SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા ઉંઘનો અને હોંશીયાર ભાણુસેને લાયક છે કે તેમણે હિ‘સ્ય હિંસક-હિંસા, અને હિં સાળને સારી પેડૅ સમજીને પેાતાની શક્તિઅનુસાર હિંસાને ત્યજવી ોઇએ. હિંસા ત્યજવાની ઇચ્છાવાળાઆએ-દારૂ-માંસ-મધ-અને ઉદુમ્બર્ ॥−( ઉંમર, કર્તુભર પીપર, વડ, પાકર ) એ જરૂર ત્યજવાંજ જોઇએ, મદિરા-મનને માહિત કરે છે ( વિકલ કરે છે ) અને વિકલ્પ ચિત્તવાળા માણસ ધર્મને ભુલી જાય છે તથા ધર્મને ભુલેલે માણસ નિડરપણે હિંસાનું આચરણ કરે છે. અર્થાત્ એટક હિંસા કરવા લાગે છે. વળી મદિરાને રસમાં ઉત્પન્ન થનારા ત્રાનુ ઉત્પત્તિસ્થાન કહે છે. અત્યંત્ દિરા નિરતર જીવમય હાય છે તેયા, તેના પાન કરનારને જ્વાનું પાન થાય છે તેથી હિંસા મદિરા પીનારાએ અટકાવી શકતા નથી, વળી ધમણ્ડ, ડર, ગ્લાનિ, હાસ્ય, શાક, અરતિ, કામ, ક્રોધ યાદિ વિભાવ મદિરા પીનારમાં કાયમ રહે છે. ૩૩૬ માંસ શરીરના એક ભાગ છે, અને તે શરીર શીવાય માંસ અન્ય સ્થળે ભલી શકે તેમ નથી તેથી શરીરને ધાત કર્યાં વિના માંસ મલી શકે નહી. મરેલા જીવતા માંસમાં પણ જે જીવનું તે માંસ છે તે જાતના અને તેજ રમના અનંત જ્વાની રાશી-તેમાં ઉત્પન્ન થતી અને વિનારા થતી કાયમ ડ્રાય છે. માટે-તે ખાનારને પણ હિંસા તો જરૂર થયાવિના રહેતીજ નથી. મધનું એક બિંદુ પણ માખીએની હિંસા વિના મલી શકતું નથી. માટે જેએ! મધ ખાનારા છે તેએ અત્યંત હિંસા કરનારા છે એમ વિદ્વાનો કહે છે. માખીઓના મધપૂડા ઉપર જુલમ ગુજારી હજારા અને લાખોની સંખ્યાને ખુવાર કરીને મધ મેળવાય છે, એટકુંજ નહીં, મધની અંદર તેજ જાતીના અસંખ્ય સુન તેના ઉત્પાદ છે. તેથી તે ખાનારાએનાથી અહિંસા તરીકે રહી શકાતુંજ નથી. મધમાં ધના, દારૂમાં દારૂના, માંખમાં માંખણુના, અને માંસમાં માંસના રંગના સુક્ષ્મ જીવ ઉત્પન્ન થાય છે અને તે આપણી દ્રષ્ટિએ પડતા નથી. માટે તે ખાવાં ચિત્ નથી. અની શકે તેના સ્પર્શથી અપવિત્ર થયેલી ખીઝ પવિત્ર વસ્તુ પશુ ખાવી તે અહિંસા નૃત વાળાને દ્રાક્ષ રૂપ છે. ઉદુમ્બરમાં ઘણા જીવે વસે છે માટે તે ખાનારને હિંસા લાગે છે. આવાં કદ મૂળાદિક કે જેમાં ઘણા વે વસે છે, તેને સુકવીને ખાવાની અભિલાષાવાળાએ પણ તેમના તીવ્ર રાગ ભાવના પરિણામે હિંસક છે. મંદિરા, મૌસ, મધ, અને પાંચ ઉદુમ્બર-એ આફ વસ્તુઓને તજવાને પાત્ર નથી. અર્થાત્ ત્યજી શકે નહી, તે પુરૂષ કેપણ પ્રકારના ધર્મોપદેશ સાંભળવાને પાત્ર નથી, અને ઉન્નત્તિમાર્ગનુ’ અવલંબન કરનાર નથી. અહિંસા રૂપી ધર્મને સાંભળીને સુક્ષ્મ જ્વાની હિંસા છેડવાને અસમર્થ ડ્રાય તેવા મદ પુરૂષાએ પણ સ્થળ જીવની હિંસા તે તેણે જરૂર ત્યજવીજ બેઇએ. હિસ્ય-જેની ક્રિંસા કરી રાકાય તેવા આપણા અને પરના ફ્રેન્ચ પ્રાણ અથવા ન્યાય પ્રાણ અથવા-એકેન્દ્વાયાદિ છત્ર માત્રનો સમાસ હિંસા પદાર્થમાં થાય છે. હિાસક કરનાર જીવહંસા-સિસની પ્રાણ ધાતની ક્રિયા, હું‘સફળ હિ સાઅે મળનારાં નરક નિગ્રાદ ઈત્યાદી દુઃખા
SR No.522099
Book TitleBuddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy