયદાથી નિષિદ્ધ કરે એવું ટેનું મત છે.
પ્રત્યેક રાષ્ટ્રમાં ત્રણ નિયામક સંસ્થા હોવી જોઇએ અને તે નીચે પ્રમાણે, (૧) રાષ્ટ્રમંડલ (A council of State) (૨) સામાન્ય મંડળ (General council) અને (૩) વિશિષ્ટમંડળ. પહેલા અર્થાત રાષ્ટ્રમંડળમાં ૩૭ સભાસદ રહે. જે નાગરિકેએ સેન્ચમાં નોકરી કરી હેય, કિવા જે કરતા આવ્યા હોય તેઓ હેની નિમણૂક કરે. પ્રથમ એઓ ૩૦૦ હોક નિમે, આ ત્રણૉમાંથી પછી એઓ ૧૦૦ નિમે અને પછી ૩૭ સભાસદોની જે નિમખૂક કરવાની તે આ સોમાંથી એઓ કરે. આ મંડળમાંના સભાસદ ૫૦ થી એછી અને ૭૦ થી વધારે ઉમ્મરના ન હોવા જોઈએ. અને એઓની નિમણુક ૨૦ વર્ષ સુધી રહે. એકાદ સભાસદ નિમણુક વખતે ૫૦ વર્ષથી અધિક વયને હોય તે એ વીસ વર્ષ સભાસદ ન રહેતાં પિતાનાં સત્તર વર્ષ પૂરા થતાં પોતાની જગાનું રાજીનામું આપે, અને એની જગ્યાએ બીજાની નિમણૂક કરવામાં આવે. આ રાષ્ટ્રમંડળના ૩ સભાસદ કાયદાના સંરક્ષક ((stardians of th: .) રહે; અને એનું મુખ્ય કર્તવ્ય કાયદાનો અમલ ગ્ય રીતે થાય છે કે નહીં એ જોવાનું અને ન્યાયાધિશ વગેરે અધિકારી ઉપર દેખરેખ રાખવાનું રહે.
બીજી સંસ્થા સામાન્યમંડળની. આના સભાસદ એકંદર ૩૬૦ રહે અને તેઓની નિમણૂક ઉપર પ્રમાણે થાય. પ્રથમ પ્રત્યેક વર્ગમાંથી ૩૬૦ સભાસદ નિમાય. પ્રત્યેક નાગરિકને મત આપવાને અધિકાર રહે. પહેલા બે વર્ગમાંથી એટલે જેની જંગમ મિલક્ત કનિષ્ઠ પ્રમાણથી અનુક્રમે ચાર ગણી અને ત્રણ ગણી હેય તેઓના વર્ગમાંથી જે ૭૨૦ સેકેની નિમણૂક થવાની તેઓની નિમણૂક કરતાં પ્રત્યેક નાગરિકે–પછી તે કોઇપણ વર્ગને હેય-પિતાને મત આપવેજ જોઈએ. ત્રીજા વર્ગમાંથી એટલે જેની જંગમ મિલકત કનિક પ્રમાણુથી બે ગણી હોય તેઓના વર્ગમાંથી જે ૩૬૦ સભાસદોની નિમણૂક કરવાની તે કરતાં પહેલા ત્રણ વર્ગમાંથી નાગરિએ પિતાના મત આપવા જ જોઈએ; પરંતુ કોનિક વર્ગમાંના નાગરિ પિતાના મત પિતાને ફાવે હેને આપે. તેમજ ચેથા એટલે ૩૭૦ સભાસદોની નિમણુક કરતાં પહેલાં અને બીજા વર્ગમાંના નાગરિકોએ પોતાના મત આપવા જોઈએ, પરંતુ ત્રીજા અને ચોથા વર્ગમાંના નાગરિકો પોતાને કાવે હેને મત આપે. આ પ્રમાણે એક વમાંશી - ના
Page #20
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા
સભાસદોની નિમણૂક કર્યા પછી એ ૩૬૦ માંથી ૧૮૦ ની નિમણૂક કરવી અને એ કરતાં પ્રત્યેક નાગરિકે પછી તે કોઈપણ વર્ગને હાય-મત આપવા જ જોઈએ. આ પ્રત્યેક વર્ગમાંના ૧૮૦ માંથી ૪૦ ની નિમણૂક કરવાની તે મતાધિકર્ષથી ન કરતાં “વૈટ થી કરવી. આ એકંદર ૩૬૦ સભાસદોમાંથી ૩૦ સભાસદોની એક એક કમિટી રહે અને પ્રત્યેક કમિટી એક એક માસ કામ કરે. આ સામાન્યમંડળનું કાર્ય કાયદાનો અમલ કરવાનું અને એકંદર ભોકના વર્તન પર અને વ્યવહાર પર દેખરેખ રાખવાનું રહે
ત્રીજી સંસ્થા વિશિષ્ટમડળની. રામડળમાંના ૩૭ સભાસદમાંના જે ૧૦થી વયમાં, જ્ઞાનમાં, અનુભવમાં, આચરણમાં અને કત્વમાં શ્રેષ્ઠ હોય એનું આ મંડળ થાય. પ્રત્યેક સભાસદ સર્વ સભાસદોને સંમત એકત્રીસ વર્ષના તરૂણ ગૃહસ્થ પિતાની સાથે લે. આવા આ દસ વૃદ્ધ અને દસ તરૂણ એમ કરી વીસ ગૃહસ્થોનું મંડળ ગણાય. આ મંડળનું કર્તવ્ય એ કે એ રાષ્ટ્રનું એય જે સદગુણસંવર્ધન તે સદેવ આંખ આગળ રાખી નાગરિકે સદ્ગ
સંપન્ન થાય એ માટે યોગ્ય એ યોજના અમલમાં આણે. તેમજ એ વિશિષ્ટ પ્રકારના ધર્મમત સ્થાપી, એ નાગરિકને શીખવી તે પ્રમાણે એઓ પિતાનું આચરણ સખે એવી એ વ્યવસ્થા કરે.
આ સિવાય સર્વ નાગરિકોનું મંડળ એ ચોથી સંસ્થા. પરંતુ આ મંડળનું કાર્ય કર્યું અને અન્ય મંડળ સાથે એને સંબંધ કેવો હોવો જોઈએ એ વિષે ટોએ કંઈ કહ્યું નથી.
ઉપર પ્રમાણે રાજ્યપદ્ધતિનાં તત્વ કયાં અને રાજકીય સંસ્થા કઈ લેવી જોઈએ એનું વિસ્તારશઃ વિવેચન કર્યા પછી પટોએ કયા કયા કાયદા હોવા જોઈએ એ કહ્યું છે. પરંતુ એ વિષે સત્ય વિચાર કરવાનું કારણ નથી. માટે ઉપર દર્શાવેલા પટના રાજકીય વિચારોની થોડી ટીકાત્મક ચર્ચા કરીએ.
વેટના રાજકીય વિચારની વિચારણા કરતાં એક વાત લક્ષમાં રાખવી જોઇએ તે એ કે એ વિચાર અઢી હજાર વર્ષ પૂર્વે હતા. લંકાના નરણ પછી આજ સુધી રાજકીય શાની અન્ય શા પ્રમાણે ઘણી પ્રગતિ થઈ છે. એટલે તેના રાજકીય વિચાર હાલની જગની સ્થિતી સમયે પૂર્ણપણે લાગુ ન પડે હેમાં કઈ નવલ નહી, રાષ્ટ્રનું ક્ષેત્રફળ અમુક મર્યાદાની બહાર હેવું ન જોઈએ. તહેલી લોકસંખ્યા પણ અમુક જ હોવી જોઈએ, રાજકર્તાને ખાનગી સંપત્તિ અને કુટુંબ હોવા ન જોઈએ, સ્થાવર મિલકત સર્વની સરખી હોવી જોઈએ, ઈત્યાદિ રાજકીય વિચાર આજ સુધી જગનાં ઇતિહાસમાં કોઇપણ ઠેકાણે અમલમાં આવ્યા જણાયા નથી, અને આગળ પર કઈ વખત પણ આવશે એમ લાગતું નથી. પ્લેટની ચણની કલ્પના નગર–સસ્થાનથી (City State) આગળ ગઈ ન હોવાથી અને તેમના મેટાં ડેટાં રાષ્ટ્ર સરખી કિંવા સામ્રાજ્ય સરણી સટ્ટની કિંવા સામ્રાજ્યની રાજ્યપદ્ધતિના વિચાર સ્વાભાવિક રીતે તેની રાજકીય તત્વમિમાંસામાં ન હોવાથી હેના વિચાર પરિપૂર્ણતાએ પહોંચ્યા નથી. પરંતુ આ પટેિને દેપ ન ગણાય. હેના સમયને જે રાજ્યપદ્ધતિ નહાના સરખા નગર–રાષ્ટ્રમાં એગ્ય થાય તે અલબત્ત પ્રચંડ રાષ્ટ્રને–જેમાં એકજ દેશ નહીં તે અનેક દેશને અંતર્ભાવ થયે હેય એવા રાષ્ટ્રને લાગૂ પડે નહીં એ સ્પષ્ટ છે. ન્હાના સરખા નગર– સસ્થાનમાં સર્વ નાગરિકોનાં મંડલ સ્થાપન કરવાં શકય છે; પરંતુ જે રાષ્ટ્રમાં એકજ નગર ન હેઈ અનેક નગરે હોય અને જે તે વિસ્તાર મહેટ હેાય એવા રાષ્ટ્રમાં આવા મંડળ
Page #21
--------------------------------------------------------------------------
________________
પ્લેટાની રાજકીય સુધાણુ.
સ્થાપન કરવાં શકય નથી. આવા વિસ્તૃત રાષ્ટ્રમાં પ્રતિનિધીતત્વનેજ અંગિકાર કરવા સ્નેઇએ. તેમજ રિપબ્લિક માં ગુાવ્યા પ્રમાણે રાજ્યકર્તી કણ બંધનથી તદન અલિપ્ત હોવા તેઓ એ બેંકે અવશ્ય ને કષ્ટ છે, તેપણુ કુટુંબ આત્મિક સંપત્તિ ઇત્યાદિ સામાજીક સંસ્થા એટલી કામૂલ થઇ ગણુ છે કે એને નષ્ટ કરવી એ શક્ય નથી; અને જો કદાચ શક્ય હાય, અને નષ્ટ કરવાથી સમાજની પ્રતિ કિવા અવગતિ થશે એ પ્રાજ છે.
૩૦૭
પ્લેટાની હયાતીમાં અગ્રેન્સ નગરમાં પ્રચલિત પ્રાસત્તાક રાજ્યપદ્ધતિ અત્યંત દૂષિત થઇ હતી, અને હૅન લીધે પ્લેટનાં મત એ રાજ્યપદ્ધતિા વિરૂદ્ધ થયાં હતાં એ જશુ. વવામાં આવ્યું છે. આ ઐની રાજ્યપદ્ધતિ વિષેની પતિકૂલતા ‘ રિપબ્લિક માં પૂર્ણપણે પ્રતિબિંબિત થઈ છે. એમાં વર્ણવેલી મને!મય (!!) રાતિમાં સામાન્ય લોકોને બિલટ્ટલ સ્થાન નહીં. એ પોતપોતાના ઘેગ કં. યેગ્ય રીતિધા કરે અને રાષ્ટ્રસંરક્ષક કહે તે પ્રમાણે, એએએ ચાલવું એથી વધારે એનુ કર્તવ્ય નહીં. પરંતુ આ બાબતમાં પ્લેટાના મનમાં લાગેયા તથાવત ધ્યાનમાં રાખવા જેવો છે. સામાન્ય લેકાએ પણ રાજા રણમાં યચામતિ લક્ષ્ય રાખ્યું જો અને એએને નિમણૂંકને હક આપવા જોઇએ, એ પ્લેટાનાં વિચારમાં આવેલે તકાવ્રત હેના ‘લાઝ’માં વ્યક્ત થયો છે. રાજકીય બુદ્ધિ (IPolitical Sns) માત્ર વિશિષ્ટ લાકોનેજ પરમેશ્વરે આપી છે, સામાન્ય લોકોને એ બુદ્ધિની ગંધ પુછ્યુ નથી એવું પ્રથમ પ્લેટોનુ મત હતું; પરંતુ એ પોતાની ભૂલ છે અને ખરેખરૂં જોતાં રાજકીય બુદ્ધિ સર્વમાં ઓછી વધુ પ્રસરેલી હોય છે એવું હેને પછીથી લાગવા માંડ્યું. અને તેથીજ એણે રાજ્યપદ્ધતિ કાયદાથી બહુ હોઇ ફાયદા કરનારાં વિગેરે રાષ્ટ્રમાંનાં મંડળામાંથી સભાસદ નિમવાના હક્ક અન્ય લેાક પ્રમાણે સામાન્ય લોકોને પણ આપવા જોઈએ એવું મત ‘લાઝ’માં પ્રતિપાદન કર્યું. પ્રત્યેક રાષ્ટ્રને નસ્ટિયૂશનnstitution ) હેવું જૉઇએ, અને હુંમાં પ્રથિત કરેલા મૂલભૂત નિયમાન્વયે રાજ્યકારભાર ચલાવવા તેમજ પ્રતિનિધી નિમવાના હક્ક સર્વ વર્ગના લોકોને હેવા જોઇએ-આ પ્લેટનાં બન્ને તત્વ અર્વાચીન સુધરેલા રાષ્ટ્રની રાજ્યપદ્ધતિનાં પૂર્ણપણે જણાઇ આવે છે એ કહેવાની જરૂર નથી. પ્રતિનિધિસત્તાક રાજ્યપદ્ધતિ આજ જગમાં ઘણાંખરાં રાષ્ટ્રમાં પ્રચલિત છે, અને જે દેશમાં એ પ્રચલિત નથી ત્યાં પણ એ કાલાંતરે સ્થાપન થયા સિવાય રહેશે નહીં એવાં સ્પષ્ટ ચિહ્ન જણાય છે. તથાપિ અત્યાર સુધી આ રાજ્યપદ્ધતિની યોગ્યતા વિષે શ`કા અણુના ટીકાકાર નથી થયા એમ નથી. પ્લેટોએ ‘ રિપબ્લિક 'ના મારથ રાજ્યપદ્ધતિનું વર્ણવેલું ચિત્ર એટલું હૃદયગમ છે કે એથી માહિત થઇ અશિક્ષિત, તત્વહીન અને ચચલત્તિના સામાન્ય લોકોના હાથમાં નિમણૂક જેવા મહત્વાધિકર આપવાથી રાજ્યકારભારમાં અવ્યવસ્થિતપણું આવી રાષ્ટ્રનુ આખરે અહિત થયા સિવાય રહેશે નહીં. એવું કહેનારા ટીકાકાર ટુજી હે ! પરંતુ પ્લેને રિપબ્લિકમાં વ્યક્ત કરેલા કેટલાએક વિચાર કઇ નહિ તેા અવ્યવહાર્ય હાવાધો છેડી દેવા પડયા અને આખરે પ્રતિનિધિત્વ માન્ય કરવું પડ્યું એ વાત આ ટીકાકાર ભૂલી જાય છે. પ્લેટા જેવા તત્વવેત્તાને પ્રતિનિધિસત્તાક રાજ્યપદ્ધતિ પ્રથમ નાપસંદ પડવી, પરંતુ વિચારને અનુભવથી અભિમત થવું એ વાત આ રાજ્યપદ્ધતિના આક્ષેપકાએ વિચારવા જેવી છે.
શિક્ષણ વિષે અને ત્રિયાની ચેમ્યતા વિષે પ્લેટાના વિચાર અત્યંત મનનીય છે. સર્વને સામાન્ય પ્રનું શિક્ષણ રાખવું જોઈએ, અને સામાન્ય લોકા પોતાનાં નાગરિકત્વનાં કર્તવ્ય
Page #22
--------------------------------------------------------------------------
________________
૩૦૮
બુદ્ધિપ્રભા
સારી રીતે કરે માટે એને સારું રાજકીય શિક્ષણ પણ આપવું જોઈએ. આ પ્લેટના સિદ્ધાંત વિષે હવે મતભેદ થવે શક્ય નથી. સ્ત્રિયોની વેશ્યતા વિષે એના વિચાર એટલા ઉદાત્ત અને પુરોગામી છે કે, મતાભિલાષી ત્રિાની અથવા હેના પુરસ્કર્તાઓની પણ ત્યાં સુધી નજર પહોંચી નથી, સ્ત્રી પુરૂષમાં વાસ્તવિક ભિન્નતા નથી, એઓના ગુણધર્મ અને એઓનાં કાર્યો પુરૂષના ગુણધર્મ અને કાર્યથી ભિન્ન છે એ કલ્પના નૈસર્ગિક ન હાઈ વરસ્તુતઃ એથી વિરૂદ્ધ છે ઇત્યાદિ તેના વિચાર અતિશય માર્મિક હાઈ મનનીય છે. તેમ જ રાજ્ય પદ્ધતિ ગમે તે પ્રકારની હે, રાજ્ય કારભાર સાનના સખ્ત પાયા પર ઘડાએ હવા જોઇએ એ પણ તત્વ અત્યંત મહત્વતાનું છે. ઈગ્લેંડ, કાન્સ અમેરિકા વિગેરે પાશ્ચાત્ય દેશના હાલના રાજકીય તત્વવેત્તાએ પણ આમ જ કહે છે. રાજ્યને સંકલિત જ્ઞાનની આવશ્યકતા નથી, હેને ઠેકાણે વ્યાવહારિક ક્ષમતા (Practical ability ) હેાય એટલે બસ છે એ તત્વ નૃશંસ છે એવા આ તત્વવેત્તાઓ આશ કરતા છે, જેના હાથમાં રાજસત્તા છે કિંવા જેના પર રાજ્યકારભાર સારી રીતે ચાલે છે કે નહીં એ જોવાની જવાબદારી છે, તેઓએ રાજકીય શાસ્ત્રનું અને હેની સાથે નિકટ સંબંધ ધરાવતાં અન્ય શાસ્ત્રોનું સારું જ્ઞાન સંપાદન કરવું જોઈએ, એમ તે સ્પષ્ટ કહે છે, આ રાજકીય જ્ઞાનની આપણું હિન્દુસ્થાનમાં કેટલી આવશ્યક્તા છે એ કહેવાનું કારણ નથી.
પ્લેટોના સમયમાં નીતિશાસ્ત્ર (ethics) અને રાજકીય શાસ્ત્ર (political science) એ બેની ભિન્નતા થઈ ન હતી. શાસ્ત્રના વ્યવસ્થિત અધ્યયન માટે આમ શા-શાસ્ત્રોમાં બે મત બતાવો ગમે તેટલે આવશ્યક હોય તે પણ હેમાંથી એક મોટી ઓટ જણાવાને સંભવ રહે છે. તે એકે મનુષ્ય કિવા મનુષ્યસમાજ એને જે વ્યાપક બુદ્ધિથી વિચાર થો જોઈએ તે થતું નથી, અને મનુષ્યના અથવા સમાજના એકાદ વિશિષ્ટ અંગને વધુ મહત્વ મળવાને સંભવ રહે છે. સગુણ સંવર્ધન એ સરકારનું પ્રત્યક્ષ કર્તવ્ય છે કે નહીં, સદ્ગણું સંવર્ધન વિના સુખ સંવર્ધન થવું અશક્ય છે એ તત્વ રાજકર્તાઓએ ભૂલવું છછ નહીં. સરકાર એક પ્રચંડ શક્તિ છે અને જે કે તે સમાજથી જ ઉત્પન્ન થાય છે તે પણ હેને સમાજ પર એટલો પ્રચંડ આઘાત હોય છે કે, સદ્ગુણ પણ એ કામ અમારું નહીં એ તે સમાજનું છે એમ સરકાર કહે એ ચાલે નહિ. વ્યક્તિ વિષયક યોગ્ય સ્વાતંત્ર્યમાં ભંગ ન પાડતાં સદ્દગુણ સંવર્ધનનું કાર્ય પ્રત્યક્ષ કિવા અપ્રત્યક્ષ રીતે જેટલું કરી શકાય એટલું સરકારે કરવું જ જોઈએ. પ્રજાએ સણું સંપન્ન થવું એ શાસનપદ્ધતિનું અંતિમ ધ્યેય અથવા કાર્ય છે એ સેટના તત્વ તરફ આવી દષ્ટિથી જોઈએ તે છે કે એમાં શાસ્ત્રમિશ્રણને દોષ હેય તેપણ એમાં વ્યાપક નિરીક્ષણને ગુણ અંતર્ગત્ત છે. રાજકારણ એ શાસ્ત્ર છે, અને સદ્ગણું સિવાય પ્રજા સુખી થશે નહીં એ બને તો, મુત્સદી અધિકારી અને રાજકીય કાર્યવાહક જે પ્રમાણમાં ધ્યાનમાં રાખશે તે પ્રમાણમાં સમાજને વિજય થશે.
Page #23
--------------------------------------------------------------------------
________________
૩૦e
ભરતખંડ કે આર્યાવત? भरतखंड के आर्यावर्त ?
( લેખક. રા. મણિલાલ મોહનલાલ પાદરાકર. )
સજાત જોડાં જાત ભેગથી, પરહિતમાં પરવરશે, અડગ વૈર્ય ને શિર્ય ભર્યો સંતાન હિન્દ્રમાં સરશે, ત્યારે દેવો અવતરશે, વિરલા નરવર તરવરશે !
હિન્દજને અર્ણવ ગૂઠ્ઠશે, ને બ્રહ્માંડ નાચવશે. ડગમગતા ડુંગર ડેલાવશે, રંગરાગ રેલવશે. ત્યારે પ્રભુતા સંચશે, સ્વર્ગ સમ સુન્દર હિન્દ થશે.
લલિત.
વિશ્વનું નંદનવન : પૃથ્વિી પરનું સ્વર્ગ દેવતાઓને પણ નિવાસવા માટે લલચાવનારી ભૂમિ ! ઋષિ મુનિએની ચરણરજથી પવિત્ર બની રહેલી પવિત્ર પૂરય ભૂમિ! સતીઓ વડે સેવાયલી, ક્ષત્રી શમ––ભીષ્મપિતામહુ–મહાવીરબુદ્ધ-આદિ મહાન વિભૂતિઓ વડે ગેરવવાળી બનેલી, સાંદભર ભરત ભૂમિ ! ત્યારી તુલના કઈ ભૂમિ કરી શકો? કોઈ જ નહીં ! તને કોટી કોટી વંદન !”
“ રહેલા ભારત ! મારા પ્રાણ સમા ભારત ! ઉઠ! હજી શું ઉઘે છે ! હવે ઉધવાને વખત નથી! હમે ધર્મ +, : વિધા વીદાય કરી, ! શુરાતન ગુમાવ્યું ! ફરજે ચુકયા ! કઠીન વૃત અને ઉધમ ત્યામાં ! અંદર અંદર કપાઈ મુવા ! ફરજને બદલે માજ શેખ સ્વિકર્યા ! સ્ત્રીઓને દેવીઓ બનાવવા-ગણવા–ને બદલે વિલાસનું સાધન માની બેઠા. ધમ ધ્યાન ત્યાગી અધર્મ આચરણ અંગિકાર કર્યો ! પરોપકારને બદલે સ્વાર્થ અને દયાને બદલે હિંસા. પલ્લે બાંધ્યાં. અભક્ષ, મધપાન, છૂત, વ્યભિચાર, ચેરી, ને આળસ, હસતાં હસતાં હસતગત કયાં ! બ્રીટીશ જેવા ન્યાયી નેજા નીચે રહીને પણું ઉત્કર્ષ ન સધાય ! હવે ઉદય કયાંથી? અરે! સુવર્ણ ભરત ! હવે આ શું સુજ્યું? અમારા, દેરા ને ધર્મના ઉત્ક અર્થ ગાળેલાં હમારા જીવન તમારી પાસે વિદ્યમાન છતાં, પણ ન સુજ્યુ? જાગ હવે, નીદ્રા ત્યાગ ! કર્તવ્યમાં લાગ. જે પૂર્વમાં પથરાતી લાલી દ્વારા ઉલ્ય સૂચવે છે. હારા સંતાનને વિદ્યા, સંપ ને સ્વતંત્રતા શીખવ! સુખી ને ભાગ્યશાળી થઈશ.”
(ધર્મ અર્જુનને ભીમત્રિમૂર્તિને ભરતને આદે. જન્મવું, કમાવું, ખાવું, સંતતિ પેદા કરવી, ઉધવું, ને મરી જવું એમાં જ મનુષ્ય જીવનની સફળતા સમાતી નથી.
પાદરાર. રાંધવું, ઘર કામ કરવું, આભૂષણ માટે પતિને પજવ, સંતાન પ્રસવવાં, અને કલેપમાં આયુષ્ય પૂરું કરી મરી જવું, એટલામાં જ જીવનના કાર્યની સમાપ્તિ થતી નથી. ભારત.
Page #24
--------------------------------------------------------------------------
________________
૩૧૦
બુદ્ધિપ્રભા.
હિમાંશુ ચન્દ્ર હજરે કિરણાલિઓ દ્વારા પરિરાજ હિમાલયનાં રંગે કાંગ અજવાળી રહ્યા છે. મૃત્યુલોકના આ કલાસના મેળે ઝૂકી રહેલી ફળ ફલ પરિષ્ટિત અઢારે ભાર વનસ્પતિનો મિશ્ર પરિમલભ વાયુ, ગિરિરાજના પાય પખાળતી કલિનીના કલરવના વિરામ સાથે જ વિરમત ને પાછો વાત. જે પુણ્યભૂમિ અનેક મહાન વિભૂતિઓના નિવાસથી દીર્ધકાલથી વિભૂષિત થઈ રહેલી હોવાથી, હેમના સંસ્કાર ભર્યા અદ્વિતીય તેજ, ગુણ, પવિત્રતા, અને એજ સંપૂર્ણ પ્રભાવથીજ આજ પણ મનુષ્ય માત્રને સાત્વિક ભાવના પ્રાણ કરાવી શકે છે અને જ્યાં દેવોને પણ નિવવાનું મન થઇ જાય, એવા આ દ્વિતીય કૅલાસ સદસ્થ હિમાચળના કચનગંગા રોગના કૈલાસ ઉધાનમાંથી વિષ્ણુ અને કિંમરકંદના મિશ્ર સંગીતના સુમધુર આલાપ ત્યાંના પ્રત્યેક પરમાણને રસબસ કરી, પિતાના અણુઓને ચંદ્રમાંથી વરસતા અમૃતનું પાન કરાવી રહ્યા છે–સ્થ બનાવી રહ્યા છે; કારણ સાક્ષાત કલા સની સ્પર્ધા કરી શકે તેવા હિમાલયના કાંચન ગંગા રંગનું કેલાસઉદ્યાન, વસન્ત તુની પૂર્ણ ચન્દ્રયુક્ત સુંદર રજની, ગિરિનદીન: કલ્લોલની કુદરતી ઠંડી લહેકવાળો, મધમઘતી સુવાસભર્યો વાયુ, કિનરકંઠી બુમધુર વિણયુક્ત સંગીતાલાપ અને તહેના ના એક યુવાન રસિક યુગલ !--આ મણિકાંચન સુયોગ શું સ્વગાય ન કહેવાય ?
અદાર વર્ષની સતાગ સુંદર અપ-ટુ-ડેટ નૅશનમાં ક થએલી, આંચ્યવિદ્યા વિભૂષિત પૂર્ણ શ્રીમંત ને ખાનદાન કુટુંબની, પતિસહવાસની-લીલી-એક યુવતી પિતાની સુકુમાર અંગુલીઓ વડે વિષ્ણુના સુર પર તનમનટ મચાવી રહી છે, અને અંગુલીઓ પણ એવી મૃદુતાથી કરે છે કે જાણે તાર દબાઇ જવાની ધાસ્તિ બજાવનારને લગતી ન હોય ! વિણા બજાવતી વખતે ચન્દ્રપ્રકાશમાં ઘડી ઘડી ચમકી ઉઠતી બહુમૂલ્ય હિરાની મુદ્રિકા, અને આલાપ લેતી વખતે ખૂકી પડતી ગરદન પર સદામિનીની માફક ભભૂકા મારી રહેતા હિરાને હાર, તથા વીણા બજાવતી વખતે તે સુકોમળ મુખથી પર છવાઈ રહે સ્વગય હાસ્ય-એ સ આ દામિનીની શ્રીમંતાઈ અને રસિકતા વ્યક્ત કરી દેતાં હતાં.
મજા સાથેના બેસ્ટીકનાં લેડી બુટ, શીતલતાથી રક્ષણ કરનાર ગરમ ઓવર-કેટ, સરાજની દાંડી સમા સુદામેલ કાંડા પર બાંધેલ લેડી વૈચ, છેલામાં છેલ્લી શનથી હોળેલ કેશકલાપ, હેમાં બેસેલી “અનાઘાત પુષ્પ જેવી માત્ર બેજ ગુલાબ કણિકાઓ, અને હે. માંથી આવતી “જવાકુસુમ’ તેલની ખુશ-એ સિ એ મણિની પિઝીશન’ પ્રકટ કરવા પૂરતું હતું.
પરવાળાંના બનેલા એક-ય ફરક્યા, મસ્તીથી અક્કડ રહેતું માથું ડેલવા લાગ્યું, અને કરાંગુલિઓએ વિણાના તાર પર નાચ કરવા માંડશે. લુંટાઈ ધુંટાઈ ગાન ઉપડવા લાગ્યું. સુર વાધ્યા–આ.આ.આ...આ...આ.
લોચનીયાં લહેરાય !
લોચનીયાં હરાય ! સખીરી ! આજ કહે કયમ
લોચનીયાં કહેરાય !
Page #25
--------------------------------------------------------------------------
________________
ભરતખંડ કે આર્યાવર્ત?
૩૧૧
–સમયાનુકૂલ આ ભેરવીના સૂર વધારે માધુર્યથી છેડાવા લાગ્યા
જબ જ્યમ જાદુભર્યો ચાંદલીઓ ઉચે ઉંચે જયઃ અનિલ પારે સુરભિ મીઠી, કેયલડી ટહુકાય !
સખીરી
રાજલહસે સ્નાન કરે છે ચકિરણ રસધાર મણિમુક્તામય યુગલ રસિક આ, વિહરે એકાકાર !
સખીરી,
ધીમે ધીમે ચન્દ્ર ઉચે જઇ હીંચવા લાગે. કેલાસ ઉધાનમાંની એક અજોડ શીલા પર આપણું આ ગાંધર્વ રમણિ સંગીત સાગરમાં સ્નાન કરી રહી હતી, અને હેની સાથેજ એક સુંદર ગર્ભશ્રીમંત પ્રભાવશાળી તરૂણ જાણે સમાધિવશ થઈ ગયો હોય એમ જણાતું હતું. શીલાની કઠોરતાની પરવા રાખ્યા સિવાય તે પર માત્ર એક વ્યાઘ્રચર્મ બીછાવી સમાધિસ્થ થએલા આ મેઘાવી યુવકે ધીમે ધીમે શ્વાસ ઘુંટવા માંડે. પિતાના કોલર, રાઈ અને ઓવરકોટ ચુંથાશે, કે પંચ ટાઈપના હળેલા વાળ બગડી જશે, પંટ કે પોલીશ કરેલાં બુટ મેલાં થશે, અગર ન્હાની ખુલ્લી પડી રહેલી ઝંશનેબલ સેનાની બીમાં કાયદેસર ગોઠવાઈ જાની માની બેસી રહેલી ડી રે (1) Rozkc ) સિંગારેટસ ચગદાઈ જશે હેની પરવા રાખ્યા વિના જ આ રસિક યુવાન સંગીતસુધાના ઘૂંટડા ભરતાં ભરતાંજ સમાધિવશ થઈ ગયો, અને ગાતાં ગાતાં શ્રમિત થયેલી રમણિ પણ પતિના ખોળામાંજ નિદાસ થઇ ગઇ. એ દંપતી તરફ જોઈ છાની માની હસતી વિષ્ણુ અને થોડીક માધવીકલકાઓ માં સુમાં બેસી રહ્યાં. જગતને જીવન આપનાર ચન્દ્ર પણું આ વિલાસી પતિપર અમૃતધારાઓ કરાવવા માંડી, અને દયાળુ નિદા દેવડીએ પિતાની ફેણી આંગળીએ તે દંપતિને પિપ પર હેમાં ધીમે ધીમે બેન કરવા માંડયું. કેલાસઘાન શાંત થઇ ગયું. એ પ્રકૃતિ કાર્ય કરતી રહી.
ધીમે ધીમે યુવાને સ્વપ્નસૃષ્ટિમાં પગલાં ભરવા માંડયાં, ઘરથી કંઇક દિવ્ય પ્રકાશ આવતે હેને જણાવા લાગ્યો. તેજ તેજના અંબાર પ્રગટી નિકળ્યા. વાયુની લહરીઓ દિવ્ય સુવાસ ફેલાવા મંડી ગઈ. અપ્સરાઓમાં સંગીતના બનિ સંભળાવા લાગ્યા. ચંદ્રકિરણમાંથી અનેક કિરણાવલિઓએ વીંટાએલી એક પ્રશાત, ગંભીર, ઉજ્જવલ મદન હેના તરફ અવતરતી જાણુઈ પ્રસન્ન વદનથી ધીમે પગલે તે મૂર્તિ હેની નજીક આવી, હેને સ્પર્ષ કરી જગાડતી જણાઇ, એ ભવ્ય અને દિવ્ય મૂર્તિના પરવાળાં શા છે ધીમે ધીમે જૂદા પડયા. મહીંથી વચનામૃત ઝરવા લાગ્યાં. સૂરે નિદ્રામાં સ્વપ્નમાં ભરતને કાને પડતા જણાયા. હેણે કાનથી સાંભળ્યું –
ભરત : ઉઠ ! જાગૃત થા ! વિશ્વના ધનાઢ્યમાં ધનાઢય વત્સ ! નિદ્રા ત્યાગ? ઉંચું જે ! હારી અઢળક લક્ષ્મી, વિમુલ સત્તા, અસંખ્ય મિલે, અનેક આછીએ, પાર વિનાની પેઢીઓ, ખેતાણે, લાડીગાડીઓ વિગેરેના વિચારે ત્યાગ ! જે હું કોણ છું તે ! હું સમ ! દશરથને પુત્ર, લક્ષ્મણને બંધુ અને જાનકીને પતિ રામ ! ભરત. ત્યારે ત્યાં અત્યારે શું ચાલી રહ્યું છે? મહારી આજ્ઞાએ વીસરી મૂકી છે ! નીતિને નેવે મૂકી છે? એક પત્નિતને પાણીચું આપ્યું છે ! પિતભક્તિને પગ તળે કચરી છે ! બંધુ ભાવને બહિષ્કાર
Page #26
--------------------------------------------------------------------------
________________
૩૧૨
બુદ્ધિપ્રભા
કર્યો છે ! સત્ય અને સંપને સમૂળાં સળગાવી મૂકયાં છે ! અરેરે ! મહાર ભરત ! એક સમયના અલૈકિક સ્વર્ગ! આજ હારી આ શી દશા ! તું ઉપરથી ભપકો મારે છે ! પણ હાર કેટલાં બાળકે દુરાચાર, અનીતિ, વ્યભિચાર, કુસંપ, ગુલામગિરી, અને લેભને વશ પડી દુબળા થતા જાય છે ! ઉઠ! ભરત ! હેમને ઉદ્ધાર કર ! એક વારના મહારા પ્રાધિક પુત્ર ! મ્હારું ચારિત્રય અંગિકાર કર ! પુનઃ તું હારી પૂર્વની સ્થિતિ પ્રાપ્ત કરી શકીશ ! ભરત ! હારાં સંતાને રીબે છે ! ઉંધીશ નહીં હૈ ! જાગ ! સાંભળ !
છાતભાવ સુહાવ, તાતની ભક્તિ પ્રકાશ તું ! જાગૃત કર સુખ હાવ ભરત પ્રજાગર થા હવે !
કલ્યાણ! કલ્યાણ!! ” એક મહાન બ્રહ્મનાદ થતાંજ એ દિવ્યમૂર્તિ અદ્રશ્ય થઇ. ભરતનાં નયને સમક્ષ માત્ર છાયા અને અંતરમાં માત્ર કણજ રહી ગયાં. ગત બેધ હજી અંતર ગ્રહે છે નથી ગ્રહેતું, ત્યાં તે પુનઃ પ્રચંડ બ્રહ્મનાદ જાઓ અને આકાશનાં પટ ફટમાં જણાયાં. દૂરથી એક ભવ્ય આમત્વ, રમે નયને અને દિવ્ય શરીરથી જાજવલ્યમાન ભીમપિતામહ યોગીરાજ ન્હાની ચી પાવડીના રૂપેરી ઘંટશા તીણા સૂર રેલવતા ભરતની અંતષ્ટિએ પડ્યા. છાયાજ માત્ર હતી એ એમણે હાથ ઉંચા કર્યો ને ભરતને આશીષ આપવા લાગ્યા. ભરતે કંઈક સાંભળ્યું –
“વત્સ! અર! પાછો ઉવવાને વિચાર કરે છે? ભારત ! આ શું? કયાં છે આપણે શુદ્ધ સનાતન ધર્મ, કયાં છે આપણી પ્રાચીન નીતિમતા? અનેક પિલા ઢોંગી ધર્મની ફસવણી હારે ત્યાં વધી ગઈ છે ! જાગ ! તારા ઘરમાં શુદ્ધ ધર્મ વેચાય છે—ધરાશાયી થયે છે! અધર્મ આચર થાય છે! પતિ પત્નિના ધર્મ, પિતા પુત્રને ધર્મ, ગુરૂ શિષ્યના ધર્મ, માતા પિતાના ધર્મ, ભાઈ ભાઈના અને સંતાનોના ધર્મ વીસરી જવામાં આવ્યા છે ! બ્રહ્મચર્યનું પાલન થતું નથી ! તારાં પામર બાલકે બાળલગ્ન તથા વિકારને વશ થઈ બ્રહ્મચર્યથી પરાગમુખ થતાં જાય છે ! પ્રજા નબળી પડતી જાય છે ! વકીલે પત્યેની પુજ્યબુદ્ધિ નષ્ટ થઈ છે ! મેહનું સામ્રાજ્ય પ્રસર્યું છે ! હાય! મ્હારા ભરત! હારી આ શી દશા ! સુખોલીયાં સંતાને જોઈ એક વારની મહારી બાણ-અધ્યા સ્મૃતિમાં આવે છે ત્યારે બળી ઉઠાય છે ! જાગ ! ભરત ! કર્તવ્ય પરાયણ, ધાર્મિક, બ્રહ્મચારી, કર્મવીર થા ! મ્હારા ચરિઅને અંગિકાર કર!
કર્તવ્યનિષ્ઠ બની અમર કે બહાચ જગાવજે !.
બનોને પ્રજાગર ભરત! હાવાં, દિવ્યતા રેલાવજે!” પિતામહ વાક્યામૃત સીંચી પાછા ફરતા જણાયા. પાછા ફરતાં પિતામહની મધુર પાવડી પગમાંથી નીકળી પડી. પિતાના આવા ભવ્ય સ્વપ્નની નીશાની તરીકે એ પાવડીએ. ઉચકી લઇ લેવાનું ભરતને મન થયું. પરંતુ એ અર્થે હાથ પસારતાં નિદ્રામાં ને નિદ્રામાં પિતાની પત્નિના કેશકલાપમાં ખૂકી રહેલી બે ગુલકળીએ બરતના હાથમાં આવી. નિદ્રામાંને નિદ્રામાં હેણે એ શિરપર મૂક્યાં. ગુલકળીઓને સ્થાનફેર શું સૂચવે છે? છાયા અદ્રશ્ય થઈ.
ભરતને એકલા પડવા જેવું લાગ્યું. ફરી નિદ્રામાં પડવા જાય છે ત્યાં તો સદામિની ચમકાર ઉભ, અને ધર્મ અર્જુન ને ભીમની ભવ્ય ત્રિમૂર્તિ એક પટ દૂર કરી આકાશી હયવાર થઈ ભરતની સમક્ષ આવી ઉભી. બંટારવ થશે અને ભારતે સાભળ્યું;
Page #27
--------------------------------------------------------------------------
________________
ભરતખંડ કે આર્યાવર્ત.
“ હાલા ભરત : પ્યારા પ્રાણસમા ભરત : ઉઠ ! હજી શું ઉંઘે છે ? હવે ઉધવાને વખત નથી. તમે ધર્મ ત્યો, વિદ્યા વિદાય કરી, શુરાતન ગુમાવ્યું, ફરજ ચૂક્યા, કઠિન વ્રત અને ઉદ્યમ ત્યામાં, અંદર અંદર કપાઈ મુઆ, ફરજને બદલે મોજશેખ સ્વીકર્યા, સ્ત્રીઓને દેવીઓ બનાવવાને ગણવાને બદલે વિલાસનું સાધન માની બેઠા. ધર્મ-ધ્યાન ત્યાગી અધર્મ આચરણ અંગીકાર કર્યા, પરોપકારને બદલે સ્વાર્થ અને ધ્યાને બદલે હિસા પહલે બાંધી. અભ, મદ્યપાન, ભૂત, વ્યભિચાર, ચેરી, ને આળસ હસતાં હસતાં હસ્તગત કર્યા. હવે ઉદય કયાંથી? અરે! સુવર્ણ ભરત! ને આ શું સૂઝવું? અમારા દેશ અને ધર્મના ધક અર્થે ગાળેલાં અમારાં જીવન હમારી પાસે વિદ્યમાન હોવા છતાં પણ ન સુવું? જાગ ! હવે નિદ્રા ત્યાગ' ને કર્તવ્યમાં લાગ : જે ! પૂર્વમાં પથરાતી લાલી હારે ઉદય સૂચવે છે. ત્યારું સંતાનોને વિધા, સંપ અને સ્વતંત્રતા શીખવ ! નું સુખી અને ભાગ્યશાળી થઈશ. જે ?
અમર વને સૌ સુહાશે, ને સ્વાતંત્ર્ય પમાશેઃ ભરત : પ્રજાગર તું જે થાશે, વગેયતા સંચશે
ત્યારે પ્રભુતા પરવરશે દિવ્યતા અનંત ઝળહળશે. - ત્રિમૂર્તિ અદશ્ય થઇ, અને પટ બદલાવે. ભરતનું સ્વમ વધ્યું. હામે શાંત સરવર કમળોથી ઉભરાઇ રહ્યું છે. વચ્ચેના એક સહસ્ત્રપાંખડીના શ્વેતકમલમાંથી એક પ્રચંડ તેજસ્વી, વીર મૂર્તિ પ્રગટ થતી જણાઈ. ધનુષ્યબાણથી અલંકૃત થયેલી, હે પર મહેટી ભરાહદાર મૂછ, શિર પેચથી શોભતી અસલ ચૌહાણું પાઘડી, રાજવંશી પિશાક, ગળામાં મુલ્યવાન હીરાને હાર, અને હાથમાં પ્રચંડ ખડગથી વિભૂષિત થયેલી મસ્ત ક્ષત્રીયમૂર્તિ જોતાં જ ભરતનાં એક વખતનાં પાણીદાર નેત્ર અંજાયાં, ધારી ધારીને જોતાં જણાયું કે મૂર્તિ વીર પૃથ્વીરાજ ચૌહાણની હતી. બુધવાતા સાગર જેવી ગર્જનાથી તે મૂર્તિ ગાજી ઉડી
“ભસ્ત ! સાવધાન ! જે! હું પૃથુરાજ ચૌહાણ ખારા પરમ ધામમાંથી હને કંઇ કહેવા આવ્યો છું. સાંભળ! અરરર! ભરત! આ બધું શું? આ કૅલર, ટાઇ, ચશ્મા, મોજાં, સિગારેટસ, તથા આંગ્લેશિક, આ માથે પટીયાં ! આ બધું શું ? પાશ્ચાત્યેની અક્કલ વિનાની નકલ! મર્યાદા વિનાના, નીતિધર્મને ન છો જે હેવા કુદરતી હાજતોથી પ્રતિ કુલ આ ક્ષ વિચિત્ર વર્તન! અરેરે! જે ઘેર સ્ત્રીપુરૂષ પ્રાતઃકાલે ચાર વાગે ઉડી નિત્યકર્મમાં લાગતાં, ત્યાં આજે આઠ આઠ વાગતા સુધી શવ્યા સેવાય છે ! જે પવિત્ર મુખમાં પ્રાત:કાળમાં સ્નાનાદિ ક્રિયા કરી પવિત્ર શાસ્ત્રવચન અને પ્રભુનાં નામ ઉચરાતાં તે મુખશ્રીમાં આજ પ્રાતઃકાલે ગરમાગરમ રહે અને બીડીઓનાં પાન થાય છે ! જ્યાં ન્યાયપાન દ્રવ્યથી શુદ્ધ ખાનપાનાદિ વસ્તુ એના ઉપગ થતા, ત્યાં આજ ગુલામગિરી, કન્યાવિક્રય વિદ્યાવિક્રય યેનકેન પ્રકારેણ હીંમાંસ જેવાં નાણું, અભક્ષ્ય આદિ વસ્તુઓના ઉપયોગ કરવામાં આવે છે ! શુદ્ધ સનાતન મર્યાદાયકા પિશાક ને રીતરીવાજે ત્યાગી આધુનિક પ્રતિલ અને ખર્ચાળ પોશાક ને અમર્યાદિત રીતરીવાજો દાખલ થયા છે ! રહ્યા છarસંમતિ એ સૂત્ર અને મર્યાદાવાળી સ્ત્રીઓ આજ દેવીએ મટી કેવલ સંતતિ પ્રાપ્તિનાં અને વિલાસનાં સાધને ગણાઈ અમર્યાદિત પિશાક હેરી નિજ રીતે મંદિરમાં બેઠાં બહાના હેઠળ કેરઠેર આથડે છે અને અનાચાર સેવે છે! ભાઈ ભાઈ અને દેશ બાંધવામાં કુસંપ અને ઈર્ષ્યા ઉભરાય છે ! ઢીંગલા ઢીગલી પરણાવી
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૪
બુદ્ધિપ્રભા
ભવિષ્યની પ્રજાને નિર્મોહ્ન બનાવા છે : કૃત્રિમ અધ્યયન પાછળ વિત્ત, નેત્ર અને શરીરને કેવલ ગુલામગીરી ખાતર નાશ કરી છે! વમ, હન્નર, કળા, કારીગીરી, સંગીત આદિ સત્ય વસ્તુએ આપી છ માત્ર આલસ, કુસપ, વ્યભિચાર, પરતંત્રતા ભૂખમરે! તે મરણુ ખરીદી લા છે ! વિદ્યાર્થીએ ગુરૂને ત્યાં રહી વિનયથી હેમની સેવા કરી અધ્યયન કરતા અને વાનપ્રસ્થ થયેલાએ વિના મુલ્યે વિદ્યાદાન દેતા; આજે વિદ્યા કિંમત આપી વેંચાતી લેવામાં આવે છે; ગુરૂ ઉભા રહી અમર્યાદિતપણે એડેલા વિધાર્થીઓને દ્રવ્યપ્રાપ્તિને ખાતરજ ભણાવે છે! લક્ષ્મીનાં સતાવે નેકરી, પૈસા કે મુઠ્ઠી અવાજને માટે ઘેરઘેર આથડે છે ! હાય ! ભરત હારી આ શી દશા ! કર્યાં ગઇ હારી પૂર્વની બહુજલાલી? યવનેાતે અનેકવાર હાંકી કાઢનાર, સ્વધર્મ અને સ્વદેશનું પ્રાણુાન્ત રાષ્ણ કરનાર, રણમાં વીરાથી ગદ્યનાર ક્ષત્રીય વીરશની-જનની શું નક્ષત્રી કે નિઃસંતાન થઇ ગઈ છે? અડગ ધૈર્ય ને વાદારી અમારી પ્રજાના જવા સાથેજ રાજ્યભક્તિને સાથે લઈ રસાતલ ગ છે શું? આ બધું શું મ્હારા ભરતમાં મારા વ્હાલા આર્યાવર્તમાં ! હારી આ દશા નેઇ દ્દારા કલેજામાં આગ આગ સળગી ઉઠે છે ! જાગ! હજી વખત છે: ચેત ! અડગ ધૈર્ય, ધર્મશ્રદ્દ, વડીના વિનય એક પત્નિત્રત, સંપ, ઉદ્યમ, કલા, દૃઢ દેશભક્તિ ચુસ્ત રાજ્યભક્તિ પાલન કર ! ત્હારાં સ્ત્રીવર્ગને અજ્ઞાન રાખોશ ના! હુને જાગૃત કર ! હું જાઉં છું; તેપણુ દૂર રહ્યું રહ્યું મારા આત્મા સંતુષ્ટ થાય તેમ વર્તે-જે ! તું સુવર્ણના થરા ! સાંભળ !
તુજ સત્તાને આશા આસ્થા દાન બા સચરશે:
ભરત ! જાગર ઉન્નત થાતાં, દિબ્ધ જ્યોત ઝળહળશેઃ
ફ્રાન્તિ જનતાને મળશે, વિશ્વમાં તેંજ અહા ! દીપશે ! ભરત ! કાણુ !''
??
પૃથુરાજ ચાહાણુની મૂર્તે આસ્તે આસ્તે પુન: કમળ ઉપર વિરાજમાન થઈ-કમળ ખીડાયું. ભરતનાં નેત્રા આંસુથી ઉભરાયો. હાય! ધીર પૃથુરાજ શું કહી ગયા ! આજે મ્હારી આ શી દશા !! હું કાણુ હતા અને આજે શું હું! પ્રભુ સ્ત્રાય કર એટલા ઉદ્ગારા સ્વપ્નમાં નીકળી પડયા. ભારતના અંતરનયન સમક્ષને પડ બદલાયા. નવીન પટદર્શન થયું. દૂર મહા સાગર એની નજર પડયે. સૂક્ષ્મ દૃષ્ટિથી જુએ છે તે મહીથી એક જાજ્વલ્યમાન મૂર્તેિ ઉદ્ભવી અને વાયુરૂપી પાંખાવી અદ્ધર ઉડવા લાગી. સાગર અદૃશ્ય થયા. મૂર્ત્તિ નજીક આવતી જણાઇ. ભરતનાં નયન અદ્ભુપૂર્ણ થયાં ઝળઝળીયાં દીપ્તિ પામ્યાં. ઝૂકી ઝૂકી, મેં બ્ય રમ્ય દિન્ય અને અનન્ય સ્વામી વિવેકાન ંદની મૂર્તિને ત્રન્દન કરવા જાય છે ત્યાં તે મૂર્તિ કીને ભરત સમક્ષ આવી ઉભી, અને હાથ પ્રસારી ઝીણા સાદે કઈક વાક્યામૃત સૌમાં. ભરતે નિદ્રામાં સાંભળ્યું:
kr
ભરત ! જાગે છે કે ? તું જાણે છે ? હું હમણાં અમેરીકાથી આવું છું ? જાગ ! ત્યાર ધર્મ ((Duty) સભાર ! ક્યાં છે પૂર્વની શુદ્ધ સનાતનતા ? એ ખાટ્ટા ધર્મની ઘેલછાથી ઘેરાયલા પેલી કીર્તિના દાસ નક્કામી ખુશામત અને ખેતાભે ખાતર ક્રૂર ખાઈ નાંખનાર ! જામ ! જો ! જ્યારે કરડે ગરીબા સત્રે ભૂખ્યા પેટ દાબીને આકાશ નીચે સુવે છે અને વાવના ટાઢ અને લાજથી મૃતપ્રાય બની રહે છે ત્યારે તું હારા રાજમહેલમાં સુખેથી નિશ્ચાત્ર આાગી આવા બહુ મુલ્ય ગરમ એવરકેટ શા ઉપર પહેરે છે ! હારા ઘરમાં અજ્ઞાન સંતાનો અને આ અધારે આથડે છે છતાં તારી પત્થરનાં દિશે અને આવલાં દ્વારા અમર નામ
Page #29
--------------------------------------------------------------------------
________________
ભરતખંડ કે આવત
૩૧૫
કરવાની લાલસા હજી જતી નથી! જીવતા નારાયણેને રખડતા અનાથ દશામાં મૂકી આ મંદિરથી પેલે મદિર ભટક્તા પેલા ભરત! જાગ ! ! હારાં સંતાનો ઉદ્યમ, આશ્રમ અને અનાજ વિના ભૂખે ટલવલે છે અને વિધર્મમાં વટલાઈ જાય છે યા મરે છે, વિધવાઓ પેટને ખાતર અનાચાર સેવે છે યા તો ભૂખે આપઘાત કરે છે. એ નિવૃત્તિને ઢાંગ કરતા ભરત ! આ આગળ વધતા પ્રવૃત્તિના જમાનામાં નિવૃત્તિને શે સ્વીકાર ! શરતમાત્ર મારા એ સૂવાનુસાર નિત્તિના કાના હેઠલ પ્રવૃત્તિની અરાક્તિ ઢાંકવાનો પ્રયત્ન કરતા ભરત! હવે હારા બાયલા વિચારે ત્યજ ! ર થા ! જાગ હારું હારું મૂકી શ્રીમંતાઇને, સતાને, સદ્ભાગ્યને ઉપયોગ દેશબાંધવોને ઉધમે લગાડવામાં, કળા કારીગીરી ફેલાવવામાં, હમેશાંના રોટલા ખાતા કરવામાં, સંપ અને દીનતા હાંકી કાઢવામાં, ધર્મમાં સ્થિર કરવામાં, પાઠશ્વાળાઓ, ગુરૂ, પુસ્તકાલય, આધાલ, આદિ ખેલવામાં, તેજસ્વી યુવકને યુરપાદિ દેશોમાં મોકલવામાં, કવિ લેખકોને આશ્રય આપવામાં, કુરીવાજો અને રહી બંધનો કાપવામાં, અલવિનાની પાશ્ચાત્યાની નકલ બંધ કરવામાં, ગરીબને ઉદ્ધારવામાં, વિધવાઓ તથા અનાથને આધાર આપવામાં અને છેવટે ધંધા ધંધા અને રોટલે કરી ભરતી હારી નિરૂપમ પ્રજાને ઉધમ અને રોટલા ભેગી કરવામાં ગાળ !
તુજ સર્વ જનને ધર્મના કર્તવ્ય પાઠ પઢાવજે
તેજસ્વી યવન ઉચ્ચ જીવન વતાય બતાવજો ! ભરત : પુરૂષ થા ! મનુષ્ય થા ! દેવ થા ! ”
તેજના અંબાર જવા સાથે ભરત ચમકી ઉ. અપ્નની ઘેનમાં ને ઘેનમાંજ એ. બબડી ઉઠે. “હાય! સર્વ નાશ ! ખેલ ખલાસ ! હું કોણ? ભરત ! આખા નિધનું નંદનવન? અનેક રૂષિમુનીઓના આશ્રમ! જેમાં શ્રીકૃષ્ણ, રામ, ધર્મ, અર્જુન, ભીમ, આદિ પાકયા તે જ હું ભરત ! હાય ! સદામિની-દામિન એક પળવારમાં જ જગમાં દિવ્યતા ઝળહળાવી દે છે તે જ પ્રમાણે આ વમની તથી ભરતના હૃદયમાં વાળા ઝળહળી અને દીપ્તિ પ્રકટી એમાં ને એમાં જ એ પુનઃ સમાધિસ્થ થયે. શીતલ ચન્દ્રપ્રતમ ને ખતમ કરવા હજી યે શીતાંશુ વર્ષોથી સ્ત્રી હતા. અહા શું સ્વગામ ઉલ દર્શન!
દિવ્ય અદશ્ય પણ બદલાયે. પુરૂષ પ્રકૃતિએ એક પછી એક ફરીથી આવી અદૃશ્ય થઈ. ભરતની દષ્ટિએ એ શરીથી પડયાં. એ તે એમને એમ જ રહ્યા. રમણિ હાવાં સમાધિસ્થ અવસ્થામાં પતિસમાં અનેરા સ્વમ અનુભવવા લાગી. એને કાને પ્રચંડ બ્રહ્મનાદના સૂર પડયા. ચમકી ધીમેથી હામેથી ચસમક્ષ અનેરી રમણીયતાની મૂર્તિ આત્મદીક્ષિથી ઉપલા મુખવાળી સતી સીતા હાથમાં પુષ્પદ લઈ આવી. પાસે આવી એ મૂર્તિએ પુષ્પ રમણીના શરીર પર વેર્યો. આસ્કા લેવા પુષે વિણી લેવા રમણિ પર 5 નિબવશ છતાં હાથ - સારતાં પતિના માથા પર મૂકી રહેલી બે ગુલકલિકા હાથમાં આવી, અને નલગિક રીતે ફલા અને હસ્ત આંખે પર કરી રહ્યાં. એ અવસ્થામાં રમણિએ તીણા સુર સુણ્યા –
આર્યા ! આર્યા : ઉઠ! જાગ! જો હું કોણ છું? હું સીતા છું. મારા પતિ રામ હારી વાટ જોઇ રહ્યા છે. આર્યા! સ્વર્ગમાંથી તારે માટે હું એક સંદેશ લાવી છું તે સાંભળ. ધરતી માતા હીરાં પાપને ભાર હવે વધુવાર સહન કરી શકતી નથી ! આર્યા ! આર્યા! ક્યાં ગયું હારું આયત્વ? કયાં ગયું હે ને ? કયાં ગયું હારું પતિવ્રત્ય અને
Page #30
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા
વાત્સલ્ય? કયાં છે લ્હારાં ધર્મ અને સક? અજ્ઞાનની ઘોર નિદ્રામાં ઉંધ્યાં કરતી આર્યા ! જાગ! પતિસેવાને બદલે સમાન હકની માગણીઓ !
રાતિ એ પ્રાચીન સૂત્ર પ્રતિપાલન કરવાને બદલે સ્વતંત્રતાની અભિલાષાઓ, વડીલોને વિનય, અને અવિભક્ત કુટુંબનાં વહાણું લેવાને બદલે, લડી ઝગડી વડીલથી માત્ર પતિને લઈ જુદા રહેવાની હમારી આકાંક્ષાઓ ! હા! ખેદની વાત છે ! આ શું? પુણ્યશીલા આય! હારા અંગને ભાવતી આ અનાયે વસ્તુઓ, બુટ, ઓવરકોટ, આ લેડી વોચ, આ માથાના વાળની શૈલી : હાય ! આર્યા! શું પૂર્વનાં મર્યાદાશીલ વસ્ત્રાભૂષણ? પગની પાની પણ ન જણાય તેવું વસ્ત્ર ધારણ ઇત્યાદિ ત્યામાં છે ! સ્ત્રીઓને વળી બુટ ! અહા ! આટલા બધા ફેરફાર ! મહારી આયો ત્યારામાં ? શું હું મહારા રામ પાછળ બાર-બાર વર્ષ ભૂખી તરસી અડવાણે પગે જંગલે જંગલે ભટકી દુષ્ટ રાવણના દિવ્ય વિલાસને ઠાકરે મારી પતિવ્રત્ય જાળવ્યું, પતિના હેમ અગ્નિમાં પડી અને અનેક કષ્ટ વેઠયાં પણ સ્ત્રીવર્સ ન ત્યારે તે ભૂલી ગઈ? જગ જાત થા. હારાં સ્ત્રીધર્ન પ્રતિપાલન કરી ત્યારી પ્રજને સત્ય આ બનાવ ! આ હાર અનાર્ય વસ્ત્રાભૂષણને બદલે હાર અંગ અસલ મર્યાદા વસ્ત્રાભૂષણથી વિભૂષિત કર ! કલ્યાણ
પુનિત પતિત પાલ, પતિને દેવ સમાણી?
જગમંડળ અજવાળ, આય ! પુણ્યશીલા બની! ” એક પ્રચંડ અવાજ સાથે પૃથ્વી કપટી અને દેવી સીતા અદશ્ય થયાં, અને આત્મજ્ઞાનનાં ગૂઢ તત્વજ્ઞાનનાં ગીત ગાતાં ગાતાં તપસ્વિનીરંદ વચ્ચે ભગવતી ગાગની ઉજવલ દેહલતા અનેક ઋષિપત્નિઓ સમેત દશ્યમાન થઈ અને પ્રભાવશાલી મુખશ્રીમાંથી વચનગગા સ્ત્રવવા લાગી –
આર્યા! પુત્રી ! હદ ! હવે ઉંઘવાના વિચાર છેડી દે ! જાગૃત થા !! ખટીએ ભેરવેલે ત્યારે ધર્મને જન્મે પહેરી લે! પુત્રીધર્મ, સ્ત્રીધર્મ, પતિવ્રતા ધર્મ, માટિધર્મ ધારણ કરી લે! હવે મંદિરે મંદિર ભટકવાનું છોડી દે! પતિસેવા એજ ત્યારે ધર્મ હમજ? માંદાની, દુઃખની, અધમની, અનાથની પરપકર દષ્ટિએ સેવા એ સાક્ષાત પ્રભુ સેવાજ હમજ! હારાં બાળકને દૂધમાંજ ધર્મભક્તિ, દેશભક્તિ અને રાજ્યભકિતનું શિક્ષણ આપ: હારું બાળક પિતાના જીવનની અધી કેળવણું હારા ખોળામાંથી જ લે છે ! ને એવી કેળવણી આપ કે તે પૂર્ણ મનુષ્ય અને પછી દેવ થઇ શકે. હારી અજ્ઞાન ભગિનિઓને કેળવ! હારા વડે પૃથ્વી ઉજળી છે ! તું વિશ્વની માતા છે ! આર્યા! હારું અસલ સ્વરૂપ પ્રકટ કર ! કર્તવ્ય, પુણ્યશીલ થા ! અમારે ધ્યાનો સમય થયો છે! પણ આટલું કરજે!
સ્ત્રીધર્મ માનધર્મ પત્નિધર્મ તું ય જગાવ જે.
આર્યા! પ્રજાગર થઈ હવે પ્રાચીન ગરવે લાવજે!” આર્યાનાં ચર્મચક્ષુ ખુલી ગયાં. પરંતુ એક પલવારમાં અમાનુષી અગમ્ય માયાના પ્રભાવથી પાછાં બંધ થઇ ગયાં, ને અંતરચક્ષુ ખુલ્યાં તો બે ભવ્ય તેજસ્વી અગોચર મૂર્તિઓએ સમક્ષ આવી સ્થાન લીધું. એ મૂર્તિઓ વી કાપદીની અને સતી સાવિત્રીની હતી. આ માત્ર કાને સાંભળી રહી:
આર્યા ! હાલી આર્યા! ઉંચું ! અમે સ્ટંને સદાચરણ, ફરજ, ધર્મ, ભક્તિ અને નીતિને રસ્તે દેરી જનાર છીએ. આર્યા! હવે હાર બધી જાતના મોટા મોજશોખ અને વિશ્વાસ છેડી દે ' ત્વારી સ્થૂલ વાંછનાઓથી જ તે તારું ઉચ્ચ પદ ગુમાવ્યું છે; જ્યા
Page #31
--------------------------------------------------------------------------
________________
ભરતખંડ કે આર્યાવર્ત?
૩૧૭
રથી સુર્મની જગ્યા સ્કૂલે લીધી ત્યાથ્વી ઉન્નતિની જગ્યા અવનતિએ લીધી. તું આર્યા! તું હારી જાતને વિચાર કર! તું કોણ? વિશ્વની અધિદેવી! જગતની માતા! પરમ પવિત્ર પુણ્યશીલા દેવી ! વિશ્વમાંનું સર્વોત્તમ સ્થાન અલંકૃત કરનાર આર્યા ! તું હારા સ્થાન પરથી એટલી દૂર જઈ પડી છે કે અત્યારે એ સ્થાન પ્રાપ્ત કરાવવા માટે દેવોને સ્વર્ગમાંથી અહીં આવવું પડે છેઆર્યા! તું હારું આર્ય હમજ ! ધર્મરાજ આશા રાખી રહ્યા છે કે તું હારા ઉત્કર્ષ માટે સતત પ્રયાસ આદરશે અને તે તું કરવા બંધાયેલી છે. હારું પૂર્વપદ પ્રાપ્ત કરવાનું છે. યાદ રાખજે કે તું આયાં છે. ત્યારે કર્તવ્યનિષ્ઠ થવાનું છે. હારી પુત્રીઓ આજ્ઞાંકિત પુત્રી, કર્તવ્યનિ પ્રેમી ભાર્યા, ગુણીયલ વત્સલ માતા, દયાની બહેન અને સૌજન્યશાલી માતામહ થાય તેવા ઉપાયે ત્યારે જવાના છે કારણ કે તું હારા સંતાનની વિધાતા છે. હાર પર ભાવિ પ્રજાને આધાર છે. ત્યારે વ આર્યાવર્ત ઉવલ છે. તે સર્વ કાળમાં પૂજાતી આવી છે અને પૂજાય છે. પ્રેમની પ્રતિમા ! તું આજ કેવળ વિલાસનું સાધન મનાઈ છે. દેવી ! આજ દાસી ગણાઈ છે. અાગના તે આજ પગનું ખાસડું ગણાય છે. હારી સરખામણી પામર ઉંદરડી સાથે કરાય છે. અહાહા ! સત્ર નાર્યસ્તુ પૂuતે રમત્તે તત્ર સંવતા: એ સૂત્ર આજની ઉંદરડીની ઉપમાને પ્રાપ્ત થયેલી સ્ત્રી સાથે જોઉ છું ત્યારે આર્યા! મને શુંનું શું થઈ જાય છે. હારા બેળાઓમાં અનેક મહા પુરૂ દેવતાઓ પાયા. તું પુયશીલા ગણાઈ, પણ તું આજ અજ્ઞાન, અંધ છે. જે ! પતિ સાથે વનવાસ કે, દુષ્ટ દુર્યોધનની સભામાં ભયંકર કષ્ટ પડયાં તે વેઠયાં, પતિ સાથે વેચાઈ તે સ રાને અને તે પાને પાન રખડી, પુત્ર મૃત્યુ પામ્યા અને સર્વસ્વ ગયું તે સહ્યું. પણ મારું પ્રાચીન આર્ય અને અમુલ્ય સ્ત્રી ધર્મ મહું પણ તે પણ ન ત્યજ્યાં આ મહારી સખી સાવિત્રી શ્રી ધર્મને ખાતરજ યમરાજ સાથે યમદાર જવા તૈયાર થઈ પણ સ્ત્રીધર્મ પ્રતિપાલન કર્યો. એ આય! પ્રભુની માનીતિ પુત્રી જાગ! હવે ઉધીશ ના ! સમય આવ્યો છે. જગતમાં સ્ત્રી જતિને સુયશ ફેલાવ !
સહનશીલતા એક પતિત ઉચ્ચ સ્વમ આચરશેઃ આર્યા! થઈને તુર્ત પૂજાગર, વૈર્ય દિવ્યતા ધરશે;
ત્યારે દર્શન દિવ્યજ થશે, વિશ્વમાં જતિ પરવરશે ! બને દેવીઓ મધુરે સુરે મુંજતી ગુંજતી પાંખે પસારી ઉડી ગઈ–અદ્રશય થઈ, અને એક ઉજવલ સુવર્ણપટ બે બાજુએ સરી જતાં સાદામિની પ્રકાશ સાથે એક સુંદર નવાવના આકૃતિ બહાર નીકળી આવી, અને રૂપેરી ઘંટડીના ઝીણું રણકાર કરતા સુર છોડવા લાગ્યા –
“આર્યા ! આર્યા! જગ ! જે ! હું કોણ છું? ડ્ડીશ મા! પદ્મિની છું. ચીકના પુરાણુ શહેર પાસેથી હું આવું છું. તું જાણે છે કે હું હારૂં શીયળ સાચવવા મહારી છસે સખીઓ સાથે મારા સુંદર સુકોમલ શરીરની અમિને આહુતિ આપી હતી. અમે આજ અમર છીએ, અને ચારચંદ્ર રિવાજા અમર રહીશું. આજ હું હારામાં જુ, દેશદાઝ, સ્ત્રીધર્મ અને પવિત્રતાની જોતિ પ્રકટાવવા આવી છું. પૂર્વકાલીન આર્યાઓએ કરેલાં પ્રખ્યાત કામેની યાદગીરીદા હારામાં તે જાજવલ્યમાન જ્યોતિ પ્રકટાવી વિશ્વમાં હેનું તેજોમય ભાવમંડળ રચવા અતિ આતુર છુ. આર્યા! ઉઠ! હારું પ્રાચીન ગરવ પાછું લાવ ને આળસને પડદે ચીરી કર્મવીર બને! તે હે ઘણો સમય રાખે, હવે હાર ખરે રંગ બતાવી દે યાદ રાખજે કે મનુષ્યનું આસ્તિત્વ ત્યારે લીધેજ છે. આર્યાવર્ત હારા વડે જ એક દીવસ પિતાને ઉદ્ધાર કરી શકશે. હારું સંતાને બળવાન, કર્તવ્યપરાયણ વિધાન થાય, હારી કુખ ઉજાળે
Page #32
--------------------------------------------------------------------------
________________
૩૧૮
બુદ્ધિપ્રભા.
એમ કરવું એ હારા હાથમાં છે. કોઈ પણ દેશની આબાદી કે પડતી તે દેશની આર્યા ઉપર અવલંબે છે. આર્યા! ફરજ, નીતિ, દયા, ધર્મ, પ્રેમ, દેશભક્તિ, શોર્ય અને સ્વાતંત્ર્યની રેલ હવે આર્યાવર્તમાં રેલાવી દે! લ્હાર ભરતને કર્તવ્યના સત્ય પંથે દેરી , ને એક વખત પૂર્વને ભારતને જયશ્રી વિજય રંગ ઉડાવ!
સ્વાતંત્ર્ય શોર્ય દયા પ્રીતિને ધર્મ પાઠ પઢાવજે !
છે તું અધમ આર્યા! હવે તુજ જત ૩ ચઢાવ : કલ્યાણ! કલ્યાણું! !” યુવાના ખોળામાં સુતેલી રમણિનું મુખ અને યુવાન અને સાથે જ બોલી ઉઠયાં “પ્રભુ સહાય કર!” અમે ચમકી ઉઠયાં–જાગૃત થયાં.
“આર્યા ! દેવી! શું બોલી ! પ્રભુની સ્વાય કેમ યાચા છે ?” “જીવન ? પ્રાણ! હમે પ્રભુની દવા કેમ યાગે છે?”
દેવી! દેએ મહારા હૃદયનાં દેવાઈ ગયેલાં દ્વારા દિવ્ય ઉપદેશ રૂપ ચાવીથી બેલી નાખ્યાં છે. હું હવે પૂર્વ અનેક મીલોની, લક્ષ્મીને કે બેતાબોને માલિક ભરત નથી રહે ! હવે હું મારી દેવીને જ મહારાં સંતાનોને ભરત છું. દેવી જેમ રેયાં?”
“દેવ! મહારાં ચક્ષુ દેવીઓની અભુત અંજન શલાકાથી ખુહ્યાં છે. હદયમાં અવન પ્રકાશ રામ રામ ઝળકી રહ્યા છે. પ્રાણુ! મને થશે કેરી જા ! ચાલ આ માયાનું કિડું દૂર કરી ઉડીએ. આપણે આંગણે સ્વર્ગ રચીએ.”
દેવી ! પરમ કૃપા પરમાત્માની, ચાલેઃ કર્તવ્યમાં લાગીએ. આ વૈભવનાં નશ્વર રમકડાં ત્યાગીએ, આજ્ઞા અને દયા પ્રભુની માગીએ.”
- ભારત અને આર્યા ઉઠયાં. રામેની પર્ણકુટીમાંથી સ્વામીજી પાસેથી બે કથાઓ લાવી આ દપતિએ હેરી દીધી પર પકારને દેશદ્ધાર અર્થેજ જવન ગાળવું ઠર્યું, પિતાની સર્વ મિલ્કત પિતાના સના શ્રેયાજ મહાપાઠશાળાઓ, ગુરૂક, પુસ્તકશાળા અને પ્રગાલ, વ્યાયામશાળાઓ અને આષધાલય, કલાભવને અને ઉધોગલ બોલવામાં વાપરવાની આજ્ઞા મેકલી દેવામાં આવી. આ વખતે ભારત અને આર્યા એ ઉલયનાં સુખની આસપાસ ઉજ્જવલ તેજમંડળ રચાવા લાગ્યું. કંથાધારી આ દિગ્ય યુગલ એક શીલા પદ છું. ટણીએ પડી પ્રભુ પ્રાર્થના કરવા લાગ્યું –
“હે દયાવન પ્રભુ! કૃપા કર ! અમારું શ્રેય કરવાનું બળ અમને આપ ! મહારે હારું ભુલાવી દે! અમારા સંતાનને ઉદ્યમી, કર્તવ્યશીલ, કળાવર અને સંપીલ બનાવ. અનીતી અળગી કરી ખરે ધર્મ, ખરે પ્રેમ, ખરી કર્તવ્યનીષ્ટતા અને ખરું બળ આપઅનરણી અને અનાવૃષ્ટા દૂર કર! મહામારી હાંકી કાઢ! અમને કર્તવ્યની બનાવ! નમસ્તે ! પ્રભુ નમસ્તે !”
ધીમે ધીમે તેઓ ઉઠયાં, “ભરત–આર્યા » એકાકાર થતાં જણાયાં. હિમાલયના ગીએ તેમની આસપાસ વીંટાઇ વળ્યા, આશ્ચર્ય ચક્તિ થઈ બોલી ઉઠયા “ ઓહ ! આ ? આ તે ભરતખંડ કે આર્યાવર્ત ? :
પુષ્પવૃષ્ટી સાથે આકાશમાંથી પ્રતીષ્મની થયું. એ તે હિંદુસ્થાન”—-સ્થૂલ રૂપે ભરત-આર્યા સૂક્ષ્મ રૂપે “હિંદુસ્થાન સ સાથે બોલી ઉઠયા “જ્ય હીંદુસ્થાન !”
સજાત જોડાં જાતભોગથી પરહીતમાં પરવશે: અડગ ઘેર્યું ને શેર્યભર્ચા સંતાન હિન્દમાં સરશેઃ ત્યારે દે અવતરશે રિલા નીર તરવરશે ? ૨. હંસલ
Page #33
--------------------------------------------------------------------------
________________
સુખ કયાં છે ?
सुख क्यां छे ?
ઉપજાતી.. વિલાસ વસ્તુ મહિ છે રહેલું !
કે પલી ગીતે, વિપિને વસેલું ? પ્રાસાદમાં નારી ગીતિ શું એ છે?
ક્યાં સુખ છે એ મુજને કહેને ? ગિરિ તળે કે નદીના પ્રવાહે ?
કે રત્નવાળા રૂડલા સુમેરે ? નવિન ફૂટયાં તરૂ પલ્લવે રે, !
ક્યાં સુખ છે એ મુજને કહેને ? તરૂ, લતા કે ફૂલ પત્રમાં છે?
નદી, તટે મંદિર માળમાં છે ? શું વારિધિના તેલમાં લખ્યું છે ?
કયાં સુખ છે એ મુજને કહેને ? ઘડી દુખે તે મનને ગમે ને,
ઘડી સુખને મન ચાય પ્રેમે; પુષ્પો ખીલી ને પછી પ્લાન પામે, કયાં સુખ છે એ મુજને કહેને? કેવાં રૂપાળાં તરૂપણે શોભે!
પીળાં થઇ તે ધરણી પડે છે; જો રૂપી અશ્રુ કહે જ ને !
નથી સખા સુખ અહીં અમોને ? માાં નદીને અથડાય કાંઠે,
જેના પ્રહારે નદી ગાન ગાજે; તે શબ્દ ધીમે પડી શું કહે છે?
નથી સખા સુખ અહીં અમોને ? કોકિલકંઠી નિત્ય ગાય ગાન,
પ્રીતિ બતાવે બમરી પ્રમાણ; કરે છે કે શકના સમા સી.
શું સુખ તેમાં મુજને કહેને ? વીયા રૂપાળી રમણીની સાથે,
રમે નર અમૃત પાન આશે; કરે પ્રીતિથી પ્રણય ક્રિયાઓ, શું સુખના આ સઘળા વિલાસે ?
અનુ . બાથમાં દુઃખને જાણ, આત્મામાં સુખ જાણુને; વાસના વિશ્વની મિથ્યા મૂકીને આમ શેને.
રા, મગનલાલ ભાઈશંકર શાસ્ત્રી,
Page #34
--------------------------------------------------------------------------
________________
૩૨૦
બુદ્ધિપ્રભાતત્વચિંતન.
(લેખક. રા. જીજ્ઞાસુ.)
જડ અને ચૈતન્ય એ એમય તત્વના દેખાડનાર ભગવાનને નમસ્કાર છેસર્વે નય મય, અને પરસ્પર વિરોધ રહિત એવી એની કાન્ત વાણીને નમસ્કાર છે.
જે ગુરૂ, પતે પાપ રહિત માર્ગને વિષે પ્રવે છે. અને બીજા માણસને પણ (તેવા માર્ગે) પ્રવર્તાવે છે, તે જાતે નિસ્પૃહ છે (પરિગ્રહાદિની વાંછા રહિત છે), પતે તરે છે અને બીજા માણસને તારવાને સમર્થ છે તેમને નમસ્કાર છે.
જ્ઞાન, દરેક માણસને તન ધન અને ઠકુરાઈ મળે છે પણ માત્ર એક જ્ઞાન મળતું નથી કે જેથી સંસાર સમુદ્રને પાર પમાય અને સઘળાં દુઃખ દૂર થાય.
જે પાપ રહિત માર્ગમાં પ્રવર્તતા નથી તેને ખરું જ્ઞાન થાય નહી.
જે બીજાઓને પાપ રહિત માર્ગે પ્રવર્તાવ નથી તેને ખરું જ્ઞાન થાય નહીં. બલીછાવસ્થામાં નિર્મલ ગરિઓને માખેસ કરી દુખ કરનાર ગુન્હેગાર, અને ક્રોધ લોભાદિ વાંછાઓ વડે ઘેરાયેલાને ખરું જ્ઞાન થાય નહીં,
ગુણ શ્રેણીના ઉન્નત માર્ગે આગળ વધવાને અને બીજાઓને આગળ વધારવાને સમર્થ છે તેને જ ખરું જ્ઞાન થાય.
સમાગમ-કરનારને અને બદલે કે સાબાસી મેળવવાની આશા રાખ્યા વિના સારા કામમાં સતત ઉધમ કરનારને જ ખરું જ્ઞાન થાય.
બીજાઓને દુખ આપવાની દુર બદ્દીથી અલગ રહેતું હોય, પાપ રહિત માર્ગ પ્રવર્તવું હાય, અને સાચા જ્ઞાનનું સ્વરૂપ સમજવું હોય તે સદ્દજ્ઞાનને આશ્રય કરે.
મનુષ્ય જન્મ દુખે પ્રાપ્ત થઈ શકે એવું મનુષ્યપણું પામીને જે મૂઢ પુરૂષ ઉદ્યમથી ધર્મ કરતે નથી, તે ઘણી મહેનતે પ્રાપ્ત કરેલા ચિંતામણિ (ર)ને આલસથી સમુદ્રને વિષે નાખી દે છે.
જે માણસ પ્રમાદને વશ થઈ પિતાને જન્મ વૃથા ગુમાવે છે તે માણસ સેનાના થાળમાં પકવાન વગેરે મિઠાઇના બદલે ધૂળ નાખે છે, અમૃતથી પગ ધુએ છે, હાથી પાસે લાકડાંના બાસ ઉચકાવે છે, અને કાગડાને ઉડાડી મૂકવા માટે હાથમાંથી ચિંતામણિ રત્નને ફેંકી દે છે.
જે મૂર્ણ પુરૂષો, પ્રાપ્ત થયેલા ધર્મને ત્યાગ કરીને ભોગની વા માટે ઘડે છે અર્થાત વિષયમાં પ્રવર્તે છે, તે મૂર્ખ પુષે પોતાના ઘરને વિશે, ઉત્પન્ન થયેલા કલ્પવૃક્ષને ઉખેડી નાખીને ધંતૂરાના વૃક્ષને વાવે છે, તે ચિંતામણિ રત્નને ફેકી દઇને કાચને કડક પ્રહાણુ કરે છે. અને પર્વત સરખા હાથીને વેચી દઈને ગધેડાને ખરીદ કરે છે.
માણસની દિનચર્યા ( દરરોજની ફરજ ) દરરોજ પ્રાતઃકાળે વહેલા ઉઠીને નિચેના મંત્રોમાંથી હરકોઈ મંત્રને પાઠ કરે.
છે, સાથું, લિi, ઉનમ નમ: સિદ્ધ, *, , , ૩સા. ના આ રીયે એકાક્ષરી એટલે એક અક્ષર વાળા બે અક્ષરવાળા ત્રણ અક્ષરવાળા ચાર અક્ષરવાળા,
Page #35
--------------------------------------------------------------------------
________________
તત્વચિંતન.
૩૨૧
સપ્ત અક્ષરવાળા, વગેરે બીજા પણ ગુરૂમુખેથી સમજી લઈ તેને પાઠ કરો. આ પાઠ કરવાને મહાવરે જેમ વધારે તેમ ઉત્તમ ફાયદો છે.
પછી નિચે મુજબ સંકલ્પ.
(૧) આ શરીર વડે નહી કરવા યોગ જે કૃ હાર વડે થર્યો હોય, તથા વિચારે જે મહારાથી કરાયા હોય તે મિથ્યા થાઓ.
(૨) ઉન્માર્ગ પ્રવર્તવાના કારણભૂત થાય તેવું મારા વડે કંઇ પણ બેલાયું હેય તેનું પાપ મિથ થાઓ,
(૩) અજ્ઞાનતાના કારણથી ઉન્નતિના માર્ગથી અવળા માર્ગ, જવાયું છે અને નહીં કરવા એગ્ય કાર્ય મારાથી થયું હોય તે પાપ મિથ્યા થાઓ.
(૪) દુષ્ટ કાર્ય કરવાને મનમાં ચિંતવન કરવું, અને અનાચરણ કરવું તે દુર્બાન છે. માટે તે છવા યોગ્ય નથી એટલું જ નહિ પણ ગૃહસ્થને ઉચિત નથી મારે તેવા દુર્ગાન વડે મહને જે પાપ લાગ્યું હોય તે મિથ્યા થાઓ.
(૫) મિથ્યા જ્ઞાનને “તત્વ જ્ઞાન” તરિકે મહને ઓળખાતું હોય તે તે જ્ઞાનને મિથ્યા રૂપે જ ઓળખું તેવી મારી બુદ્ધિ થાઓ.
() શુધ તત્વનીજ મારે જરૂર છે. તેવી ને આસ્થા થાઓ, એટલે કે –“આ હશે?” એવું અવ્યકત જ્ઞાન–“ આ તે આમજ હશે કે બીજી રીચે?” એવું શંકાયુક્ત જ્ઞાન–અને ખોટું હોવા છતાં આ તે આમજ છે” એવું દુરાગ્રહયુક્ત મિથ્યા જ્ઞાન એમ ત્રણે દોષ વગરનું શુધ અને સાચુજ તત્વજ્ઞાન મને થવાની જરૂર છે.
(૭) શુદ્ધ તત્વની દ્રષ્ટિએ મારું જે આચરણ હોવું જોઈએ તેનાથી વિપરિત વર્તન મારાથી જે થયું હોય તે મિથ્યા થાઓ. એક સુંદર ગૃહસ્થને યોગ્ય મારું આચરણું હોવું જોઈએ.
(૮) ગૃહરથ તરિકે મારે જ્ઞાનમાં અને સમતામાં રહેવાની જરૂર છે તેમજ શરીર મન, અને વચનને મારે કાબુમાં રાખવાં જરૂરી છે તે મુજબ મને આવડવું જ જોઈએ.
(૯) ધ, લોભ, માન, અને કપટ ઉપર મારે કાબુ મેળવવા જોઇએ.
(૧૦) નિર્પેક્ષ, બીનગુન્હેગાર, મોટા કોઈ પણ જીવને, સંકલ્પ વડે મારું નહીં. એ ગૃહથધર્મની નેમ છે માટે તે પાળવાનું સામર્થ્ય બ્લારામાં પિત્ત થાઓ કે જેથી કોઈને માર એસ કરું નહિ. રડા વડે કોઈને જકડ (મજબુત ખાધુ નહી, બળદ ઈત્યાદિનાં અવયવ છેટું નહીં. કોઈ પ્રાણી પર અતિ ભાર લાદુ (ભરું) નહીં, કોઇના પેટપર પગ મું નહીં (ખાવા પીવાની બાબતમાં કોઇને વિન કરું નહી.)
(૧૧) વગર વિચાર્યું કોઈને ખોટું આળ આપે નહીં. કોઈનું રહસ્ય ખુલ્લુ કરું નહીં. કોઇની થાપણ એળવું નહીં. કોઈને કચ્છમાં પાડવા બેટી બુદ્ધિ આપે નહીં. ખેટ લેખ બનાવું નહીં.
(૧૨) ચેરની લાવેલી વસ્તુ સસ્તી મળે તો પણ લઉં નહીં. ચોરને સહાય આપું નહીં. ખરી વસ્તુઓમાં બેટી વસ્તુઓને ભેળ કરું નહીં. સમ વિરૂદ્ધ આચરણ કરું નહીં. બેટા તાલ, માપને ઉપયોગ કરું નહીં.
(૧૩) એક પત્ની કે જેની સાથે મારું લગ્ન થયેલું હોય તે શીવાયની સઘળી સ્ત્રીઓને મા કે બહેન સમાન ગણું કુંવારી, વિધવા કે વેશ્યા સાથે દુષ્ટ કર્મ કરું નહીં. પરની સ્ત્રીની
૧. મજબુત ૨. લ.
Page #36
--------------------------------------------------------------------------
________________
૩રર
બુદ્ધિપ્રભા,
સાથે હાંસી કરૂં નહીં, પારકાં કરાંના વિવાહની બાબતમાં મધ્યસ્થ રહું પણ કોઇના પક્ષ કરૂં નહીં. કામ બેગની તિત્રાબિદ્યાધા અટકાવવા હું મ્હારા કાથુ મેળવું.
(૧૪) ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, સાનું, રૂપુ, ધરની સરાજમ, દાસ દાસી તથા હાથી ઘોડા વગેરે પણું જે ન મળેલાં છે. તેની સંપૂર્ણ સંભાળ રાખું પણ તેના ઉપર તીવ્ર મુર્છા રાખુ નહીં.
(૧૫) ગૃહસ્થને યોગ્ય ગુણવ્રતા, અને શિક્ષાવ્રતને ધારણ કરૂં.
આ સઘળા સોને મારા શરીરના પૂં મારે જાળવવા ોઇએ, છતાં નહીં જળવાયાથી જે કઈન્દોષ લાગ્યા હાય તે સર્વ મિથ્યા થાએં.
આ સંપ વિરૂદ્ધ આચરણ થવાથી જે કઈ દેખ લાગ્યો હોય તેની નિવૃત્તિ માટે સ્થિર બેશી, માનપણે, હાલ્યા ચાલ્યા વિના પુત્રં જણાવેલા મંત્રનું ગુપ્ત સ્મરણુ થોડાક વખત કરી. પછી, પોતાનાથી અધીક ગુવાનને નમસ્કાર કરી, અને તેમના માર્ગનું અનુ કરણ કરવાની તેમ પુનઃ સ્મરણમાં લાવો, પાતઃનાથી અર્ધક ગુણવાન હૈવા છતાં બીજાં શરીરામાં અધમ ાંતિમાં કૃખાતા, અથવા ઉષર ઉપરથી કળી નહી સકાય તેવા રૂપે આ જગત ઉપર અનેક માત્માએ છે, અને તે ભાગળ જતાં વધારે ઝળકી ઉડવાના છે તેમને નમસ્કાર કરી અને તેમના અનુકરણીય માર્ગનું ગરથી અનુમેદન કરે.
અજ્ઞાનપણે જે જે પાપે થયાં હૈય તેવાં કરીથી નહીં કરવાના દ્રઢ નિશ્ચય પૂર્વક પ્રતિજ્ઞા કરી.
પોતાના મન, વાણી, અને શરીરના ઉપર દિનપ્રતિદિન વધારે અને વધારે કાબુ મેળવવા માટે, દરાજ ઉન્નત માર્ગમાં ધરી રાખનારાં વ્રત ધારણ કરી અને તેને જીભના કેલ્લાની પેઠે જાળવા.
સજ્જન મનુષ્યનાં લક્ષણુ.
સર્વદા તેના મનમાં દયા હાય, દુ:ખિયા પ્રાણીનાં દુઃખ દૂર કરવાની અબિચ વાળ ઢાય, પરેપાર કરવામાં માન ધરાવે, વાણી મધુર હાય, મ્હોટા ગુણવાળા ડાય, મેરૂ પર્વતની પેઠે કદી પણ ખસે નહી તેવા ધૈર્યને ધારણ કરનાર હાય. સર્વને આનંદ આપનાર હાય; દુરના મોટા દાવ આપીને સતાવે તેણે તેમનું મન તેમનું ખરાબ કરવા કે ચિંતવવા તરકે મીન થાય નહીં. કારણ કે તેમની માન્યતા મુળથી એવી ડ્રાય છે કે—અજ્ઞાની પ્રાણીએ આ પ્રમાણે ખાટા દોષોના આરોપ કરે નહીં તે પછી સસાર સુખ રૂપ થયા એટલે મેક્ષ સુખની અપેક્ષાજ રહે નહીં. અને વિષ્ઠાને તેના માટે મહાકરે પણ મહેનત કરે છે. તે શા માટે કરે, જીઆ પદ અને સીતાને માટે સાનાની કસોટી પેઠે દુર્જનાનું વર્તન થયું પણ તેમણે દુર્જનનાનુ અશુભ યું જ નથી.
દૂર્જન લક્ષણ.
દૂર્જનમાં મા ડેય નહીં, એછી શક્તિ વાળા પ્રાણીઓને દુઃખી કરી ખુશી થનારો હાય, જીરૂ ખેલવામાં આનદ માનનારા હોય, ચારી કરવામાં આનંદ માનનારા હાય, કામ વાસનાઓમાં લટપટ રહેનારા, અને સતિ સ્ત્રીઓને ત્રાસ આપનારા હાય, વ્યભિચારી હાય પાપથી અને અન્યાયથી પૈશા અને સત્તા મેળવનાર હાય, માછલી, ધૃત્ત અને ઉઠાવગીર હાય, દ્વાપા હાય, અભિમાની હાય, અત્યંત લેાભી હાય, અત્યંત રાગી કે દ્વેષી હેય, ફજી પ્રિય હૈય—જ્યાં ત્યાં કજી કરે અને કરાવે, ખાટાં બળ આપે, નિચ વૃત્તિ વાળે ડાય,
Page #37
--------------------------------------------------------------------------
________________
તત્વચિંતન.
બીજાનું શું બેલનારે હૈય, કપટયુક્ત જુઠું બોલતા હોય અને અજ્ઞાની હોય.
આવા દુર્જને અનેક પ્રકારનાં પાપાચરણ કરીને દુર્ગતિમાં જઈ દુઃખી થાય છે, તે વાતને માત્ર જ્ઞાની પુરૂજ સમજી શકે પણ બીજો નહીં, સાધુ પુરૂષોને આવા દુર્જને તરફથી નિરંતર ભય રહ્યાં કરે છે. અને તેથી જ તેઓની પ્રગતિ સંપ્રાપ્ત કરી શકેજ માટે જ તેઓ ઉપકારી રૂપે જ્ઞાનીઓને પરિણમે છે એટલે તેઓ ગુસ્સાને પાત્ર નથી. પણ ખરી રીયે વિચારીએ તો દયાને પાત્ર છે, તેમના તરફ દયાની નજરથી જેવું અને તેમનું દૈજૈનત્વ દૂર થાય તેમ ધીમે ધીમે વિવેક પૂર્વક ઉપાયે લેવા એ સર્જનનું ભૂષણ છે.
ગુણ જેમાં ગુણ હોય તે સર્વ સ્થળે વખણાય છે, અને ઉન્નતિને પામે છે, સુગધના ગુણવડે માણસો કુલને માથે ચઢાવે છે, હાના પણ ગુણવાને સર્વત્ર પૂજાય છે, બીજને ચંદ્ર ન્હાને હેવા છતાં તેના પ્રકાશક ગુણવડે તે પૂજાય છે, ડેટા ગુણવાળાની સોબત આપણુમાં ગુણે આવ્યા વિના રહેતા નથી મલયાગિરિ પર્વતના નજીકના પ્રદેશને સેવનાર પ્રાણું પણ ઉંનું થયા વિના રહેતું નથી તેમ. સદ્ગણના ક્ષેત્રમાં વસવું એ ગુણે મેળવવાનું પહેલું પગથીયું છે. બ્રહ્મચર્ય પાળવાની ઇચ્છા રાખનારાએ ની વયે વૃદ્ધ તથા જ્ઞાને વૃદ્ધની સેવામાં નિરંતર હાજર રહેવું જોઈએ.
ગુણીજનને સંસર્ગ. જે બુદ્ધિહીન પુરૂષ ગુણીજનને સંગ ત્યજી દઇને કલ્યાણની આશા રાખે છે, તે દયાના ત્યાગ કરીને ધર્મની ઈચ્છા કરનારના જે મૂએ છે, ન્યાયની માંગ કરનારને યશ મળે નહીં, આળસુને દ્રવ્ય મળે નહીં, બુદ્ધિ વિના કાવ્ય બંને નહીં, સમતા, અને દયા વિના તપ થાય નહીં. અલ્પમતિવાળાથી શાસ્ત્રાયયન થાય નહીં આંખ વિના કઈ વસ્તુને જોઈ શકાય નહીં, અને ચંચલ ચિત્તવાળાથી ધ્યાન થાય નહી. તેમ ગુણીજનના સંગ વિના કલ્યાણ થાય નહીં.
ગુણીજનના સંગથી દૂદ્ધિને નાશ થાય છે, મોહ ભેદાય છે, તવ અને અતત્વનું ભાન થાય છે, સતિષ પેદા થાય છે, નીતિને જન્મ થાય છે, ગુણ સમૂહને વિસ્તાર થાય છે, યશ ફેલાય છે, સત્ય ધર્મ ધારણ થાય છે, અને દુર્ગતિ દૂર થાય છે.
તમારી બુદ્ધિના સમુહને પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, આપત્તિને દૂર કરવાની જીજ્ઞાસા હૈય, ન્યાય માર્ગે પ્રવર્તવાને વિચાર હોય, કીર્તિ મેળવવાની ઈચ્છા હોય, દુર્જનતા ત્યાગ કરવાની મરજી હોય, ધર્મને ઉત્તમ રીયે સેવન કરવાની અભિલાષ હય, પાપના ફળને રોકવાને ભાવ હોય, સ્વર્ગ અને મોક્ષ લક્ષ્મીનો અનુભવ કરવો હોય તે ગુણ પુરૂષને સંસર્ગ જરૂર કરજો.
| દુર્ગણીના સંગમાં રહેલા દોષ હીમ જેમ કમળને નાશ કરે છે. તેમ દૂન સંગતિ કિીને નાશ કરે છે, વૃષ્ટિ કરવાને તૈયાર થયેલા મેઘને જેમ બચવાયુ વિખેરી નાખે છે તેમ દુર્જન સંગતિ આપણું તયાર થઈ નજીક આવેલા અમ્યુદયને વિખેરી નાખે છે, હાથી સુંદર બગીચાને નાશ કરે છે તેમ દયારૂપ બગીચાને દુર્જન સંગતિ નાશ કરે છે. વજ જેમ પર્વતને વિદારે છે. તેમ પવતના પડે સ્થિર થયેલાં મહાન કલ્યાણને જૈન સંસર્ગવની પેઠે નાશ કરે છે, લાકડાના સંસર્ગથી અગ્નિ પિતાનું મહેસું રૂપ પકડે છે તેમ દુર્જન સંગતિથી દુદ્ધિ પિતાનું મહેકું રૂપ પકડે ક, ખાંટ ઇન મુંગને આય કરે નહીં.
Page #38
--------------------------------------------------------------------------
________________
૩ર૪
બુદ્ધિપ્રભા.
દુર્જન ઓળખવાના ત્રણ માર્ગ. નેણથી–વિધાને આંખે ઉપરથી દુર્જનને ઓળખે છે. વેસથી–સામાન્ય માણસો વચન ઉપરથી દુર્જનને ઓળખે છે.
સેથી --આચરણ ઉપરથી પણ દુર્જનપણું ઓળખાય છે. જૂનાં આચરણ, વચન, અને આંખે જોયા છતાં સાધારણ માણસને તે ઓળખાતાં નથી પણ વિમાનને તેમાં વાર લાગતી નથી.
ન્યાય ન્યાયથી જગતમાં વધે, લક્ષ્મિ પ્રાપ્ત થાય, પાપ દૂર થાય, સંપતિ મળે. અન્યાય તજવાથી જગત વશ થાય છે. ન્યાયિની પશુઓ પણ સેવા કરે. અન્યાય માર્ગે ચાલનારને તેને સગે ભાઈ પણ તજે. જુએ ન્યાયી રામચંદ્રની હનુમાને સેવા કરી અને અન્યાયિ રાવણને તેને ભાઈએ પણ ત્યજી દીધે, ન્યાયથી યુદ્ધ કરે છે પણ તેને યશ મળે છે, અને હાથી થોડા વગેરે લક્ષ્મી તેને પામે છે, ન્યાયિને શત્રુઓ પરાજય કરી શકતા નથી, ન્યાય એજ ધર્મને આપનાર છે, ન્યાયી ધન ધારણ કરનારાઓજ પિતાના વૈરીઓ ઉપર જીત મેળવે છે,
ન્યાયધર્મના વિરોધીઓને વૈરીઓ વશ કરે છે ન્યાય ધર્મના કારણથી જ પાંચે પાડવ યુદ્ધમાં જયપામી રાજ્ય લક્ષ્મીને વર્યા અને અભિમાની અને ન્યાય ધર્મ વિરૂદ્ધ વર્તનારા કરવો રણમાં રેલાયા.
પ્રતિજ્ઞા સમજદાર માણસેએ સત્ય, અને ઉન્નતિના માર્ગે પ્રયાણ કરવા માટે લીધેલી પ્રતિજ્ઞા કદીપણું ત્યજવી નહી.
પ્રતિવાની બાબતમાં પ્રતિજ્ઞા લેનાર અને પ્રતિ આપનાર બન્નેનું કૃત્ય જ્ઞાનમય, અને ન્યાયપુરસ્પર દેવું જોઈએ, અજ્ઞાનપૂર્વક લીધેલી, અને અજ્ઞાનપૂર્વક આપેલી પ્રતિજ્ઞામાં ભાગ્યેજ સત્યતા હોય છે એટલે તે ફેરવવા યોગ્ય હોય છે, માટે તે સત્ય પ્રતિજ્ઞા નથી.
ઉન્ના માર્ગ પ્રગતિ કરાવનાર પ્રતિજ્ઞા તે ખરી પ્રતિજ્ઞા છે, અને, જે પ્રતિજ્ઞાન પરિ. ણામે અવનતિ થાય તે પ્રતિજ્ઞા નથી, માટે પૂર્વાપર વિચાર કરીને પ્રતિજ્ઞા લેવી, અને આપવી તે હિતકર છે, અને હિતકર માર્ગને પસંદ કરવો જોઈએ.
જેઓ સત્ય પ્રતિજ્ઞાનું પોતાના શરીરની પેઠે રક્ષણ કરે છે તેઓ પ્રગતિમાં આગળ વધે છે. સત્ય પ્રતિજ્ઞાના માર્ગને મુકીને દૂરગ્રહના માર્ગે દેડી જનારા હઠીલાએ ઘણું સહન કરીને પણ આખરે સત્ય પ્રતિજ્ઞા ધારણ કર્યા વિના છુટકે થતા નથી.
પ્રતિજ્ઞા લેનાર પાત્ર કદાચ અજ્ઞાન હોય, પણ પ્રતિજ્ઞા આપનાર, તે તેના છુપા હેતુને વિવેકી લેવો જોઈએ.
મારી વાહવા થશે, મારૂ જીવન ચાલશે, અને એહિક સુખની મને પ્રાપ્તિ થશે એવી ઇચ્છાપૂર્વક પ્રતિજ્ઞા લેનારાઓ પણ ગુણવાન ગણાય છે, પણ તે હલકા પ્રકારના-કારણ કે તેમને પણ–ગુણી સમુદાયમાં રહેવાની ફરજ પડે છે, તે તેમના માટે અહોભાગ્ય સમજવું.
ઉપશમઉપશમ-એટલે મનેવિકારને કાબુમાં રાખી શાન્તભાવે રહેવું અથવા બીજા શબ્દોમાં કહીયે તે બીજા બધા વિકાસને જ્ઞાનપૂર્વક વિવેકથી દૂર કરી પરમ ધર્મ કે તિને ધારણ ફરવી ઉપશમ, આ ઉપશમ સમાન જગતમાં કે સુખ નથી--કામુક ઉપશમ વિના
Page #39
--------------------------------------------------------------------------
________________
cત્વચિંતન
૩૨૫
તપ જપ સૂર સેવા, વગેરે જે જે આત્મોન્નતિનાં કામે આદરે છે તે માખણ મેળવવાને પાણું વાવે છે, જ્ઞાનના ભંડારરૂપ ગુણવાન મુનિરાજાઓને ધન્ય છે કે જેઓ તપશ્ચર્યાવડે પિતાના શરીરને મ કર્યા છતાં, શક્તિને વરસાદ વરસાવે છે, સત્યજ્ઞાન અને શુદ્ધ દઢતાની બાપ્તિ પણ આ ઉપશમનું જ પરિણામ છે. ખરે સત્યને ઓળખવું અને તેને જ વળગી રહેવાની શક્તિ તે ઉપશમથીજ આવે છે, ઉપશમ ઉપર માણસ ધારે તે ઘણુંજ ઝડપથી અને વગર મહેનતે સારી કાબુ મેળવી શકે છે, ઘણાખરા લોકો ઉપશમ ભાવની પાપ્તિ માટે જીજ્ઞાસુ હોવા છતાં તેમાં પ્રવૃત્તિ કરતા નથી, તે તેમની ભુલ છે, માનસિક અને વાચનીક તેમજ શારીરિક આવેશના ઉપર ધીમે ધીમે કાબુ મેળવવાની ટેવ પાડતાં તે વાત તદન સહેલ થઈ પડે છે, દાખલા તરીકે એકાદ માણસનું અપમાન કરવામાં આવે તે તુરતજ તે ચીડાઈ જાય છે, અને બીજા કેટલાક માણો એવી પ્રકૃતિવાળા હોય છે કે તેઓને અપમાન કરવામાં આવે તોપણ આવેશમાં આવતા કે ચીડાતા નથી અને, શાન્તભાવમાં રહી શકે છે. આ વાતની ખાત્રી કરનારથી અજાણ્યું રહેતું નથી માટે ઉપશમનું ખરૂ સ્વરૂપ સમજીને દરરોજ થોડાક વખત સુધી-શાન્તિ રાખવાને નિશ્ચય કર, આવી દરરોજ ટેવ પાડવી-બને તે તેને વધારતા જવું અથવા નાની નાની બાબતમાં પણ તેનો વારંવાર ઉપયોગ કરે–તે આવી રીત્યે કે આજે મારી સાથે કંઇપણ વિપરીત બાબત આવે તે પણ મારે મારી શાન્તિ જાળવી રાખવી ને મારું મન કલુશીત કરવું નહીં તેમ આવેશમાં આવીને કંઇ યદ્વા તવા બોલવું કે કંઈ આવેયુકત કાર્ય કરવું નહીં–પછી સાંજે તપાસવું કે મારાથી-મારી આજની નેમ કેવી રીત્યે પળાઈ તે તપાસતાં કંઈ ભુલ થઈ હોય તે તે બાબત આપણી નાલાયકી ચિંતવવી–અને ફરીથી આવી નાલાયકી દૂર કરવાને નિશ્ચય કરીને ફરીથી નવી નેમ ધારવી–આમ દરરોજ મહાવ રાખતાં અદ્ભુત ઉપશમ ભાવ પમાય છે, આ નિર્વિવાદ છે.
- ત્રીકરણ શુદ્ધિ. તત્વજ્ઞાનને શુદ્ધ બંધ અને તે ઉપર શ્રદ્ધા થવી, તેમજ તે શ્રદ્ધાપૂર્વક સદાચરણ રાખવાને દ્રઢનિશ્ચય-એ મનની પવિત્ર અને ઉચ્ચત્તમ શુદ્ધિ છે,
આ બુદ્ધ માર્ગ સાચેજ છે, એ બીજાને બંધ કરવા અથવા જરૂર પડે તે આ વાતની પુષ્ટીમાંજ બેસવું પણ તેનાથી વિપરીત બાબતને માટે બેસવું પડે તે-આ શુદ્ધ માર્ગને બાદ આવે નહીં તેવું જ બોલવાનો નિશ્ચય તે વચનશુદ્ધિ છે.
આ માર્ગની પરાકાષ્ટાએ પહોંચવા માટે અને બીજાઓને તે માર્ગની પરાકાષ્ટાની ટોચે પહોંચાડવા માટે જે કંઈ વર્તન કરવું પડે તે કાય (શરીર) શુદ્ધિ છે.
આવી ત્રણ પ્રકારની શુદ્ધિને ધારણ કરનારજ ખરે પવિત્ર માણસ છે, તેજ પૂજવા, વંદવા યોગ્ય માણસ છે, તેનું તપ, જપ, યાત્ર, વગેરે સધળી ક્રિયા સફળ થાય છે આવી શુદ્ધતા સમજ્યા વિનાની સઘળી ક્રિયાઓ, આ શુદ્ધિના જેવું પવિત્ર પરિણામ લાવવાને સમર્થ નથી. ગંગાજળની પેઠે ત્રણ શુદ્ધિ બને છે તેને ઘેર બેઠે નિરાશ થયાંજ કરે છે.
- આ જગતમાં અનેક જાતનાં કુળ છે, તેમાં ઉત્તમ ફળ પામવું એ પણ એક અહેભાગ્યથી વાત છે, જેમ શંખમાં વેતતા, અમૃનમાં મધુરતા, ચંદ્રમાં શીતળતા, પુષ્પમાં સુગંધ અને શેરડીમાં મીઠાશ, સ્વાભાવિક છે કે ને ઉત્તમ કુમામાં સ્વાભાવિક શુભ સામગ્રી
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૨૬
બુદ્ધિપ્રભાસમુદાય ઉન્નત્તિ માર્ગને પામનાર હોય છે ઉંચા પ્રકારની વિદ્યાની સામગ્રીથી સંપન્ન ઘર જે કુટુંબમાં હોય તે કુળમાં જન્મ થયો તે આપોઆપ સૌ જન્મપણાને દીપાવનાર સ્વાભાવિક રીતે થઈ પડે છે.
વિવેક:-- જેના હૃદયમાં વિવેકરૂપી દો વસે છે–તેને સર્વ ભવને મોહરૂપી અંધકાર નાશ પામે છે, પરમ ધર્મની વસ્તુ જે તત્વ છે, તેને પ્રત્યક્ષ ભાસ થાય છે, તેનાં કર્મો પંતગીચાની પેઠે સર્વિકરૂપ ધ્યાનની અગ્નિમાં બળીને નાશ પામે છે, જેઓ વિવેક વગરના છે, તેઓ બાળક અને ભેળા છે, દુનિયામાં પોતાને કે ૫રને ઉપકાર કે ઉદ્ધાર કર્યો હોય તે તે માત્ર વિવેકી મનુષ્યએજ કર્યો છે, વિવેક પેદા કરવાની ઈચ્છા હોય, તમારાં કર્મને નાશ કરી ઉના માર્ગે જવું હોય તેમજ બીજાઓનો ઉપકાર કરે છે કે, માત્ર જ્ઞાનને આશ્રય કરે કારણ કે તેથી જ તમારામાં સાદિક આવશે.
વિનય, સેળ કળાના પૂર્ણ ચંદ્રની શોભા વિના રાત્રી શબે નહીં તેમ, વિધા કે વડાઈ કોઈ રીતે શેભતી નથી. વિદ્યા પણ વિનય વિના મળતી નથી વિનય વિના કોઈપણ પ્રકારની ઉચ્ચતા રહેતી નથી. વિનય ગુણથી લક્ષ્મી પણ પમાય છે, વિક્રમ રાજાએ પણ વિનય વડેજ પર કાય પ્રવેશની વિદ્યા સંપાદાન કરી હતી-અવિનિતની જ્યાં ત્યાં અનાદર થાય છે, અને તેના સઘળા ગુણે અનુક્રમે નાશ પામે છે, જે તમારે, ગુણવાન થવું હોય, ઉન્નત્તિના માર્ગ પકડ હોય, સાચી વિદ્યાની જરૂર છે, લાયિક વિર્યની પ્રાપ્તિ કરવી હોય અને મોક્ષના સુખની અભિલાષા હોય તે જરૂરી વિનયને વિસારતા નહિ, આપણુથી ગુણવાન, મૃદ્ધિવાન, કે વિદ્વાન હેય તેમનું બહુમાન કરવાથી વિનય થાય છે તેમજ જે ગુણહિત્ર, સ્કૃદ્ધિ વિનાના, મૂર્ણ અથવા બાળ-કે ભેળા જે છે તેમને ઉન્નત્ત બામાં લાવવાને જે જે ઉપાય કરવા તે તેમને વિનય કહેવાય છે, મતલબ કે સારા નરસા ના વિનય કરે જરૂર છે, આખા વિશ્વને વિનય કરવાને જે અસમર્થ છે–તેણે પોતાનાથી બને તેટલા માણસને કે પ્રાણીઓને જરૂર વિનય કરવા ચુકવું નહીં.
વિદ્યા, વિવાવડે ભૂત ભવિષ્ય, અને વર્તમાન કાળનું જ્ઞાન થાય છે વિધાવો કોઈ શત્રુ ફાવતે નથી, શત્રના લશ્કરના બળને નાશ પણ વિધાવડેજ થાય છે, વિદ્યાવડે જગત માત્રને ખુશી કરી શકાય છે, ધન નાચ પામે છે પણ વિધા નાશ પામતી નથી. ગુરૂની પાસે રહીને બેછેલી વિદ્યા ઘણી જ પ્રકાશવાન હોય છે. વિદ્વાનનાં દેવતાએ પણ વખાણ કરે, વિદ્યાવડે વૈરીઓને નાશ થાય છે, જેઓ વિદ્યાના ઉપાસક છે તેમને જગતમાં જરા વધે છે, વિધા વડે કુબડે માણસ પણું સભાને પામે છે, વિદ્યાવડે નાના પ્રકારના કાગ સુખ, અને યશ પમાય છે, માટે વિદ્યાને આશ્રય કરવા જરૂરી છે.
કેટલાક માણસની એવી માન્યતા હોય છે કે અમને તે વિદ્યા ચઢતી નથી, માટે પ્રયાસ કરવો નહીં એમ કહી તેઓ ભણવાનું છોડી દે છે, આ તેમની મહેટી ભુલ છે કારણ વિઘા એ એક એ વસ્તુ છે કે તેનો આશરો લીધા વિના કોઈ રીતે કોઈ પ્રાણ વિસ્તાર પામવાને જ નથી. એટલે આ ભવને નામે ગુમાવશો તો, પછી દુર્ગતિમાં જ! ત્યાં અનેક
બો ભોગવી પૂરી રીતે સ્નિાકને પછી ૧ : ૧ અને મારે પાછા મત કરનારમાં
Page #41
--------------------------------------------------------------------------
________________
તત્ત્વચિંતન.
૩૨૭
આવશે! ત્યારે ભણવાનુ મળશે. વળી કેટલાક માણસા તો એમ માને છે કે હવે અમે તે મ્હોટા થયા માટે હવે તે કઇ વિદ્યા ભણાય ?-માવી પણ ભૂલ ભરેલી તેમની માન્યતા હોય છે, પણ તેમણે વિચારવું જોઇએ, મનુષ્ય જન્મમાં સદ્ સામગ્રી મળ્યા છતાં વિદ્યાને માશ્રય નહી લે તે પછી દુ:ખી થયા વિના છૂટકે નથી અને તે વખતે તમને ત્યાં જ્ઞાનનું સાધન મળનાર નથી. માટે જો હાક વિદ્યા મેળવશે તે તમારે નરક કે તિર્યક ( પશુ પ્રેતીમાં જન્મ લેવાજ બંધ થશે. અને તમા દિન પ્રતિદિન ઉન્નત માર્ગે જશે. આ વાત ખુલવાની નથી.
ઉપકાર.
શરીર, ધન, યાવત, અને અણુ એ ચંચળ છે, માટે પોપકાર કરી લેજે; કારણકે તન ધન વગેરેની પ્રાપ્તિ એજ હારા સાથે સમય છે, આ વખતે તું પરેાપકાર કરીશ તો થશે પછીથી એ સામગ્રી નાસવત હવાથી તું બ્રુ થઇશ માટે પછીથી દ્વારાથી કઈં થનાર નથી માટે ચેતવું ટ્રાય તે ચેતીને જેમ દાવ આવે તેમ પરોપકાર કરી લેજે. નાતના જમમાં એકાદ માણસના હાથમાં ઘીની વાઢી આવે છે તા તેને પોતાના લાગતા વળગતાઓના ભાણામાં પોતાનું મન માન્યુ ધી આપીને ખુરા થતે જોઇએ છીએ તેમ તેમને સારીરિક માન સીક તેમના ધન વગેરે સધની સામગ્રી જે દુલ હારા હાથમાં આવી છે. તે વડે દ્વારા પ્રસંગમાં જે આવે તેને પરાપકાર કરી લે, નહીં તે થાડા વખતમાં તે સધળુ હારા પાસેથી જશે અગર તુ તેને ત્યજીને બીજી દુનિયામાં જઈશ. મસાણ તરફ જતાં મડદાંની શ્રેણી તને યાદ નથી આવતી ? જ્યારે તને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થશે, તારૂં ગળું પકડાશે, દાંત પાડી નાખશે, કમર ભાગી નાખશે, કાળ નજીક આવશે તે વખતે તને કાણુ સ્નાય કરશે, તમારે એવું જોઇએ કે; ઝાડ કાન પેદા કરે છે. પણ તે પોતાને ખાવા માટે નહીં, પણુ બીજાઓના તરફ ઉપકાર માટે, નદી પતે જળ પીતી નથી પણ પોતાનુ જળ બીજાઓના ઉપકાર માટે ઉપયેગી થાય તેટલા માટેજ વહે છે. જંતુ ધન પરોપકારમાં વપરાય છે, જેઓ પાપકામાંજ પોતાના દેવ અર્પે છે, તેમને ધન્ય છે, અને તેમનુંજ વન સફળ છે, પણ કજીસનું, આ સુનું નહીં. નળ, કહ્યુ, વિક્રમ, અને રામ વગેરે રાજાએ, કે જેઓ પાપઢારમાં પેાતાના ધ્વન ગાળનારા થઇ ગયા છે.
ઘમ
ધમથી રત્નાકર તાય છે, ઉદ્યમથી લક્ષ્મી મળે છે, ઉદ્યમે મહાન શાસ્ત્રાનુ જાણુપણું થાય છે, ધમથી સઘળાં કષ્ટ દૂર થાય છે, દુ:ખની વખતે ઘમજ માને છે, ઉઘમવર્ડ ભલા કરાય છે, અને ઉધમવડે સર્વ શ્રેય સાધિ શકાય છે, માટે ઉદ્યમે લાગવું જોઇએ.
મે તે પ્રાણી માત્ર લાગેલાં છે, પણ જેએા પોતાના અને પરના ઉપકાર થાય, વિસ્તાર થાય--અથવા ઉન્નતિ થાય તેવી બાબતમાં થનારા સળા ઘન શ્રેષ્ટ અને વધ છે, અને પાપાચરણમાં, ૬-પેાતાને તેમજ અન્યને દુઃખકર કે સુખરૂપ પરિણામનાર શ્ચમ, તે અધમ અને નિધ છે, તે યજવાને ઉદ્દેશ સમજવા.
ફોન.
અને ગમે તેમ સાચવવામાં આવે તો પણ તે સ્થપણે રહેતુંજ નથી—તેમ તેને નાખી પણ દેવાતું નથી—તેના ત્રણ માર્ગ છે કાંતે તેનું દાન અપાય, ભોગમાં લેવાય, કે નાશ થાય છે, જે દાન આપતેઃ નથી, તેમ પેતાના ભાગમાં લેતે નથી. તેના ધનના ત્રીજો માર્ગ રે
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૨૮
બુદ્ધિપ્રભા
નાશ તે તો થાય છેજ. લક્ષ્મી નદીની પેઠે નીચમાં જાય છે, નિદ્રાની પેઠે ચતઓને વિનાશ કરે છે, મદિરાની પેઠે મદનું પોષણ કરે છે, ધુમાડાના સમુહની પેઠે અસ્થિરપણને ભજે છે, દાવાગ્નિની પેઠે તૃષ્ણને વધારે છે. અને કુલટા ત્રીની પેઠે સ્વેચ્છાએ ભ્રમણ કરે છે.
ધનને ધિક્કાર છે કે જયાં ધન હોય છે ત્યાં દાવેદારો (એક ગોત્રમાં જન્મેલા ) ઇચ્છા કરે છે, ચાર લોકે ચેરી લઈ જાય છે, રાજાઓ છળ કરીને લઈ લે છે, અગ્નિ ક્ષણ માત્રમાં ભસ્મ કરે છે, જળ દુભાવી દે છે, જમીનમાં સંતાડેલી માને વ્યંતર દેવતાઓ બળાત્કારે હરી જાય છે, અને દુરાચારી પુત્રે વિનાશ કરે છે.
માનવંતા માણસે પણ દ્રવ્યના અર્થ થઈને નીચ પુરૂષોની આગમ મીઠું મીઠું બોલે છે, ( ખુશામત કરે છે ); નિચ પુરૂષોને નમસ્કાર કરે છે, નિર્ગુણી શત્રનું પણ ઉચે સ્વરે ગુણને જાણનારા સ્વામીની સેવા કરવામાં પણ કાંઈ દુઃખ ધારતા નથી. આવી રીતે સ્વત માણસે પણ દ્રવ્યના અર્થ શું શું કઈ નથી કરતા ?
પાત્રમાં પુરૂષને આપેલ દાનવડે સદાચરણની અને વિનયની વૃદ્ધિ થાય છે, જ્ઞાનને ઉન્નત કરે છે, શમતા રસનું પિષણ કરે છે, તપને પ્રબળ કરે છે, શાસ્ત્રને વાસ કરે છે, પુણ્યને ઉત્પન્ન કરે છે, પાપને વિનાશ કરે છે, સ્વર્ગ અને મોક્ષને વિસ્તાર કરે છે.
ઉપદ્રવને નાશ કરનારું અને સંપતિનું કારણભૂત એવું જે દાન તેને જે પુરૂષ પાત્રજનને આપે છે, તે પુરૂષના સામું દારિદ્રય જોતું નથી, દર્ભાગ્ય તેને સેવતું નથી. અપપશ તેને આશ્રય કરતે નથી, પરાભવ તેની અભિલાષા કરતો નથી, વ્યાધિ તેનું શોષણ કરતો નથી, દીનતા તેને આદર કરતી નથી, ભય તેને પીડત નથી અને આપત્તિઓ અને કલેશ પમાડતી નથી.
જે પુરૂષ પુથાર્થ દ્રવ્ય આપે છે તે પુરૂષની લક્ષ્મી ઈરછા કરે છે, તેને બુદ્ધિ શેાધે છે, કીર્તિ જુએ છે, પ્રીતિ ચુંબન કરે છે, સિભામાં સેવા કરે છે. આ ગ્રતા આલિંગન કરે છે, કલ્યાણની પરંપરા તેની સન્મુખ આવે છે, સ્વર્ગના ઉપગની પદ્ધતિ તેને વરે છે અને મેક્ષ સ્ત્રી તેની વાંછા કરે છે.
જે પુરૂષ પિતાના વિશાળ દ્રવ્યરૂપ બીજને સાત ક્ષેત્રમાં વાવે છે તે પુરૂષને સુખ સંપતિ સમીપ વર્તે છે, કીર્તિ દાસી થાય છે, લમી તેને મળવાને ઉત્કંઠીત થાય છે, બુદ્ધિ નેહવાળી થાય છે, ચક્રવર્તીપણાની વૃદ્ધિ પરિચય વાળી થાય છે, સ્વર્ગ લા હાથમાં આવે છે, અને મેક્ષની સંપત્તિ અભિલાષાવાળી થાય છે.
કુપાત્રને લક્ષ્મીનું દાન આપવાથી, દુરાચારની વૃદ્ધિ થાય છે, વિનયને નાશ થાય છે, જ્ઞાન વિનાશ પામે છે, અધિરાઇ ઉત્પન્ન થાય છે, તપ જ્યાદિનો સદંતર નાશ થાય છે, શાસ્ત્રને લેપ થાય છે, પાપ ઉત્પન્ન થાય છે, પુન્યને વિનાશ થાય છે, નરક અને પશુ ગતિમાં જન્મ આપવો પડે છે.
- પુણ્યના કામમાં જે લક્ષ્મી વાપરતે નથી તેની લમી બીજી રીતે નાશ પામે છે, તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, અપકીર્તિ થાય છે. અપ્રીતિ ઉપજે છે, નામ રહેતું નથી, આરોગ્યતા આલિંગન કરે છે અકલ્યાણની પરંપરા તેની સનમુખ આવે છે.
આત્મજ્ઞાન પેદા થાય તેવો નિમિતિની રચનામાં પૈસો તે દ્રવ્ય સન્માર્ગ વ્યય છે.
જ્ઞાનમાં પેસે ખર્ચવે તે સન્માર્ગે વ્યય છે, સર્વ પાપકર્મથી રહિત એવાં ધર્મ પ્રીપુરૂના અડ્યુદય માટે દ્રવ્ય ખર્ચવું તે સભા થય છે, ઘણું પાપ તજ્યાં છે, અને
Page #43
--------------------------------------------------------------------------
________________
તત્વચિંતન.
સમુળગાં પાપથી રહિત થવાને ઉત્સુક છે તેવાં સ્ત્રીપુરના અમ્યુદય માટે દ્રવ્ય ખર્ચવું તે પણું સન્માએ વ્યય છે.
પાન અથવા જ્ઞાનીના અભ્યદય માટેજ દ્રવ્યને બય એજ સર્વોત્તમ વ્યય છે.
દાન આપીને, તેને બદલે કે વખાણું થવાની આશા રાખવી નહી કારણ કે તેવી આશા રાખવાથી દાનનું ફળ હલકું થઈ જાય છે,
દાન આપીને પાછળથી પિતાનાં વખાણુની આશા રાખે તેનું દાન કીર્તિ દાનમાં ગણાય છે, તે છે કે દાન જ છે પણ કંઈ હલકા પ્રકારનું થાય છે, વારસદારોને ધન આપવું તે ઉચિત દાન કહેવાય છે ગરીબોનાં દુઃખ દૂર કરવા માટે ધન ખર્ચવું તે અનુકંપાદાન છે, પણ તે સર્વમાં જ્ઞાન, અને જ્ઞાનીની વૃદ્ધિ માટે સુપાત્ર દાન આપવું તે વધારે મોટું છે આ સંસારમાં અનેક પ્રકારના દુઃખોથી પીડાતા પ્રાણીને ભયમાંથી બચાવવા-જ્ઞાની કરવા, માનભરી કમાઈ કરી નીતિના માર્ગે ચાલે તેમ કરવું આ સઘળું ઉત્તમોત્તમ દાન છે.
શિયળ
કામથી પિડાયેલો જે માણસ પોતાની સ્ત્રીને બોલાવતા નથી અને પરસ્ત્રીને તજ નથી, તેણે જગતને વિષે પોતાની અપકીર્તિને ઢેલ વગડાવ્યા છે, પિતાના કુળને કાજળને કચે લગાવ્યા છે, સંયમને જલાંજલી આપી છે, સગુણોના વનમાં આગ લગાડી છે, સર્વ આપત્તિઓ પિતાની પાસે બોલાવી છે, અને મોક્ષનાં દ્વાર બંધ કરીને તાળુ વાયુ છે,
જે માણસ શીયળ ધારણ કરે છે તેમના, વાઘ, સી, જળ, અને અશ્મિ ઇત્યાદિ આપ ત્તિો નાશ પામે છે, કલ્યાણ વૃદ્ધિ પામે છે, દેવતાઓ સહાય કરે છે, કીર્તિ વિસ્તાર પામે છે, ધર્મ વિણુ પામે છે, પાપ નાશ પામે છે, અને સ્વર્ગ તેમજ મેક્ષનાં સુખ પાસે આવે છે.
નિર્મળ શીયળવડે કુળનું કલંક નાશ પામે છે, પાપરૂ૫ કાદવ દૂર થાય છે, સુકૃતની વૃદ્ધિ થાય છે, પ્રશંસાને વિસ્તાર થાય છે, દેવતાઓના સમુહ તેને નમે છે, ભયંકર વિને નાશ થાય છે, અને રમત માત્રમાં વર્ગ અને મોક્ષ પમાય છે.
ત૫, ઇરછા નિષેધ તે સર્વથી ઉગ્ર પ્રકારનો તપ છે અને તે સર્વશી તપ કહેવાય છેતેનાથી ઉતરતા પ્રકારના બીજા તપ છે, એક વખતના આહારને ત્યાગ તે તપ કહેવાય છે, ઇચ્છા કરતાં કંઈક ઓછું જમવું તે રિસોદરી તપ કહેવાય, ઉપવાસ કરવા તે તપ કહેવાય છે, મનોવૃત્તિને સંક્ષેપ કરવી, રસને ત્યાગ કરવો, શરીરનું દમન કરવું અને આવેલાને વિસારવે નહી તે તપ કહેવાય છે, કરેલા ગુહાની ગુરૂ પાસે માફી માગી પ્રાયશ્ચિત લેવું, ગુણી અને જ્ઞાની ગુરૂને વિનય કરે, તેમની વૈયાવત કરવું, ભણવું, વાંચવું પડ્યું ઇત્યાદિ સ્વાધ્યાય કરવો, ધ્યાન કરવું, અને કાયા વ્યાપાર ત્યજીને એકાગ્ર થવું તે સર્વ જુદી જાતના તપ છે.
પુર્વ કરેલાં કપિ પર્વતને છેદવાને વજ સમાન, મનવાંક્તિ રૂપ દાવાનળની જવાળાને શમાવવાને જળ સમાન ઉગર એવા જે ઇન્દ્રીય સમુહરૂપ સર્ષને વશ કરવાને મંત્ર સમાન, વિનરૂપી અંધકારને દૂર કરવાને દીનકર સમાન, અને લબ્ધિ તથા લક્ષ્મીરૂપી લતાને ઉત્પન્ન કરવાને મુળ સમાન આ તપ છે માટે તમે કમ્પણ ફળની ઈચ્છા રાખ્યા વિના વિધિ પ્રમાણે તપશ્ચર્યા કરે.
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૩૦
બુદ્ધિપ્રભા.
તપથી કાની પરંપરા નાશ પામે છે, દેવતાઓ સેવા કરે છે કામ વિકાર શાન્ત થાય અને ઈન્દ્રીય દમન થાય છે,
જેવી રીતે વનને બાળવાને જાવાગ્નિ શીવાય બીજું સમર્થ નથી; વાગ્નિ શમાવવા, મેઘવિના અન્ય કોઈ શક્તિમાન નથી, અને મેઘનાં વાદળાને વિખેરી નાખવાને વાયુવિના અન્ય કોઈ નિપુણ નથી તેવી રીત્યે કર્મના સમુહને હરવામાં અન્ય કોઈ સમર્થ નથી.
જેઓ તપ કરે છે તેમનામાં, તપ, સમતા, જ્ઞાન, ઇન્દ્રીય નિધિ, નિર્ભયતા, શ્રદ્ધા, અને ભોગ વિગેરે અનેક સંપત્તિ આવીને મળે છે, ટુંકમાં તપ વડે સર્વ લબ્લિ પમાય છે અને સર્વોપરિ સુખી થવાય છે.
ભાવ, ( શુદ્ધ ભાવના, ) જેવી રીતે નિરાગી પુરૂષને વિશે સ્ત્રીનો કટાક્ષ નિફળ છે, કંજુસ શેઠની સેવાનું કષ્ટ નિષ્ફળ છે, પથ્થર ઉપર કમળ વાવવાં નિબળ છે, ખાખર વાળી જમીનમાં વેદ નિષ્ફળ છે તેમ, તપ, જપ, દાન ઇત્યાદિ સર્વ ભાવના વિના નિષ્ફળ છે,
જે માણસ સર્વ વસ્તુ જાણવા ઈચ્છતા હોય ધર્મને કરતે હોય, દયા ધારણ કરવાને ઈચ્છતે હોય, પાપ માપવાને ઇચ્છતું હોય, ક્રોધને ખંડન કરવાને ઈચ્છા હોય, દાન, શિયાળ, તપના ફળને સફળ કરવા ઇચ્છતા હોય, કલ્યાણની શુદ્ધ ઇચ્છતા હોય, અને સંસાર સમુદ્રમાંથી પાર પામવા ઈચ્છતા હોય તો તેણે શુભ ભાવનાઓ લાવવી.
શુભભાવનાઓ, વિવેકને વધારનાર, સમતાને સજીવન કરનાર, કામાગ્નિ બુજાવનાર, અને ચળાયમાન ઇદ્રાયરૂપ મૃગને બાંધવાને પાસ સમાન છે માટે તેનું સેવન કરે, બીજાં અનુદાનની જરૂર મથી,
બહુ દાન આપ્યાં, સમગ્ર શાસ્ત્રનું અધ્યયન કર્યું. ભયંકર ક્રીયાકાન્ડ ર, વારંવાર ભૂમિને વિશે શયન કર્યું તીવ્ર તપશ્ચર્યા કરી, અને ચિરકાળ સુધી સંયમ-કે ચારિત્ર પાળ્યું પરંતુ ચિત્તને વિશે શુભભાવ નથી તે એ સર્વે રેતરાં ( કશકા ) ખાંડવાની પેઠે નકામું છે અર્થાત એક કણ પણ નપજવાને નથી.
પિતાના હિતની વાંછામાં નિપુણ માણસેએ ક્રોધને મૂળથીજ ઉછેદ કરવું જોઈએ, દારૂવડે ચિત્તમાં વિકાર થાય છે તેમ ક્રોધવડે પણ તે જ વિકાર થાય છે, સાપ સર્વને ત્રાસ દાયી છે તેમ ક્રોધ પણ સર્વને ત્રાસદાયી છે, અગ્નિથી શરીર બળીને નાશ પામે છે તેમ કેવડે પણ શરીર બળી ગળીને નાશ પામે છે, ઝેરવડે આપણે નાશ થાય છે તેમ કાલવડે જ્ઞાનનો નાશ થાય છે.
ગ્ને કલ્યાણની પંક્તિરૂપ પુણ્યની શ્રેણિ ઉત્પન્ન કરી છે, અને શમતારૂપે જળથી સિચીન ચારિત્રરૂપ વૃક્ષને ઉછેરીને મહેણું કર્યું છે, તે વૃક્ષ ક્રોધરૂપ અગ્નિની પાસે જાય તે તે ભસ્મ થઇ જાય છે.
કોઇ સંતાપને વિસ્તાર છે. વિવેકને ભેદી નાખે છે, મિત્રતાનો નાશ કરે છે, ઉદેગને ઉત્પન્ન કરે છે, અસત્ય વચનને જન્મ આપે છે, કલેસ કરાવે છે, કીર્તિનું ઉચ્છેદન કરે છે,
Page #45
--------------------------------------------------------------------------
________________
તત્વચિંતન.
૩૩૧
દુર્મતિ વિસ્તાર છે, પુણ્યના ઉદયને નાશ કરે છે, અને દુર્ગતિમાં લઈ જાય છે માટે સત્યુરૂએ તે તજવાચ્ય છે.
જેમ દાવા વૃક્ષને બાળે છે તેમ ક્રોધ ધર્મને બાળે છે, હાથી વૃક્ષને ઉમ્મુલન કરે છે તેમ ક્રોધ નીતિને ઉમ્મુલન કરે છે, રાહુ ચંદ્રની કળાને કલેશ પમાડે છે, તેમ ક્રોધ કીર્તિને નાશ પમાડે છે. વાયુ મેઘને નાશ કરે છે તેમ ક્રોધ સ્વાર્થનો નાશ કરે છે, ગ્રીષ્મ ઋતુ તૃષાને વધારે છે તેમ ક્રોધ આપત્તિને વધારે છે, અને દયાને લેપ કરે છે, તેવા ક્રોધ ઉપર કાબુ મેળવવા જરૂરજ છે.
ધના સઘળા ગુણે નાશ પામે છે. દયા તે તેને હોતી જ નથી.
માન
અભિમાનને ઉચો પહાડ એવો છે કે, જેમાંથી અનેક વિપત્તિરૂપી નદીઓ પ્રગટ થાય છે, જેમાં ઉત્તમ પુરૂષોને દીતિકર ગુણોના સમુહનું નામ પણ નથી. વળી હીંસાબુદ્ધિ રૂપ ધુમાડાથી વ્યાપ્ત એવી કોપરૂપ દાવાનળને ધારણ કરે છે તે જરૂર તજવા ગ્ય છે. તે માત્ર વિનયથીજ તાય છે, તે વિના એક પણ અન્ય ઉપાય નથી.
મદોન્મત હાથી આલાન સ્થંભને તેડી નાખે છે, તેમ અહંકારથી અધ થયેલા માણસો પણ સમતા રૂપ આલાન સ્તંભન તેડી નાખે છે; મમ્મત હાથી મજબુત સકળને તેડી નાખે છે, તેમ અહંકારથી આંધળો થયેલે માણસ નિમલ બુદ્ધિને તેડી નાખે છે; જેમ મમ્મત હાથી ધૂળ ઉડે છે તેમ અહંકારથી અંધ થયેલો માણસ દુર્વચન રૂપ ધૂળને ઉલડે છેમાન્યત હાથી અંકુશને ગણતું નથી તેમ અહંકારથી અંધ થયેલો માણસ આ ગમ ( શરિર)ના અંકુશને ગણતા નથી; એન્મત હાથી સારા માર્ગને તેડી પિતાની મરજી મુજબના રસ્તે ભમે છે તેમ અહંકારથી અંધ થયેલો માણસ પણ વિનય રૂપ ન્યાય માર્ગને તેડીને પિતાની મરજી પ્રમાણે પૃથ્વી ઉપર ભમે છે, આવી રીત્યે અહંકારથી આંધળે થયેલ માણસ કયા અનર્થ નથી કરે ?
અહંકાર વાયુની પેઠે મેધ યોગ્ય આચરણને લેપ કરે છે, સંપની પેઠે મનુષ્યના વિત ૨૫ વિનાને નાશ કરે છે, મન્નત હાથીની પિકે કમલિની રૂ૫ કીર્તનું ઉન્મેલન કરે છે, અને નીચે પુરૂષ જેમ ઉપકારના સમુહને હણે છે તેમ અહંકારી માણસે પોતાના ધર્મ અર્થ અને કામ એ ત્રણેને નાશ કરે છે,
જે સમસ્ત વાંછિતાર્થને સજીવન કરનાર એવા મનુષ્યોના વિનય રૂ૫ જીવિતનું ઉચ્છેદન કરે છે, તેવા જાત મદ, કુલ મદ્ ઇત્યાદિથી ઉત્પન્ન થતા માન રૂ૫ વિષધી ઉપન્ન થતા વિષમવિકારને કોમળતા રૂપ અમૃત રસથી શાન્તિ પમાડે,
કમળતા શીવાય માનને જ કરવાને બીજું એક પણ સાધન નથી, જેઓ નમ્ર સ્વભાવના છે, વિનયમુણયુક્ત છે, ગમે તેવી રીતભાતના માણસે, અને ગમે તેવી પ્રકૃતિવાળા માણસેથી પણ ખાસ અને સંપ પકડવાની ટેવ છે તેમને અહંકાર કંઈ કરી શકતા નથી, જેઓ જ્ઞાનવાન છે, જગતના અનિત્ય પદાર્થનું ભાન છે, મહાન રદ્ધિ બાળાઓ નું માન અને મઘા #મતિન પામ્યા છે તેમ જાણે છે અને પાન કં
Page #46
--------------------------------------------------------------------------
________________
૩૩૨
બુદ્ધિપ્રભા કરી શકતો નથી કારણકે ઉકત ગુણવાળાઓના ઘણજ કોમળ પરિણામ હોય છે, છતી વસ્તુઓનો અહંકાર કરવો તે મદ કહેવાય છે, અને અછતી વસ્તુઓને અહંકાર કરે તે માન કહેવાય છે. આ બન્ને વસ્તુ માત્રના અનિત્ય સ્વભાવના અનાનપણાનું પરિણામ છે.
માયા (કપટ છે. ક્ષેમ (કુશળ) ને ઉત્પન્ન કરવામાં વધ્યા સ્ત્રી સમાન; સત્ય વચન રૂપ સુર્યને અસ્ત થવાને સંધ્યા સમાન; કુગતિ રૂપી યુવતીની વરમાળ સમાન; મેલ રૂપી હાથીની શાળા સમાન; ઉપરામ રૂપી કમલપુષ્પને હિમ સમાન, અપયશની રાજધાની, અને સેંકડે બંધ દુની સહાય વાળી, એવી જે માયા તેને દૂરથી જ ત્યાગ કરે.
જેઓ વિવિધ પ્રકારના ઉપાયોથી માયા રચીને પરજનને છેતરે છે તેઓ મહા અજ્ઞાન યુક્ત છતાં, પોતેજ સ્વર્ગ અને મોક્ષના સુખથી પિતાના આત્માને છેતરે છે,
જે દુષ્ટ આકાય વાળા માણસ દ્રવ્યની આશાથી, અવિશ્વાસને રમવાના કર રૂપ એવી માયા () ને રચે છે તે બીલાડીની પેઠે દૂધ પીતી છતાં દંડને પ્રસાર થશે એમ જતી નવી-તેમ કષ્ટ સમૂહ આવી પડશે એમ જાણ નથી. -
જેમ અપથ્ય ભોજન રેગ કર્યા વિના રહેતું જ નથી, કપટને વિશે લંપટ ચિત્તવૃત્તિ વાળા માણસનું, મુર્ખ જનને છેતરવામાં તત્પર એવું જે ચાતુર્ય પ્રકટ થાય છે, તે ભવિષ્યમાં ઉપદ્રવ્ય વિના પરિણામ પામતું નથી,
લાભ ધનના લેભમાં આંધળી થયેલી બુદ્ધિ વાળા માણસે વિષય અટવીમાં ભ્રમણ કરે છે, વિકટ પ્રદેશને વિષે ફરે છે, ગહન સમુદ્રનું ઉલ્લંધન કરે છે, બહુ દુઃખ વાળી ખેતી કરે છે. કૃપણ પતિની સેવા કરે છે, અને હાથીઓના સમુહના પાસે પાસે રહેવાથી અંદર પ્રવેશ ન થઈ શકે એવા સંગ્રામને વિષે પણ જાય છે, એ સર્ચ લેબનું ચેષ્ટિત (આચરણ) છે.
અજ્ઞાન રૂપી વિષ વૃક્ષનું મૂળ સમાન, સુકૃત્ય રૂપી સમુદ્રને શે ઘણું કરવાને અગસ્થ રૂષિ સમાન, ક્રોધ રૂ૫ અગ્નિ સળગાવવાને અરણીના કાદ સમાન, પ્રતાપ રૂપી સુર્યને ઢાંકવાને મેઘ સમાન; કલેશનું ક્રિડા ગૃહ; વિવેક રૂપી ચકને ગળી જવાને રાહુ સમાન, આપતિ રૂપી નદીઓના સમુદ્ર સમાન; અને કીર્તિ રૂ૫ લતાના સમુહને નાશ કરવામાં હસ્તી સમાન એ જે લેભ તેને પરાભવ કરે,
લોભ ધર્મ રૂ૫ વનને બાળી નાખે છે, અને દુઃખે વિપતિએ રૂપી રાખને પેદા કરે છે, અપકીતિ રૂપી ધુમાડે પ્રસારે છે, અને ધન રૂપ ઈધનના આવવાથી ભાગ્નિ વધારે દીપ થતાં સઘળા સદ્ગુણે તેમાં પતંગપણે પામીને બળી મરે છે.
ચારિત્ર. સમ્યગુ દર્શન, અને સભ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, સખ્ય ચારિત્ર અંગિકાર કરવું જોઈએ.
પહેલાં કદી સમ્યગ જ્ઞાન પ્રાપ્ત વિના પાપ ક્રિયાને ત્યાગ કરી ચારિત્રને ભાર ધારણ કરે છે તે ચારિત્ર સમ્યનું ચારિત્ર કહેવાય નહી. જેમ અજાણી વ્યક્તિ સેવન કરવાથી મરણને સંભવ છે, તેમ જ્ઞાન વિના બરિત્ર અવનથી સંસારની વૃદ્ધિ થવાનો સંભવ
Page #47
--------------------------------------------------------------------------
________________
તત્વચિંતન.
૩૩૩
છે, મરી ગયેલા શરીરમાં ઇન્દ્રિઓને આકાર કંઈ કામ નથી, તેમ જ્ઞાન વિના શરીરને વેષ અને ક્રિયાકાન્ડ સાધન સુપયોગના સાધન થઇ શકે નહીં.
હિંસાદિક પાપાન સર્વથા ત્યાગને સકલ ચારિત્ર અને એક દેશ ત્યાગને દેશ ચારિત્ર કહે છે, સકળ ચારિત્રના સ્વામી, મુનિઓ હોઈ શકે છે, અને દેશ ચારિત્રના સ્વામી, ગૃહસ્થ ( શ્રાવક છે હોઈ શકે છે,
જે પરમ વિશુદ્ધિનું સ્કૃિષ્ટ ધામ છે, યોગીશ્વરોનું જીવન છે, અને સમસ્ત પ્રકારની પાપ રૂપ પ્રવૃત્તિઓથી દુર રહેવાનાજ લક્ષણ રૂપ છે, તેજ સમ્યમ્ ચારિત્ર છે,
આ ચારિત્ર સામાયિક, છે પસ્થાપના, પરિહાર વિશુદ્ધિ, સુક્ષ્મ સં૫રાય અને યથા ખ્યાત એમ પાંચ પ્રકાર છે, તે એક એકથી ઘણીજ વિશુદ્ધ દશાના સ્વરૂપને બોધ આપે છે.
વળી મહાવ્રત, સુમતિ, ગુણિ, ધર્મ, અનુપ્રેક્ષા, અને ચારિત્ર આ સર્વના સમુદાયને ચારિત્ર રૂ૫ વૃક્ષ તરિકે શ્રી વર્દુમાન સ્વામીએ કહ્યું છે.
હિંસાની અંદર પાંચે પાપને સભાસ થાય છે, તેમાં નામ હિંસા અમૃત, ચેરી, મિથુન, અને પરિગ્રહ. આ પાંચે પાપના ત્યાગ ભાવને મહાવત કહે છે, તેનાં નામ અહિંસા સત્ય, અચાર્ય, બ્રહ્મચર્ય, અને પરિચહ ત્યાગ–પહેલા અહિંસા મહાવ્રતમાં બાકીનાં વ્રતને અંતર્ભાવ થાય છે,
જેમાં મન, વાણી અને શરીર વડે નાના મેટા કઈ પણ જીવને ઘાત સ્વમમાં પણ ન હેય તેને અહિંસા મહાવત કહે છે,
છે પુરૂષના મનમાં, વાણુમાં, અને શરીરમાં, ક્રોધાદિ પ્રગટ થાય છે, તેને મુદ્દે પયોગ રૂ૫ ભાવ પ્રાણનો પહેલો તે ઘાત થાય છે, અને ક્રોધાદિકની તીવ્રતાથી દીર્થ સ્વાસ
છવાસ વડે તે પિતાના હાથ પગ ઇત્યાદિ અંગોને દુઃખ આપે છે અથવા આત્મા ઘાત કરે છે, આ પ્રમાણે પિતાની હિંસા કરે છે, અને તેના કહેલા મર્મભેદી કુવચન અને હાંસી ઇત્યાદિ વડે સામા પુરૂષને માનસિક પીડા થાય છે, અથવા સામા પુર્વને શારિરિક અંગ છેદન, ઈત્યાદિ પીડા પહોંચાડે તેવી પીડા થાય છે-આ સઘળું ધ ઇત્યાદિકના આવેશને લીધેજ બને છે, માટે કોધ ઇત્યાદિક વડે આપણે અને બીજાની વાત રૂ૫ હિંસાનું લક્ષણ છે, આપણું શુદ્ધપયોગને ઘાત રાગ અને દોષથી થાય છે, એટલા માટે રાગ અને દ્વેષને અભાવ તેનેજ અહિંસા કહે છે અને રાગ દેવ વડે શુદ્ધપગને ઘાત થાય છે માટે તેને હિંસા કહે છે, પરમ અહિંસા ધર્મ પ્રતિપાદક જૈન ધર્મનું પરમ રહસ્ય આજ છે.
• અહી કે, લો. માન, માયા, કામ, મેહ, હાસ્ય, ભય, શોક, ગુસ્સા અને પ્રમાદ ઇત્યાદિ સમસ્ત વિભાવેનો અંતરભાવ બતાવે છે, આ વિભાવનાં સંક્ષિપ્ત લક્ષણ આ પ્રમાણે છે:-રાગ–કોઈ પદાર્થને ઈદ જાગીને તેમાં પ્રીતિ રૂપ પરિણામ, દેશ-ઈ પદાર્થને અનિછ જણને તેમાં અપ્રીતિ રૂપ પરિણુમ, મેહ-પર પદાર્થમાં મમત્વ ૩૫ પરિણામ, કામ-સ્ત્રી પુરૂષ અને નપુસકમાં મિથુન રૂપ પરિણામ, કેટધ-કોઇનું કાર્ય અનુચિત સમજીને તેની દુખ આપવા રૂપ પરિણામ, માન-પોતાને માટે માનવા ૩૫ પરિણામ, માયા-મન, વચન, અને શરીરની એકતાનો અભાવ, ભ–પર પદાર્થથી સંબંધ કરવાની ચાહના રૂપ પરિણામ, હાસ્ય-સારી અને નરસી ચેષ્ટાઓ દેખવાથી વિકસિત પરિણામ, વાય-આપણા દુ:ખદાયક પદાર્થોને જોઈને ભય પામવા રૂપ પરિણામ. .-આપણા ઇષ્ટના અસલ પ્રસંગે આપ પરિણામ. ગુસ્સા-ગ્લાની રૂપ પરિણામ બાદ ચાકારી કાર્ય માં અનાદર
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૩૪
બુદ્ધિપ્રભા.
જો કોઈ સજન પુરૂવ સાવધાનીથી કામનાદિક કરતાં તેના શરીર સંબંધથી કઈ પીડિત થઈ જાય તે તેને હિંસાને દેવ લાગતું નથી. કારણકે તેને પરિણામ ક્રોધાદિક વિભાવ યુકત નહોતે વળી “પ્રમત્ત માતબાણ વ્યપધ” આ પ્રમાણે હિંસાનું લક્ષણ છે, જે કદાચ માત્ર " પ્રાણ વપર પણ હિંસા ” અર્થાત પ્રાણને પીડા દેવાથીજ હિંસા થાય એમ લક્ષણ કર્યું હેત તે અતિવ્યાપ્તિ દુષણને સદ્ભાવ થાતું અને આ શીવાય આ વ્યાપ્તિ કૂષણને પણ પ્રવેશ થાત.
જે પ્રમાદી ફેધ ઇત્યાદિ વિભાવને વશ થઈને ગમનાદિ ક્ષિા યત્નપૂર્વક કરતા નથી તે જીવ મરે અથવા ન મરે ” તે પણ હિંસાના દોષને ભાગી જરૂર થાય છે, કારણકે હિંસા કેધાદિ વિભાવ પરિણામથીજ થાય છે, અને તેમાં વિભાવને સદ્ભાવ છે.
હિંસા રાબ્દને અર્થ “ધાત કરે એમ થાય છે, પરંતુ ઘાત બે પ્રકારે થાય છે, એક આત્મઘાત, અને બીજો પઘાત, જે વખતે આપણને ક્રોધાદિ વિભાવની ઉત્પતી થાય છે, તે વખતે આપણું શુદ્ધ ઉપયોગરૂ૫ ભાવ બાણનો ઘાત થાય છે, અર્થાત આત્મઘાત થાય છે અને પરઘાત પણ થાય છે.
પર જીવની ઘાતરૂપ હિંસાના બે પ્રકાર છે, એક અવરણબણ રૂપ અને બાજી પરિમન રૂ૫. અવિરમણ રૂપ હિંસા એને કહે છે કે --પરજીવ ધા: ન હોવા છતાં પણ હિંસા ત્યાગની પ્રતિજ્ઞા લીધા વિના થયા જ કરે છે, ક્રિયા વિના આ હિંસા શી રીટ્ય થાય છે તેને ાર એ છે કે – પુને હિંસાનો ત્યાગ નથી તે જે કંઈ કોઈ વખત હિંસામાં પ્રતિ ના કરે તે પણ તેના અંત:કરણમાં હિંસા કરવાને અસ્તિત્વ ભાવને સદ્ભાવ છે. એટલા માટે તે અવિરમણ રૂપ, હિંસાને ભાગી થાય છે, પરિણમન રૂપ હિંસા અને કહે છે, જે બીજા ના ઘાત કરવામાં મને વાણી અને શરીરવડે પ્રકૃતિ થવાથી થાય છે,
આ બે પ્રકારની હિસાઓમાં પ્રમાદયુક્ત પરિણામનું અસ્તિત્વ હોય છે. અને જ્યાં સુધી પ્રમાદ હોય છે ત્યાં સુધી હિંસાને અભીવ કઇ રીયે હેઈ શકે જ નહિ. કારણું કે પ્રભાદના ગમાં સદાકાળ પરજીવની અપેક્ષાએ પ્રાણઘાતને સદભાવ હોય છે, એટલા માટે પ્રમાદના પરિહારાર્થે પરજીવની હિંસાના ત્યાગ માટે કદ પ્રતિજ્ઞા હોવી જ જોઈએ કે જેથી બે પ્રકારની હિંસાથી બચી શકાય.
કેટલાક માણસે એમ કહે છે કે, મારું અદરનું ગુમ વન વચ્છ હોવું જોઇએ પછી. બાહ્યજીવન-પરિગ્રહ રાખવું અથવા બ્રક રૂપ આચરણ મારાથી થાય તે પણ કંઈ હરક્ત નથી. આ પ્રમાણે કહેનારાઓ, પિતાના અહિંસ રૂપ આચરણને નષ્ટ કરે છે. કારણ કે બાહ્ય નિમિત
* પ્રાણના બે ભેદ છે, દ્રા પ્રાણ અને ભાલ પ્રાણ. દ્રવ્યપ્રાણુના દશભેદ છે, તેના નામ સ્પન્દ્રીય, રસેન્દ્રીય પ્રાણેન્દ્રીય ચરીન્કીય, બ્રાતીય; મને બળ, વચનબળ, શરીરબળ, સ્વાસ્વાસ અને આયું. ભાવપ્રાણુના બે દિ છે, તેનાં નામ. જ્ઞાન પ્રયોગ, અને દર્શના પ્રયોગ. દીને પ્રયોગના ચાર ભેદ છે તેનાં નામ ધાદન, અચાદરન, અવધિદન, અને કેવળ દર્શન. જ્ઞાને પગના આઠ ભેદ છે, તેના નામ મતિ અજ્ઞાન, બુત અજ્ઞાન, અવધિજ્ઞાન, મતિજ્ઞાન શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન પર્યાવજ્ઞાન, અને કેવળજ્ઞાન, આ સાન અને દર્શન એજ ખરૂં પ્રમાણ છે. તેને વિશેષ વિસ્તાર-પ્રમાણ પણ કલીકા નામનો ગુજરાતી ભાષામાં લખાયેલું શ્રેય સરળ અને સમજી શકાય તે છે. કાન કા ને , કે ઝરીન : દાદ - ૦ ૨૦ જ નિરા
Page #49
--------------------------------------------------------------------------
________________
તત્વચિંતન.
૩૩૫
વડે અંદરનાં પરિણામ પણ જરૂર અશુદ્ધ થાય છેજ, માટે એકાત પણ છેડી દઈને, અંતરંગ અને બાહ્યરૂપ નિશ્રય અને વ્યવહાર એ બે પ્રકારનાં જીવન અંગીકાર કરવાં જોઈએ.
જેના પરિણામ હિંસારૂપ થાય છે તેઓ પછી હિંસા ના કરી શકે તે પણ હિંસાનું ફળ તે તેને ભોગવવું જ પડે છે, અને જે માણસે પિતાના શરિર વડે હિંસા ત થઈ ગઈ પણ તેને અંતઃકરણમાં હિંસા કરવાના પરિણામ (મને વિચાર ) નહોતે તે તે હિંસાના ફળને ભાગી કાપિ થનાર નથી.
જે પુરૂષ બાહ્ય હિંસા તો થોડી જ કરી શક્યો હોય, અને તેના અંતઃકરણમાં વધારે હિંસા કરવાની અભિલાષા સજડ હોય છે ને તીવ્ર હિંસાને ભાગી થાય છે. વળી જે પુરૂષ મનમાં હિંસા કરવાને અધિક ભાવ રાખ્યા વિના અચાનક બાહ્ય હિંસા વધારે કરી બેસે તે પણ તે મંદ હિંસાનો ભાગી થાય છે.
- બે માણસે મળીને હિંસા કરે તે તેમાં જેના પરિણામ તીવ્ર ક્રોધાદિ વિભાગયુક્ત થયેલા છે તેને હિંસાનું અધિક ફળ ભોગવવું પડે છે, અને જેના કોધાદિ વિભાગે મંદ રૂપે રહેલા હોય તેને અલ્પ હિંસાનું ફળ ભોગવવું પડે છે,
કઈ હિંસા કરતા પહેલાં જ ફળ આપે છે, કોઈ હિંસા કરતી વખતે રૂ૫ આપે છે, કોઈ હિંસા કરવાનો આરંભ કરતાની સાથેજ કર્યા પહેલાં ફળ આપે છે, અને કોઈ હિંસાકાર્ય કર્યા પછી તુરત કે કાળાંતરે ફળ આપે છે. મતલબ કે હિંસા ક્રોધાદિક વિભાવના પ્રમાણે જ રૂપ આપે છે.
કોઈ જીવને મારનાં દેખીને બીજા ખુશી થાય છે. અથવા તે કૃત્યને ઠીક માને છે. તે સર્વને હિંસાનું કળ ભાગવવું પડે છે એટલા માટે એકની કરેલી હિંસાનું ફળ બહુ માણસોને ભોગવવું પડે છે. અને તેવી જ રી સંગ્રામમાં હિંસા તે ઘણે ભાણસો કરે છે પરંતુ તેને હુકમ કરનાર રાજા તે સર્વ હિંસાને ભાગી થાય છે. મતલબ કે અનેકની કરેલી હિં, સાનું ફળ એકને ભોગવવું પડે છે.
કેટલાકને-હિંસા કરી હોય તેટલું જ ફળ મોગવવું પડે છે, અને કેટલાકને હિંસાનું ફળ ભોગવવાની વખતે ઘણુંજ ફળ ભોગવવું પડે છે.
કોઈ માણસ સામા માણસનું ખરાબ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા હોય પણ તેના પુન્યબળથી ખરાબના બદલે સારૂ થઈ જાય તે પણ ખરાબ કરવાની ઈચ્છાપૂર્વક પ્રયત્ન કરનારને તે હિંસાનું ફળ ભોગવવું પડે છે અને તેજ પ્રમાણે કે વૈઘ દરદિને નિરેગી કરવાને પ્રયત્ન કરી રા ય અને તે રોગી કદાચ કોઇ કારણવસાત મરી પણ જાય તે પણ તેને હિંસાનું ફળ ભોગવવું પડતું નથી.
આ પ્રમાણે અનેક અત્યંત કઠણ નાના પ્રકારના ભેવાળી અહિંસાના ગહન વનમાં ભુલા પડેલા માણસને અંક પ્રકારની અપેક્ષાઓના સમુહને જાણવાવાળા ગુરૂ વિના કોઈ બીજું શરણું નથી.
અપેક્ષાઓને ગહન મા સમજવો ઘણોજ કઠણ છે. તે સમજ્યા વિના અપેક્ષા પકડવાથી લાભના બદલે હાની જ થાય છે.
Page #50
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા
ઉંઘનો અને હોંશીયાર ભાણુસેને લાયક છે કે તેમણે હિ‘સ્ય હિંસક-હિંસા, અને હિં સાળને સારી પેડૅ સમજીને પેાતાની શક્તિઅનુસાર હિંસાને ત્યજવી ોઇએ.
હિંસા ત્યજવાની ઇચ્છાવાળાઆએ-દારૂ-માંસ-મધ-અને ઉદુમ્બર્ ॥−( ઉંમર, કર્તુભર પીપર, વડ, પાકર ) એ જરૂર ત્યજવાંજ જોઇએ,
મદિરા-મનને માહિત કરે છે ( વિકલ કરે છે ) અને વિકલ્પ ચિત્તવાળા માણસ ધર્મને ભુલી જાય છે તથા ધર્મને ભુલેલે માણસ નિડરપણે હિંસાનું આચરણ કરે છે. અર્થાત્ એટક હિંસા કરવા લાગે છે. વળી મદિરાને રસમાં ઉત્પન્ન થનારા ત્રાનુ ઉત્પત્તિસ્થાન કહે છે. અત્યંત્ દિરા નિરતર જીવમય હાય છે તેયા, તેના પાન કરનારને જ્વાનું પાન થાય છે તેથી હિંસા મદિરા પીનારાએ અટકાવી શકતા નથી, વળી ધમણ્ડ, ડર, ગ્લાનિ, હાસ્ય, શાક, અરતિ, કામ, ક્રોધ યાદિ વિભાવ મદિરા પીનારમાં કાયમ રહે છે.
૩૩૬
માંસ શરીરના એક ભાગ છે, અને તે શરીર શીવાય માંસ અન્ય સ્થળે ભલી શકે તેમ નથી તેથી શરીરને ધાત કર્યાં વિના માંસ મલી શકે નહી.
મરેલા જીવતા માંસમાં પણ જે જીવનું તે માંસ છે તે જાતના અને તેજ રમના અનંત જ્વાની રાશી-તેમાં ઉત્પન્ન થતી અને વિનારા થતી કાયમ ડ્રાય છે. માટે-તે ખાનારને પણ હિંસા તો જરૂર થયાવિના રહેતીજ નથી.
મધનું એક બિંદુ પણ માખીએની હિંસા વિના મલી શકતું નથી. માટે જેએ! મધ ખાનારા છે તેએ અત્યંત હિંસા કરનારા છે એમ વિદ્વાનો કહે છે. માખીઓના મધપૂડા ઉપર જુલમ ગુજારી હજારા અને લાખોની સંખ્યાને ખુવાર કરીને મધ મેળવાય છે, એટકુંજ નહીં, મધની અંદર તેજ જાતીના અસંખ્ય સુન તેના ઉત્પાદ છે. તેથી તે ખાનારાએનાથી અહિંસા તરીકે રહી શકાતુંજ નથી.
મધમાં ધના, દારૂમાં દારૂના, માંખમાં માંખણુના, અને માંસમાં માંસના રંગના સુક્ષ્મ જીવ ઉત્પન્ન થાય છે અને તે આપણી દ્રષ્ટિએ પડતા નથી. માટે તે ખાવાં ચિત્ નથી. અની શકે તેના સ્પર્શથી અપવિત્ર થયેલી ખીઝ પવિત્ર વસ્તુ પશુ ખાવી તે અહિંસા નૃત વાળાને દ્રાક્ષ રૂપ છે.
ઉદુમ્બરમાં ઘણા જીવે વસે છે માટે તે ખાનારને હિંસા લાગે છે. આવાં કદ મૂળાદિક કે જેમાં ઘણા વે વસે છે, તેને સુકવીને ખાવાની અભિલાષાવાળાએ પણ તેમના તીવ્ર રાગ ભાવના પરિણામે હિંસક છે.
મંદિરા, મૌસ, મધ, અને પાંચ ઉદુમ્બર-એ આફ વસ્તુઓને તજવાને પાત્ર નથી. અર્થાત્ ત્યજી શકે નહી, તે પુરૂષ કેપણ પ્રકારના ધર્મોપદેશ સાંભળવાને પાત્ર નથી, અને ઉન્નત્તિમાર્ગનુ’ અવલંબન કરનાર નથી.
અહિંસા રૂપી ધર્મને સાંભળીને સુક્ષ્મ જ્વાની હિંસા છેડવાને અસમર્થ ડ્રાય તેવા મદ પુરૂષાએ પણ સ્થળ જીવની હિંસા તે તેણે જરૂર ત્યજવીજ બેઇએ.
હિસ્ય-જેની ક્રિંસા કરી રાકાય તેવા આપણા અને પરના ફ્રેન્ચ પ્રાણ અથવા ન્યાય પ્રાણ અથવા-એકેન્દ્વાયાદિ છત્ર માત્રનો સમાસ હિંસા પદાર્થમાં થાય છે. હિાસક કરનાર જીવહંસા-સિસની પ્રાણ ધાતની ક્રિયા, હું‘સફળ હિ સાઅે મળનારાં નરક નિગ્રાદ ઈત્યાદી દુઃખા
Page #51
--------------------------------------------------------------------------
________________
પરોપકાર.
૩િ૩૫૭
परोपकार.
પરોપકાર એટલે અન્ય જનોનું તન મન અને ધનથી બલુ કરવું તેને પપકાર કહે છે.
પરોપકારનો મહિમા અપાર છે. જનસમાજની અંદર તે કીર્તિનો ફેલાવો કરે છે. પરોપકારી માણસ પોતાના કુળને દીપાવે છે, તેમજ પિતાની પામેલી કી વડે પિતાના આખા કુટુંબને દીપાવે છે પરોપકાર કરવો એ દરેક માણસની ફરજ છે. જેમ રજની ચંદ્રથી બે છે, સરોવર કમળથી શોભે છે, બગીચી સુવાસથી શેલે છે. તેમ માણસ પણ પરોપકારથી શોભે છે. પરોપકારી માણસ લોકપ્રિયતાનાં મીઠાં ફળ ચાખે છે, પિતાના અંતઃકરણને વિશાળ કરે છે તેમજ દરેક પ્રકારની ઉન્નતિ કરી શકે છે. પરોપકારથી શત્રએ પણ મિત્ર થઈ જાય છે, દુમાણને અહંકાર ચંદ્રથી થતી નિસ્તેજ તારાઓની માફક અદ્રશ્ય થઈ જાય છે.
પરોપકાર ત્રણ પ્રકારે એટલે તનથી, મનથી અને ધનથી થાય છે. દરેક માણસ આ ત્રણમાંથી ગમે તે પ્રાપ્ત થયેલી વસ્તુથી પોપકોર કરી શકે છે.
ભગુખ્ય તનથી પણું પરોપકાર કરી શકે છેશારીરિક બળવાળા ભાણાએ ધર્મની ઉન્નતિનાં તેમજ દેશની ઉન્નતિનાં કાર્યોમાં આગળ પડતે ભાગ લે જોઇએ. પોતાના બળને દુરઉપયોગ નહિ કરતાં પિતાનાં ધર્મમાંથી પડતા પ્રાણીઓને સ્થિરિકાર બનવું, તેમજ પિતાને પ્રાપ્ત થએલા બળને એવી રીતે ઉપયોગ કરવો કે જેથી કરીને બીજા પણ શારીરિક બળ મેળવવાને માટે શક્તિવાન થાય. દાખલા તરીકે જેણે મી. રામમુવી, સે એ પિતાનું શારીરિક બળ વધાસ્વાને માટે કેવા ફતેહમંદ થયા છે તેથી જ તેઓ પિતાના પક્ષમાં બીજાને અનુકળ બનાવવા પ્રયત્ન કરે છે. તેવીજ રીતે આપણે પણ શારીરિક બળ વધારવાને માટે તેમજ બીજાઓને પણ તેના બોક્તા બનાવવાને માટે પ્રયત્ન કરી જોઈએ.
નો મનુષ્ય મનથી પણ પરોપકાર કરી શકે છે. દુનિઆની અંદર આજ ખરા રત્ન છે, તે પિતાની માનસિક શક્તિ વડે હજારે પ્રકારથી પરોપકાર કરી શકે છે, પિતાના માનસિક બળથી પુસ્તકો વગેરે જન સમાજમાં જ્ઞાનનો ફેલાવો કરવા માટે રચવાં જોઇએ. લેખ દ્વારા પિતાના ઉચ્ચ વિચારે જણાવી મનુષ્યને સુધારવા પ્રયત્ન કરવો જોઇએ. વળી પિતાના વકૃત્વથી બોધ આપી દરેક મનુષ્યને ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. પિતાના વકૃત્વથી હજારો માણસને અજ્ઞાન તિમિમાંથી દુર કરી ધારામાં લાવવા જોઈએ. માનસિક શક્તિથી પોતે જરા પ્રકારના હુન્નરની શોધ કાઢી અન્ય જ હીત કરવું જોઈએ. માનસિક શક્તિથી અધિક શું છે ? દાખલા તરીકે સુરેન્દ્રનાથ બૅનરજી કે જે ઓએ પોતાની માનસિક શક્તિઓ એવા પ્રકારમાં ખીલાવેલી છે કે જેના વકૃત્વથી હજારો માણસે ઉશ્કેરાઈ પિતાના પમ ખેંચાઈ આવે છે અને પિને જે કામ સાવ કરવા માગે છે. તે કામ સાધિ શકે છે. માનસિક શક્તિઓને જેમ જેમ ખીલવે છે તેમ તેમ વધારે પ્રકાશમાન થાય છે.
ત્રીજા પ્રકારે એટલે ધનથી પણ પરોપકાર થઈ શકે છે. કોઈ ગરીબ માણસને લુગડાં, વગેરે આપવાથી પરોપકાર થાય છે. તેમજ બોગ, પાઠશાળાઓ વગેરે સ્થાપવાથી પણ થાય છે. આ પ્રમાણે ધનને બે કરવાથી તેને સદુગ થઈ શકે છે. જે માણસ ધનને અન્ય જજોના હિતાર્થે નહી વાપરતાં ફક્ત પોતાના કુટુંબને જ જોતા બનાવે છે તેઓ
Page #52
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રબા.
કોઈ પ્રકારે ઉચ્ચ ગતિએ જતા નથી. કેટલાક બંધુઓ, ગાડી, ઘેટા, લાડી, વાડી, વગેરેમાં હજારો રૂપીઆ પાણીની માફક ખરચી નાંખે છે પણ બીજી બાજુએ પોતાના ભાઇઓ આજીવિકાને માટે તરફડીઓ મારતાં જોવામાં આવે છે તે પણ તેમની દયાજનક સ્થિતિ તરફ ધ્યાન નહી આપતાં આંખ મીચી ચાલ્યા જાય છે. બંધુઓ બહુ લક્ષ્મી મેળવી તેને સદુયોગ ન કરવામાં આવે તે ભોંયરામાં દાટેલા ધનની માફક તે કાંકરી સમાન છે. વળી આપણુ જાણે છે કે, લક્ષ્મી ચંચળ છે, પાણીના પરપોટા સમાન છે, તેમજ એકજ ઠેકાણે વાસો કરી રહી નથી તે રહેવાની પણ નથી તે આવી ક્ષણભંગુર વસ્તુને ખરે ઉપયોગ પારમાર્થિક કાર્યોમાં કર તેજ સમયાનુંસાર ઉત્તમ છે.
આ ત્રણમાંથી કોઈ પણ પ્રકારે પરોપકાર કરવાથી પિતાના આત્માની, ધમતી અને દેશની ઉન્નતિ કરી શકે છે. અને મનુષ્ય જન્મને સફળ કરે છે અને તેનું ફળ આ લેકમાં અને પરલોકમાં ચાખે છે. એટલે આનંદ ગુલાબના પુષ્પને જણને મળે છે, જેટલી શાનિત જળ પીવાથી મળે છે, તેટલેજ આનંદ પરોપકારીનું મુખારવીદ જેવાથી અને તેટલી જ શાન્તિ પરોપકારીની વાણી સાંભળવાથી મળે છે. પરંપકારી માણસ સહનશીલતા અને ન મ્રતાના મીઠાં ફળ ચાખે છે અને મોક્ષની નીસરણીના પ્રથમ પગથી ઉપર પગ મુકવાને માટે શક્તિવાન થાય છે. પરોપકારી માણસ જનસમાજને પ્રિય હોવાથી જે કામ સાધ્ય કરવા ઇરછે છે તે કામ સાધી શકે છે. પરોપકારી માણસ, જનસમાજના મુખ આકાશમાંથી પરમાનંદ અને પરમ સુખ પ્રાપ્ત થવાને માટે આશીર્વાદના વરસાદથી ભીંજાઈ જાય છે. પરોપકાર વિનાનું જીવન સુર્ય વિનાના દીવસ જેવું છે. જેમ ચંદ્ર તારાઓનું ભૂષણ છે, રાજા પૃથ્વીનું ભૂષણ છે તેમ પરોપકાર એ માણસનું સર્વોતમ ભૂપ છે; અને પરોપકાર રૂપી ભૂષણથી
કોનાં મન હરી લઇ પિતાના જેવાં અનુકુળ એટલે પોપકારી બનાવે છે. પરોપકારી માભુ હમેશાં સ્વાર્થવૃત્તિથી અને પશુતાથી વિમુખ હોય છે.
વળી બંધુઓ જે તમે કુદરત ઉપર ધ્યાન આપશો તો માલુમ પડશે કે સે અન્ય જનોને માટે અત્યંત સ્વાદવાળાં ફળો અને અદભુત શીતલતા આપે છે, વનસ્પતી અન્ય જનને રોગ નિવારણ કરે છે, ગુલાબનું પુષ્પ જનસમાજને, આનંદ આપે છે, કમળની મળતા અન્ય જનને શાંતિ આપે છે તેમજ પશુઓ, પર્વત, જલ, અગ્નિ, ચંદ્ર, સુર્ય વગેરેઓએ મનુષ્ય દેહ ઉપર કેવી અદ્દભુત પરોપકાર વૃત્તિ ધારણ કરી છે. બંધુએ, આવી જ્યારે જડ વસ્તુઓ આપણા ઉપર મહત ઉપકાર કરી રહી છે ત્યારે આપણા જેવા ચિંતામણિ રતનને હસ્તમાં ધરનાર મનુષ્યોએ તે અવશ્ય કરીને પરોપકાર વૃતિ ધારણ કરવી જોઈએ.
પરોપકારી માણસ હમેશાં પ્રેમ અને ઉન્નતિને પામે છે. દાખલા તરીકે વૃક્ષો, પુણે, પશુઓ વગેરેમાં જે પાકાર વૃત્તિ ન હેત તે તેઓ કદી પણ જનસમાજને પ્રેમ મેળવત નહિ અને તેમનો ઉદય થાત નહિ. જે વૃક્ષોએ મીષ્ટ ફળો અને શીતલતા મનુષ્યોને ન આપી હેત, પુષ્પોએ સુંદર સુગંધ ન આપી હોત તે તેઓને ઉગાડવાને માટે આજે કોણ પરિશ્રમ લેત અને તેઓને સડી જતાં તેમજ સુકાઈ જતાં પાણી રેડવાને માટે કોણ હાથ લંબાવત તેવીજ રીત મનુષ્ય જ્યારે પિતાની શક્તીના પ્રમાણમાં યથાર્થ રીતે પરોપકાર વૃત્તિ ધારણ કરે છે ત્યારેજ ઉચ્ચ પ્રેમ અને ઉન્નતિને પામી શકે છે.
દુનીઆની અંદર દરેક સર્જત જ યથાર્થ રીતે પરોપકારવૃત્તિને ધારણ કરી રહ્યા છે પણ અસંતોષની વાત એ છે કે આપણું જનસમાજની અંદર પાપકાર મુદ્ધિને ઠેકાણે
Page #53
--------------------------------------------------------------------------
________________
પરેપકાર
૩૩ ટે
સ્વાર્થ બુદ્ધિ માલુમ પડે છે. સ્વાર્થ વૃદ્ધિ મનુષ્યને દુ:ખ, ભય, ચિંતા, મોજશોક વગેરે આપણે છે, તેમના મનને સંકેચે છે. સ્વાથી મનુષ્ય હમેશાં થોડા જ સદગુણ અને જ્ઞાન ધારણ કરે છે. આપ જાણે છે કે ભય અને ચિંતા એ મનુષ્યને મોટામાં મોટું દુખ છે; કારણ કે ભય અને ચિંતા કોઈ પણ પ્રકારે ઉજતિને ન થવા દેતાં પડતીને વશ કરે છે તેમજ શરીરનું સઘળું સત્વ શોધી લે છે, અને આ ભય અને ચિંતાને પ્રકટાવનાર માત્ર સ્વાર્થ બુદ્ધિ છે, સ્વાર્થી મનુષ્ય હમેશાં આ હાનીકારક વસ્તુઓને વશ હોય છે અને તેને વશ લેવાથી કોઈ પ્રકારની ઉન્નતિ નહીં કરતાં આત્માની અદભુત શક્તિને અંધારપછેડે એ રાત્રી દે છે. સ્વાર્થી મનુષ્ય કદી પણ મિત્રોના સહવાસમાં રહેવાને માટે સતવાન થતા નથી સ્વાથી માણસ હમેશાં અપછી વશ થાય છે. વળી પોતે સ્વાર્થી હોવાથી પોતાના આખા કુટુંબને સ્વાર્થી બનાવે છે તેમજ પિતાના કુમળી વયના બાળકોને પણ તેવાજ સરકારે પડવાથી ભવિષ્યમાં તેઓ કોઇ પણ પ્રકારનું શ્રેય કરી શકતા નથી. સ્વાર્થ મનુષ્યોના ગુણેને પ્રકાશમાં આવવા દેતો નથી અને ઉલટા પડદારૂપે આડે ઉમે રહેતે સઘળા ગુણને ઢાંકી દે છે. સ્વાર્થ સાધવાને માટે વખતે વખત સત્ય બોલવું પડે છે, પરનિંદા કરવી પડે છે અને છેવટે કુસંગ પણ કરે પડે છે સ્વાર્થ કદી પણ મનુષ્યને સુખ આપતું નથી કારણકે દુઃખ વિના સ્વાર્થ સાધી શકતો નથી. તીવાળો માણસ હમેશાં દુર્ગને સેવે છે. વળી આજે જનસમાજની અંદર દેષ લડાઇએ કુસંપ, વગેરે કરે દષ્ટિગોચર થાય છે તે ફક્ત સ્વાર્થ બુદ્ધિને લીધેજ બન્યા કરે છે. અને આપણું દેશની પડતીનું કારણ પણ સ્વાર્થ બુદ્ધિ જ છે. મનુષ્યનું મન સ્વાર્થમાં નિર્બળ થઈ જાય છે અને પોતે અંધશ્રધાળુ બને છે. સ્વાર્થી મનુષ્યનું કોઈ પણ હીત ઈચ્છતું નથી. સ્વાર્થ બુદ્ધિમાં લીન થયેલા માણસે ધામક કાર્યોમાં મન પરાવતા નથી અને મરણ સમયે તેમનું મન સ્વાર્થની અંદર લેલુહેવાથી નરક ગતિને આદરમાન આપે છે. સ્વાથી માણસ બીજાના પરોપકારને ઘણું પ્રસગે પામી શકતો નથી. વળી આપણે ઉપર કઝી ગયા છીએ કે વૃક્ષ, પુખે વગેરે પિતાના એકજ ગુણથી જન સમાજથી માન પામે છે તે આવો અનેક ગુણોને ધારણું કરનાર, ચિંતામણિ રત્નને હરતમાં ધારણ કરનાર મનુષ્ય માન કેમ ન પામે પણ તેમાં સ્વાર્થ બુદ્ધિ વિજ્ઞારક છે. વળી વાથી મનુષ્યને તંગીઓ બહુ હોય છે.
બંધુએ, પણ માણસ આવી સ્વાર્થ બુદ્ધિની લોલુણામાં લપાઇ જાય છે, વળી જેમ વાંદરે મને જોઈ સમુદ્રમાં ફેંકી દે છે તેવી રીતે આ મળેલું રત્ન મનુષ્ય દેહનુ કેદમાં પણ પ્રકારે સાર્થક કર્યા સિવાય ફેંકી દે છે અને આ ચાર ગતિઓથી ચોરાશી લાખ જીવાત્માઓની માહે ભટકયા કરે છે. અરે નીચ સ્વાર્થ! તારા સમાન એક પણ વસ્તુ મનુષ્યને પાયમાલ કરનાર નથી ! અહા આ ઠેકાણે આપણે મહાન પરદુઃખ ભંજન રાજા વિક્રમનું સ્મરણ થઈ આવે છે કે જેઓએ પોતાના રાજ્યને, ધન અને પાણ એમ સર્વને ભેગ પોપકાર અર્થે આપો છે અને હાલ તેઓનું નામ અમર છે અને દરેક ઠેકાણે તેમના નામનાં કીર્તન ગવાય છે બંધુઓ વિચાર કરો કે તેઓને રિદ્ધિ સિદ્ધિને પાર નહિ હોવા છતાં શા માટે તેમણે તનથી અન્ય જિનેને માટે અસહ્ય દુખે વેઠયાં હશે, ફક્ત પિતાના મનુષ્યદેહને સફળ કરવાને માટે. ધન્ય છે તેવા નર રસ્તા કે તેઓએ પિતાની માતાના કુખે જન્મ ધરીને મનુષ્ય અવતારને સફળ ટીપે છે. અને વિચાર કરે કે કયા સ્વાર્થી માણસનું નામ અમર છે. વળી તેવા નર રને નું નામ સાંભળવાથી મન આનંદમય થાય છે અને સ્વાર્થી માણસનું નામ સાંભળવાથી અપશુકન થાય છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
વિક્રમ ! તમારા જેવાં નર રોને જેવાને અમારી ભરત ભૂમિ ફરીથી કયા ભાગ્યશાળી થશે ? બંધુઓ ! હવે હું મારા લેખની અણી પર આવું છું. સ્વાર્થી બુદ્ધિને તમારૂ હદય કમાડ ફિઘાડી એકદમ કાઢી મુકે. પોપકાર વૃત્તીને ધારણ કરે અને તેને ધારણ કરવાથી તમારા સઘળા ભય, દુખ, મેહ, શેક વગેરે પીઓ દુર થઈ જશે, તંગી મટી જશે અને તેથી કરીને તેમને શાંતિને ભાસ થશે અને બળને ક્ષય થતું અટકશે.
બંધુઓ, પરોપકારને ઉદય કરે અને તેનાથી ચમત્કાર નજરે પડશે અને તમારી ઉન્નતિ કેવી ભળાટ થાય છે તે જોશે અને છેવટે સુખ શાંતિ નિર્ભયપણુ, આનંદ વગેરેનું સ્વરૂપ જોશો.
બધુઓ, છેવટમાં કહેવાનું કે, તમારી પાસે જે કોઈ શક્તિ હોય તે પોપકારી કામાં વાપરે. જે વ્યાપાર કરવામાં સમર્થ છે, તે એવા પ્રકારથી વ્યાપાર કરે છે તેનાથી બીજ માણસને પણ આશ્રય મળે અને વ્યાપાર કરી હું એક જ પૈસાદાર થાઉં એવી વાર્થ વૃત્તિને સેવા નહિ. તમારી પાસે જે ધન હોય તે ફક્ત હું અને મારા છોકરા માતા થાય તેવી તીથી ધનનો સંગ્રહ ન કરે પણ દરેક માણસ તેને લાભ લઇ શં તેની શિવે તેને ઉોબ કરે.
જો તમારી કને કઈ પણ પ્રકારના હુન્નર હોય તો તે જણાવી અનેકનું જ્ઞાન કરે અને તેના જેવા બીજા હુનર કળા કાદી જન સમાજના આશીર્વાદના વરસાદથી તમારા મુખ પાત્રને નૃત્ય કરો. વળી જે કોઈ પણ પ્રકારની તમારી પાસે વિદ્યા હોય તે તેનો લાભ પણ સર્વે ભતુ લઈ શકે તેવી રીતે ઉપયોગ કરે. તમારી કને જે જ્ઞાન હોય તો તે દીપક વદ સર્વને અજ્ઞાનતાનાં અંધકારમાંથી નિસ્તેજ કરી પ્રકાશમાન કરો આવી રીતે જે કાંઈ તનારામાં સામી હોય તેને દરેક માણસ ઉપયોગ કરી રાંક તેવી રીતે વાપરો તેમજ તમારી વૃદ્ધિ અને સામર્થના દરેકને ભોગી બનાવા.
(સ. વાડીલાલ ડુંગરશી.)
યુવાની, સંકલ્પ શાંતને બરાબર કેળવવાને વખત મુવાની છે. જિંદગીમાં એક એ કાળ આવે છે કે, જે વખતે આપણી બુદ્ધિ વધારી શકાય, ઉપશી સિદ્ધાન્તના મોટા સંગ્રહ કરી શકાય, મનવૃત્તિઓ વિચાર શક્તિની સત્તાને આધીન થાય, અને ખરાજ નીતિન વિચારે એવા તે મન પર હશે કે, પછીના વખતમાં દરેક અગત્યના કામ પર તેની અસર થાય; પણ આવા વખત પૃથ્વી પર આપણે જ્યાં સુધી રહીએ ત્યાં સુધી પહોંચતા નથી. તેમજ તેનો ઘણે ભાગ પણ રહેતે નથી; એવા અમુલ્ય વખત આયુષ્યને છે ભાગજ પડેને છે, તેથી એ વખતે જો આપણે બેદરકાર રહીએ તે સ્વાભાવિક નિયમ પ્રમાણે બુલ કે અજ્ઞાન અવશ્ય ઉત્પન્ન થઈ માથે ચહેરે છે. ત્યારે સંકલ્પ શક્તિના નિયમ પ્રમાણ જ વર્તવું પડે છે. અને વિષયવાસનાનું પ્રાબલ્ય એટલું બધું વધી જાય છે કે પછી તેની સામે થવું વ્યર્થ જાય છે.
( ઇગ્રેજ ગ્રંથકાર લાક)
Page #55
--------------------------------------------------------------------------
________________
“એક જૈન પ્રાચીન ગુજરાતી કાવ્ય.”
(મુનિ શ્રી કેશરવિમળ શ્રી કૃત) pવા પ્રાચીન યુનતી જૈન વાવ્ય.
_(શોધક–આ. કેશવલાલ નગીનદાસ) મક્ષ વર્ગ
ગ્રાહ્યા કિયંતિથ, મોક્ષ વગે; કમ ક્ષમા સંચમ ભાવના ધાઃ વિવેક નિવેદ નિજ પ્રાધા
દત્યેવમેતે કવર પ્રસંગ. મિક્ષાર્ચ
ઈ-ભવ સુખ હેતે, કે પ્રવેd ભલેરી પરભવ સુખ હે, જે ઘવને અનેરે. અવર અરથ છે, મુકતી પંચા આરાધે– પરમ પુરૂષ સાઈ જેહ, ક્ષાર્થ સાધ,
જય ભરત કેરી, જેણે પટખંડ ભૂમિ શિવપથ જિણ સાથે, સામે શાંતિ સ્વામી; ગજ મુનિ સુપ્રસિદ્ધા, જેમ પ્રત્યેક બુદ્દા. અવર અથ ઇડી, ધન્ય તે મેક્ષ લુબ્ધા.
કરમ નૃપતિ કોપે, દુઃખ આપે ઘણેરાં નય તિરય કેરા, જન્મ જન્મ અનેરા. બુમ પરિણતી હોવે, જીવને કર્મ તે; સુર નગરપની કેરી, સંપદા સાઈ દવે. કરમ શશિ કલકી, કમ બિ પિનાકી; કરમ બળિ નરે, પ્રાર્થના વિરાટી. કરમ વસ વિધાતા, દદ્ર સૂર્યાદિ ; રાબળ કરમ સાઈ, કરમ જેવો ન કોઈ.
ક્ષમા
રિત ભર નિવાર, જે કામ, કર્મ વારે; સકળ તપ સધાર, પુન્ય લામા વધારે. બુત સકળ આરાધ જે ક્ષમા મેલ સાધે. જિણ નિજ ગુણ વાધે, તે ક્ષમા કાંન સાથે સુગતિ લલિ સમાયે, ખંધ શરીશ શીરા. મુગતિ દઢ પ્રહારી કુર ગડુ મુનીશા; ગજ મુનિય ક્ષમાએ, મુકતી પથા આર. તિમ સુગતિ સમાયે, સાધુ મતાર્ય સાધે.
Page #56
--------------------------------------------------------------------------
________________
૩૨
બુદ્ધિપ્રભા
સંયમ
પૂર્વ કર્મ સવિ સંયમ વારે, જન્મ વારિ નીધી પાર ઉતારે; તેહ સંયમ ન કેમ ધરી છે, જેણે મુકિત રમણ વશ કીજે. તુંગ શિલ બળદેવ સુહા, જેલ સિંહ મૃગ બોધ બતાયો; તેમ સંયમ લહય આરાયે, જેણે પંચમ સુરાલય પા.
દ્વાદશ ભાવના અનિત્ય- ધણુ કશુ તનુ છવી, વિજ ઝાત્કાર જેવી,
સુજન તરૂણ મંત્રી, સ્વપ્ન જેવી ગણવી. અહમમ મમતાયે, મૂઢતા કાંઈ માગે અથીર અરથ જાણ, એક શું કોણ રાચધરણિ તરૂ ગિરિદા, દેખીયે ભાવ જોઈ; સુર ધનુષ પરેત, ભંગુરી ભાવ તેઈ. હમ રદય વિમાસી, કારમી દેહ છાયા;
જય ભરત રાયા, ચિત્ત યોગે લગાયા, સ્મારણ
પરમ પુરૂષ જેવા સંકર્યા જે કૃતાતે, અવર સરણ કનું લિયે તેહ અંતે. પ્રીય સુરદ કુંટુબા, પાસ બેઠા જિ કાઈ, મરણ સમય રાખે છવને તે ન કોઇ; સુરગણું નર કડી, જે કરે જાસ સેવા. મરણ ભય ન છૂટયા તે, સુરેદ્રાદિ દેવા; જગત જન હર તે, એમ જાણી અનાથી.
ત્રિત ચણીય વિછુટા, જેહ સંસારમાંથી. સંસાર
તિર્યંચાદિ નિગોદ નારકિ તણ જે યોની ની રહ્યાં,
ને દુઃખ અનેક દુર્ગતિ તણાં કર્મ પ્રભાવ લહ્યાં; યા સંગ વિગ રાગ બહુધા યા જન્મ જન્મે દુખી, તે સંસાર અસાર જાણી છે હવે, જે એ તજે સે સુખી, જે હિન તે ઉત્તમ અતિ જાએ, જે ઉચ્ચ તે મધ્યમ જાતિ થાએક ક્યું મેક્ષ-બેતા મુનીં જાએ, હું મંગુ સુરી–પુર દક્ષ યાએ.
Page #57
--------------------------------------------------------------------------
________________
“એક જૈન પ્રાચીન ગુજરાતી કાલ્પ.”
૩૪૩
એકવ
અન્યત્વ
પુન્ય એક જીવ સ્વર્ગ જાએ, પાપે એકલો જીવ ન જાએ; એ જીવ જા આવ કરે અકેલે, એ જાણીને તે ભમતા મહેલ – એ એકલે જીવ કુંટુબ ને, સુખી દુ:ખી તે તસ વિપ્ર યોગે;
સ્ત્રી હાથ દેખી વિલ અકેલ, નમી પબે તિણથી વહેલે. જે આપણે દેહજ એ ન હોઈ, તે અન્ય કે આપણ મિત્ર કોઈ જે સર્વ તે અન્ય ઈલાં ભણી જે, કે હે તિહાં હર્ષ વિષાદ કીજે. દેહાદિ જે જીવ થકી અનેરાં,
સ્યા દુઃખ કીજે તસ નાશ કેરાં, તે જાણીને વાઘણુિને પ્રબંધી, સુકોળે વાંગન સાર કીધી
અણી
આમલ
કયા મહા એહ અર ચીતાઈ જિહાં નવ દ્વાર વહે સદા; કસ્તુરી કર સુદવ્ય સેઇ, તે કાય મગ મલીન હેઇ. અરાચી દેહ નરનારી કેરી, ભરાય છે એ મળમૂત્ર શેરી; એ કારમી દેહ અસાર દેખી,
ચતુર્થ ચક્રિય પણ તે ઉવેખી, છહ અવિરતી મીયા, યોગ પાપાદિ સાધે; ઇહ ઉણ ભવ છવા, આવે કર્મ બાધે. કરમ જનક જે તે, આશ્રવા જે ન રૂંધે, સમર સમય આત્મા, સંવરી સો પ્રબુદ્ધજે કુંડરીકે વૃત છાંડી દીધું, ભાઈ તણું તે વળી રાજ્ય લીધું; તે દુ:ખ પામે નરકે ઘણેરાં, તે હેતુએ આશ્રવ ટેપ કરો. જે સર્વથા આશ્રવને નિરાધે, તે મારી સંવર ભાવ માછે.
સર
Page #58
--------------------------------------------------------------------------
________________
૩૪૪
તે ભાવ વ ગુરૂ વજી સ્વામી,
જેણે ત્રીયા કંચન હડી વામી. નિરા
દુય દશ તપ ભેદે, કર્મ એ નીર્જરાએ, ઉત્પતી થિી નાર લેક ભાવ ભરાએ; ફરલભ જગ બધી દુર્લભ પમ બુદ્ધિ ભવ હરણ વિભા ભાવના એહ શુદ્ધિ. બે નિર્જરા કામ સકામ તેહી, આ કામ જે તે મરૂ દેવી જેહી તે જ્ઞાનથી કર્મઠ નિર્જરી,
દ% પ્રહારી પતિ તરી જે. લેક સ્વરૂપ
નિમ પુરૂષ વિયે, એ અધા લેક તે: તિરીય પણ વિરાજે, થાળ છે. વૃત રેવો. ઉરધ મુરજ જે, લેક નાળે પ્રકાશ
તિમજ ભવન ભાનુ કેવળી જ્ઞાન ભા. બાધિ દુર્લભ
બેધી બીજ લહી જે આરાધે,
તે ઈલા સુત પરે શિવ સાથે ધર્મ–
ધર્મ ભાવના લહી ભવિ ભાવે, રય સંપતિ પરિ સુખ પાવા.
દતિ દ્વાદશ ભાવના. રાગે ભરાચે ભવ બંધ જાણી, જે તે રાગ વિશે અનાણી બોરી તણે રાગ મહેશ રાગી, અર્ધગ દેવા નિજ બુદ્ધિ જાગી. રે જવ તુ દ્રવ અને મ આણે—– વિષ સંસાર નિદાન જાણે, સાસુ નણંદે મળિ કુડ કીધું,
જુહુ સુભદ્રા શિર આળ દીધું. સંતોષ
સંતે ના જનને સુખ હોય જેવું, તે દ્રવ્ય લુબ્ધ જનને સુખનાં હિ તેવું, સંતવવંત જનને સહુ લેક સેવે, રાજેદ રંક સરિખા કરિ જો જોવે.
Page #59
--------------------------------------------------------------------------
________________
“એક જૈન પ્રાચીન ગુજરાતી કાવ્ય.”
૩૪૫
શ્રી સિદ્ધસેન ગુરાય ગંભીર વાણી, સવિતા જિહતણી જગ માંથી જાણી ભાવે કરી જિહતણું સુણિ વાણી , જે સાથ વિક્રમ ધરી, જિન આણ અગે.
વિવેક–
જે જે ચિત્તે સુવિવેક ભાસે, તે મોહ અંબાર વિકાર નાસે; વિવેક વિજ્ઞાન તણે પ્રમાણે, જીવાદિ જે વસ્તુ સ્વભાવ જાગે બાળપણે સંયમ યોગ ધારી, વર્ધાતે કાચલી જે તારી; શ્રીવીર કેરે અઈમુત્ત તે, સુજ્ઞાન પામ્યો અવિવેક છે,
નિવેદ
જે બધું જ કર્મ બંધન જિશા ભેગાભુજંગા ગિણે, નાખું તો વિષ સારિખી વિઘયતા સંસારતા તે હણે; જે સંસાર અસાર હેતુ જનને સંસાર ભાવે હુવે, ભાવ તેમાં વિરાગવત જનને વૈરાગ્રતા દાખવે. નિર્વેદ ને પ્રબળ દુર બંદિખાણે– જે છોડવા મન ધરે બુધ તેહ જાણે, નિર્વેદથી જિય રાજ વિવેક લીધે,
વાગિંક ભર્તુહરી સંયમ યોગે લીધે. આત્મબોધ
એ મેહ નિંદ તજિ કેવળ બેધ હેતે, તે મન શુદ્ધ હી ભાવનિ એક ચિત્તિ
નિ:પ્રપંચ નિજ જ્યોતિ સ્વરૂપ પાવે, નિર્બોધ જે અખય મેક્ષ સુખાર્થ આવે. ભવિ વિષયનુણ, જે ચંચળા સખ્ય જાણી, પ્રિયતમ પ્રીય ગાભંગુર ચિત્ત આણી, કમળ ખપે કેવળ જ્ઞાન લે; ધન ધન નર તે મેક્ષ સાથે જિ કેદ.
Page #60
--------------------------------------------------------------------------
________________
૩૪૬
બુદ્ધિાભા.
रसायन स्वरुप.
(લેખકઃ મિ. એલ. એ, રાહ.)
રસના ફેરફારથી જ કંઈ ફાયદો થાય છે તથા રસનું અયન કેવી રીતે થાય છે તે બધું જ્ઞાન આપનાર જે ગ્રંથ તેને સાયનશાસ્ત્ર કહે છે. જે અંગ્રેજીમાં Chenuestry ના નામથી લખાય છે. આ શોમાં તે અનાદી કાળનું ચાલતું આવેલું છે. પણ તેને આજ સુધી અમલમાં મુકાયું નહોતું. કેટલીક વસ્તુઓ તો કુદરતથી જ બનેલી હોય છે. જેને સાયન્સના નિયમ મુજબ છુટી પાડી વાપરીએ તે નુક્સાનકારક થઈ પડે છે. કોઈ કહેશે કે મીઠું કે જે હંમેશાં વાપરે છે તે તો સોડીઅમ ને કલોરાઇડનું બનેલું છે તે કોઈ આપણને વઢવા આવશે ને કહેશે કે બહુ ભણ્યા એટલે હવે ખાવાની વસ્તુને છુટી પાડતાં શીખ્યા? આવી વસ્તુઓ જે ધણી અગત્યની છે તે તો કુદરતથીજ સરખા પ્રમાણમાં જોડાયેલી છે. જેથી સાયસને તે ખપજ પડતું નથી. આ સંસારમાં મુખ્યત્વે કરીને ૧૦ ત છે. અને તેના અરસ્પરસ બેડા વધારે પ્રમાણમાં જોડાવાથી જુદા જુદા પદાર્થો થવા છે જે વસ્તુઓ આપણે જુદી વાપરીએ તે એકદમ નુકસાન થાય, તેજ જે પ્રમાણમાં વાપરીએ તે અકસીર અસર કરે છે. આ બધું જ્ઞાન આપનાર કેણ, તેના જવાબમાં સાયન્સજ કહેવાશે. પાણી કે જેની ઉપર દરેક જીવજંતુઓને આધાર છે તે એકસીજન અને હાઈજિનનું બનેલું છે. અને જે કદાપિ આ બન્ને મુદા ભય કરાય તે આપણે જીવ જાય એમાં કાંઈ નવાઈ નથી. અને તેજ બે વસ્તુ જે સરખા પ્રમાણમાં ભેગી થઈને વપરાય છે તે માણસને મુખ્ય આધારભુત થાય છે. આપણે જેન છીએ આપણું ધર્મમાં પાણીમાં તેમજ વાયુમાં જીવે છે જે અન્ય ધર્મીઓ બિલકુલ માનતા નહતા. પણ હાલમાં સાયન્સથી સાબિત થયું છે કે જે છે વિષે ની વાત કહે છે તે વાત ખરી છે. સર્વે પ્રાણીઓને મુખ્ય આધાર સાયન્સ ઉપર છે. જે દરેક વસ્તુઓ સાયન્સશાસ્ત્ર મુજબ ન જોડાઈ હોય ને પરિણામ શું નિપજત તેમજ આજે મનુષ્ય ભવ ધારણ કર્યો છે તે છે કે નહિ તે બધું મનથી જ સમજ વાનું છે. જવાબમાં એટલું જ કે સર્વ વસ્તુને પ્રલયજ થાત. અન્ય જને પણ કહે છે કે પંચબુતનું પુતળું પંચત્વ પામી ગયું એટલે કે પાંચ તત્વમાં મળી ગયું. માટે વસ્તુને તે નાશ થઈ ગયે પણ જનીએ તે પ્રથમથી જ કહેતા આવ્યા છે કે દરેક વસ્તુનાં જુદાં જુદાં રૂપ થાય છે. પણ વસ્તુ તે પૃથ્વી પર રહે છે. અને આ બાબત સાયન્સથી પણ સાબિત થઈ ચુકી છે કે કોઈ પણ વસ્તુનું નાશત્વ તો છેજ નહિ આ સાબિતી કરી આપે છે કે જૈન ધર્મ અસલ છે. જે માંસ, હાડકાં, લેહી વગેરે વસ્તુઓ જેવાથી એકદમ ચિતરાઈ ચડ્યા વગર રહેતી જ નથી. તેને કેળવીને કેમેસ્ટ્રીના પગથી ચોગ્ય રીતે મેળવીને જુદી જુદી વસ્તુઓ બનાવાય છે. અને હું ખાત્રી થી કહું છું કે આવી વસ્તુઓ તે આપણે હોશેથી ખરીદીશું. સફેદ ખાંડ કે જે લોહીથી ધેવાય છે, હાડકાં કે જેની અનેક તરેહની વસ્તુઓ બનાવાય છે, માંસ કે જેના સત્રની જુદી જુદી દવાઓમાં મેળવણું થાય છે. તેઓ કેમીસ્ત્રીના પ્રવેગથી વપરાય છે. ચીન ઈ પ્યાલા, પાલી, વાડકા વગેરે જુદી તરેહની વસ્તુએ બનાવાય છે. હાલમાં સાયન્સમાં હિંદુસ્તાન થશેજ પછાત છે. તેનું સંપૂર્ણ જ્ઞાન હોત તે આજે હિંદુસ્તાન પૂર્ણ કળાએજ હેત એમ કહીશું તે પણ ચાલી શકશે. વિલાયતી
Page #61
--------------------------------------------------------------------------
________________
ઉન્નત વિચાર મરણ.
૩yછે '
દવાઓ કે જે સાયન્સ પ્રોગથી બનાવાય છે, તે બિલકુલ વાપરવી પડતજ નહિ. ને ધર્મ થકી ભ્રષ્ટ થવાતજ નહિ. આપણામાં વૈદ્યકશાસ્ત્ર પણ છે પણ જે પગો પ્રમાણે ઉપયોગ કરવામાં આવે ને બીજી દવાને બિલકુલ ઉગ કરવું પડે જ નહિ. જાણનાર તે ઘણુજ થોડા હોય છે. માણસ એમ જાણતા હશે કે આપણાથી એવા પ્રયોગો કરવા બેસે તે નીચે નવી નવી વસ્તુઓ બનાવી શકે. જે આપણે જોવા જઈશું તે માલમ પડશે કે આગળ તરવાર અને તીરકામઠા સિવાય બીજી કંઈ પણ જાતનો હવીઆર હતાંજ નાહ. અને આ હથિયારને બદલે હાલમાં તપ, બંદુકે વિગેરે અનેક તરેહનાં હથિયારે અને તેમાં પડવાની વસ્તુઓ તેમજ દીવાળીમાં વછોડવાની વસ્તુઓ માત્ર સાયન્સથીજ થઈ છે. હાલમાં સાયસને ઉપયોગ જગજાહેર પુષ્કળ થઈ ચુક્યા છે. પીવા, ખાવા, પહેરવા, એવા વગેરેમાં સાયન્સને ઉપગ કેટલે સુધી થાય છે, તે અનુભવથી વધારે સિદ્ધિ થાય છે. જે માટે સાયન્સ એ ઉદષમાં પ્રથમ જરૂરનું છે.
ઉન્નત વિચાર કર. । सेवाधर्मः परमगहनो योगिनामप्यमभ्यः । Lutty Soul teach its cuar lu very cry of pain
પરનિંદા પરનારી અરૂ, પરદ્રવ્ય નકી આશ,
છોડી તને બાત, બન્ને એક અવિનાશ. मनः एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः । To err is human. to forgive is divine
કરીએ સારું કોઈનું, એજ ધર્મનું કર્મ,
બીજે કલ્પિત ધર્મ છે, મનમાં સમ મર્મयत्करोषि यदनासि यजुहोसि ददासि यत् । यत्तपस्यासि कौन्तेय तत्कुरुष्व मदर्पणम् ।। Ask, und it shall be given you; kinock, it shall be opened to yoli,
પ્રભુને ગમે તે સમે એ સહેવ;
સદા રાજી રાજી માં રહેવું. I. 1 111 phe lierer Sun cry on
નr A sin : : by h.. wiped in frusna tle suferer's tyr: । संतोषः एव पुरुषस्य परं निधानम् ।
કાચીસની પાસે પણ વિશ્વપતિને વાસ. is tru: in action; D.xr pretend to be then you are.
। परोपकाराच सतां विभूतयः । The way to final frorilou is within thy Sell । चित्त बाचि क्रियायां च साधूनामेकरुपता ।
શષ્ય,
Page #62
--------------------------------------------------------------------------
________________
૨૪:
બુદ્ધિભા
अजब प्रेमनो प्यालो,
-
( ગઝલ કવ્વાલી )
હૃદયરગે રસેલા આ, અમી ઝરણાં ઝરે જેમાં, પ્રભુએ પીરસેલા આ, બિનવ્યે ભાવનાઓમાં,
ગળા સુધી ભરેલો આ, પીએ કઇ પ્રેમના પ્યાલે ! લીએ કોઇ પ્રેમના પ્યાલા ! પ્રણય ગૌડા ઠરે તેમાંઃ પીએ કોઇ પ્રેમને પાલી ! જમાળ્યે કઇ જમાનામાં; સુધા ધારે ધરેલા આ, પીએ કાષ્ઠ પ્રેમના પ્યાલે ! સાખી.
વિકસ્યાં કમનિય કાળજે, પ્રેમજ કુર હૃદયયંત્રમાં પીલતાં, પ્રયે અર્ક કપૂર. કમળનેત્રે ઝીલેલા આ, પીએ કોઇ પ્રેમના પ્યાલો ! કનકયારે ખિલેલા આ, લીએ કોઇ પ્રેમને પ્યાલે સાખી.
શાસ્ત્ર શબ્દ ભ્રમા વડે, ભૂલ્યા કંઇક મુન્ત્ર; પ્રેમપ્રસાદ પવિત્ર શ્મા, વર્ષે વેદ પુરાણુ. પ્રભુચરણે ઝવેલે આ, પીએ કાઇ પ્રેમને પ્યાલે ! શ્રુતિ સત્વે સરે આ, લીએ કાષ્ઠ પ્રેમના ખ્યાલે ।
સાખી.
ડાલાવે કામના, ઉછાળ બ્રહ્માંડ;
નયનઝલક પલકે ચે, નવલા માયા કાંડ, મહા સિધુ ભરેલે આ, પીએ કાઈ પ્રેમને પ્યાલે ! અમરતામાં, મરેલે આ, પીએ કોઇ પ્રેમના પ્યાલા
સાખી.
પૂછીને પરતંત્ર જન, પગલાં ભરતા નય; સ્વતંત્ર સિંહ કદિ નહીં, પરનું બારું ખાય.
દુ:ખને ત્રિસરેલા આ, પીએ કાષ્ટ પ્રેમને પ્યાલે અમે વ્હાલા કરેલા આ, લીએ કાઇ પ્રેમ પ્યાલે !
સાખી,
કોમળ કમળ કળિ ખીલી, હસી રસીને મલકાય; ભ્રમિત ભ્રમર અજ્ઞાન, કર્મ નહિં સમાય. અજખ મસ્તી ભરેલે આ, પીએ કોઇ પ્રેમનો પ્યાલે ! થી પ પેસર પ્યાલો !
વાઘે ગેમ
Page #63
--------------------------------------------------------------------------
________________
૩૪૮
સાખી, તું યેગી હું ગિની, પ્રેમ નિક જે આજ
અજબ પગને સાધીએ, સજી સ્વર્ગનાં રાજ, વિરહ ટીપે બરેલો આ, પાએ કોઈ પ્રેમને વાલે ! બરફ જેવો રેલો આ, લીઓ કે પ્રેમને માલો !
સાખી, ભૂલાવે સંસાર, ભૂલવે વ્યવહાર
આપે ભૂલી આપને, થયું આજ એક તાર. અધરથી ઉતરેલે આ, પાઓ , પ્રેમને ખ્યાલ !
જગર રસથી કરેલે આ, લીએ કઇ પ્રેમનો હાલો !
- -
મા
બન્તા સારિણી, શાન્તિ સંચારિણી,
ઉષાથી સ્વાત્મા હસાવોઇરે. ઉમે ચિતન્યથી, મૃતા સંસારમાં;
સવ ચૈતન્ય પ્રસરાવે. જન્ચલતા ઉિર સે, કિષા દેવી તણી;
રિ ઉડાણ ઉભરાજીરે. શાન્તિ સામ્રાજ્યમાં, ઉષા આનન્દ છે;
શાતિમાં સ્થિતિ સુહાવો રે. બાન વિકાસ પાશુ, મા પ્રકાર છે;
ઉવા પ્રકાશ પ્રાણ આજી. છે સાદમાં, પાણીના પ્રાણુમાં:
પાને હાથ ઉર જાણો. સરિતા સલિલમાં, સુન સુગમાં
ઘા અંબર તેજ નાચેછરે. જાય વિહારમાં, પંખીના નાદમાં:
ઉઘા માધુર્ય ઉર ચેરે. ઉષા ભાયમાં, ભાગ્ય છે
ઘાણી ભાગ્ય એ ભારે. સાભાગ સિદ્ધિ, જીવન ઝaહીર
વથી અમેલું સંભાળે છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
૩પ૦
બુદ્ધિપ્રભા
દામ્પત્ય પ્રેમના, દિવ્ય પ્રસાદથી;
ભાગ્ય ઉપા ભવ્ય ભાસે છરે. દિગ્ધ બ્રહ્માંડ આ, ઉષા ગૃહકુંજ છે.
ઉષા દેવી ત્યાં હાજર લેવું સપ્રેમ જે, વુિં સપ્રેમ તે;
ઉષા ઉદેશ ઉર ક રે. શિખી સપ્રેમ એ, પાછલી સપ્રેમ તે;
અને પ્રેમ પ્રભુમાં ખંજીરે.
રા, માણેકલાલ મહાદેવ વોરા,
પ્રમ કયાં છે?”
(ગઝલ) વિભુ કયાં વાસ તારે છે, જાણતો નું નથી કરીએ, નહિ ખાડી અને ખર્લ્ડ, કરી સે નથી દરિએ. વિદે શ્રીમતી નહિ જોયે, ગરીબ કહે નથી ફરતે; ફકીર ઓલીઆ સાધુ, તપસ્વીને નથી મળતું. નહિ મંદીર ને વાડી, મસીદમાં નથી તું તે. નહિ સ્મસાન કે સ્મરે, ન કાબામાં નજર આવે. બધા શહેર વિષે શે, કદી નજરે નથી પો: ધણુ પહાડો અને પર્વત, નથી જંગલ વિષે જ તે. ભુલીને માનવી ભમતા, હદયમાં તાત વાસે છે; જુને તે દીવ્ય ચક્ષુથી, જગતના નાથ પાસે છે.
રે, રતનલાલ નાગરદાસ વિતા
कोयलनो टहकार.
(મા. } યલ ટહૂકાર, ખારી : કોયલના ટહૂકાર, વસત ઋતુને હાર, સમીરી ? કાયલને ટક્કારરમ્ય રસિલી રસ ઘેલુડી, કરશે મધુર ટહકાર; વસન્ત તુમાં વસત બનીને, રેલશે રસ અપાર--- સખીરી : મદ વિહલ કેયલડી રહૃકે, રહડશે તેમનાં પૂર; સમય હદો થાશે સનાં, પૂરણે પ્રેમના સૂર-- સખીરી ?
Page #65
--------------------------------------------------------------------------
________________
યુવા લલના.
ઉપર
મસ્ત બનેલાં પ્રેમ પ્રવાસી, બનશે ઘેલાં અપાર; પ્રેમ પ્રભુનું ધ્યાન ધરીને, કરશે પ્રેમ પિકાર–સખીરી રસની લહાણી કરશે સિકડાં, રહમજી જીવને સાર; “પ્રેમ વિલાસી' કેયલ કે, ભરશે પ્રેમ અપાર–સખીરી !
પ્રેમવિલાસી
•
–
•
•
-
मृत्युवश ललना.
સુકોમળ આ બાળા નહિ બાન તનમાં જરીરે, બિચારી પર તાપે નિલ વણ વપુએ દીસે; સર્વ વ્યાધી વ્યાખ્યા બિચારી બાળ કુળ વધુને, નહિ એકે આશા જશ વિણુ મહા ! ઉગારવાને ! ઘડી ધીમા શ્વાસે નિર્દમાં બાળા દીસતી હતી, ઘડીમાં અચિંતી નિન્દમાં બાળા ભડકતી ! પતિ તેને પારો ઉભા કરે છે એધાર અબુ, બિચારું બાળક એક રમતું ફરે છે હસતું ! નહિ તે જાણે કંઈ નિજ માત સ્વએ સીધાવી, હસે છે ઉદે ને કરે સે શાન્તિમાં ભંગ પાડી ! આ વેળ માતા ઉઠતાં નીજ બાળને હેતે જુએ, પાસે જણાતાં સગાંઓ અમૃથી આંખે ભરે; જય બાળક ભાત પાસે કાલુ કાલુ કંઈ લવીઅણતિવીએ આંચકીથી ભાન તે ભૂલી ગઈ ! માતને બોલાવતાં નવ શબ્દ જ્યારે નીકળે, રોઈ પડી એ બાળને પીતા તણું અણુ નમે; કરૂણાજનક આ ખેલ દેખી અયુ સૈકા કાઢતાં, (પતિ) અર્ધ મુર્શીવશ થઈ ઘરણી ઢળે આ દેખતાં!
“અરે બહાલી ! બહાલી" પતિ મુછવાશ લવે, * નવ તજી દે અને આ પ્રાણ અ તુજને;
ઉઠને થા બેડી નું આભ નિરાશ કરના, “ હમારે ત્યારે સુ સંબંધ દર કર ના.
સગા વહાલા એ કે આશ હારી ધરે છે, સના નયનથી અશ્રુધારા વહે છે. “ કદી જામે તું તે થાય હારી ગતી શી?
પી વીના તારી હાય ! મુંઝાતી મતી. “અહા દ્વારા વીના બેટ માની કે ભાગે ?
Page #66
--------------------------------------------------------------------------
________________
ઉપર
બુદ્ધિપ્રભા.
--
-
-
--
-
“અરે કયાંથી ઉડે બાળ આ વિણ પાંખે? “ અરેરે વહાલી તું તને શું તુજ દે?
કદી એ નવ બનશે ઈંશ દેશે ન છે? * રૂડાં ફુલો આ જે હર્નિશ પ્રેમ રાખતી, “ખીલ્યાં છે તે હાવાં જે પ્રેમે પહેરાવતી, “ હજુ આનંદે સા દિન જશે રૂપાળાં, “ ને પુર્ણ રહેશે હૃદય જે પ્રેમ વાળાં?” રંધાતા કંદ ધીમેથી પડે છે બંધ પ્રેમીને, ફરીથી મુછતા પામે અરે! એ પ્રેમને ભીને. બધાં મેં છુપી રીતેથી કહાડે છે અબુની ધારા, દેખી દુર્ભાગ્ય પ્રેમીનું ઊંડી : “હાય” મુખ દ્વારા હવે નયને ઉઘાડે છે તો તે મુગ્ધ બળા હા ! બિચારી દુઃખના ભારે નથી બેઠી થતી તે ત્યાં. દેશી નાથને હાવાં જહાં તે બોલવા જાયે,
મૃદુ ને મંદ મધરો સ્વર નીકળે કોના દ્વારે. જ નહિ નહિ આ વહાલા ! પ્રેમ માંહી તું ખામી, ગણું છું ને ભાગ્યશાળી, પ્રેમ પુરે હું પામી. નવ નવ કદી મુક્યું બાકી તેં મુજ માટે, સએ મને તું તે દૂધ પાણીને માટે : મુજ હૃદયની આશા પુણે હમેશ કરતે, પ્રભુ પૂરે તમ આશા થા નિત્યાનંદ ભરતે બાલુડાં ! વહાલાં! તું અહી આ આવજે, પ્રેમ બની તું જનની સ્વર્ગ સીધાજો; નહિ કઈ જાણે શું બન્યું તે વેળજે. નિર્દોષી થઈ નું ખેલે આનંદ ભેર જે ! બેદિન દયા ખાનાં હાલાં બાળ જે; જનની જાત ના રહી તમ પર ઢાલ જે ! હસતાં રોતાં દેતાં જે તમ ગાળ છે, રહેતી હસતી માતા હ તે વેળ છે ! રમતાં'તાં નેહે માતાની સંગ જ, આનદ ખેલતા કરતા જંગ જે. તે સ હાવાં જનની જતાં દૂર છે, ભુલશે. હાલાં! બાળકો છે કે ? પીતા તમ પર રાખે નીજ પ્રમ , ઉછેરશે તું વહાલા પુરણ પ્રેમ જે.
Page #67
--------------------------------------------------------------------------
________________
મહાવીર પ્રભુના પાકથી શું અવધવું?
૩૫૩
નહિ દુનિયામાં માતા અવર બનાય છે, રતાં ગાળે બાળુડાં દિન હાય ! જે. શું દઉં આશિષ કંઇ ફુધાતે આજ જે, સંસારે કાલે તમ પ્રભુછ હાથ જો.”--- શ્વાસોશ્વાસ રૂંધાઇ જાતાં માતા બંધ પડી અરે, નવ શબ્દ બીજ નીકળ્યા તે પ્રેમીલી રંભા મુખે. પરિશ્રમ થકી થાકી જતાં તે ઘેર નિદ્રામાં પડી, દેખાવ દેખી શકો પાસે હતાં તે દે રડી. બાળ ઉડી નિદ્રામાંથી ના કડી તે ન ઉઠી, મોહ સઘળે ક્યાં મુકી તે નાર તે સ્વર્ગ ગઈ. પતિ પ્રેમના ઉંડા ઉરેથી શબ્દ બાળા ખીલજે, “ તમ કામને રાત મોજે સ્નેહ સુચક હીર છે.
ર. કેશરી,
-
t
; ;
–
महाविर प्रभुना पाठथी शुं अवबोधq ?
(લેખક છે. આત્મારામ ખેમચંદ.) જે મનુષ્યો ફક્ત એકલી ક્રિયા કરવા સુચવે છે તેઓના કથન પ્રમાણે ચાલતાં ફળપ્રાપ્તિ થઈ શકતી નથી તેમજ જેઓ ફકત એકલું જ્ઞાન પ્રાપ્ત કરવા સુચવે છે તેઓનાજ કથન પ્રમાણે ફક્ત વતાં પણ ફળ પ્રાપ્ત કરી શકાતું નથી. શ્રીચરમ તીર્થકર શ્રીમદ્ મહાવીર પ્રભુ તેમજ જૈન શાસ્ત્ર તે પિકારી પોકારી એમજ ફરમાવે છે કે ના થાળા જેસઃ શાન અને ક્રિયાથી મોક્ષની પ્રાપ્તી થાય છે તેમ ખાસ ફરમાન કરે છે અને શ્રીમદ્ મહાવીર પ્રભુ પિતાની મધુર અને અમૃત વાણીથી જણાવે છે કે જ્ઞાન પ્રાપ્ત કરી તેને આચારમાં મુકશે ત્યારેજ મોક્ષની પ્રાપ્તી થઈ શકશે. શ્રીમદ્દ શ્રી મહાવીર પ્રભુના સિદ્ધાંતાનુસાર જે ભવ્ય જ ચાલે છે તેજ ઉત્તમ ગતિ યાને સદ્ગતિ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બની શકે છે એટલું જ નહિ પણ પિતે પિતાનું શ્રેય કરી શકે છે ને ભવ્ય જીવોનું પિતાના જ્ઞાન બળથી શ્રેય કરવા ભાગ્યશાળી બને છે. શ્રીમાન શ્રી મહાવીરભુની આજ્ઞા ઉઠાવવી, તેમની આજ્ઞાનુસાર વર્તવું તે પ્રમાણે વર્તનારા પણ તેઓશ્રીની સેવા કર્યા જેટલું જ ફળ પ્રાપ્ત કરી શકે છે. પૂજા કરી આપણે ત્યાંથી શું ગ્રહણ કરવાનું છે તેનો બરોબર વિચાર કરવો જોઈએ અને પૂજા કરી આપણે એજ પાઠ શીખવાને છે કે શ્રીમદ્ મહાવીરભુએ અનેક ગુણે પ્રાપ્ત કરી અનેક ભવ્ય ને પોતે તાર્યા અને પોતે તર્યા. આપણે પણ તેમના પગલે ચાલી ઉત્તમ પુની પૂજા કરી આપણે પણ અનેક ગુણો જેવા કે દયા, સત્ય, મંત્રી, મધ્યસ્થ, કારૂણ્ય, આદિ ગુણ પ્રાપ્ત કરવાના છે એજ આપણે પૂજા કરી ફલીતાર્થ કરવાનું છે પણ ફક્ત દેરાસરમાં જઈ આડુંઅવળું ગમે ત્યાં ચિત્ત જવા દઈ ફક્ત ચાંલ્લા કરી આવ્યા તેથી જ આપણે પવિત્ર થઈ આવ્યા એટલેથી સંતિથી થવાનું નથી પણ પુજા કરી શ્રીમદ્ મહાવીર પ્રભુના અનેક ગુણે યાદ લાવી અને તેટલું ગ્રાહ્ય કરવું એજ પુજા કરવાને હેતુ છે. બને
Page #68
--------------------------------------------------------------------------
________________
૩૫૪
બુદ્ધિઘા.
તેટલા ગુણ ગ્રહણ કરી પિતાનું શ્રેય કરવાનું છે એટલું જ નહિ પણ દુનિયામાં ચોતરફ જૈન ધર્મના ઉચ્ચ સિદ્ધાંતને પ્રકાશ કરવાનો છે જેઓ દુનિયામાં જન્મ ધારણ કરી અનેક મનુષ્યનું કલ્યાણ કરવા તૈયાર થયેલા છે, કલ્યાણ કરવા નીકળેલા છે ને જેઓના હૃદયમાં “સવી જીવ કરું શાશન રસી એસી ભાવદયા મનદિધ્રાસી.” આવી ભાવના વસી રહી છે તેમજ જગતનું ભલું કરવા અનેક કાર્યો કર્યા કરે છે, ઉન્નતિને માટે બને તેટલું કરી પોતે અહેનિશ જૈન ધર્મના ઉચ્ચ સિદ્ધાંતિ ફેલાવવા પ્રયત્ન કરે છે તેવા પુરૂષોને તેના આચાર્યોને, તેવા ગીએને, તેવા બનીઓને, તેવા શાસ્ત્ર વિશારદોને, તેવા જ્ઞાનીઓને, તેવા મહાત્માઓને, તેવા અધ્યાત્મીઓને કોટીશહઃ ધન્યવાદ ઘટે છે. મારી અને તમારી તેમજ જૈન કોમની ઉન્નતિ કરવા વાળા આપણા પૂજ્ય ગુરૂઓ કહે કે આચાર્યો તેથી જ આપણું તેમજ જૈન કેમની ઉન્નતિનાં કાર્યો તેઓશ્રીના હાથેજ થયાં છે–થાય છે અને ભવિષ્યમાં થવાનાં છે. આપણે તેવા મહાન પુરૂષોની જેટલી ભક્તિ કરીએ તેટલી ઓછી છે. તેમની ભકિત કરી અનેક ગુણ પ્રાપ્ત કરવાના છે. પિતા પણ જ્યારે પુત્રની ખરી ભક્તિ શિવાય પિતાનું ધન સમર્પ શકો નથી અર્થાત્ પોતાનું ઘટેલું ધન બતાવી શકતા નથી તો પછી પરમ પૂજ્ય ગુરૂશ્રીઓ શિખની ખરી ભક્તિ સિવાય કયાંથી બીજું ધન સંપ શકે તારૂં ? અલબત નજ સમપ શકે ! શિષ્યોની ખરા દિલની ખરી ભક્તિ હોય તે તે વ્ય ભકિત ગુરૂથી જાણું શિષ્યને અનેક વિદ્યાએ ગુરથી સમય શકે છે શ્રી સદગુરૂની, મસ્તક કોરે મુકી તન મન અને ધનથી યથાશક્તિ ભક્તિ કરવી જોઈએ અને જેઓ તેમ કરવા ભૂલ કરે છે તેઓ પાછળથી પશ્ચાતાપ કરવાને પાત્ર બને છે. અહા? આવું જાય છતાં સાંભળ્યા છતાં શ્રવણ કર્યા છતાં પણ કેમ છો ચેતી શક્તા નહિ હોય ? તેનું કારણ જ્ઞાનીઓ પિકારી પિકારી કહે છે ને તે હમેશાં આપણે ગુરૂશ્રીના વ્યાખ્યામાં શ્રવણ કરીએ છીએ તે એ કે અનાદિ કાળથી જ મેહના જોરથી ચેતી શકતા નથી અને તે દુર કરવા સારૂં આપણું જ્ઞાનચાઓ ઉઘાડવાની જરૂર છે અને તે જ્ઞાનચક્ષુઓ ઉત્તમ સશુઓની સંગતિથી તેમજ સમાગમથી ઉડી શકે છે. (અર્થાત પ્રકાશે છે) અહા ! મનુષ્ય ભવ પુનઃ પુનઃ મળનાર નથી એમ જાણી પિતાનું શ્રેય શુભ કૃત્ય આદિથી બને તેટલું કરવું તેજ ય કરે છે અને તે કરવું પિતાના હાથમાં છે એમ જાણું યથાશક્તિ બનતું કરવા ઘમ કરો એજ હિતકર છે. ઉધમ કરવાથી સર્વ પ્રાપ્ત થાય છે, મને માટે મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગરજી મહારાજ પિતાના બનાવેલ ભજન સંગ્ર, ભાગ. ૬ નીચે પ્રમાણે કહે છે કે,
નસીબે હાથ દેને, અરે બેસી રહે શાને, કળે આશા ટળે દુઃ, કરે ઉદ્યમ વિજયભાવ.
હવે તે બેસી નહીં રહેવું, છવાનું સર્વ, ઉધમથી:
અનુવમથી ઘણું બોયું, રૂચે ઉધમ મને મનમાં, કવિશ્રી ઉદ્યમની દિશાએ જતાં કહે છે કે તે મનુષ્યો ! તમે નશીબે હાથ દઈને શા ભાટે બેસી રહે છે? વિજયને કરવાવાળે એવો તમે ઉદ્યમ કરો જેથી તમારી આશાઓ ફળે અને દુખે ટળે. પુન: પાછા ફરી ઉદ્યમની દિશા તરફ જતાં કહે છે કે હે મનુષ્યો ! હવે તો બેસી રહેવાનું નથી ને સર્વ કાર્યે ઉદ્યમથી થવાના છે આપણે અનુઘમથી ઘણું બધું.
Page #69
--------------------------------------------------------------------------
________________
સ્ત્રી કેળવણી ઉપર ઝળક બહેનનું ભાષણ.
"
૩૫૫
માટે કવિશ્રી કહે છે. “ ચે બ્રૂમ મ્યુને મનમાં, ” હવે મતેમ ઘણાજ રૂચિકર છે. એમ પોતે નિશ્ચય કરી, પોતે સર્વને ઉદ્યમ કરવા માટે છે, ઉત્તમ સદ્ગુરૂએની ગ્રહણ કરી પેાતાનું અને પરતુ અને તેટલુ શ્રેય કરવું એજ હિતકર છે.
હિત શિક્ષાએ
66
स्त्री केळवणी " उपर झवक व्हेननुं भाषण.
વિદુષિ પ્રમુખ વ્હેન ! અને જૈન સન્નારીએ! !
"
આજે શ્રી. જૈન મહિલા મંડળમાં “ સ્ત્રી કેળવણી. ” ઉપર ભથ્થુ આપવાની મને જે તક મળી છે તે ખાતે હું મને પેાતાને ભાગ્યશાળી લેખું છું. મ્હારી અલ્પ મતિ અનુસાર ભે શો આપ સન્મુખ રતુ કરૂં છું તે કૃપા કરી એકાગ્ર ચિત્તે શ્રવણુ કરશે. એવી આશા છે. છો ! મસ્ત દેશ, કેમ, અને ધર્મની ૐન્નતિના મુખ્ય આધાર મહિલા કેળવણી ઉપર ટકી રહેલે છે. સ્ત્રી એ પુરૂતુ આવુ અંગ છે, દાખલા તરીકે. શરીરના બે અવયવે પૈકી એક નબળા હાય, અને જો તેને સુધારવામાં ન આવે, તો ભવિષ્યમાં ખીન્ન અંગને પણ મહાન નુકશાન કરે છે. મતલબ કે, પુરુષ કેળવાયેલ હોય અને સ્ત્રી અભયુ. ( બિન કેળવાયેલ ) ડેાય તે તેની પશુ એજ સ્થિતિ સમજવી. પુરૂષ કરતા રાખ છે. અને સ્ત્રી ઘરની પ્રધાનઃ જ્યાં પ્રધાન ફેળવાયેલ ન હોય ત્યાં સ્વાભાવિક રીતે ગૃહુરૂપી રાજ્યની બાજી બગડે છે. એક ગાડીને જારેલા એ મળો પૈકી એક મૂળ ખરાબ હોય તે તે ગાડીની કેવી છુરી હાલત થાય છે તે તરક આપ દ્વૈને વિચાર કરરો !
વ્હેન ! આજે યુરોપ, અમેરિકા, જાપાન વગેરે સુધારાના શિખરે પહેાંચેલા દેશા તરફ્ જે આપ નજર કરશે તો ત્યાં સેકડે ૫ પંચાણું ટકા સ્ત્રી વર્ગ કંળવાયેલ છે. જયારે હિંદમાં સ્ત્રી વર્ગ સેકડે પાંચ ટકા કેળવાયેલ છે. જ્યાં આવી સ્થિતિ છે, ત્યાં આપણાં સ્ત્રી સમાજની ઉન્નતિની આશા રાખવી વ્યર્થ છે.
સ્ત્રીએ તે યાગ્ય રીતે કેળવાશે તે ભવિષ્યમાં તેની પ્રા પણ તેવી ઉત્તમ થશે. નાનાં માળાને પ્રથમ શિક્ષણ આપનાર તેની માતા છે. માતાઓમાં જેવા સંસ્કાર હશે તેવાં તેનાં ખય્યામાં આવશે.
હેના ! સ્ત્રીને ધાર્મિક, નૈતિક વ્યવહારિક, અને સારીરિક જ્ઞાન આપવા સાથે ભરત કામ, શાણુ કામ, ગુથણુ કામ, શ્વેતર કામ, આદી હુન્નર ઉદ્યોગની તાલીમ પણ મળવી જોઇએ. કારણ કે ભવિષ્યમાં આપત્તિના વખતમાં ગુરાનનું સાધન થઇ પડશે !
આપણી પ્રાચીન જૈન મહિલા, બ્રાહ્મી, સુંદરી, તુલસા, ચ’દનબાળા, રાજેમતી, સીતાજી, Öાપદજી, આદિ અનેક શ્રાવિકા રત્નો કેવાં કેવાં મહાન કાર્યો કરેલાં છે, સટના સમયમાં શિયળનુ રક્ષણ કરેલ છે. તે તરફ આપ ક્ર્માંન ખેચે ! જેના પવિત્ર નામથી આપણાં પાપ કર્મોનો નાશ થાય છે. તેએનાં પગલે ચાલવાની કોશીશ કરવાની અગત્ય છે.
આપણા “મહાવિર” પ્રભુએ પોતાની પુત્રી સુદર્શનને ઉચ્ચ કેળવણી આપી હતી. કુંભ રાજાની પુત્રી મલી કુંવરીએ અત્યુત્તમ કેળવણી સંપાદન કરી, કૈવલજ્ઞાન મેળવી, છેલ્લે તિર્થંકર પદ પ્રાપ્ત કર્યું હતું. શ્રીપાલ રાનના રાસમાં મયણા સુંદરી અને સુર સુંદરી એવાં તે પ્રખ્યાત પંડિત હતાં કે, મ્યુટી મ્હોટી રાજ્ય સભાએમાં ધાર્મિક વાદવિષ્ણુદ્રમાં તે
Page #70
--------------------------------------------------------------------------
________________
૩૫
બુદ્ધિપ્રભા
મેળવી છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્યના વખતની જૈન કામની બડ઼ોજલાલી અને ચાલુ સમયના મુકાબલા કરતાં આસમાન, પાતાળ જેને તફાવત દ્રષ્ટિÌચર થાય છે.
રાગઢઘૂતે જીતનારતે “ન” કહેવામાં આવે છે. ત્યારે આજે મમત્વ, અહંકાર અને ઇર્ષાળુ સ્વભાવ જોવામાં આવે છે. કેળવાયેલી વ્હેના કુરસના ટાઇમ વિધા વિતાદ અને પરેશપકાર કરવામાં ગાળે છે. ત્યારે ન કેળવાયેલ મ્હેને નવરાશના વખત કુથલીમાં અને ટીઆમાં પસાર કરે છે. આપણામાં જડ ત્રાલી બેઠેલા બાળ લગ્ન, 2 વિવાહ કન્યા વિક્રય, અને રડવા ફુટવાના જ્યાં સુધી હાનીકારક રિવાજે તૈયાની ભાગવું છૅ ત્યાં સુધી અમ્મુદૃશ્ય થવાના નથી.
.
>>
શ્રમ
બાળ લગ્ન, અને કન્યા વિક્રયના દુષ્ટ રીવાજથી આજે આપણી ત્રણે ફીરકાની ન કામમાં આશરે શા લાખ યુવાન વિધવાએ દ્રષ્ટિગેાચર થાય છે. તે દ્વેષ હૃદય પીંગળે છે. જેમાંની હુન્નરે વિધવાએ કંગાળ અને દયામય હાલત ગુજારે છે. તેઓને આધાર માત્ર દરણું દળવું, કાલાં ફાલવાં, અને પારકી મજુરી કરવાનુ છે. છતાં પેટપુર ધાન્ય મળતું નથી. આ બાબત આપણા આગેવાન જૈન બંધુએ એ ખાસ શ્રી જૈન નિરાધાર વિધવાસ્થાપવાની જરૂર છે, અને તે સંસ્થા ખાસ રાજનગરમાં રાખવામાં આવે તે વિશે અેના તેના લાભ લેઇ શકે, કારણ રાજન એ જૈનપુરી લેખાય છે તેમ હિંદુનું ભાન ચેસ્ટર છે, મીલઘાગથી વ્યાપારમાં આજે પ્રસિદ્ધ શહેર છે. તેમ કચ્છ, કાર્ડિયાવાડ અને રજપુતાનાનું ધ્યબિંદુ છે. પ્લેગ, કાલેરા આદિ દુષ્ટ રાગેાથી હંમેશાં નિરાલુ છે. આવી અત્યુત્તમ સંસ્થા સ્થાપવા આપણા જૈન આગેવાનેનુ લેખદ્વારા લક્ષ ખેંચવા મેં લાંબા વખત થયા ઇચ્છા ધારી છે, પણ હાલ આપણાં આગેવાતા સમેત શીખર, અને ચારૂપ કેશના તકરારમાં પડેલા છે. તે હવે જ્યારે અંદર અંદરની તકરારોમાંથી મૂક્ત થશે ત્યારે અપીલ કરવા ધારૂ' છું. શ્રી વિરપરમાત્મા સવર્ સુલે કરાવે અને સપ એક્ સ્થાપન થાય એવી મ્હારી અંતઃકરણથી પ્રાર્થનાં છે.
જ
હેતા ! કેળવણીના અર્થ “ નિશાળમાં ભણુવું એવા થતા નથી પણ પોતાનુ કર્તવ્ય કરવાને સપૂર્ણ રીતે લાયક થવું. એવા થાય છે. ” ચાલુ સમયમાં શનેબલ કપડાં અને ટાપક ટીપકની ખેાટી બડાઇ વધી પડેલી દ્રષ્ટિગેાચર થાય છે. વીસમી સદીનાં સુધારાના ચાંચલ્ય પ્રવાહે મનુષ્યાને જાગૃત કર્યાં છે, છતાં જમાતે ઓળખતા નથી એ એક અન્નયા જેવું છે ! પોતાના ઘરની સ્થિતિને વિચાર કરી ચેગ્યતાથી વર્તવું એવી મ્હારી વિનતિ છે. આપણામાં એક હજાર સ્ત્રીએ ૮૭૫ સ્ત્રીએ તદ્દન અજ્ઞાન દર બગવે છે. એ શું ઓછું ખેદ પામવા જેવુ છે ! સ્ત્રી શિક્ષણ માટે સ્ત્રી શિકાની હુ અછત છે. તેમાં વળી ભરત કામ, શીવણું કામ, ગુથણુ કામ, વેતર કામ, વાલી હુન્નરામ જાણનારી જન મ્હેનોની બહુજ ખેંચ છે. સ્ત્રીવર્ગને રાગ્મતાના નિયમે અને માંદાની માવજત કરવાનુ શિક્ષણ પણ આપવું જોઇએ. જૈન કામની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય છે તેનાં કારણો તપાસવાની પણ આગેવાતો જરૂર છે. પણ તે પહેલાં ત્રણે ફીરકામાં ખાસ સંપ એય રાખવા મ્હારી વિનંતિ છે. તકરારથી કદી પણ “જેનેદય થવાની આશા રાખવી એ એક ઉજડ અરણ્યમાં રૂદન કરવા જેવુ છે.
ત્ર
---
Page #71
--------------------------------------------------------------------------
________________
૩૫19.
કર્ટ નારની અય-મીમાંસા. हट स्पेन्सरनी अज्ञेय-मीमांसा.
(ગતાંક પર ૨૮૨)
આવાં અનુમાનને સાંકેતિક કપનાઓ ( Symbolic Conceptions) કહે છે. અર્થાત એ એવી કલ્પનાઓ છે કે જે કોઈ અતિથી થાય છે અને જે ગી સાથે એ સંબંધ ધરાવે છે એ ચીજોનું પણ કામ થતું નથી. સાંકેતિક કલ્પનાઓમાં બે પ્રકારની ભૂલ થાય છે. એક તો એ કે જ્યારે નાની વસ્તુ જોઈને હેરી વસ્તુનું અનુમાન કરવામાં આવે છે. ત્યારે ગણનામાં કોઈ એવી ભૂલે થાય છે કે જે પકડી નથી શકાતી. બીજી એ કે જે ચીને સાંકતિક કલ્પનાઓથી અમિત થાય છે એ જેવી કલ્પનાની છે તેવી નથી હતી. આવી કલ્પનાઓને લોક સત્ય માની લે છે આ કારણથી સાંકેતિક કલ્પનાઓ બધા શશગની અનુરૂપતા રાખે છે. યથાર્થમાં એમાં કંઇપણ સત્યતા નથી રહેતી.
- હવે ધર્મવિષયક વિચારોમાં માનસિક કલ્પનાઓ પ્રયોગના હાલ જોઈએ. જ્યારે કોઈ અદ્ભુત ધટના થાય છે જેવી કે મહામારી અતિવૃષ્ટિ, ભૂકંપ ઇત્યાદિ-જ્યારે અસભ્ય જંગલી મનુષ્ય તે એનું કારણ કોઈ દેવને અથવા દેવીનો કાપ માની લે છે. મરી ગયેલા મનુષ્યોને સ્વપ્નમાં જોવાથી માનવામાં આવે છે કે ભૂત પ્રેત યોનિ વગેરેનું અસ્તિત્વ છે. આ ભૂત 9તેમાં જે હેટા ગણાય છે એની શક્તિ પણ બહુ અધિક કલ્પનાથી થાય છે. જેમ જેમ મનુષ્ય સભ્ય અને સુશિક્ષિત થતા જાય છે તેમ તેમ આ ભૂત પ્રેતની જગ્યાએ દેવી દેવતાઓને માનવા લાગે છે. ધીમે ધીમે એઓ એ અનુમાન સુધી પહોંચે છે કે સમસ્ત સંસારમાં કોઈ અદશ્ય શક્તિ અવશ્ય છે. એજ આ ઘટનાઓનું કારણ છે. એજ સંસારને ઉત્પન્ન કરનારી છે. આ અનુમાન કેવલ સાંકેતિક કલ્પના છે. એ સ્પષ્ટ જ્ઞાનનો વિષય નથી.
સંસારની ઉત્પત્તિના વિષયમાં ત્રણ કલ્પનાઓ મુખ્ય છે--
(૧) સંસારની સત્તા સંસારથી છે-અર્થાત એ પિતે જાતે વિદ્યમાન છે અને સ્વાધીન 5. ( The Universe is selesistent. )
(૨) સંસાર પિતે જાતે ઉત્પન્ન થાય છે (The Universe is self-created)
(૩) સંસારને કે અન્ય શક્તિઓ ઉત્પન્ન કર્યો છે. અર્થાત એ પિતે જાતે ઉત્પન્ન નથી થયો, એને કોઈ બીજી સાક્તએ કર્યો છે. (Th: I'miv re is created by an external agency. આ કલ્પનાઓ પર ક્રમશઃ વિચાર કરીએ.
પ્રથમ કલ્પના. આ કલ્પનાને અર્થ એ છે કે સંસારની સત્તા સંસારથા છે કે બીજી સત્તા સાથે સંબંધ નથી. બીજા શબ્દોમાં કહીએ તે આ સત્તા અનાદિ છે એનું કોઈ કારણ નથી. અનાદિ કલ્પનાની કોઈ પણ ચીજને ગમે તેટલે ગાઢ વિચાર કરીએ તે પણ એનું સ્પષ્ટ જ્ઞાન થતું નથી. અનાદિ કલ્પનાની સામે પણ અનન્ત ભૂતકાળની કુપના કરવી આવશ્યક છે; એમ કરવું અન છે, જે કઈ વસ્તુ અનાદિ ગણવામાં આવે તે સંસાર શું છે? એને સારે જવાબ આપી શકાને નથી. તમે કલ્પના કરે કે એક વસ્તુ આ સમયે વર્ત.
Page #72
--------------------------------------------------------------------------
________________
૩૫૮
બુદ્ધિપભા.
માન છે. એક કલાક એક દિવસ અથવા એક વર્ષ પહેલાં પણું એ વર્તમાન હતી. આ કલ્પનાથી એટલું તો સિદ્ધ થયું કે એ વાતુ કઈ વર્ષોથી વર્તમાન છે પરંતુ એ વસ્તુ શું છે એ તે રમાયું પણ નહીં. જે વસ્તુનું જ્ઞાન આ સમયે જેથી થઈ રાકતું એ વિષે જે આમ માલૂમ પડે કે એ પહેલાં વર્તમાન હતી, તે એટલાથી એની નાનપ્રાપ્તિમાં કંઈ સ્ટાથતા મળતી નથી. રહસ્ય એટલું ને એટલું ગૂર તેમજ ગંભીર બની રહે છે. આ પ્રમાણે જે સંસાર અનાદિ માનવામાં આવે તે એવું માનવાને એ અર્થ થાય કે સંસાર અનંત કાલથી (જેનું ચિંતન નથી થઈ શકતું) ચાલતા આવે છે. પરંતુ સંસાર એ વસ્તુ શી છે? આ પ્રશ્નને ઉત્તર કંઇપણ ન મળે. આથી નાસ્તિક લોકોના એ મત સારી નથી કે સંસાર સ્વયં સત્તાવાળો અર્થાત અનાદિ છે.
દ્વિતીય કલ્પના બીજી કલ્પના એવી છે કે સંસાર પિતે જાતે પન્ન થયો છે. ઉષ્ણતાના પ્રભાવથી પાણીની વરાળ બને છે. વરાળ ઉપર રાઢીને વાદનું રૂપ ધારણ કરે છે. એવી ઘટના જેઇને સાંકેતિક કલ્પના થાય છે કે સંસાર પણ આવી ઘટના બની શકે છે. સંસાર જાતે ઉત્પન્ન થયો છે એ કલ્પનાને એ અર્થ એ કે દિત્પન્ન થવા પહેલાં સંસાર-રચના-વિષયક કોઈ શક્તિ અવશ્ય કોઈ ગુમ ભાવથી વિધમાન હતી. આ દશામાં કંઈ કારણું ઉપસ્થિત થયું કે જેથી આ ગુપ્ત શક્તિને સંસારનાં રૂપમાં આવવાની આવશ્યકતા પડી. ને એમ કલ્પના કરવામાં આવે કે પહેલાં આ શક્તિ અવ્યક્ત (1'otential ) હતી, અર્થાત પ્રગટ હેતી થઈ. પછીથી વ્યક્ત થઈ તે એમ પણ અવશ્ય માનવું પડે કે આ શક્તિ કોઈ વસ્તુ હતી. જે વસ્તુ હતી તે એ વ્યકત (પ્રગટ) હતી અભ્યા નહીં. ને હમે એમ કહે કે પહેલાં એ કંઇ ન હતી. (Nothing) અર્થાત્ શૂન્યરૂપ હતી તે અન્ય બે પ્રકારનાં માનવાં પડે-એક શૂન્ય એવું કે કોઈ ચીજ ઉત્પન્ન થાય, બીજું એ કે જેમાંથી કોઈ ચીજ ઉત્પન્ન ન થાય. એટલે પરસ્પર વિરોધ થયે. આથી આ કલ્પના નિરર્થક છે. એનું અતિરિક્ત એમ પણ માનવું આવશ્યક છે કે એવું કયું કારણ ઉપસ્થિત થયું કે જેથી અવ્યક્ત શક્તિને વ્યક્ત રૂપ ધારણ કરવાની આવશ્યકતા લાગી? એનું કોઈ કારણ બતાવી શકાતું નથી. આથી એમ સિદ્ધ થયું કે અવ્યકત શક્તિમાં વિના ફારણુજ વિકાર ઉત્પન્ન થઈ ગયો અને એ અવ્યક્તની વ્યકત થઈ ગઈ.
એ વાત તે માનવામાં આવી છે કે વિકાર ( Chu ) વિના કારણ નથી થતા. આ દશામાં પૂર્વોક્ત વિચારને આધાર સત્ય નથી. એ માત્ર પ્રલાપ છે. એ કેવળ સંકેત છે. અને સકિતમાં યથાર્થતા કયાં? જો એમ માનવામાં આવે કે આ શક્તિ પહેલાં અવ્યકત હતી, પછી વ્યક્ત થઈ તે પાછો પ્રશ્ન ઉઠે છે કે આ અવ્યકત શકિત કયાંથી આવી? વ્યા સંસારનું આદિ-કારણું બનાવવું અને અધ્યક્ષા શકિતનું આદિ-કારણ બતાવવું એ એકજ છે. સંકટ તે પૂર્વવત્ બનીજ રહ્યું. જે અવ્યક્ત શકિતનું કારણું પૂછવામાં આવે તે એમ કહેવું પડે કે એનું કારણ પણ કોઈ બીજી અવ્યકત શક્તિ છે. અને એનું કારણ પુછવામાં આવે છે કે બીજી અવ્યક્ત શક્તિ છે એમ કહી શકાય. આ પ્રમાણે એક બીજાનું કારણ ત્વમે અનંત કાલ સુધી બતાવતા રહે પણું સમાધાન નહી થાય અને પ્રશ્ન એતોને રોજ રહે છે કે સંસારનું આદિ કારણ રહ્યું છે ?
Page #73
--------------------------------------------------------------------------
________________
હટે સ્પેન્સરના અય-મામાં તા.
૩૫.
આ કલ્પના એ લોકોની છે કે એમ કહે છે કે સંસારમાં જે કાંઈ છે તે કોઈ વિશેષ શક્તિથી, ઈચ્છાથીજ પિતે જાતે ઉત્પન્ન થયું છે. અર્થાત આ મહત શકિત સ્વયમેવ સંસારના રૂપમાં પ્રગટ થઈ ગઈ. જે લોકો આ કલ્પના રાખે છે એને આપણે વિશ્વપરિણામ વાદી કહીએ છીએ.
તૃતીય કલ્પના આ કલ્પના ઇશ્વર વાદીઓની છે. એ કહે છે કે જે પ્રમાણે કોઈ કારીગર ટેબલ ખુરશી વગેરે સામાન બનાવે છે તેજ પ્રમાણે ઇશ્વરે પણ પૃથ્વી અને અને આકાશ આદિની રચના કરી છે. આવું મત માટે હેટા વિદ્વાનો અને પંડિત ધરાવે છે. પરંતુ સુક્ષ્મ દૃષ્ટિથી જોઈએ તે એમાં પણ એક દેપ માલૂમ પડે છે કે જે પૂર્વોક્ત બને કલ્પનામાં છે. એમ કહેવું કે જેમ કારીગર ખરશી ટેબલ બનાવે છે તેમ ઈશ્વર પણ પૃથ્વી
આકાશ અનાવે છે એ કેવલ ઉપમા છે. એનું માત્ર કથન છે બીજું કંઈ નહી. જે વસ્તુઓ વાપરને કારીગર ટેબલ ખુરશી બનાવે છે એને આપણે ઉત્પન્ન કરી નથી શકતા. આ સર્વ સામગ્રી એની હામે વર્તમાન થાય છે. એને એ માત્ર ટેબલ ખુરશીનું રૂપ આપે છે. પરંતુ ઇશ્વર દ્વારા પૃથ્વી આકાશ આદિની રચના વિષે વિચાર કરીએ તે એક ઉપસ્મિત થાય છે કે એ સામગ્રી કે જેથી પૃથ્વી આકાશ આદિ બન્યાં તે કયાંથી આવી? એને ઉત્તર એટલોજ કે એ પહેલાંથી જ મજબૂદ હતી. જે પહેલેથી મેજૂદ હતી, તે પછી પાછા પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે એ કયાંથી આવી ? જો એમ કહીએ કે એ શુન્યમાંથી ઉત્પન્ન થઈ તે એવું કદાપિ થઈ શકતું નથી. કારણ કે જે શૂન્ય છે હેમાંથી કોઈ ઉત્પન્ન થઈ શકતી નથી. એ સાથે એટલો પણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જે મહાદાકામાં સંસારની સ ચીજ સ્થિત છે એ ક્યાંથી આવ્યું ? શું મહેલાં અન્ત શન્ય હતું? જે એમ કહીએ કે મહાદાકાશ એ જ રીતે ઉત્પન્ન થયું કે જે રીતે પ્રકૃતિ ઉત્પન્ન થઈ તો એમ પ્રશ્ન થાય છે કે શું પહેલાં મહાદાકાશ નહોતું ? પરંતુ એવી કલ્પના કરવી એ બુદ્ધિ બહારની વાત રહી. જે મહાદાકાશનું પહેલાંનું અસ્તિત્વ બુદ્ધિ ગ્રહણું ન કરી શકે તે મહાદાકારનું ઉપન થવું પણ એની શક્તિ બહાર છે.
હવે પગ ખાતર એમ માને કે આ સર્વ ડીક છે, અથવા આવા આવા પ્રશ્ન જેથી થઈ શક્તા અને જે કરવામાં આવે છે તે એએના યથાર્થ ઉત્તર મળી શકતા નથી. આ દિશામાં હમે એમ બતાવે કે જે ઇશ્વરે સંસાર એ એ કયાંથી આવ્યું? આને ઉત્તર આપવા માટે પણ પૂવાત ત્રણ કલ્પનાઓને પ્રયોગ કરવો પડે છે, અર્થાત–
૧. ઈશ્વર પોતે જાતે વિધમાન છે (Self existent). ૨. ઇશ્વર પિતે જાતે ઉત્પન્ન થયે છે self created ).
૩. ઇશ્વરને કોઈ બીજાએ ઉત્પન્ન કર્યો છે ((Created by an external agency
આમાંથી ત્રીજી કલપના તે કથા જ છે કારણ કે એનું કારણ બીજો અને બીજાનું કારણે ત્રીજે એ પ્રમાણે હમે અનત કાલ સુધી કારોની પરંપરા છેલ્લાં કરશે તેમણે કદી અવિરતન થશે જ નહીં. બાળ કલ્પનામાં પણ એ સંકટ ઉપસિથત થશે–અર્થાત અનંત અવ્યક્ત શકિતઓની ગણના કર્યા પછી પણ વસ્તુસ્થિતિ એવી ને એવી જ રહે છે. હવે
Page #74
--------------------------------------------------------------------------
________________
૩૬૦
બુદ્ધિપ્રભા.
બાકી રહી હેલી કલ્પને જે તર્ક આપણે અનાદિ સંસાર વિષે કરી ગયા છીએ એથી આ કલ્પના પણ નિરર્થક સિદ્ધ થઈ શકે. એટલે પકત ત્રણે કલ્પનાઓમાંથી એક પણ કારીગર નથી થઈ શકતી. એને આધાર કેવળ સાંકેતિક છે. પ્રત્યક્ષ રીતે તો એ ત્રણે એક બીજાથી પ્રત્યક્ષ ગણાય છે. પરંતુ તર્કની કસોટી થી સર્વને આધાર એકજ સિદ્ધ થાય છે. એ આધારને આપણે સ્વયં સત્તા અથવા તે સ્વયંભૂત અસ્તિત્વ કહી શકીએ. પરંતુ એવી કલ્પનાને બુદ્ધિ કદી ગ્રહણ કરી શકતી નથી. આ પ્રકારની સત્તા અથવા અસ્તિત્વને આધાર અનંત ભૂતકાળની કલ્પના પર સ્થિત પરંતુ અનંત ભૂતકાળની કલ્પના સર્વથા અસંભવ છે. આથી જે કલ્પનાએ આ આધાર પર અવલંબિત છે એ અચિંતનીય અને નિરર્થક છે.
સંસારની ઉત્પત્તિને વિયાર બાજૂ મૂકી, હવે આપણે સર્વે વિચારીએ કે આ સંસાર શી વસ્તુ છે? અથવા એ છે કેવા પ્રકારને ? આના સંબંધમાં પહેલે પ્રશ્ન એ થાય છે કે જ્ઞાનેન્દ્રિઓને અનુભવનું કારણ શું ? ઇન્દ્રિઓનું શબ્દ, સાથે રૂપ આદિ વિષેનું જ્ઞાન કેવી રીતે થાય છે ! એ અવશ્યજ કોઈ કારણનું કાર્ય હેવું જોઈએ. કોઈ વિશેષ કારણ અવશ્ય હોવું જોઈએ કે જેમાંથી આ ઉત્પન્ન થાય છે. આ સંબંધો ત્રણજ કારણની કલ્પના કરી સકાય છે—
૧. પ્રકૃતિ. (Matter ) ૨. ગંતન્ય, ( Spiri )
3. 447. (Divine Power )
આ ત્રણમાંથી કોઈ એક એનું કારણ અવશ્ય હેવું જોઈએ. કારણ કે કારણ વિના કાર્ય કદાપિ થતું નથી.
- હવે ગમે તે ક્ષમાં પણ આદિ કારને (Firs cause) પન ઉપસ્થિત થાય છે. એમ કલ્પના કરે કે કોઈ આદિ-કારણું છે. ત્યારે એમ બતાવીએ કે એનું લક્ષણ શું છે. જે આદિ-કારણ આની (limite) છે તે એ પરિમિત ( Limited) અર્થાત સીમાબદ્ધ છે. સીમા-બદ્ધ હોય તો એની સીમાઓની આગળ પણ કોઈ સ્થાન અવશ્ય હોવું જોઈએ. કારણ કે જ્યારે કોઈ ચીજ પરિમિત માનવામાં આવે ત્યારે જે સ્થાન એની સીમાઓની હાર હોય હે પણ વિચાર મનમાં આવ૫ ઉત્પન્ન થાય છે. આ સ્થાન અથવા અંશ વિષે એમ કહીએ કે એનું કોઈ આદિ-કારણ નથી. કારણ કે જેને આદિકારણ માન્યું હતું એ તે પરિમિત થઈ ગયું. બીજા શબ્દોમાં કહીએ તે એ કે જે કંઈ આદિ–કારની સીમાની બહાર હોય એ વિના કારણનું છે. એટલે જ્યારે વિના કારણની પલું કે ચીજ થઈ શકે છે ત્યારે કારણે બળવાની આવશ્યકતા પણ શું ? જો એમ કહીએ કે આદિ–કારણની સીમાઓની હાર જે કંઈ છે તે અનન્ત (Inlinine) છે તે આ અના અંશ આદિ-કારણની હાર માનવું પડે છે. એવું માનવાથી કાર્ય-કારણના સંબંધને નિયમ પણું વ્યર્થ થઈ જાય છે, કારણ કે જે અનન્ત વિના કારણનું છે તે સનતનું કારણ માનવું સર્વથા નિરર્થક છે. આ દિશામાં કારણનું લક્ષણ શાન્ત અથવા પરિમિત નથી થઈ શકતું જે એ પરિમિત નથી તે અવશ્ય પરિમિત ( ઈnlimited છે અને (Onfinite) છે. આથી આદિ કાર અનcજ સિદ્ધ થાય છે. સાત નહી.
Page #75
--------------------------------------------------------------------------
________________
હર્ટ સ્પેન્સરની અયમીમાંસા.
આદિ-કારણનું આ પણું લક્ષણ હોવું જોઈએ કે એ બીજા કોઈ કારણને આશ્રિત નથી. કાકે જે એ બીજા કોઈ કારણને આશ્રિત હોય એજ આશ્રયભૂત કારણુ મુખ્ય કારણે થયું. આથી એટલું અવશ્ય માનવું પડે છે કે આદિ-કારણ સવાધીન (Independent) છે. જે એ સ્વાધીન હેય તે એને એમ અર્થ થ કે એના સિવાય બીજી કોઈ ચીજ નથી. કેવળ એજ વિધમાન છે, એને બીજી કોઈ વસ્તુ થવાની આવશ્યકતા નથી. જે સ્વાધીન છે તે નથી કેઈ બીજી ચીજને આશરે કે નથી આપણું સ્વભાવનીઃ કારણ કે એ તે નિરતર સ્વતંત્ર છે. આથી એટલું સિદ્ધ થયું કે એવી કોઈ ચીજ નથી કે જે એમાં વિકાર ઉપન્ન કરી શકે, અથવા વિકાર ઉત્પન્ન થવાને રોકી શકે. જો એવું બંધ ના થાય તે આદિ–કારણુની સ્વાધીનતા જ નષ્ટ થાય.
આદિ-કારણનું ત્રીજું લહાણ સંપૂણતા છે. અર્થાત આદિકારણ નિયમ અને બંધને હિત છે. એ સર્વ શક્તિમાન અને અનન્ય-સંબંધ છે. સારાંશ એ છે પ્રકૃતિનું કારણ ખોળતાં ખેળતાં આપણે આદિ–કારણ સુધી પહોંચ્યા અને આદિ-કારણનાં લક્ષણ અનન્ત સ્વતંત્ર અને સંપૂર્ણ નિશ્ચિત થયાં. તેથી તે આ લક્ષણ ઠીક છે પણ બુદ્ધિથી ગ્રહણ કરવા એગ્ય નથી. કારણ કે અનંતતા, સંપૂર્ણતા અને સ્વાધીનતાનાં લક્ષણેથી મુકા આદિ-કારણનું કદાપિ જ્ઞાન નથી થઈ શકતું. એની ચર્ચા કરવી એ કેવળ સાંકેતિક કલ્પના છે, બીજું કાંઈ નહિ.
વાર ત્યારે ( ૧ ) કારણું ( cause ) ( ર ) અનઃ : Unlimite ) ( ૩ ) સંપૂર્ણ ( 4sole ) આ ત્રણ શબ્દો પર વિચાર કરીએ. જે આ ત્રણે શબ્દો એકજ વસ્તુના સૂચક હેાય તે પરસ્પર વિરોધી છે. જે સંપૂર્ણ હોય તે કાનું કારણ તે રાકનું નથી. આથી આદિ કારણ સંપૂર્ણ નથી, કારણકે કારણે તે કાર્યના સંબંધથી જ થઈ શકે છે-કાર્યથી કારણું, કારણથી કાર્ય સંપૂણનો અર્થ એ કે એને સંબંધી કોઈ સાથે નહીં. જો એમ કહીએ કે આદિ–કારણ પહેલાં પિતાના રૂપમાં સંપૂર્ણ હતું પરંતુ પછીથી કારણ થઈ ગયું છે એ યુક્તિમાં એક પ આવે છે કે તે એકે આદિ-કારણું અનંત નથી. કારણ કે જે અનંત હાય હેનું રૂપાંતર જેમ થઈ શકનું અર્થાત જે ચીજ પહેલાં ન્હોતી તે પછીથી પણ તેથી થઇ શકતી. જે સંપૂર્ણનું કારણ તેવું માનવામાં આવે તો એટલું પણ માનવું પડે કે એ ચેતન ( conscious ) છે અને પિતાની ઈચ્છા ( Free will ) થી કાર્ય કરે છે. જ્યાં સુધી એમ ન માનવામાં આવે કે આદિ કારણ પિતાની ઇચ્છાથી કાર્ય કરે છે ત્યાં સુધી એ સંપૂર્ણ અને અનંત ન કહી શકાય. કારણ કે જે કોઈ બીજી વસ્તુ એની પ્રેરક હોય તે એ વસ્તુ અવશ્ય એનાથી મહેટી હેવી જોઈએ. જો એમ માનવામાં આવે કે આદિકારણે પોતાની ઇચ્છાથી જ કાર્ય કરે છે તે કાર્ય સાથે એના સ્વભાવને સંબંધ હોવું જોઈએ એ સિદ્ધ થાય છે. બીજું એક ઈઝ ચેતનામાં જ થઈ શકે છે અને ચેતનકતાં અને કાર્યને સંબંધ રહે છે. એમના સંબંધમાં બીજી બે વાત પણ છે. એક તે એ કે જેનાથી જ્ઞાન થાય છે અર્થાત જ્ઞાતા. બીજી એ કે જેનું જ્ઞાન થાય છે અર્થાત ય. રાતા અને યમાં પરસ્પર સંબંધ રહે છે. વારૂ ત્યારે આ બેમાંથી ત્વમે તેને સંપૂર્ણ કહેશે ? તને કે તમને ? એમાંથી એકને પણ તમે સંગ નહીં કહી શકો, આથી એટલું સિદ્ધ થયું કે જે સંપૂર્ણ હોય એજ આ લક્ષણ છે જોઈએ-નથી એ ચેતન, નથી જડ, નથી શેક, નથી નેહ થી મેદવાળું, નથી દિવાળ, નથી સંસાર-રૂપ,
Page #76
--------------------------------------------------------------------------
________________
૩૨
બુદ્ધિપ્રભા.
નથી અસ’સાર-રૂપ. આવી વિલક્ષણ વસ્તુનુ જ્ઞાન થવુ કેવળ અસંભવિત છે. આથી આપણુ ઉપનિષદ્ વગેરેમાં ધર ( આદિ–કારણ ) ના સ્વરૂપ આદિ વિષે “ નાં, ન પ્રતિ” નેતિ નેતિ) કહ્યું છે.
જે આદિ-કારણને અનત માનીએ તે ટ્રેમાં અનંત-શક્તિ ( Infinite / Power છે તે સર્વે કઈ કરી શકે છે, જેમાં અનન્ત યા છે તે પાપની ઉત્પત્તિ રેકી શકે છે. જો અનંત ન્યાયશીલ થવાનુ કારણુ પાપીઓને દંડ કરવા અને માટે આવશ્યક છે તે અન્ત દશાશીલ થવાનુ કારણ પાપીઓને ક્ષમા કરવી પણ આવશ્યક છે. જે અનંત જ્ઞાનના પ્રભાવથી થનારી સમસ્ત દુર્ઘટનાઓનુ જ્ઞાન થઈ શકે તે અનત શક્તિ દ્વારા એને રેકવાત પણ એને લીધે સંભવ છે. જો અનંત દયાની પ્રેરણાથી પાપનો નાશ સંભવતઃ હાય તે પાપ છે શું ? જો એનુ અસ્તિત્ર પાતાની ઇચ્છાથી હાય એમાં અનંત અને સંપૂર્ણ નિર્દોષતા નથી. તે પછી એની છામાં ફાકવી છે અને એના કાર્યમાં ધન છે. એટલે તેની અનન્ત સ્વતંત્રનાની સિદ્ધીન થઇ.
એ કે સસામાં કાઇ
?
એને ભેદ જાણુવાની સર્વથીએ સિદ્ધ અસંભવ છે. નથી હેના. સર્વે મા
સારાંશ એ કે સર્વ ધર્મમાં એ બાળતા હોય છે. એક તો અદ્ભુત અને અકૃષ્ટ શક્તિ છે. બીજી એ કે એ શક્તિ છે કે અને એવું જ્ઞાન પ્રાપ્ત કરવાની જેટલી ચેષ્ટાએ કહેવામાં આવી છે તે થાય છે કે સુસાર એક ગૂઢ રહસ્ય છે. એનો ભેદ સમજવા કઠિન અને એ સસારની ઉત્પત્તિના પત્તા લાગતા કે નથી જે ચીજથી એ મૃત્મ્યક્ અને ધાર્મિક વિશ્વાસેામાં સ'સારની ઉત્પત્તિ રહસ્ય-પૂર્ણ માનવામાં આવી છે અને અંતમાં એટલું કહ્યુ છે કે સંસારનું આદિ-કારણ ગમે તે હે! પણ એનું જ્ઞાન પ્રાપ્ત કરવું અસ'ભવ છે. જે અશિક્ષિત અને અસભ્ય હૈય છે તે અદૃષ્ટ શક્તિઓને ભૂત પ્રેત કહે છે. ધર્મિષ્ઠ લાક એને દેવ દેવતા કહે છે. આસ્તિક અને ઇશ્વર માને છે. કંઇ કંઇ રૂપમાં પશુ સર્વ એને માને તે છેજ, પણ રહસ્ય પાછું એવું ને એવુંજ રહે છે. વાત એ છે કે જે શક્તિ સંસારમાં કર્મ કરતી જોવામાં આવે છે તે અજ્ઞેય છે. એ જાણી નધી શકાતી. આ સિદ્ધાન્તને આધાર માનવાથીજ ને અને વિજ્ઞાનના મેળ થઇ શકે છે.
વિજ્ઞાનવિષયક અતિમ વિચાર (Utimate Scientific Ideas} માકાશ અને ફાલ (5pace and Time.)
આકાશ ( Space ), કાલ ( Time ), પ્રકૃતિ ( Matter) ગતિ (Wotion) શક્તિ ( Force ) અને ચૈતન્ય (Conociousness) એમ છ અંતિમ તત્વ, વિજ્ઞાન
શાસ્ત્રના આધાર છે.
જેમાં સ`સારના સર્વ ભાતિક પદાર્થો સ્થિત છે, હૅને આકાશ કહે છે. કોઇ પણ મા ટીના ઘડાની આજીબાજુ નજર કરીશું તે જણાશે કે આસપાસ સર્વત્ર આકાશ છે. આકાશ વિના કાઇ પણ વસ્તુ ડરી શક્તી નથી. જે પ્રમાણે પુસ્તકના અક્ષર કાગળપર સ્થિર હેપ છે અને કાગળ વિના અક્ષર લખવા અસંભવ છે તેજ પ્રમાણેજ સંસારની જેટલી વસ્તુ છે પર્વત નદી આદિ-એ સર્વ આકાશમાં સ્થિત છે. તે આકાશ ન હોય તે પદાર્થોની સ્થિતિ અસંભવ થઇ નય. કાલ સમયને કહે છે; એ સ્પષ્ટજ છે.
વારૂ, આકાશ અને ફાલ એ છે શું? ચીજો અને એનું જ્ઞાન કેવી રીતે થાય છે? એ વિશે બે મત છે. એક તે એ કે આકાશ અને કાલ એવા પદાર્થો છે કે જે આા મનની
Page #77
--------------------------------------------------------------------------
________________
હર્બર્ટ સ્પેન્સર
અનેયમીમાંસા
મ્હાર છે. ( objectiv· xistence ) અર્થાત એ સ્વરૂપાળા છે—જેવાં કે વૃક્ષ, પર્વત આદિઃ ખીજું એ કે આકાશ અને કાળ કેવળ મનાકાક્ષિત (Subjective existence) વસ્તુએ છે. જેમાં વૃક્ષ પર્વત આદિ મનની મ્હારની વસ્તુએ છે તેવાં એ નથી. અર્થાત એએની સત્તા જ મનાય છે; એ મનથી પૃથક નથી.
૩૬૩
હવે આપણે પ્રત્યેક મતની સમાલેચના કરીએ. જે આકાશ અને કાલને મનની વ્હારનાં માનીએ તે એને એવા અર્થ કે એ ક઼ાઇ સ્વતન્ત્ર વસ્તુ છે. જો એને વસ્તુ માનીએ તે એને રૂમ પણ હોવું જોએ. પરંતુ એવુ કે રૂપ દેખાતું નથી. અને ધ્યાનમાં પશુ નથી આવી શકતું. જેવું વૃક્ષ પર્વત આદિના રૂપનું સ્પષ્ટ ચિત્ર મનનાં થઇ શકે તેવું એના રૂપનું જ્ઞાન નથી થતું, જ્યારે કાઇ વસ્તુના વિચાર કરીએ છીએ ત્યારે એ વિચાર એ વસ્તુઓના ગુણા સારાજ થાય છે. ગુણેનું કારણ જ એક વસ્તુ બન્ધી ભિન્ન કહેવાય છે. તે આકાશ અને કાલના ગુણ શું ? આકાશમાં હોળાઇ છે-અર્થાત એ વિસ્તારભય છે. એજ એનું લક્ષણ થયું. આકાશમાં વિસ્તાર સિવાય બીજી કોઇ ચીજ નથી. મતલબ એકે વિસ્તાર અને આકાશ એકજ વસ્તુ છે. એને અર્થ એ થયો કે વિશેષ અને વિશેષણુ એકજ ચીજ છે. કાલની પણુ એજ સ્થિતિ છે. એના વિચાર કરવાથી પણ આજ નિષ્કર્ષે નીકળે છે કે સસારની જેટલી વસ્તુ છે તે સર્વે પરિમિત (Limited ) અર્થાત સીમાબહ છે. પરંતુ આકાશ અને કાલ વિષે આપણાથી એ પશુ ન કહી શકાય કે એની કાઇ સીમા છે, કાઇ સીમા નથી, જે આકાશ અને કાળ અપરિમિત અને રહિત છે વ્હેની કપના મનદ્વારા નથી થઇ શકતી. આપણાથી એમ કલ્પના કરી શકાતી નથી કે એ અન્તના વિભાગ થઇ શકે. આથી આકાશ અને કાલનું જ્ઞાન જેમ વસ્તુના રૂપમાં નથી થતું તેમ વસ્તુનાં વિશેષણ રૂપમાં તે નથી થતું અવસ્તુના વિશેષ રૂપમાં પણ આકાશ અને કાલનું જ્ઞાન નથી થતું, તથાપિ એટલું માનવું પડે છે કે એ અવશ્ય છે ખરાં.
બીજું, મન એવું છે કે આકારા અને કાલ કેવળ મન કતિ છે. એની કોઇ સત્તા પૃથક નથી. ક્રાન્ટ ( Kant ) નામક તત્વવેત્તાએ લખ્યું છે કે આકાશ અને કાલ કેવળ બુદ્ધિના વિકાર છે. આ મતમાં નીચે પ્રમાણે દેખે છે---
જો આકાશ અને કાલ મનનું ભીતરજ હોય તે નનની હાર એની પૃથક સ્થિતિ ન ગણાય-અર્થાત્ સ’સારિક પ્રકૃતિ સાથે એને કાંઇ સંબંધ નથી; સંબંધ કેવળ આત્મા સાથે છે, પણ આવી કલ્પના કરવી અસંભવ છે. પ્લાન્ટનું કહેવું છે કે આકાશ અને કાલનું જ્ઞાન સ્ટુલેથીજ મનમાં આવ્યું આવે છે અને એ જ્ઞાન એટલુ દૃઢ છે કે કોઇ પણ રીતે નષ્ટ થતુ નથી. જે આ રાતને આપણાથી કાઢી મૂકાતું નથી તે પછી એ બન્ને ચીજો મનની મ્હાર અવક્ષ્યજ ઉપસ્થિત થવી તેએ. કારણ કે મનમાં ભીતરથી એનું જ્ઞાન નૠજ નથી થતું.
એ વિષે હવે આપણે જરા આગળ વધીને ગૂઢ વિચાર કરીએ. એટલું પ્રત્યક્ષ માલૂમ પડે છે કે આકાશ અને કાળ બનમાં નથી પરંતુ મનની મ્હાર છે અને એવા સ્વતંત્ર રૂપાળા છે કે જો બનતો નાશ થઇ જાય તો પણુ એ વર્તમાન રહે. જો આપણા આત્માતે વિશેષ અને આકાશને વિશેષણ માનીએ. એમ પણુ નથી ધઇ શકતું, કાન્ટનાં કથનાનુસાર આકાશ અને કાલ બુદ્ધિના વિકાર છે. તે એ બુદ્ધિના વિકાર હેય તા બુદ્ધિ એનું ચિંતન કેમ નથી કરી શકતી ? એ ગૃહણ કરવામાં એ—અસમર્થ શું છે ? એટલું તે અસભવ છે
Page #78
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
કે કોઈ વસ્તુ બુદ્ધિને વિકાર પણ હોઈ શકે અને એનું ઉપાદાન કહ્યું પણ હેઈ શકે. જે આકાશ અને કાલ રેય પદાર્થો હોય તો એ જ્ઞાનનું રૂપ કેવી રીતે થઈ શકે ? જે કાલની દ્વારા મનની કલ્પનાઓ થતી હોય તે આકાશ અને કાલનું બંધન એમાં ન આવે. પરંતુ આમ નથી થઈ શકતું. આકાશ અને કાલ વિના મન દ્વારા કોઈ કપના હાઇજ નથી રાકતી. એટલે એટલું તે સિદ્ધ નજ થયું કે આકાર અને કાલ એવી વસ્તુઓ છે કે જેનું કદાપિ જ્ઞાન નથી થઈ શકતું. આકાશ અને કાલ મનની બહારની વસ્તુઓ છે એ સર્વ મનુષ્યોને સિદ્ધ વિશ્વાસ છે. પરંતુ એમ કઈ નથી સિદ્ધ કરી શકતું કે હાર કેવી રીતે છે. જે એને મન કલ્પિત માનીએ તે પણ નથી સિદ્ધ થઈ શકતું. આ કેવલ મિથ્યા કલ્પના છે આથી આકાશ અને કાલ અય વસ્તુઓ છે–અર્થાત એવી વસ્તુઓ છે કે જેનું અષ્ટ જ્ઞાન થવું અશકય છે.
પ્રકૃતિ ( matter ) ચેતનને દૂર રાખતાં સંસારમાં જેટલી જ વસ્તુઓ છે એ સર્વ પ્રકૃતિની અંતર્ગત છે પૃથ્વી, વૃક્ષ, પર્વત નદી આદિ સર્વ પ્રકૃતિની બની હોય છે તેના કકડા અવશ્ય થઈ શકે છે. હવે પ્રશ્ન એટલો કે આ કકડા અનન્ત હોઈ શકે કે નહીં. બેમાંથી એક વાત તે અવશ્ય
સેજ. જો એમ કહીએ કે એના અનન્ત ભાગ હોઈ શકે છે તે એ કલ્પના બુદ્ધિ વિચારથી દૂર રહે છે. પ્રકૃતિના બરાબર ભાગ કરતા જાઓ અને એ પ્રમાણે એમ માને કે એના અનત ભાગ થાય છે તો એ કલ્પના સાંકેતિક થશે. એની સ્થાત જ્ઞાનમાં નહીં થાય. જો એમ કહીએ કે પ્રકૃતિને અનન્ત ભાવ નથી થઈ શકતા તે એટલું સિદ્ધ થશે કે કેવલ એવા કકડા થઈ શકે છે કે જેના બીજા કકડા થવા અસંભવિત છે. આ પણ કલ્પનામાં નથી આવી શકતું. નાનામાં ન્હાના કકડા કેમ ન થાય ? એની પણ ઉપર નીચે ધરાતલ અને ભુજ અવશ્ય હશે જ. કારણ કે આ લક્ષણે સિવાય કોઇ કકડા નથી થઈ શકતા. જે આ લક્ષણ આ બહાનામાં ન્હાના કકામાં પણ ગાવામાં આવે તો એમ ન કહી શકાય કે એના બીજા કટકા ન થઈ શકે. આથી એમ માનવું પડે કે પ્રકૃતિના અનન્ત નાર થઈ શકે છે. પરંતુ એના પહેલાંથી પણ આપણે જોવા આવ્યાં છીએ કે પ્રકૃતિના અનંત ભાગ નથી થઈ શકત. આ બે બાબતોમાંથી એક જ માન્ય હોઈ શકે,
બીજો પ્રશ્ન એ છે કે જે રૂપ આપણે જોઈએ છીએ તે પ્રકૃતિનું કયું રૂ૫ છે? શું પ્રકૃતિ એ એક વદ અને દત પદાર્થ છે કે જેવો દેખા દે છે ? જે ઘટ્ટ અને દઢ હોય તે દબાવવાથી કદાપી ન દબાય, પરંતુ યથાર્થ એવું નથી. એ દબાઇ શકે છે. આ કારણથી પ્રતિ જેવી જાય છે તેવી ઘટ અને ૯ ચીજ નથી.
ન્યૂટન ( Newtne )ને એવો સિદ્ધાંત છે કે પ્રકૃતિ દઇ પરમાએ (Atoms) ની બની છે. પણ આ પરમાણુ પિતે પિતામાં મળેલાં નથી કિન્તુ એક બીજાથી અલગ છે. એ કેવલ આકર્ષણ ( httraction ) અને પ્રતિસારણ ( Repulsiox ) શક્તિ દ્વારા પરસ્પર કામ કરે છે. આ શક્તિઓ પાસે હોવાના નિયમથી બળવાન અને બલહીન થાય છે. જેવો બીજા મતેમાં દોષ દુષ્ટ થાય છે. તેવો જ આ મતમાં થાય છે. પ્રશ્ન તે એ છે કે પરમાણુ એ શું ચીજ છે; પ્રકૃતિ પ્રમાણે એને પણ વિચાર થઈ શકે છે. બેકનિક ( Bosonik ) નામના એક વિજ્ઞાન વેત્તાનું મત છે કે જેને પ્રકૃતિ કહે છે તે શક્તિ ( Force) નાં બિન્દુઓ ( Points ) ની બની છે. અને આ બિન્દુઓ વિસ્તાર
Page #79
--------------------------------------------------------------------------
________________
હટ સ્પેન્સરની અય-મીમાંસા.
૩૬૫
( Extention ) વિનાનાં છે. આ વિચારમાં એટલો દેપ છે કે શક્તિનાં એવાં બિન્દુઓની કલ્પના પણ નથી થઈ રાકરી કે જે લંબાઈ હોય.
રસાયનશાસ્ત્ર કહે છે કે પરમાણુ એકજ વજનનાં હેાય છે.
લાં કેવીન ( Kelvin ) નામના તત્વ વેત્તાનું મત છે કે જેને પ્રકૃતિ કહે છે તે કેવલ પરમાણુઓનાં ચક્ર છે ( httic ferties ).
સારાંશ એ કે જે પ્રમાણે આકાશ અને કાલનું પાન હોવું અસંભવ તેજ પ્રમાણે પ્રકૃતિના રૂપ આદિનું વર્ણન સાથે સંબંધ ધરાવતાં જેટલાં મત છે એ સર્વેમાં કંઈ પણ દેવ છે. આથી પ્રકૃતિ પણ અય છે.
ગતિ ( Motion ). જ્યારે કોઈ વસ્તુને આપણે ઠોકર મારીને ચલાવીએ છીએ ત્યારે એ ચાલે છે અને જે તરફ ચલાવવી હોય છે તે તરફ ચાલી જાય છે. એને ચાલવામાં અને એ નિવિષ્ટ દિશા તરફ ચાલવામાં-એ બને બાબમાં કઇ સંદેહ નથી. એ ચાલવું એ વસ્તુનુજ નથી એ ચાલવું નિર્વિષ્ટ દિશા તરફનું છે. દાખલા તરીકે –
એમ ધારે છે કે મધ્યરેખા પર એક જરાજ પશ્ચિમ તરફ મોં રાખી લંગર નાંખી ઉલું છે. જહાજનો કાપ્તાન જહાજના મિ તરફથી પાછળની તપર ફરે છે. હવે કહે કે કપ્તાન કઈ તરફ ચાલે છે. ઉત્તર એમ બળશે કે પૂર્વ તરફ જહાજનું લંગર ઉચકવામાં આવ્યું અને પશ્ચિમ તરફ જહાજ ચાલવા માંડયું અને જેટલી ઝડપથી કતાન જહાજ પર ચાલે છે તેટલી જ ઝડપથી જહાજ ચાલે છે. હવે કહે કે તાન કઈતરફ ચાલે છે. આપણાથી એમ ન કહી શકાય કે એ પૂર્વ તરફ ચાલે છે, કારણકે જે વેગથી કપ્તાન જહાજ પર ચાલે છે તેજ વેગથી કંતાનને જહાજ પશ્ચિમ તરફ લઈ જાય છે. એમ પણ આપણાથી ન કહી શકાય કે એ પશ્ચિમ તરફ ચાલે છે. જહાજની હાર જેટલી વસ્તુઓ છે એની દ્રષ્ટિએ તે કપ્તાન ઉભેજ રહે લાગે છે. પણ જેઓ જહાજ ઉપર છે તેઓને એ ચાલત લાગે છે. હવે કહો કે કતાન સ્થિર છે કે ચાલે છે. પૃથ્વી પિતાની પુરીની ચારે તરફ ફરે છે. પૃથ્વીની આ ગતિને ધ્યાનમાં લઈએ તે કપ્તાન કલાકને બજાર માદલને દરે પૂર્વ તરફ જાય છે. પૃથ્વી પિતાની કક્ષા ( ()rit ) પર પણું ૬૮૦૦૦ માઈલ દર કલાકે ચાલે છે. આ ગતિને ધ્યાનમાં લઇએ તે કkતાન ૬૩૦૦૦ માઇલ દર કલાકે પૂર્વ તરફ જાય છે. આ વાત મધ્યાહ-કાલની બાનમાં લીધી છે. એથી પણ ખરી ગતિ કે દિશા માલુમ ન પડી; જે પૃથ્વીની ગતિ સાથે સૂર્ય-મંડલ (Solar System )ની એ ગતિ પણ ધ્યાનમાં લઈએ કે જેથી એ હરકયુલીઝ નામક નક્ષત્ર તરફ જાય છે તે માલુમ પડે છે કે કપ્તાન નથી પૂર્વ તરફ જ કે પશ્ચિમ તરફ, પરંતુ કાન્તિ– લ ( livic )ના ધરાતલ તરફ ઝૂકી રહેલી રેખામાં ચાલે છે. જે તારા-મંડલની સ્થિતિ માલૂમ હોય અને એની ગતિનું પણ જ્ઞાન હોય તે પૂર્વદક્ષિણ ગતિમાં કંઇક વધારે અંતર પડે.
આ સ્થિતિમાં કોઈ ચીજની ગતિ અને એ ગતિની દિશા જે આપણે સમજીએ છીએ તે બરાબર નથી. જે ગતિ પ્રત્યક્ષ દેખાય છે તે દેખાવમાં તે બરોબર જણાય છે અને ખરી પણ મનાય છે પરંતુ યથાર્થ રીતે એ વાત ખોટી છે. અસલી ગતિને આપણે ખ્યાલ નથી કરી શકતા કે ભજી પણ નથી શકતા. એથી અતિરે જ્યાં સુધી કોઈ સ્થાનને લક્ષ્યમાં રાખીને ગતિનો વિચાર નથી કરવામાં આવે ત્યાં સુધી ગતિનું ચિંતન નથી થઈ શકતું.
Page #80
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
ગતિ એટલે સ્થાનત્યાગ. પરંતુ આકાશમાં કોઈ સ્થાનનું કંઇ નિશ્રિત ઠેકાણું નથી. આથી સ્થાનત્યાગની કલ્પના પણ નથી થઈ શકતી. જો એમ કહીએ કે આકાશમાં પણ એની સીમાઓને લયમાં રાખવાથી સ્થાનની બેજના થઈ શકે છે, તે પ્રશ્ન થાય છે કે આકાશ સીમા–સહિત છે કે સભા-રહિત ? એને ઉત્તર એ કે આકાશ સીમા-રહિત છે, જે આકાશ સીમા--રહિત છે તે સ્થાનને ખ્યાલ થઈ પણ નથી શકતે. જે રીમાએ પણ નથી તે પછી સર્વ જગ્યાઓ એકથી દૂર પણ થશે. આથી લાચાર થઈને આપણને રહેવું પડે છે તે ખરું પરંતુ એ સમજવી એ આપણી બુદ્ધિની બહારની વાત છે.
ગતિ બદલવાને વિષય પણ એજ કિલક છે. ધારો કે એક ગળે પડી રહ્યું છે. બીજો ગોળો પહેલા ગાળા તરફ ફેંકવાથી પહેલે ગાળો ચાલવા લાગ્યો, ત્યારે પહેલો ચાલવા કેમ લાગે! બન્યું છું કે પહેલાં એ પકિ રહ્યા હત–-સ્થિર હતો–અને હવે એ ચાલવા કેમ માંડવો હમે એમ કહેશે કે ગતિમાં પરિવર્તન થયું. પણ એ ઉત્તર બરોબર નથી. ત્વમેજ કહે કે જે વસ્તુનું પરિવર્તન થયું તે વસ્તુ શું છે ? ગેળો છે. જે હતું તે હજી પણ છે. એમાં તે પરિવર્તન થયું નથી. ગોળાનું જે વિશેષણ હતું હે પણ કંઈ અંતર નથી આવ્યું.
નિષ્કર્ષ એવો નિકળે કે જે વસ્તુ પરિવર્તિત થાય છે તે માલુમ નથી થઈ શક્તી. ગતિના વિશ્રામ વિષે એક પુસણી વાત હજી સુધી સાંભળવામાં આવે છે. તે એ કે જે વસ્તુ ગતિમાં છે તે વસ્તુ જ્યાં સુધી જેટલી જાતની ગતિઓ સંભવે તે સર્વ શાન ન થાય ત્યાં સુધી અટકી શકતી નથી. પહેલા જોરથી ચાલતી હતી, હવે ધીમે ધીમે ચાલે છે. આ પ્રમાણે બરાબર ઘટતી જતી ગતિની મનમાં કલ્પના કરતા . તે પણ જે ગતિથી અન્ય કોઈ ગતિ ઓછી ન હોય એવી ગતિ તે મળી શકતી નથી. શુન્ય ગતિ કરતાં સમમાં સૂક્ષ્મ ગતિ પણ મોટી છે. ભલે આકાશને લક્ષ્ય ધારી વિચારે, કે ભલે પ્રકૃતિને લય ધારો અને ભલે ગતિના વિશ્રામને લક્ષ્ય ગશે, પરંતુ ગતિનું જ્ઞાન થવું અશકય છે. આપણે જે જે સમજવાની ચેષ્ટા કરીએ છીએ તેનું રહસ્ય ખૂદતર બનતું જાય છે. આથી એમજ માનવું પડે છે કે ગતિનું જ્ઞાન અસંભવિત છે.
શકિત ( Force ) જ્યારે કઈ પણ ખુરશીને આપણે ઉચકીએ છીએ ત્યારે જેટ ભાર ખુરશીને હોય છે એટલે જ બાર આપણે આપણું બળથી કામમાં લગાડવો પડે છે. એ તુવ પદાર્થોમાં જ સરખામણી થઇ શકે છે. પરંતુ એ વાત એવી વિપરીત છે, કારણ કે બળ તે આપણા ભીતરનું છે અને ખુરશીને ભાર બહાર ખુરશીમાં છે. જે ચીજ આપણું ભીતરમાં છે અર્થાત્ મનમાં છે એ મનને વિકાર છે-એ તે ચેતનને ભાવ છે. ખુરશી તો જડ છે, જે શક્તિ ચેતનને ભાવ છે અને ચેતનની તુલ્ય છે તે શક્તિનું એમાં હેવું આશ્ચર્ય ભર્યું છે. એથી એટલું જ્ઞાન થયું કે શક્તિને ચેતન્ય યુક્ત માનવી એ મુર્ખતા કહેવાય. પરંતુ એમ નથી, કારણકે આપણું ભીતરમાં જે શક્તિ છે તે મનને વિકાર છે, અને મન ચેતન છે. આથી શકિત પણ ચિંતન જ છે.
શક્તિ અને પ્રકૃતિને પરસ્પર શું સંબંધ છે હેને નિર્ણય કરવું જોઈએ. જેને પ્રકૃતિ કહીએ છીએ તે કેવળ શક્તિના કારણ તરીકે જ દેખાય છે. પ્રકૃતિ ( Matter ) માંથી જે પ્રતિરોધતા ( Resistance ) કાઢી નાખવામાં આવે તે કેવળ વિસ્તાર ( Extension ) રહે. પણ પ્રકૃતિ વિના વિસ્તાર સમજી શકાતું નથી. જો એમ કહીએ કે શક્તિના વિસ્તાર
Page #81
--------------------------------------------------------------------------
________________
હર્ટ સ્પેન્સરની અય-મીમાંસા.
૩૬૭
રહિત અશુઓમાંથી થાય છે તે એ કલ્પનાની બહારની વાત રહીએટલું પણ નથી હમજી શકાતું કે શાથી વિસ્તારવાળા અને વિસ્તાર વિનાનાં શક્તિના આણુ કોઈ પણ પ્રકારની પ્રાકૃતિક સહાયતા સિવાય પિતે જાતે આકર્ષણ અને પ્રત્યાકશું કરી શકે છે.
એ વિષે ન્યુટન અને કહિતના વિચાર દાવ રહિત નથી. કારણ કે માત્ર આકાશદારા એક ચીજની અસર બીજી ચીજ પર થાય છે એમ એઓ બતાવે છે. એ વિદ્વાનોનું એવું મત છે કે એક પ્રકારની દવ વરતુ પરમાણુઓ અથવા શક્તિનાં અણુઓમાં થાય છે. આ વસ્તુ દ્વારા એક પરમાર બીજા પરમાણુપર અસર કરે છે. ત્યારે આ દ્રવ્ય વસ્તુ શું છે ? જે કઠિનતા પરમાણુઓનું રૂપ બતાવવામાં ઉપસ્થિત થાય છે તેજ કઠિનતા એને ઉત્તર આપવામાં ઉપસ્થિત થઇ છે. જેને જોતિષ શાસ્ત્રને આધારે વિચાર કરીએ તે આ સંકટ વધારે વિકટ બનતું જાય છે. સૂર્યથી આપણને પ્રકાશ અને ઉષ્ણુતા મળે છે. સૂર્યથી પૃથ્વી સુધી પહોંચવા પ્રકાશને ૮ મીનીટ લાગે છે. એમાં બે વાત કારણભૂત છે. (૧) શક્તિ અને (૨) ગતિ. સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ૦૨૦૦૦૦૦૦ માઇલનું અંતર છે. આ અતર શૂન્યમય છે. આ શવમાં શક્તિ પ્રોગ થાય એ હમજણું બહાર છે. ચાલતી વસ્તુને ગતિ હોય છે. અને ગતિ હોતી નથી. પરંતુ અહીં તે ચાલતી વસ્તુ કોઈ નથી. આક– શક્તિ વિશે ન્યુટને લખ્યું છે કે જ્યાં સુધી બે વસ્તુઓ વચ્ચે પ્રવૃત્તિ આપવામાં આવતી નથી ત્યાં સુધી એક ચીજ બીજી ચીજનું આકર્ષણ કરી શકતી નથી. એમ ધારે કે આ ચીજ હવા ( her ) છે કે જે બહુજ જુહાના ન્હાના પરમાણુઓની બનેલી છે. આમ માનવા પછી પણ પરમાણુ વચ્ચે શુન્યના અભાવ થતો નથી. શૂન્ય અથવા અન્તર ગમેતે.
, અથવા તે વધારે હો પણ છે. તે ખરું જ. આથી લાચાર થઈને માનવું પડે છે છે કે પ્રકૃતિના પરમાણુ ભલે ભારે છે કે ભલે હલકા હે. ભલે ન્હાના હો કે ભલે મહેટા
––હે તે હેપણ અકારા હારાજ એઓ એક બીજા પર અસર કરે છે. પરંતુ એ વાત એવી છે કે જે ધ્યાનમાં નથી આવી શક્તી.
(૧) પકત વિચારથી એટલું સિદ્ધ થાય કે પ્રકૃતિના પરમાણુ આકાશ દ્વારા જ પિત પિતાનામાં એક બીજા પર અસર કરે છે.
(૨) આથી એટલું પણ સિદ્ધ થયું કે પ્રકૃતિના પરમાણુ એક બીજાપર અને સર્વ પરમાણુઓ પર પણ એકજ આકર્ષણ–પ્રભાવ નાખે છે, પછી ભલે વચ્ચેની જગ્યા ભરેલી હો કે ખાલી હા. દાખલા તરીકે–એક વસ્તુ હમે અદ્ધર ઉંચો. પૃથ્વી અને વસ્તુ વચ્ચેની જગ્યા ખાલી છે. એ બે વચ્ચેની જગ્યા ખાલી છે કે પછી કોઈ અન્ય ચીજોથી ભરેલી હે પણ વસ્તુની આકર્ષણ-શક્તિમાં કંઈ પણ અંતર પડશે નહીં. પૃથ્વીનું પ્રત્યેક પરમાણુ આ વસ્તુપર એક સરખી અસર કરે છે. વરચ કઈ છે કે ન છે. સમસ્ત પૃથ્વીની પેલી પારવામાં સર્વ પરમાણએ પણ આ વસ્તુ પર એક સરખે આકર્ષણઅભાવ નાખે છે. વસ્તુ અને પરમાણુઓ વચ્ચે કોઈ ચીજ હોય કે ન હોય પણ આકર્ષણ-શક્તિ પર એની કંઈજ અસર થતી નથી.
સારાંશ એ કે નથી આપણુથી શક્તિના રૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાતું કે નથી એ વાતને કે એ શક્તિના બળને કઈ રીતે થયોગ થઈ શકો. આથી શક્તિ પણ અય છે.
şiirt 2444 Hot ( Conciousness or Mind ). પ્રાકૃતિક વસ્તુઓની વિચારણા બાજૂએ હરે આપણે મન વિષે વિચાર કરીએ.
Page #82
--------------------------------------------------------------------------
________________
૩૬૮
બુદ્ધિપ્રભા.
જ્ઞાનની અનેક અવસ્થા છે. આ અવસ્થાઓની કલ્પના એક સાંકલના રૂપમાં કરી લે. અને પ્રશ્ન એ છે કે આ સાંકળ અનત છે કે શાન્ત ? અનન્ત તિ ન બની શકે. શાન્ત માનીએ તે એ પણ સિદ્ધ જેમ થતું નથી, કારણ કે આ સાંકળના બને છેડાઓમાંના એકનું પણ સાન નથી. અર્થાત્ નથી આપણુથી એ અવસ્થાને બેધ કરી શકાતે કે જેમાંથી આપણે તાનની ઉત્પત્તિ થઈ છે, કે નથી એને બોધ થઈ શકે છે, જે અવસ્થા જ્ઞાનના વિકાસના અનન્ત રૂપ હેય. તાનેદ અને જ્ઞાન-સમામિની અવસ્થામાંથી કોઈનું પણ પ્રત્યક્ષ જ્ઞાની નથી થઈ શકતું. સ્મરણ શક્તિ દ્વારા આપણે પાછળ જણાવેલી બાબતોને ગમે તેટલે વિચાર કરીએ તે પણ આપણાથી એમ નથી કહી શકતું કે પહેલ બહેલાં જ્યારે બંધ કરવાનું શરૂ થયું ત્યારે કઇ અવસ્થા હતી. આ જ્ઞાનાવસ્થાની સાંકળીને અંત કદી કદી પણ આગળ જતાં
આવશે જ એવું અનુમાન કરવું પણ સર્વથી અસંભવ છે. એને અનુભવ જ નથી થઈ શો. કારણ કે જે અવસ્થાને આપણે અન્તની ધારીએ તે અત્ની ન પણ હોય, એના પહેલાંની હોય કારણકે જેને આપણાં જ્ઞાનની અંતિમ અવસ્થા ધારીએ તે એ અવસ્થાને અનુભવ કરવામાં ચાલી જાય. આથી આપણુથી આ આ સાંકળ વિવે સાધના નથી કહી શકતા. જ્ઞાનને પરિમિત જાણવું એ છે કે આપણી બુદ્ધિની વ્હારની વાત છે તે પણ આવું અનુભાન અવશ્ય કરી શકાય છે. સારાંશ એ કે આપણુથી એ જ્ઞાનને શાન્ત પણ નથી ગણનું કે અનન્ત પણ નથી મનાતું. પણ એટલું અનુમાન તે કરી શકાય છે કે એ અનન્ત અથવા અપરિમિત નથી, પણ પરિમિત છે.
હવે જોઈએ જ્ઞાન એ શું ચીજ છે ? પ્રત્યેક મનુષ્યને પિતાના અસ્તિત્વને પૂર્ણ વિશ્વાસ છે અને એ વાત સર્વ વિવેત્તાઓએ કબુલી છે. જ્યાં સુધી માનસિક દશા સારી છે ત્યાં સુધી આપણું અસ્તિત્વ વિષે કાં, સંદેહ નથી પન્ન થતા ત્યારે હવે જોઈએ કે જે સંક અને વિચારોથી જ્ઞાન બન્યું છે એ શું છે? શું એ મને.વિકાર છે એ મનમાં ઉત્પન્ન થાય છે, જેને મન કહીએ છીએ તેનું નામ જીવ છે ? હા” કહીએ તે અમ સિદ્ધ થાય છે કે જીવ એક સ્વતંત્ર ચીજ છે; અથવા એ કે સંકલ્પ અને વિચાર મન અથવા જીવના વિકાર નથી. પરંતુ જીવની રચનાના કારણભૂત પદાર્થો છે. આથી એટલું પણ સિદ્ધ થાય છે કે જીવાત્મા નિરન્તર બનતી ચીજ છે. કારણું વિકાર કોઈ પણ ચીજને થઇ શકે છે. નાસ્તિનું મન એવું છે કે જે સંકલ્પ અને વિચાર થાય છે તે સત્ય છે. જે અંતઃકરણ અથવા મનમાં એ થાય છે એ કોઇ ચીજ નથી, આ બરોબર નથી. કારણ કે આધાર વિના સંકલ્પનું થવું અશકય છે. આ નાસ્તિક-મનમાં પરસ્પર વિરોધ છે જે કઈ ચીજમાં આત્મા અથવા જવ ન માનતા–છે, કેવલ સંકલ્પ-વિકલ્પને જ જીવ માનતા છે તે એ કેવી રીતે કહી શકે છે કે હમારે પણ સંકલ્પ અને વિચાર છે ? જે સંકલ્પને સત્ય માનીએ તે “ હું છું અને સંકલ્પ કેમ અસત્ય મનાય છે ?
પિતાના અસ્તિત્વનો વિચાર તે સર્વને છે, પરંતુ એ વાત બુદ્ધિથી નથી સિદ્ધ થતી. એમ કોઇથી નથી કહેવાતું કે જેમ ગુણ-સમુહનું નામ પ્રકૃતિ છે તેમજ વિચાર સમુહનું નામ પણું મન છે. જ્ઞાન પ્રાપ્તિની જ્ઞાતિના વિચાર્યા એમાં સિદ્ધ થાય છે કે શાન પ્રાપ્ત કરવામાં બે વસ્તુઓની આવશ્યક્તા છે એક તે નાના અને બીજી નય અર્થાત એક તે એ વસ્તુની આવશ્યક્તા છે કે જેથી શાન પ્રા': ૧ અને બીજી ની કે જે માન પત કરી શકાય. જેનું નાનું પાન કરો : ૪
અથવા જન
Page #83
--------------------------------------------------------------------------
________________
ક
નસરની અય-મીમાંસા.
૩૬૯
માનીએ તે જ્ઞાન કરનાર કોણ? જે જ્ઞાન કરનાર તરીકે આત્માને માનીએ તે એ આત્મા કોના જેવું છે કે જેનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે? આ સ્થિતિમાં આપણું અસ્તિત્વ સાથે સંબંધ ધરાવતા જ્ઞાનને એ અર્થ થાય છે કે જ્ઞાન પ્રાપ્ત કરનાર અને જે વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે એ–બને એકજ છે. અર્થાત આપણું અસ્તિત્વનો નિશ્ચય કરવામાં જ્ઞાતા અને ગેય એક થઈ જાય છે. પરંતુ તત્વવેત્તાઓનાં મન પ્રમાણે આ વાત સર્વથા વિરૂદ્ધ છે. કારણકે આત્મા એ છે કે જેનું જ્ઞાન થઈ શકે–વિજ્ઞાનવેત્તાઓ આમાનું આ લક્ષણ બતાવે છે. ય તે એથી સર્વથા અલગ છે. જે આ વાત માનીએ તે આત્માનું જ્ઞાન નથી થઈ શકતું.
સારાંશ એ કે વૈજ્ઞાનિક વસ્તુઓને આધાર કોઈ વિશેષ વસ્તુઓ છે. એ વિષે એટલું તો સ્વીકારવું પડે છે કે એ સત્ય છે. પણ તે સાથે એટલું માનવું પડે છે કે એ જ્ઞાનને વિષય નથી. ગમે તેટલો પરિશ્રમ કરે પણ એનું જ્ઞાન નથી જ થઈ શકતું. સંસારમાં, અને આપણું મનના ભીતરમાં પણ નિરંતર એવું પરિવર્તન થઈ રહ્યું છે કે જેની સાન્ત સ્થિતિ સમજવી અશક્ય છે. જે એમ માનીએ કે પહેલાં સંસાર છિન્ન ભિન્ન સ્થિતિમાં હતા તે એ એવી દશામાં શા માટે હતો એ બતાવવું કઠિન થઈ પડે છે. જે એમ વિચારીએ કે ભવિષ્યમાં સંસારનું શું રૂપ થશે તે જે ઘટનાઓ અને દ્રશ્ય નિરંતર થયાં કરે છે જેની અંતિમ સીમા બાંધવી એ દુઃસાધ્ય છે. મનના ભીતરની સ્થિતિ જોઇએ. એની પરીક્ષાથી આપણને માલુમ પડે છે કે જ્ઞાન-દશાઓની સાંકળ એટલી અપરિચિત છે કે એને બન્ને છેડામાંથી એક છેડાને પણ બુદ્ધિ પ્રહણ કરી નથી શકતી. કઈ ચીજનું અસલ સ્વરૂપ જાણવાની ઈચ્છા રાખીએ કે ગમે તેટલા પ્રયત્ન કરીએ તે પણ એ કાર્ય સધાતું નથી. જે આપણે સર્વ વસ્તુઓને ઘટાડતા ઘટાડતા કઈ શક્તિ-વિશેષ સુધી પહોંચીએ અને એનો આધાર આકાશ અને કાલ માનીએ તો એટલી કઠિનતા ઉપસ્થિત થાય છે કે શનિ, આકાશ અને કાલ એ ત્રણમાંથી કેઇના રૂપને પણ નિશ્ચય થઈ નથી શકતે. તે જ પ્રમાણે જે બધાં માનસિક કાર્યોને ઘટાડતાં ઘટાડતાં એને આધાર સંક૯પ અને વિચાર માનીએ તે એટલું બતાવવું અસંભવિત થઈ પડે છે કે સંકલ્પ વિકલ્પ શું ચીજ છે અને જેથી સંકલ્પ-વિકલ્પ ઉપન્ન થાય છે તે શું ચીજ છે. આ કારણુથી ખ્વાર ભીતરની મૂળાધાર જેટલી ચીજો છે હેના સંબંધમાં નથી એટલું જ્ઞાન થતું કે એનું અસલરૂપ શું છે કે નથી એટલું સ્ટમજાતું કે એ ઉત્પન્ન કેવી રીતે થઇ. એની ખોળમાં મનુષ્યની સર્વ ચેષ્ટાઓ નિષ્ફલ થાય છે. આથી લાચાર થઈને માની લેવું પડે છે કે બુદ્ધિની સીમા બહુ અલ્પ છે. જે વિષયોને અનુભવ થઈ શકે છે તે વિષયો બુદ્ધિ ગ્રહણ કરી શકે છે. જે વિયેનો અનુભવ નથી થઈ શક્તિ તે વિષે બુદ્ધિ જાણી શકતી નથી. કોઈ પણ વસ્તુના અસલરૂપનું જ્ઞાન થવું કેવળ અસંભવિત છે. પ્રાપ્ત)
श्री आत्मशिक्षा. શ્રી ગુરૂઓ નમઃ શ્રી જનધર્મ પરમ આધાર છે આત્મા અસંખ્યાત પ્રદેશી જ્ઞાન દર્શન ચારિત્ર રત્નત્રયી ધર્મ અહીંસક અનંત રિદ્ધિનો ધણી છે, એક એક પ્રદેશે અનંત ગુણ અવ્યાબાધાપરી રહ્યા છે એવું આત્માનું સ્વરૂપ છે તે અનાદિ કાળને અદ્ધિ પ્રતિએ કરી
Page #84
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા
-
-
-
-
-
પરભાવને ભેગી થઈને આઠ કરમે અવરાણો પડ્યો છે તે હવે ઘણી પુણ્ય પ્રકૃતિને ઉદયે કરીને, દશ દ્રષ્ટાંતે દોહીલે મનુષ્ય બવ રત્નચિંતામણિ સરખે પાયે, તેથી આમાથી જીવે અપ્રસસ્ત કારણ છોડીને શુભ પ્રસસ્ત કારણ જોડવાં. કારણ કારણ રૂપે રાખી શુદ્ધઉપગ રાખી અનુશન ત્રણ વિષે –ગરલ-અન્ય અન્ય-છાંડી અનુષ્ઠાન વહેતુ–અમૃત આદરી-આત્મતત્વ ધર્મ રત્નત્રયીની સાધનતા કરશે, તે મનુષ્ય ભવ સફળ કરશે. ફરી ફરી મનુષ્ય ભવ પામવો ઘણો દુર્લભ છે તમે તે કઈ રીતે ઉત્તમ વ છે પણ આત્મા અનાદિકાળને સાંતર કર્મ બાંધે છે તે આત્માને અસંખ્યાત પ્રદેશે પુન્યનાં દળીયાં અનંતાં રહ્યાં છે તે બાંધી સ્થિતિને આબાધાકાળ પાકે ઉદયે આવે છે તે ઉદય બે પ્રકાર છે, એક પ્રદેશ ઉદય, બીજો વિપાક ઉદય, પ્રદેશ ઉદય સમયે સમયે અબાધાકળ પાકે ઉદય થાય છે તેને ભોગવાય છે તેની ખબર પડતી નથી, અવ્યક્તપણે ભેગવે છે ને જે નિકાચત કર્મ બાંધ્યાં અબાધાકાળ પાકે વિપાકે દિયે આવે છે તે વારે આભા ભોગવતાં આકળી પડે છે તે વખતે આત્મા વિચારે જે હે ચેતન તે કર્મ બાંયો છે તે તુંજ ભાગવ–એવું વિચારે તેને હિત થાય અને
જે આધ્યાન કરે તે વળી નવા કર્મ બધે. કોઈ વેળા શુભ કર્મનો ઉદય થાય તે વારે ઉમેદ પિજે છે તિહાંપણ આત્માને સમભાવે રહેવું. વળી આત્મા વિચારી જુએ તે શુભ કામને ઉદય થાય. જ્યાં જઇએ, જ્યાં બેરીએ, જ્યાં ઉઠીએ ત્યાં કાજાવાનાં કરે છે, એ પણ કોઈ વેળા ઉદય થાય, કે વેળા અશુભ કર્મ બાંધ્યાં હોય તે અબાધાકાળ પાકે વિપાક ઉદય થશે અશુભ જે પણ થાય તે વારે વળી ભેગવતાં આકળા થાય છે. આત્માથી છવ હોય તે સમભાવે ભગવે તે નિર્જરા છે એ રીતે આત્માને અસંખ્યાત પ્રદેશે પુણ્ય તથા પાપનાં એણી રીતે દળીયાં સત્તામાં રહ્યાં છે. તે હવે આત્માથી જીવ હોય તેને પ્રણામ સારા રાખવા તે પ્રણામે આત્માને હીત થાય તે ઈસારતે લખીયે છીયે, શ્રી કર્મ પયડી ગ્રંથ મળે આઠ કમની વ્યાખ્યા અભૂત છે, બંધન કરશુ. ૧ સંક્રમણ કરણ, ૨ ઉદવર્તના કરણ ૩ અરવર્તનો કરણ. ૪ ઉદીરણ કરશુ. ૫ ઉપસમાનામ કરણ. એ નિમિત કરણ. ૭ નિકાંચીત કરણ- ૮ એણું રીતે કર્મ આઠ કર્મ યડી મળે છે તેને વિસ્તાર ઘણે છે, જે સાંભળે તે આત્માને હીત થાય એવા પ્રણામ સારા રાખે તે આત્માને હિત થાય અથવા હીણા પણામ રાખે તે અહિત થાય તેની અસારતા લખીએ છીએ. આત્માને અસંખ્યાત પ્રદેશ પુન્યના દળીયાં પણ સત્તાએ છે, તે આત્માર્થી જીવ હોય તે ઉદય થએ સારો પ્રણામ રાખે, ધર્મ ચર્ચા કરે, વાધ્યાન-પચખાણ પિસહ પડિકમાણ જનપૂજા સ્વામીવસલ શુભ કારણ જોડે કદાચ તેવી શુભ કીયા કરવાને જોગ ન મળે તે વારે ભાવ ધર્મની ઓળખાણવાળા જીવ સારા પ્રણામ રાખે તે શુભ કર્મ બંધાય. તે શુભ કર્મ બાંધતાં જે આત્માને અસંખ્યાત પ્રદેશે પાપનાં દળીયા અનતા રહ્યાં છે, તે દળીયા પાપનાં શુભ બાંધતાં શુભ પકૃતને ગ્રહ થાય. અનંતા રળીયા પાપરૂપ છે તે સંક્રમણ પુન્યરૂપ થાય અથવા કોઈ જીવને ઉદય થએ હીણું પરણામ રાખે ઘણાં કુડ, ઘણાં ૫ટ, ઘણું છળભેદ, વિશ્વાસઘાત પારકી નીંદા કરે એવા અનેક હિણે પરણામ બેસતાં હતાં કરે છે અશુભ કર્મ બંધ કરે. પુનાં દળીયા અરાજ કર્મ બાંધે તે અશુભ પતત પ્રહ થાય તે અસંખ્યાત પદેશ અનંતા પુOાના દળીયા સત્તામાં રહ્યાં છે તે અશુભ સંક્રમે પા૫૩૫ થાય એ રીતે આત્માના સમયે સમયે જેવા પ્રણામ થાય છે તેવા સંક્રમણે દળીયા બદલાય છે એવી રીતે આત્મા ઝઘડા કરે છે, તે માટે આત્માથી છવ હેય તેણે સારા પરિણામ રાખવા. વળી ઉદવર્ત અપવર્તન સમે સમે થાય છે, તેની ઇમારત લખીએ છીએ, જે કોઈ વેળા છવ કે ડી.
Page #85
--------------------------------------------------------------------------
________________
શ્રી આશિક્ષા.
૩૭૧
૧ની સ્થિતિ બાંધે તે બાંધતી વેળા તે કડા કેડી એકની બાંધે પછી સંગત હીણું કરતાં હીણ પરણામ કરતાં કેડા કડીની સ્થીતી બાંધી હોય તે વધારી તે સીતેર કેડા કડીની ઉણી કરે અથવા કંઈ સારે પરણામે ભાવ ધર્મની ઓળખાણવાળો છવ ધર્મ ચર્ચા કરે આવા પ્રણામ રાખે તે મોહની કમની તથા બીજ કર્મની સ્થિતિ ઉત્કૃષ્ટી બાંધી હોય તે સારા પ્રણામ કરે એક કેડી કોડીમાં આણી મુકે એવી કમની ભાંજગડ થઈ રહી છે, સારા પ્રણામે મુળ કર્મ તથા ઉત્તર પ્રકૃતિની એવી રીતે ભાંજગડ કરે છે. સારા પ્રણામે શિથિલ કમરસ પ્રકૃતિના ઘટાડે છે, પરીણે પ્રણામે વધારે છે. સારે પ્રણામે પુન્યને રસ વધે, પાપને ઘટે, દિણ પ્રણામે રાખ પાપની રાસ વધે, પુન્યની ઘટે, તે માટે આત્માથી જીવ હેય તેણે સારા પ્રણામ રાખવા વાતતે હાં ઘણી છે, એક વેદની કર્મની ઇમારત લખીએ છીએ વેદની કર્મની સ્થિતિ ઉત્કૃષ્ટી ત્રીસ કોડા કડીને બંધ છે, હવે અશાતા વેદની ઉત્કૃષ્ટી ત્રીસ કેડા કોડીની છે તે સારા પ્રણામે શાતા વેદની બેધ તે અશાતા વેદનીનો દળીયા કોડા કેડી ત્રીસ અસંખ્યા તે પ્રદેશ બાંધી નાખે છે, તે સારા પ્રણામે સાતા વેદનીના બંધાય તે અસાતાના દીપા કડી કડા ત્રીસનાં છે, તે સાતા વેદની બાંધતા પ્રકૃત ગ્રહમાં પડે તેતે સાતારૂપ થાય એવી રીતે સર્વ મુળ કર્મ ઉતર કર્મ પ્રત્યે એ રીતે સંમય છે, અર્થ તે ઘણે છે પણ સારત લખીએ છીએ. ઉદીક આવે “ર્ય સુણું રાખવું.
દુહા પંડીત સરસી ગોઠડી મુજ મન ખરી સહાય, આ લાજે લાવતાં, માણેક આપી જાય, બલીહારી પંડીત તણી, જસમુખ અમી ઝરંત, તાસ વચન શ્રવણે સુણ, મન રતિ અતી કરંત, મન મજુરી ગુણ રહ્યું છે, ચુપકર દી તાલ,
ધરાગ હોય તે બોલીએ, વાણું વચન રસાલ. આત્માને ભાવના કરવા કિંચીત માત્ર લખીએ છીએ. આ આત્મા તું પાંચ પ્રમદમાં પડે થકી કાંઈ વિચારતો નથી. મનુષ્ય ભવ પામીને શ્રી વીતરાગને ધર્મ આદરતે નથી તે કીમ સંસાર સમુદ્ર તરીશ, હે આત્મા, તે અનંતા પુગલ પરાવર્તન કર્યું તે પણ આજ લગી ધુર દહાડો છે ભવ કર્યાને ભય તુજને નથી એવી રીતે હથી કર્મ કર્યા છે ધર્મ સાધનને વિષે ઉલાસ થતો નથી, પણ તું વિચારી ને કે કેઈ ધર્મ સાધન વીના પાર પામે ? તે આત્મા અજ્ઞાન દશાએ કરી ઈમ જાણે છે જે મનુષ્ય બવ રૂપી સંપદા એમને એમ રહેશે પણ હે ચેતન ! જીનરાજના વચન હદ ધરી ધર્મ સાધન કરવાને અવસર જાય છે પછી પસ્તા કરીશ, મનુષ્ય ભવ પદ્વીપણે જાય છે. હેડે ઉતરી જઇશ તેવારે સામગ્રી કયાંથી મળશે? અનંતા કલિનો વિરહ પડશે તે વાસ્તે પ્રમાદ છેડી એક પિતાને આત્મા ની રાવર્ણ કરવા સ્વધર્મ પ્રગટ કરવા લોક સંજ્ઞા તજ. એ સંજ્ઞા તજ. આશીભાવ તજ. શંકા રડીત ધર્મ સાધન કરજે. મનુષ્ય ભવ બંધનથી મુકાય પણ ચેતન તુજને પુષ્ણલીક સુખની ઈચ્છા ઘણી છે પણ વિચારી જોજે, પુદ્ગલ દ્રવ્ય બંધ અનંતી વરણી અને તે પરમાણુ અનંતી તે સર્વે અનંતી વાર લેઈ લઈને બે ગવી ચુશી કરી મુકયા છે તે હજુ સુધી પણ નષ્ણા ન છુટી. વળી ચેતન, તે ભવ અનંતા કર્યા જન્મ મરણ પણ અનિતાં કયા ઉદરાજમાં એકલેપ્રકાશ દેશે અન તા જા અને ત! નારણ કા ણિ એકે રહ્યા નહીં પણ ચેતન નું કાં
Page #86
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા વિચારતો નથી તે વાતે હવે તું પ્રતિબંધ પામ. પર ભાવની પ્રણીત મા મુકીને આત્મ સતા ભણી નિહાળી ચેતન જ્ઞાન, દર્શન ચારિત્ર એવા ગુણ અનંતા તારી સતાના ઘરમાં છે અને યુગલના ટુકડા શું ઇરછે છે.
આત્મા, તું આત્મિક સુખ ભોગી છે તારૂ અણકારી પદ નીપજાવ્ય છમ તારે જન્મ મરણના ફેરા ટલે તે વાસ્તે શ્રી પંચ પરમટીનું ધ્યાન સ્મરણ કરતાં થકાં જેમ ચેતન નીર્મલ થાય થી પંચ પરમેષ્ટી જેવી રીતે છે તેવા ઓળખીને તેનું ધ્યાન કરતાં ચતન
અડેલકર મહાનિકરા થાશ્ય. આત્મિક ગુણ પ્રગટ થાશ્ય પ્રમાદ છોડીને ધર્મ કા અવલંબ રહેવું પણ ચેતન મહા કષ્ટ પડે કે ધર્મ છોડીશ નહી. ધર્મ રૂપણ પુછ હશે તે ત્યાં જાદશા તહાં સુખ પામીશ તે વાતે શ્રદ્ધા રાખીને શ્રી વીતરાગને ધર્મ અહિંસક રૂપિી છે આણું સહિત ધર્મ કરજે. છમ ઘડા કાળમાં આવ્યાબાધ સુખ નીપજે, જે સુખની ઉપમાં સંસારમાં નથી એવું સુખ નીપજાવવા ધર્મ કારણ શેવવાં, એવી ભાવના આત્મામાં ભાવવી, અહે. ચેતન તું આત્મ સ્વરૂપ વિચાર, સઘળા જીવનું અવલંબન ને કરી ઉત્તમ જીવનું અવલંબન કરજે, અમાદપણે સાધન કરજે, લેકને દેખાડવા બહુ માન કરાવવાની સાધના કરવી નહી. લેકે ભલે કહ્યું તેણે તારી ગરજ સારે અરથ ન સર્યો. ભવાઈ આપણુ મુકી તારા આત્માને અર્થ સાધનકરી મુનિ ભાવ વિચાર. જે રાજરૂપ સંપદા મુકી ઇદ્રીના ભાગ મુકી આત્મ સાધન કરે છે સદા રાકમાદપણે વિચારે છે એક નિકેવળ પોતાનું સ્વરૂપ પ્રગટ કરવા ઉજમાળ છે ચેતના નિર્મળ રાખે છે પુલને ચેતન ભીન્ન કરી જાણે છે. શરીર ઉપર મુછ રાખતા નથી જે ઈમ જાણે છે જે જ્ઞાન દર્શન ચરિત્ર લાયક ભાવે નીપજે તે મહારે કામ છે. મારે શરીરથી એ સબંધ છે તહાં સુધી અવ્યાબાધ સુખ રોકાણું છે તે વાસ્ત થોડા કાળમાં અવ્યાબાધ સુખ નીપજે તે ભલુ છે એવા મુનિરાજને પ્રણામ છે, તે મુનીને ધન્ય છે. વળી મુનિરાજસાલંબન બાન નિરાલંબન ધ્યાન કરે છે. સાલંબન ધ્યાન તે શ્રીજીનરાજની મુદ્રા નિરખી શ્રી જીનેશ્વરના ગુણ ચિતન કરેથી ચેતના થીર થાય પછી નિરાલંબન ધ્યાન કરે છે જે શ્રી સિદ્ધ ભગવાનનું ધ્યાન કરે જે શ્રી સિદ્ધ ભગવાન સકલ પ્રદેશે નિરાવર્ણ થયા અવ્યાબાધ સુખના ભકતા થયા અવ, અગધે, અરર્સ, અફાસે અનંત જ્ઞાન દશણુ ધર અચળ પ્રદેશપણે રહ્યા છે; એક સમયમાં વટ વ્યને કપાદ ભય ધ્રુવપણે સર્વ જાણ છે; સમય સમય અનંતા આનંદ ઉપજે છે સર્વ ઉપાધિ રાહત થયા છે એવું નીરાલંબન ધ્યાનકરે ધ્યાન કરતાં અતિ તીવ્ર પ્રણામ થાય તે ટાપક શ્રેણી માંડી કેવળ જ્ઞાન, કેવળ દર્શન ઉપજે, લંકા લેક પ્રકાશક થાય તે વાસ્તે મુનિભાવના ભાવવી, સદા ચેતન ના રાખવી, ચેતના નિર્મળ થએ વટદ્રવ્ય વસ્તુ ધર્મની ઓળખાણ હોય તે પ્રમાણે કષ્ટ પડે. એ નહી તે વાતે ભાવધર્મનું ઓળખાણ કરવું તે સાર છે. અહો આત્મા તું પ્રમાદમાં દિન કેમ કાઢે એનુ કેમ વિચાર કરતા નથી જે મનુષ્યભવ રત્નચિંતામણિ સરખે પામીને એ કેમ ખુએ છે? જે મનુષ્યભવની એક પણ ક્ષણ કડાડી રત્ન દીધે ને પામીએ તે નું પુરવધુન્યના જેને પામ્યો પણ તું હવે હારીશમાં. દેવાધી દેવ તેના વચનની પ્રતીતિ કરજે હવે ઘાતી કર્મ ચાર ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા લોકો લોક પ્રકાશક થયા માં કરૂણું ઉપજી જે જગતના પ્રાણી પાંચ પ્રમાદને વશે પડયા સંસારમાં ભમે છે. જનમ મરણનાં દુખ સહે છે તે ભણી મહારાજે દેશના દેઈન જગત પ્રાણીને નિહાલ કર્યા, સંબકીનાં દાન દીધાં, સર્વ વિરતિને દાન દીધાં દેશ વિરતિનાં દાન દીધાં, કે મેલ પગ પણ હાર અને જગત ગુરુ મારે તેને
Page #87
--------------------------------------------------------------------------
________________
શ્રી આત્મશિક્ષા.
૩૭૩
વચનની પ્રતીત કરીને ધર્મકર મેહમાં મૂકાઈશ માં. પંચઈદીના વિષયમાં મૂઝાઇશ માં. આત્મ વિભાગમાં તું રમણ કરે છે પણ આત્માને આવરણ વીલગષે તેની ખબર તુજને પડી નથી. સમય સમય જેવા તારા અધધ વિસાય થાય છે તેવી કર્મ વણી લે છે તે વાસ્તે શુભ કારણ મેલીને ઘણુમ સમારિ લેક સંજ્ઞા મુક, એઘ સંજ્ઞા મુક, આલેક સંસાર જે પુદગલીક વસ્તુ મુજને આપે, મારી સદા સાજ કરે મારી જસ કીરતી થાય એવી આશંકા નહી, એકની કેવળ પિતાને આમા નિરાવર્ણ કરવા હેતે આત્મા નું ધર્મ કર. લોક પરવાદ છાંડ તું અજ્ઞાન દશાએ જે જે ઇદ્રીય સુખમાં રાગ્યા કરે છે તે આત્મિક ધર્મનુ જાણપણ નથી તે અનુજાએ ચાલે તું ધર્મ કામ પાપીશ તે વાતે ધર્મનાં કારણને સામાજીક પિસહ પડીકમણાં થી છનપુજા ચર્ચા જાય ધ્યાન એવાં સુન કારણ જોડીને આત્માને સમાર, વિથા સંસારની વારતામાં કાળ ન કાઢો તે માટે જે થી નસાશન આ ભવે આરાધશે તે આગળ પણ થોડા કાળમાં શ્રી છનસાશન પામશે. વળી આ ભવમાં આળસ કરશે તે ઘણો પશ્ચાતાપ કરશે તે વાતે રાગ ધ બંડી સરળપણે સદા સર્વદા શ્રી જનધર્મ કરશું કરશે તે જીવ ભર લેખે કરશે સમતા સહીત ધર્મ કરશું કરશે તે ભર લેખે કરશે એવી આભામાં ભાવના ભાવશે તે વન નિર્વાહ કરશોજી. અહો આમા, તુજને જે અવ્યાબાધ સુખની ઇચ્છા હોય તે પડિંત વિર્ય ફેરવવાનાં ધર્મ કારણ શેવ, શ્રી પંચ પરમેષ્ટીનું ધ્યાન ઓળખીને કરી સદા ચેતના ગુણી આલંબનમાં રાખ, જીમ તારી ચેતના નિર્મળ થાય, ચેતના નિર્મળ થએ ગુણ નીપજશે એવી ભાવના નીત્ય ભાવવી.
કજાણે સે જગતો, ઉપસમાવે સંત: જસ ઘટ રીસ નવી ઉપજે, તે સદા ભગવંત. 1 ઉદાસીનતા સરલતા, સમતા રસાલ ચાખી, પર કથનીમાં મત પડે, નીજ ગુણ નિજમાં રાખી. આ ૨ ૩ જાણ્યું તે તેનું ખર, મેહે નવલેપાય સુખ દુઃખ આવે જવને, હર્ષ સોચ નવી થાય. ૩ આ ભવમાં સમજો નહીં, પડશે વાત ઉધાર, ફરી તે મળવું દોહીલ, ભમતાં ભવ અપાર. # ૪ મુરખર જાણે નહી, ખીણ લાખી જાય બળ અગીત આવશે, શરણું કાનવી થાય અવસર આવે અવશ્યકર, અવસર ન આવે ભુલ, અવસર ચુક્યા તે નર, તે માણસ કોડી મુલ છે કે તે નરભવ ચિંતામણી સમો, જીવ તુ એળે મત હાર, જનસાશન મન થીર કરી, જીવતું આપ સંભાળ મ છે " ભોગ ભલા નર તે લહે, હરખે જે દાન, સમકિત સહિત શીવ પદલહે, અનંત સુખને ઠામ ૮. આતમ સાખે ધર્મ છહાં તહાં જ જાને શું કામ,
જન મનરંજન ધર્મનુ, મુલ ન એક બદામ | ૮ | બીજી વાત સર્વ અસંતી વાર તે આવી છે પણ પોતાપણા મેળવ્યું નથી તેણે કરીને અને તે કાને થશે પરીભ્રમણુ કરે
Page #88
--------------------------------------------------------------------------
________________
૨૭૪
બુદ્ધિપ્રભા
જહાં લગે આત્મધર્મનું, લક્ષણ નથી જાણ્યું
તીહાં લગે ગુણઠાણું ભલું, કેમ આવે ના તાણ્ય ૧ ૧ | એ ગાથાને રહય એમ છે ને નામ ભેખ થકી ગુણઠાણ ભલુ કરતું નથી ગુણઠાણ આત્માના ગુણું પ્રમાણે કરે છે. વળી બીજી ગાથા લખી છે.
આતમરામ અનુભવ ભજે, તને પર તણું માયા,
એહીજ સાર છત વચનને, વળી અહીજ શીવ છાયા | ૨ | બજી કરણ અવસરે કરજો. પણ અવકાશ પામે તે વેળા એકતિ બેશીને આત્માને પુછજે જે નું કેવું છે ? કયાંથી આવ્યા છે ? કહાં જવું છે ? શું કરે છે ? શું તુને કરવું ઘટે છે ? એવી રીતે આત્માને પુછીને પાછા ઉપયોગ દેવો જે હું તે સિદ્ધ સરૂપ છું સિદ્ધ સ્થાન વાંછુ, મારૂ સ્વરૂપ તે રત્નત્રયી છે, તો હું એ થકે શરીરમાં કીમ રશે. છું? પણ પિતાનું સ્વરૂપ વિચારતા નથી. તું અને કાળ થયાં બંધીખાને રહ્યા, હવે તુને શરીરમાં રહેવું ઘટે નહી. શરીરની સંગે રહીને ઘણે કાળ ભએ પણ છે ચેતન, એ તારી ભુલ થઈ, હવે અવસર પામે છે તે માટે તારી ભુલ કાઢીને તારે થાનકે વશ. શા માટે જે માનવભવ પામવા દહી છે તે માટે આત્મા એકાંતે બેશીને પિતાના મન સાથે ભાવવું જે હે આત્મા તને આ સુખે ઉઘ આવે છે. તે આત્મા તું શું હસે છે ? શું રમે છે ? શું ફરતે ફરે છે ? હે આત્મા તારી કેડે એકસને અડાવન રણ લાગ્યા છે. તું નીચીત નફકર થઈને બેઠો છે તારે માથે જનમ, જરા, મરણ, નરક, નાગેદ, ગ, શેક તથા વિજોગના એટલા ભય થકાં કાળના મહામાં બેઠે છે કોઈ વિચાર કરતા નથી. આમાનું સ્વરૂપ તથા સુખ અવરાણું છે, તું નીચીત કીમ રહે છે. ધર્મના કામમાં કેમ ગાય છે? ફરી ફરી મનુષ્ય ભવ પામવો ઘા દુર્લભ છે, ફરી ફરી આ અવસર પામ ઘણા દુર્લભ છે, તે માટે વિચાર કર ને ધર્મને વિષે ઉજમાલ થવું. જેમ થીરતા થાય તે લખે છે. તે ત્રણ પ્રકારે
૧ બહીરાભા. ૨ અંતરાત્મા. ૩ પરમાત્મા. હવે બહીરાત્મા કોને કહીએ. જે શરીર, કુટુંબ, માલ, ધન, પરિવાર, ઘર, નગર, દેશ, રાગ, દ્વેષ, મિથ્યાત્વ, મેં મા, મેં વાશે, મેં સુખી કર્યો, મેં દુખી કર્યો, સંશય વિમેહ પ્રમુખ, સનિજ સ્વભાવ જણે તે બહિ. રામા. તેને બાહર દ્રષ્ટિ હોય તે પ્રથમ મિથ્યાત્વ ગુણ ટાણે હેય. હવે અંતરાત્માના રવરૂપ કહે છે પ્રથમ કર્મ બાંધ્યાનાં કારણ જાણે તે લખીએ છીએ. મિથ્યાત્વ ૫, અવિરતી ૧૨, કવાય ૨૫, યોગ ૧૫, એ સતાવન હેતુએ જીવ કર્મ બાંધે તે વળતી ભોગવે છે તે ભાગવતાં મેહની કર્મને જેરે દુઃખ પામ્યા તે વારે એમ જાણે રે સ્વભાવ મારે નહી. કસી વસ્તુ જાય તથા મરણ આવે તે વારે એમ જાણે જે મારા પ્રદેશથી કંઇ જતું નથી. હું સર્વ વસ્તુથી ભિન્ન છું, કઈ વારે લાભ પામે ત્યારે એમ જાણે જે વસ્તુ અશાશ્વની છે તે તે ઉપર હર્ષ શો ધર તથા કોઈ જાય તે વારે એમ જાણે જે વસ્તુથો સબંધ થ વેદનાદિ કષ્ટ આવે, સમભાવ રાખે, પરભાવ પુદ્ગલાદક આત્માથી ભીન જાણે, છાંડવાને ખપ કરે પરમાત્માની વાંછી કરે, ધ્યાન સઝાય વિશેષ કરે, ભાવના ખીણ ખીણ ભારે સંવર આદરે નીજ સ્વભાવ જે જ્ઞાન તેને વિષે એમ મગન રહે તે અંતરામાં ધ્યાન કરવા પર. મામાનું યોગ્ય ચેથા ગુણ ટાણુથી બારમા ગુણ દાણ સુધી અંતરાત્માપણે છે તે ઓળખે તે વાર પરમાત્માપણુ પામે. પરમાનું સ્વરૂપ લખીએ છીએ. સાક્ષાત પોતાનું સ્વરૂપ
Page #89
--------------------------------------------------------------------------
________________
બી આશિક્ષા
૩૭૫
દેખ્યામાં આવે, કર્મની ઉપાધિ રહિતને પરમાત્મા તેરમે દમે ગુણ ટાણે તથા સિદ્ધ જાણવા, એ પરમાત્મા ધ્યાન કરવા યોગ્ય અંતરાત્માને ધાવવા યોગ્ય છે.
શિખામણ. ૧ જેની સરહણ સુધી હવે તેને ઉપદેશ સાંભળ. ૨ જેની મર્યાદાએ કરી, સદણએ કરી, આજ્ઞાએ કરી, વત પચખાણ તણાં
હેય તેહને નીર્વાહ કીજે. ૩ જેવા તેવા મનુષ્યને મુખથી બેલાવીયે નહી. ૪ કઇ આવી લટપટ કરે તે સાંભળી રહીએ, મીલી જા નહી. ૫ જે ઘરમાં એકલી સ્ત્રી એકલે પુરા હેય તીહાં ઉતરવું નહીં. ૬ પિતાને વાહભેર સજ્જન હોય તેની શિખામણ પ્રમાણુ કરી માની લે. છે જેને બેલે બંધ નહી તેને સંગ ન કરીએ. 2 અવસ્થા પડે થકે શિયળ પણ દ્રઢ રાખ. ક વિકલ્પ શું પ્રેમ ન કીજે, ૧૦ સંગીયાની સંગ ન કીજે પતત ઘટે. ૧૧ રાતે અને એકલા વાટે જાવું નહી. ૧૨ સજજન વાલેસર શુદ્ધ મતિમાં કોઈ એકવાર ચેક પડી હોય તે વારંવાર
કહીએ નહી. ૧૩ અવિવેકીને વારંવાર છેડીએ નહી એ કલેશ કરવા આવે તેવી કરીએ નહીં. ૧૪ વડેરા ઘણું કરી આપણે માને તે પણ વિનય ન મુકો. ૧૫ સહીલે હી ખમે, ભાલાકુળની મર્યાદા ન લેપે ઈહ લોક પરલોક
સુખી થાય. ૧૬ પિતાના ગુણ પિતાના મુખથી કહીએ નહી ૧૭ નીખર મનુષ્યને આછી શીખ ન દેવી, સમી, ન, પરગમે તે સામો આવ
ગુણ માને. ૧૮ કઈક અવગુણ જેવા તેવા આગળ કહીંએ નહી પાછા કહે તે ખરાખરી
કરવી પડે. ૧પિતાના મનની વાત જેવા તેવા મનુષ્ય આગળ કહીએ નહી પાછો કહે તે
વીચાર પો. ૨૦ એક શીળ બાજુ સમ્યકત્વ તેના ઘણા ખળ વડગારા છે માટે એ બે પુરી શુદ્ધ
પાલશે તે અનંતા સુખને પામશે. ૨૧ ખળ મનુષ્યને છેડીએ નહી ૨૨ બે જણ વાત કરતા હોય ત્યાં ત્રીજાએ જવું નહી અગર રહેવું નહી. ૨૩ જહાં તહાં મનુષ્યને બોલાવીએ નહી કામ પણ પાડીએ નહી. ૨૪ કદાચીત રીસ ચોતે જમતીમ ભાખીએ નહી, દમમાંહી ભારીએ. ૨૫ નિશ્ચય ઉપર મન રાખોએ પણ વ્યવહાર આપવી એ પછી નીશ્રય થવાનું હોય
ને થાય.
Page #90
--------------------------------------------------------------------------
________________
૩૭૬
હિપ્રભા ૨૬ વડેરા સાથે વાદ ન કીજે એ તારે આપણે અસતે મુકીએ જે થાય તે
મનમાં જાણે રહીએ પણ રાગ રશ ન કરીયે. ૨૭ સંસારનાં કામ ઘણાં છે તે કહે પુરાંન થાય માટે એક ઘડી તે પિતાની કીજે
'ઈહ ભવપર ભવ સુખી થાય, આગળ પાછળ પરીક્ષા કરી રજબુજ આવીને ઉત્તમ મનુષ્ય સામા ગઈ તેર્યુ ખરખરે કરો પડે નહીં એ શીખામણની સદણ રાખવી સહી
દુહા, શ્રી પરમાત્મ પર નહી, પરમાત્મ નિજપાસ; સમાd સુર ઉઘાતને, હવત જ્ઞાન પરકાશ. શુદ્ધ તમ ભજીએ સદા, તજીએ પર પરીણામ; પુગલથી બલજ લખે, ચેતન આતમરામ. આતમ દિવ્ય અખંડ હે, રત્નત્રય મેં બીન; અનંત ચતુષ્ટથી ભાતીએ, ચીદાનંદ ગુણ પીન. શુદ્ધાતમ અનુભવ ભજે, પૂર્ણાનંદ પવિત્ર; થતું હીત શિક્ષા જ્ઞાનકી, ચિતમાં ધરી પ્રીત. મુગત પુરી ગઢ બીજીએ, કીજે ધર્મ સુ સાર; પરવશ પડીયા દુઃખ અમે, લેખે નહીજ લીગાર. પરવશ પડસે વેદના ખમે, તેને સોમો ભાગઃ આતમ સાખે જે ખમે, તે લહે મુક્તિને ભાગ. પ્રાહિ કલીયુગ છવડા, સહેજે ન કરે ધર્મ પરવશ પડીયા દુઃખ ખમે, ઉદે આવે જબ ક. પરવશ ખમતા પ્રાણીયા, માનુ કુલ નવી હોય; મન વીના નર પંખી પશુ, કછ મ કરશે કેય. સરમાં લહે છે શુભ પરે, ને કરે મિથ્થા સંગ; જેનયતિ શ્રાવક ભણી, દેખી ઉપજે રંગ. શેવ કરે શ્રાવક તણું, શ્રાવકને ઘરે દાસ; સજન તે શ્રાવક ભલાં, જહાં બાવક તહાં વાસ. સારથી પણ શ્રાવક ભલે, શ્રાવક ભલા આપાર; પથી પણ શ્રાવક ભલો, બોલે તત્વ વિચાર. મુનિવર જ નથી કર્યા, તિશે કારણે દુઃખ થાય; ન સુણી મન આરાધના, તિણે કર ગતિમાં જય. બાલ મરણ આગે કીયા, જીવ અનંતી વાર; છન દરશન વીણું જીવડે. ન લ ભવન પાર, મન શુદ્ધિ શત્રુ જેય છે, જિન પુજે વીહું કાલ; ભીમ તણી પરે તે સુખી, સુણ જે સહુ બાલગે પાલ. અરવી કહે નર તે ભલા, છણે જગ પિખ્યા પાત્ર ધન આવ્યું જગતિનું, કીધી સેત્રજ જાત્ર.
Page #91
--------------------------------------------------------------------------
________________
શ્રી આત્મશિક્ષા.
૩99
*
*
*
*
*
* * *
-
-
-
-
શ્રી જન કહેતી રથ વડે, શ્રી ક્ષેત્ર સાર; ગણુધર મુનિવર પાંડવા, ઈણે ગીરી પામ્યા પાર. સુરજ કુંડ શેત્રુજી નદી, જે નવી નાહ્યાનીર: શ્રીન કહે સહુ જાણજે, મેલાં તાસ શરીર. ગતમ સરીખા ગુરૂ વળી, રૂષભ સરીખે દેવ શેત્રુજા સર ગિરી વરૂ, પુણે લતીએ શેવ. "જો બહુ ધન પામી, નવી કીધે ઉદ્ધાર; શેત્રુજ ગીરી નવી ફરશ, તેણે હા માનવ અવતાર. શેત્રુજ નામ સુણતાં થકાં, હીયડે હરખ અપાર, સકલ તીરથ મોહી વળી છ સીદ્ધાચલ સાર. દાન ન કીધુ મહિતલે, પિષ્યા નહી સુપાત્ર: તે નર રણમાં રાઈયા, ન કીધી શેત્રુજે જાત્ર જન પ્રતીમા કીધી નહી, પુન્યા નહી જગનાથ, શેત્રુજ ગીરી નવી નીરખીયે, દીધી બાઉલ બાથ. દીન ઉધળ ન કીધલે, ન કર્યો ચાસ્ત્ર વિચાર; શેત્રજગીરી ચઢ નહી, એળે ગયો અવતાર. મુગતી તણે પંથે વળ્યા, પામી કેવળ જ્ઞાન; સિદ્ધ આગે અન તા હુઆ, કરતા શેત્રુજ ધ્યાન. સાર તીરથ જ ગયો ગણાં, તેમાં શેત્રજો સાર, રાયણ રૂખ તળે હાં, પ્રભુ પગલાં મહાર. તન ધન જનન કારમું, જાતાં ન લાગે વાર તીણુ કારણ શેત્રજ જઈ, સફળ કરે અવતાર કવીતા કહે નર લોભીયા, કરતા પાપ જે જાળ; રામા રામા ધના ધના, કરત ગમાડે કાળ, રૂખભ કહે નર કેટલા, ન કરે તેવું વિચાર; થોડા દીવસને કારણે, શિર લે સબલે ભાર. લેભે જગ વિગેવિ, લોભન ન જી જાય;
ને ભરતને બાહુબલી, દીયે શીર તાકી ધાય. લે જગ એ ભય, માને ગયે વિવેક; ક્રોધ કરી તપ બાળી, દુખ લહે જંતુ અનેક ક્રોધ પણ નિદ્રા ધણું, અહાર તણે નહી પાર; ભોગત્ર પતન પામતે, તસ કરગતી નીરધારસંજમ પાલે શીધ નમે, શીલ ન ખરે રેવ; તે પણ મુમતી ગલી, જે ઘટ રાગને દંપ. ને કિન વે આતમાં, તે મુખે મધુર મા: રખ કહે જ વડા, મહુસ વી રાખ.
Page #92
--------------------------------------------------------------------------
________________
૩૬૮
બુદ્ધિપ્રભા
પર નેસ્થા નર પરી હરે, સ્તુતી નવી કીજે આપ; ઇણે પરે આમ લે ચગે ન લાગે પાપ. કંચન તજ સહેલ હૈ, પર નારીકે સને; પર નીંદા પર છરષા, કર લાભ તજવો તેહ, સુખ કે દુઃખ મેટા, ક્ષમા કરણ અપરાધ; નાની કયારે ભેટશું, એવા સંત સ્નેહી સાધ. અકલ બડી કુછ ઉપકાર કર, ભાગ્ય બડા કુછ દે; ડીલ વડો કુછ ઉપકાર કર, વનકે ફળ એહ. સાંભળતાં સાંભળતાં દીન ગયે, બુ ન રીજ્ય મન; જ્ઞાની કહે હજી ચેત્યો નહી, હજી આ પહલે દીન. વેકા ન કરે સચ કરે, ભગવે ભોગ વિલાસ;
જ્ઞાની કહે એસે જીવકુ, બેર બેર ધીક્કાર. કાગળ વાંચીને તત્વની વાત ધારy. છતી આત્મશિક્ષા સં.
સંગ્રાહક-–વકીલ માહનલાલ હીમચંદ-પાદરા
તમારે ગૃહસંસાર સુરમ્ય અને
નંદનવન સરખે બનાવ
હોય તે
સ્ત્રી સુખદર્પણ યાને શ્રાવિકા
જરૂર વાંચે. તેમાં વિદ્વાન સ્ત્રી પુરૂષના બુદ્ધિગમ્ય લેખે, વાર્તાઓ અને વિવિધ વાની આવે છે. એટલું જ નહિ પણ તે દરેક વિષયને ઘટતા ચિત્રોથી સ્પણ કરાય છે.
દરેક્ના દરેક વર્તમાનપત્ર, માસિકમાંથી પણ સ્ત્રી ઉપગી જાણવાનું મળે છે તે સઘળું આ એકજ માસિકમાં દાખલ થયેલું તમે જોશે. વાર્ષિક લવાજમ ફક્ત રૂા. ત્રણ-પષ્ટ ખર્ચ મફત.
પ. ત્રી સુખદણ-શ્રાવિકા આફિસ.
ભાવનગર--( કાઠિયાવાડ. :
——
-
૪
-
Page #93
--------------------------------------------------------------------------
________________
29,
-
*
* * *
શ્રી યશોવિજય જૈન ગુરૂકુળ વિધાલય श्री यशोविजय जैन गुरुकुळ विद्यालय.
સં. ૧૮૭૩ ના ફાગણ માસમાં આચાર્ય મહારાજ શ્રી બુદ્ધિસાગરસુરિજીની પાસે રોડ જીવણચંદ ધરમચંદ જૈન ગુરૂકુલની સ્થાપના કોઈ પણ ચગ્ય સ્થળે કરવાના ઈરાદે વિચાર આપ લે કરવા માટે ગએલ તે સમયે આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ શેઠ જીવનચંદભાઈને જવું કે તદન નવી સંસ્થા ઉભી કરવી તેના કરતાં જે સંસ્થા કાં ખાતી હોય અથવા તો સંભાળનાર વગર ભાંગી જવાની અણી ઉપર હોય તેવી સંસ્થાને પિનરૂદ્ધાર કરવા વધારે સારે છે. આમ જણાવી તેઓશ્રીએ જણાવ્યું કે પાલીતાણાની શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પ્રાકૃત પાઠશાળા બેડીંગના સંબંધમાં મુનિશ્રી ચારિત્રવિજયજી (ક) ક અંગીયા નામના ગામથી મને પત્રથી જણાવે છે કે એ સંસ્થાની કમિટિ હતી તે વિચારભેદ થતાં છુટી થઈ છે. હાલ એ સંસ્થાને સંભાળનારી કમિટિ નથી જેને લઈ એ સંસ્થા કઇ સ્થિતિએ પહોંચશે તે સમજાતું નથી. માટે એ સંસ્થાને સંભાળનારી સર્વ સત્તા સાથે એ કમિટિને સેંપી દેવા ઈચ્છે છે. વળી આચાર્ય મહારાજ વિજયધર્મસૂરિશ્વરજીની પણ આ સંસ્થા તરફ સારી લાગણી છે. કેમકે આ ખાતાને નમુનેદાર બનાવવાની ખાતર તેઓશ્રીએ અત્યારસુધીમાં ઘણા પ્રયાસ કરેલો છે. અને તેઓ બીજા જાણીતા બંધુઓની એક મિટિંગ તે. ૧૬-૫-૧૯૧૭ ની રાત્રે શ્રી મુંબઈ માંગરોળ સભાના હોલમાં શેઠ જીવનચંદભાઈના તરફથી બોલાવવામાં આવી હતી. જેમાં બાબસાહેબ મોહનલાલજી લક્ષ્મીચંદજી શેઠ પ્રમુખસ્થાને બિરાજ્યા હતા. પ્રારંભમાં સદરહુ પાઠશાળા બેગની અત્યાર સુધીની સ્કૂલ માહિતીને ટુંક અહેવાલ જણાવ્યા બાદ મુનિશ્રી ચારિત્રવિજયજી મહારાજશ્રીને આવેલે પત્ર વાંચવામાં આવ્યું હતું. તેમાં તેઓશ્રીએ જgવ્યું હતું કે:
ઝવેરી જીવણચંદ ધરમચંદ તથા વકીલ લખમસી હીરજી મેશરી જેગ ધર્મલાભ સાથે માલુમ થાય છે કે શ્રીમદ્દ થશેવિજયજી જન સંસ્કૃત પ્રાકૃત પાઠશાળા બેડીંગ જે પાલીશ્રીની પ્રેરણા અને ઉદેશથી ઘણુજ સારી મદદ મળેલી છે. તથા કેટલીએક મદદ અત્યાર સુધી ચાલુ પણ છે. આ ખાતુ તમારા જેવા હાથમાં છે તે વિશેષ મદદ હજુ પણ મળતી રહેશે અને વધારે સહાય કમિટિને મળશે. તે ઘટતી તપાસ કરી યોગ્ય ગૃહોના વિચારો મેળવી આ ખાતાને પુનરોદ્ધાર કરે તે ઈચ્છવા ચોગ્ય છે. આ હકીકત જાણ્યા પછી યાત્રા નિમિત્તે શેઃ જીવનચંદ ધરમચંદબાઇનું પાલીતાણે જવું થયું અને વિજયકમલસૂરિશ્વર મહારાજે તથા તેમના શિષ્ય મુનિ ચારિત્રવિજયજી (કચ્છ) એ પાઠશાળા બેડીંગ સંબંધી કેટલીએક ભલામણ કરતાં શેઠ જીવણચંદભાઈ બીજે દિવસે પાઠશાળા બેડીંગ તપાસવાને ખાતર ગયા. અને જાણવા લાયક દરેક વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ મુંબઈ આવી કમિટિ ઉભી કરવાના હેતુ માટે કેટલાએક બંધુઓની જાતે મુલાકાત લઈ, વિચારો લીધા. તથા પહેલાની કમિટિના પ્રમુખ વકીલ લખમસીભાઈ હીરજી મસરી વગેરેની પણ મુલાકાત લીધી અને ચારિત્રવિજયજી મહારાજશ્રીએ જણાવેલી સઘળી હકીકત વકીલ મિસરીને જણાવી. મશરીને સંવ થતાં કહેવામાં આવ્યું કે હવે તમારે મતભેદ દૂર કરી આ સંસ્થાની નવી
Page #94
--------------------------------------------------------------------------
________________
૩૮૦
બુદ્ધિપ્રભા.
ઉભી થનારી કમિટિમાં જોડાવું પડશે. તે વાત વકીલ લખમસીએ કબુલ રાખી. ત્યારબાદ મહારાજશ્રી ચારિત્રવિજયજી સાથે પત્રવ્યવહાર ચલાવવામાં આવ્યું તેમાં નીચે ટાંકેલે પત્ર આવવાથી તે સંબંધી વ્યવસ્થા કરવી તે સંસ્થાની આગલી કમિટિ પૈકીના અને પાલીતાણામાં ચાલે છે તેની વહીવટ કરતા કમિટિમાં ગેગ્ય લાગે તે ફેરફાર કરીને તથા ગૃહસ્થને જોડીને તેને તમામ વહીવટ કમિટિ સંભાળી લે અને તમે બંધુઓ સંપૂર્ણ લાગણુથી કામ કરો તેવી મારી સંપૂર્ણ ઈચ્છા છે, અને મને લાગે છે કે, તેમાં મારું કામ માત્ર ઉપદેશ વડે તે ખાતાને સહાય કરવી, તેટલું જ છે. તે હું સુખેથી બજાવીશ, અને યોગ્ય લાગતી સુચના કમિટિને કરી. આ ખુલાસાથી તમે બંધુઓ મજકુર ખાતાને સારા પાયા ઉપર મૂકશે તેવી ખાત્રી રાખું છે.
ઉપરોક્ત પાઠશાળા બેડીંગના નામમાં તથા બીજા પણ ધારા, ધોરણ, શિક્ષણ, બંધારણ ઇત્યાદિ તમારી કમિટિ કંઈ ફેરફાર કરે તેમાં ભારે કઇ જાતને વાંધો લેવા નથી. આ ખાતું સારા પાયા ઉપર ચાલે જે વધુ લાભકારી જન સમાજને થાય એવી આશાએ કમિટિને સોંપું છું. પાલીતાણા
લી
મુનિ ચારિત્રવિજયજીની સહી દા. પિતાના તા. :-૫-૧૯૧૭.૩ શાખ શા. મોહનલાલ ગોવિંદજી આ સહી મારી રૂબરૂ કરી છે.
આ ઉપરથી નીચેના ગૃહની એક મેનેજીગ કમિટિ નીમવામાં આવી હતી અને તે સાથે જણાવેલા હેરોની નિમણૂંક કરવામાં આવી હતી.
શેઠ જીવણચંદ ધરમચંદ ઝવેરી–પ્રમુખ, બાબુસાહેબ લક્ષ્મીચંદજી બેદ-ઉપપ્રમુખ, શેઠ ફકીરચંદ કેશરીચંદ, શેઠ લલુભાઈ કરમચંદ-ઓ, સેક્રેટરીઓ, શેઠ મણીભાઈ સુરજમલ ઝવેરીટ્રેઝરર, શેઠ દલસુખભાઈ વાડીલાલ, શેઠ લખમશી હીરજી મૈશેરી-બી. એ. એલ. એલ. બી. શેઠ હીરજી ઘેલાભાઇ, શેઠ મકનજી જુઠાભાઈ મહેતા બેરિસ્ટર, શેઠ મોહનલાલ મગનલાલ ઝવેરી, શેડ બાબુ રતનલાલ ચુનીલાલ, શેઠ ઉમેદચંદ દોલતચંદ બરેડીયા, શેઠ નરોતમ ભાણજી, શેઠ દેવકરણભાઈ મુળજી, શેઠ ગોવિંદજી રૂગનાથ, શેઠ નાનચંદ કસ્તુરચંદ-ડૉકટર મોદી, શેઠ ખુબચંદ રાયચંદ, શેઠ મુળચંદ હરજી, શેઠ હીરાલાલ–નાણાવટી.
મેનેજીંગ કમિટિનું કોરમ પાંચનું રાખવા ઠરાવ થયે હતો. ઉપરોક્ત પાઠશાળાનું નામ હવે પછી “શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુળ વિદ્યાલય” એ પ્રમાણે રાખવા તથા વિદ્યાલયમાં શિક્ષણ લેતા વિદ્યાર્થીઓ તેમાંથી બહાર પડયા બાદ સારી જીંદગી પસાર કરી શકે તે માટે શિક્ષણુની વ્યવસ્થામાં એગ્ય સુધારે વધારે કરવા માટે અને બીજી સુચનાઓ માટે વિધાન સાધુ મુનિરાજે અને અન્ય વિદ્વાન ગુહસ્થોના અભિપ્રાય મેળવવા આજ સુધીની હકીકતવાળું તથા હવે પછીનું કામ કઈ રીતી લેવું તે જણાવનાર એક વિનતીપત્ર બહાર પાડવાને ઠરાવ પસાર કરી પ્રમુખને ઉપકાર માની સભા વિસર્જન થઈ હતી. (જૈન-૭ મે, ૧૯૧૭).
Page #95
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજય જન ગુરૂકુળ વિદ્યાલય (પાલીતાણા)
૩૮૧
૩૮૧
भाषणकर्ता माटे आवश्यक सद्गुणो.
૧. વાણી મધુર જોઇએ. ૨. સ્વર ઉગે ને ગંભીર જોઈએ. ૩. ભાષાની પૂરી માહિતી જોઇએ. ૪. જે વિષય ઉપર બોલવાનું હોય તે સારી રીતે જાણીને હવે જોઈએ. અને છે. તેને રસિક કરવાની શક્તિ હોવી જોઈએ, ૧. જે લોકો સમક્ષ ભાવણું કરવાનું હોય તેમની અકલ કેટલી છે, સમજણ કેવી છે
અને તેમને કઈ કઈ વાત ઉપર રાગ-દેવ આવે છે તે સઘળું સમજવું જોઈએ. ૭. વક્તાની મુદ્રા અને શરીર ભય જોઇએ. ૮. ભાણ કરતાં કરતાં યોગ્ય અભિનય કરતાં આવડવું જોઈએ. આ ગુણમાંના કેટલાક
સ્વાભાવિક છે, ને કેટલાક અભ્યાસથી આવે છે, જે સ્વાભાવિક ગુણેમાં ન્યૂનતા હોય તે અભ્યાસથી દૂર થાય છે.
(ભળેલું.)
श्री यशोविजय जैन गुरुकुळ विद्यालय (पालीताणा).
(પ્રાસંગિક વિવેચન.) પ્રસ્તુતત સંસ્થા પ્રથમ “શ્રી યશોવિજયજી સંસ્કૃત પાઠશાળા”ના નામથી ચાલતી હતી. અને હાલમાં તે નામ ફેરવીને “શ્રી યશોવિજય જૈન ગુરૂકુળ વિદ્યાલય” નામથી ચલાવવા નક્કી થયું છે. “ગુરૂકુળ વિદ્યાલય” રૂપે આ સંસ્થા સંગીન પાયા પર આવીને વિશાળ દષ્ટિયે જ્ઞાતિની સર્વોત્તમ સેવા બજાવે તેવા સ્તુત્ય હેતુથી સુરત નિવાસી ઝવેરી જીવણચંદે આ ખાતાની આગેવાની સ્વીકારી છે. જેઓના હમેશના સખી હૃદય પ્રમાણે ઉદારતાથી અસાધારણ સખાવત કરીને તેઓ પોતાના દાનેશ્વરી દિલની પ્રતીતિ સેને કરાવી આપી છે, તે જાણીને કોને આનંદ નહિ થાય? આ નવા સ્વરૂપમાં રૂપાન્તર પામેલી સંસ્થા સુવ્યવસ્થિત રીતે નબે અને ચાલે તેટલા માટે તેનું નવેસરથી કાયમનું બંધારણ રચવામાં આવ્યું છે. તે વિશે હવે પછી જણાવીશું હર્ષ ઉત્પન્ન થાય છે કે સંસ્થાના ઓનરરી સેક્રેટરી તરીકે ર. રા. શ્રીમાન લલ્લુભાઈ કરમચંદ દલાલને નીમવામાં આવ્યા છે. આ પરોપકારી અને સમર્થ કોમહિતચિંતક નરની કોમ પ્રત્યેની સતત સેવા નિર્વિવાદ રીતે મશદૂર છે. વળી મુંબઇમાં ખ્યાતિ પામેલી આપણું સભાનું કામકાજ પિતે લાંબી મુદત થયાં કરી રહ્યા છે. અને અધાપિ પર્યત તે પ્રવૃત્તિ ચાલુ જ છે. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી આજ પર્યત શ્રીમદાચાર્ય બુદ્ધિસાગર સૂરિજી રચિત લગભગ ૩૦-૩૨ ગ્રે તેઓએ અધ્યાત્મજ્ઞાનપસારક મંડળના નામે પ્રસિદ્ધિમાં મૂકી એક પ્રશંસાપાત્ર અને અનુકરણીય સેવા તેઓએ બજાવી
Page #96
--------------------------------------------------------------------------
________________
૩૮૨
બુદ્ધિપ્રભા
છે. આ માસિકનું પણ અત્યાર સુધી જે જીવન ટકી રહ્યું છે અને ભવિષ્યમાં સંપૂર્ણ રીતે ટકી રહેવાને એકસ સંભવ છે તે તેઓનેજ આભારી છે. આ પ્રમાણે જૈન કોમની નિઃસ્વાર્થ સેવા બજાવનાર એક ખરા ખંતીલા અને ઉત્સાહી નરને રે. . ઝવેરી જીવણચંદભાઈ અને કમિટીના અન્ય સભાસદોએ રા. રા. લલ્લુભાઈની સેક્રેટરી તરીકે જે નિમણુંક કરી છે તે વિચારપૂર્વકની અને સશે વાસ્તવિક છે. આ પ્રસંગે અમે શ્રીમાન લલ્લુભાઈને એટલી જ વિજ્ઞપ્તિ કરીશું કે જે રીતે આપની દેખરેખ હેઠળ અને આપના સતત પ્રયત્નોથી અન્ય સંસ્થાઓ વગેરે સંતોષજનક સ્થિતિ જોગવી છે તે જ પ્રમાણે આ સંસ્થાને પણ ઉત્તરોત્તર ઉન્નત દશાએ પહોંચાડી જેન કોમને હમેચની આપની ઋણિ રાખશે. આ તકને લાભ લઈ પ્રસંગાનુકૂળ અમારે જણાવવું જોઈએ કે શ્રીમાન ઝવેરી જીવણચંદભાઈ આવું એક ગુરૂકુળ સ્થાપવાની ઘણા સમયથી હોંશ ધરાવતા કતા. અને તે ભાવનાને પરમપૂજ્ય આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ અમૂલ્ય પણ આપ્યું હતું. છેવટ તે ભાવનાને મળેલા “મહાપ્રસાદ રૂ૫ પિષણના પ્રતાપે તેઓ પોતાની પવિત્ર, સુન્દર, સ્તુત્ય અને અનુકરણીય ભાવનાને સફળતાથી અમલમાં મૂકી શકયા છે તે માટે અંતઃકરણપૂર્વક અમે તેઓને અનિબંદન આપીએ છીએ અને આશા રાખીએ છીએ કે જેતે અને પોતાના સ્નેહીઓ તરફથી તેને સંગીન મદદ કરી ચીરંજીવ કરશે. પરમ પૂજ્ય આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી પણ એક જર્જરીત થઈ ગયેલી સંસ્થાને પુનરોદ્ધાર કરવા અને સામ્પત જમાનાને આવશ્યક, એવી “જૈિન ગુરૂકુળ”ની યોજનાને નિપજાવવાને રે. રા. ઝવેરી જીવણચંદભાઇને મહદ્ પ્રેરણું કરી છે. તે માટે તેને ઓશ્રીને પણ સમસ્ત જૈન કોમ ઉપર અપૂર્વ ઉપકાર ઉતર્યો છે. મુનિ મહારાજશ્રી ચારિત્ર વિજયજીએ તથા આચાર્ય ધર્મવિજયએ પ્રસ્તુત સંસ્થા પરત્વે ઉદાર વિચારે પ્રદશિત કરી તેમાં ઘટતી એથ આપવાની અનુમતિ દર્શાવી છે તેજ આ સંસ્થાને ભાવી અભ્યદય સૂચવે છે. છેવટ અમે આ સંસ્થાને સર્વદા અને સર્વ પ્રકારે કહ ઇછી આટલેથીજ વીરમીશુ.
=
=
आ मासिकनुं नवमुं वर्ष.
(વસ્તુ નિર્દેશ.) માસિકના આ અંક સાથે તેનાં આઠ વર્ષ પૂરાં થાય છે, અને હવે તે નવમા વર્ષમાં પ્રવેશ કરશે. “બુદ્ધિપ્રભા” એ આઠ વર્ષ દરમિયાન કામ અને સમાજની બનતી જે કંઈ સેવા બજાવી છે તે વિષે કશો પણ ઉલ્લેખ કરી આત્મશ્લાઘાને દોષ વહોરવા અમે ઇચ્છતા નથી. તથાપિ હવે પછી તે શી રીતે સેવા બજાવશે તે સંબંધી માસિકના નવા વ્યવસ્થાપકદ્વારા સંક્ષેપમાં આવશ્યક ખુલાસો કરાવે અમે ઉચિત ધારીએ છીએ, અને તે સાથે માસિકની નિસ્વાર્થ સેવા અત્યાર સુધી સંપાદક તરીકે જેમણે બજાવી છે અને હવે પછી પણ પ્રથમ કરતાં પણ વિશેષ જીવનભેગ આપવા જે તૈયાર થયેલા છે તે રા. બાઈ મણિ લાલ મોહનલાલ પાદરાકરને ઉપકાર માનવાની આ તક અમારે ગુમાવવી ન જોઈએ.
બુદ્ધિપ્રભા’ના રસજ્ઞગ્રાહક અને વાચકવૃન્દને વિદિતજ હશે કે પ્રસ્તુત માસિકની અભિવૃદ્ધિ અને ઉત્કર્ધની તેમનામાં રમી રહેલી સતત ભાવનાને સવિશે સફળ બનાવવા તેમણે
Page #97
--------------------------------------------------------------------------
________________
ઓ માસિકનું નવમું વર્ષ.
૩૮૩
રામ્ય તેટલું સબળુ કર્યું છેજ, અને તેમની તેવી સ્તુત્ય સેવાના પરિણામે હવે તેને સંપાદકના સ્થાનમાંથી ખસેડ્ડી અમારા મંડળ તર્કથી આ માસિકના તંત્રી પદે તેમને નીમવામાં આવે છે. તેમનામાં અમને સંપૂર્ણ શ્રદ્ધા છે અને તે અહા, તેએની હવે પછીની માસિક પ્રત્યેની કરજ અને સેવાદારા સફળ થયેલી અમે તેમજ અમારા કદરદાન ગ્રાહક ગૃહસ્થા નિઃશક રીતે જોશુંજ
ખુશ થવા જેવી એક બીજી ભામૃત એ છે કે માસિકના નવમા વર્ષના નવા બેંકના પ્રારબથી, માસિકની પદ્ધતિસરની વ્યવસ્થા, નિયમિતતા અને લોકપ્રિયતા જળવાય, અને તેને માટેની આવશ્યક, પ્રાસંગિક અને ઉચિત સઘળી જરૂરીઆતમાં સંપૂર્ણ હાયક થવાય તેટલા માટે વ્યવસ્થાપક તરીકે રા. રા. કરાવ છે. શેઠે જોડાવાનું સ્વીકાર્યું છે, રા. શેઠની કલમ ગુજરાતને સુવિદિત છે, અને તે એક બાહેાશ અને સજ્જને તેમજ સુશિક્ષિત વર્ગમાં એક સારા લેખક તરીકે અતિ થયલા છે-તે જણાવવાની જરૂર નથી.
યુરોપીય વિગ્રહને! અંત હજુ નથી આવ્યેઃ વસ્તુ માત્રની મોંધવારી વધ્યે જાય છે. માસિકને લગતા અધી પ્રકારના સાહિત્યની પણ ઍજ દશા છે, તે માસિકે કે પત્રવાળા અને તેને વાંચનારા સારી રીતે અનુભવે છેજ. એવા ખારિક સમયમાં પણ આ માસિક અત્યાર સુધીમાં જે પ્રવાહે પેાતાનું વહન વહેવરાવતું હતું, તે પ્રવાહ કરતાં વધારે કિંમતી, ખર્ચાળ અને ઉચ્ચ પ્રવાહે હવે વહેશે, અને તેનું તંત્ર ભાઇ પાદરાકર અને શ. શેઠના હાથમાં સોંપાય છેઃ બન્ને ભાઇએ સાહસિક છે અને તે ગ્રાહકગણને ઘણા સારા સંતાષ આપશે એમ અમે સફારહિત હૃદયે જાહેર કરીએ છીએ.
વ્યવસ્થાપક-અધ્યાત્મ જ્ઞાનપ્રસાર્ક મંડળ.
માસિકના નવા અંક.
ગ્રાહકા, લેખકા અને વાચકનું ધ્યાન ખેચીએ છીએ.
માસિકને અંગે યોગ્ય તેટલી સત્રો તૈયારીઓને પહોંચી વળાય તેટલા માટે હવે પછી તેના નવમા વર્ષના નવે-પહેલા અંક જુલાઈ મહિનાની આખર તારીખે પ્રસિદ્ધ થશે અને તેની પ્રસિદ્ધ થવાની હમેશને માટેની તારીખ હવે પછી મુકરર થશે.
લેખા.
કેવી જાણીતાનાજ નહિં પણ કસાયેલી કલમથી લખાતા સુન લેખકાના લેખો છપાશે. દેશ, સમાજ અને ધર્મ; તત્વચિંતનાત્મક, હાસ્યરસાત્મક અને વર્તમાન વિષયાને ચર્ચનારા લેખા પસદગી પામશે. આ લેખા, નિબંધ, કથા, કાવ્ય, સલાદ, નાટપ્રદેશ અને પદ્મના રૂપમાં વિવિધ રીતે અપાશે. અને ખાલસાહિત્ય, સ્રીય પયોગી સાહિત્ય, વૈદક વિભાગ તેમજ નરકળા અને વહેપારને લગતું સાહિત્ય પણ તેમાં સ્થાન સંગે. અને આ ઉપરાંત સુપ્રસિદ્ધ
Page #98
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા
તત્વજ્ઞાની શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજદ્વારા પ્રાચીન અપ્રકટ જૈન સાહિત્ય કે જે હાલમાં પાદરાના તત્વજ્ઞાનાભિલાષી રા. વકીલ માહનલાલ હીંમદભાઇ એમના સ્તુત્ય પ્રયાસથી મળી આવ્યું છે, તે પૈકીનું કેટલુંક તેમણે ઉદાર ભાવે અમારા આવતા નવા અંકથી દર અકમાં નિયમિત રીતે પ્રકટ કરવા આપવા ઇચ્છા બતાવી છે તે પણુ પ્રસિદ્ધ થશે.
કદ અને લવાજમ.
૩૮૪
માસિકનું કદ છે તે પ્રમાણે કાયમ રહેશે તેના દીખાચા નવા લેખાસમાં દેખા દેગે. છતાં તેનું લવાજમ તા જે છે તેજ એટલે પેસ્ટેજ સિવાય માત્ર એક રૂપિયાજ કાયમ રાખ વાનો નિશ્ચય કર્યો છે.
યુદ્ધના ગંભીર મામલાને અંગે પ્રત્યેક વસ્તુની આશ્ચર્ય પમાડતી મોંધવારી તેમજ તે મોંધવારીને લીધે લગભગ ગુજરાતનાં ણા પન્નાએ વધારેલાં લવાજમ અને ઘટાડેલું પત્રક, અમારા કદરદાન ગ્રાહક ગૃહસ્થેા અને મ્હેતેની જાણુબહાર નહિજ હાય. છતાં અમે ખીન્નને પગલે નથી ચાલ્યા—તે એવીજ શ્રદ્ધાથી કે માસિકની યોગ્ય કદર ગ્રાહકમાં થશે, ને તેને યોગ્ય ન્યાય મળશે. નો અંક જોયા પછી પણ જો પ્રત્યેક ગ્રાહકગણુ એક એક નવો પ્રાણક કરી આપશે તેપણ અમને સારા સોષ મળશે.
લેખાનેઃ—
ગુજરાતના ઉદાર લેખકેને પણ નમ્ર નિવેદન કરીએ છીએ કે દરેક મહિનાની પંદરમી તારીખ દરમિયાન પોતાના તરફથી પ્રતિ માસે લેખરૂપ સાહિત્ય સેવામાં કાળા ભરતા રહેશે તા ઉપકાર થશે. ભાષા સાદી, સંસ્કારી અને ખાલક, સ્ત્રી કે પુરૂષ સૌ ઝટ સમજી શકે તેવી શૈલી વાળા વધુ પસદગી પામશે. તખલ્લૂસ વાળાએએ ખાનગી ન્ત્રણ માટે ખરૂં નામ અમને જાવવું. રાજકીય વિષયો, અંગત તકરારવાળા લેખા કે ટુંકી નજરે લખાયલાં ચર્ચાપા અથવા લખાણને અમે સ્થાન નહિ આપીએ.
પ્રકીર્ણે.
નહેરખખરાનાં હજુ ધેડાંક પાનાં રાકી શકાશે. વાસ્તે ધધાધારીએાએ તેને માટે નીચી શિરનામે પત્રવ્યવહાર દ્વારા વેળાસર ગાઠવણુ કરી લેવી જોઇએ. લેખો, બદલામાં અપાતાં પત્રા, માસિકે, અવલકન માટેનાં પુસ્તકા તથા લવાજમ, માસિક ન મળ્યા બાબત, વગેરેને લગતા પત્રવ્યવહાર વ્યવસ્થાપકને શિરનામે નીચે પ્રમાણે કરો.
અમદાવાદ–રીચીડ
બુદ્ધિપ્રભા” માસિ
રા. કેશવ છે. રોડ. વ્યવસ્થાપક-બુદ્ધિપ્રભા,
Page #99
--------------------------------------------------------------------------
________________
જૈન પ્રજા માટે એક નિર્ભય અને ભસાપાત્ર ઠેકાણું !
કે જ્યાં અગાડી
અપટુડેટ ફેશનના
સોનાના! મસીન પૉલીસ દાગીનાઓ
ની સેંકડો ફેશનોનો મોટો જથ્થો તૈયાર રહે છે !
અને નિર્ભય રીતે તનજ ચોખ્ખું અને સફાઈ બધ ફેન્સી કામ ધરાકાના સાનાનું કીફાયત મજુરીથી ઘણીજ ઝડપથી વાયદેસર અને બનાવી આપવામાં આવે છે.
GOODLUCK
તૈયાર દાગીનાઓની મજુરી કાપી નાણાં પાછાં આપવાની લેખીત ગેરટી મળે છે.
ઈંગ્લીશ જ્વેલરી, રાલ્ડગાલ્ડ જ્વેલરી, અને ચાંદીની સેકડા ફેશનેબલ ચીજોના જંગી સ્ટાક તૈયાર રહે છે. ખાસ વિલાયતથી આવેલા ખીલીયાન કટના હીરાઓ, માણેક, પાના વિગેરે ઝવેરાતનુ કામ ધરાકી અને વહેપારીઓનુ સગવડ પડતી રીતે કરીએ છીએ.
રૉયલ જ્વેલરી માટે.
માપ્રાયટર–ઝવેરી મુળચંદ આશારામ વૈરાટી.
રીચીરાડ—અમદાવાદ.
Page #100
--------------------------------------------------------------------------
________________ ગોદરેજના સેઈફટી કૅશ બાકસો. " આ પેટી ટેબલ ઉપર અથવા કબાટમાં જડેવાથી ચારથી ઉપાડીને લઈ જઈ શકાતી નથી. તેમજ સ્ટીલના એક પતરામાંથી અખંડ બનાવેલ હોવાથી અને મજબૂત કળ બેસાડેલ હોવાથી ચારથી તુટવાની ધાસ્તી રહેતી નથી. સારી તીજોરીની ગેરહાજરીમાં આ પેટી બહુ ઉપચાગી છે. પટીનું મા૫ 4deg40degx" કીમત રૂ. 8 48 ગારડીઅન ? કળાવાળીના (ચાર ચાવી) રૂ 23 ગોદરેજના કબાટમાં જડવાનાં પેટ ખાનાં. આ ખાનાં કબાટમાં ઠુવતી જડવાથી ચારથી કાઢી શકાતાં નથી, તેમજ સ્ટીલના એક પતરામાંથી અખંડ બનાવેલ હોવાથી અને ઘણી મજબુત કળ બેસાડેલ હોવાથી ચારથી તોડી પણ શકાતાં નથી. નવા કબાટમાં લાકડાના 'ખાનાને ખરચ બચાવી તેને બદલે આવા લેખ ખાનાનું’ માપ ૪"xર''xટુ’’ કીમત રૂ. 20, દરેક પ્રદર્શનમાં (14 પ્રદશન) પહેલાં ઈનામ-સેનાના ચાંદ લૂળ્યા છે. ગોદરેજ અને બાઈસની કંપની, શાખાઃ-રીચીરાડ-અમદાવાદ,