SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ભરતખંડ કે આવત ૩૧૫ કરવાની લાલસા હજી જતી નથી! જીવતા નારાયણેને રખડતા અનાથ દશામાં મૂકી આ મંદિરથી પેલે મદિર ભટક્તા પેલા ભરત! જાગ ! ! હારાં સંતાનો ઉદ્યમ, આશ્રમ અને અનાજ વિના ભૂખે ટલવલે છે અને વિધર્મમાં વટલાઈ જાય છે યા મરે છે, વિધવાઓ પેટને ખાતર અનાચાર સેવે છે યા તો ભૂખે આપઘાત કરે છે. એ નિવૃત્તિને ઢાંગ કરતા ભરત ! આ આગળ વધતા પ્રવૃત્તિના જમાનામાં નિવૃત્તિને શે સ્વીકાર ! શરતમાત્ર મારા એ સૂવાનુસાર નિત્તિના કાના હેઠલ પ્રવૃત્તિની અરાક્તિ ઢાંકવાનો પ્રયત્ન કરતા ભરત! હવે હારા બાયલા વિચારે ત્યજ ! ર થા ! જાગ હારું હારું મૂકી શ્રીમંતાઇને, સતાને, સદ્ભાગ્યને ઉપયોગ દેશબાંધવોને ઉધમે લગાડવામાં, કળા કારીગીરી ફેલાવવામાં, હમેશાંના રોટલા ખાતા કરવામાં, સંપ અને દીનતા હાંકી કાઢવામાં, ધર્મમાં સ્થિર કરવામાં, પાઠશ્વાળાઓ, ગુરૂ, પુસ્તકાલય, આધાલ, આદિ ખેલવામાં, તેજસ્વી યુવકને યુરપાદિ દેશોમાં મોકલવામાં, કવિ લેખકોને આશ્રય આપવામાં, કુરીવાજો અને રહી બંધનો કાપવામાં, અલવિનાની પાશ્ચાત્યાની નકલ બંધ કરવામાં, ગરીબને ઉદ્ધારવામાં, વિધવાઓ તથા અનાથને આધાર આપવામાં અને છેવટે ધંધા ધંધા અને રોટલે કરી ભરતી હારી નિરૂપમ પ્રજાને ઉધમ અને રોટલા ભેગી કરવામાં ગાળ ! તુજ સર્વ જનને ધર્મના કર્તવ્ય પાઠ પઢાવજે તેજસ્વી યવન ઉચ્ચ જીવન વતાય બતાવજો ! ભરત : પુરૂષ થા ! મનુષ્ય થા ! દેવ થા ! ” તેજના અંબાર જવા સાથે ભરત ચમકી ઉ. અપ્નની ઘેનમાં ને ઘેનમાંજ એ. બબડી ઉઠે. “હાય! સર્વ નાશ ! ખેલ ખલાસ ! હું કોણ? ભરત ! આખા નિધનું નંદનવન? અનેક રૂષિમુનીઓના આશ્રમ! જેમાં શ્રીકૃષ્ણ, રામ, ધર્મ, અર્જુન, ભીમ, આદિ પાકયા તે જ હું ભરત ! હાય ! સદામિની-દામિન એક પળવારમાં જ જગમાં દિવ્યતા ઝળહળાવી દે છે તે જ પ્રમાણે આ વમની તથી ભરતના હૃદયમાં વાળા ઝળહળી અને દીપ્તિ પ્રકટી એમાં ને એમાં જ એ પુનઃ સમાધિસ્થ થયે. શીતલ ચન્દ્રપ્રતમ ને ખતમ કરવા હજી યે શીતાંશુ વર્ષોથી સ્ત્રી હતા. અહા શું સ્વગામ ઉલ દર્શન! દિવ્ય અદશ્ય પણ બદલાયે. પુરૂષ પ્રકૃતિએ એક પછી એક ફરીથી આવી અદૃશ્ય થઈ. ભરતની દષ્ટિએ એ શરીથી પડયાં. એ તે એમને એમ જ રહ્યા. રમણિ હાવાં સમાધિસ્થ અવસ્થામાં પતિસમાં અનેરા સ્વમ અનુભવવા લાગી. એને કાને પ્રચંડ બ્રહ્મનાદના સૂર પડયા. ચમકી ધીમેથી હામેથી ચસમક્ષ અનેરી રમણીયતાની મૂર્તિ આત્મદીક્ષિથી ઉપલા મુખવાળી સતી સીતા હાથમાં પુષ્પદ લઈ આવી. પાસે આવી એ મૂર્તિએ પુષ્પ રમણીના શરીર પર વેર્યો. આસ્કા લેવા પુષે વિણી લેવા રમણિ પર 5 નિબવશ છતાં હાથ - સારતાં પતિના માથા પર મૂકી રહેલી બે ગુલકલિકા હાથમાં આવી, અને નલગિક રીતે ફલા અને હસ્ત આંખે પર કરી રહ્યાં. એ અવસ્થામાં રમણિએ તીણા સુર સુણ્યા – આર્યા ! આર્યા : ઉઠ! જાગ! જો હું કોણ છું? હું સીતા છું. મારા પતિ રામ હારી વાટ જોઇ રહ્યા છે. આર્યા! સ્વર્ગમાંથી તારે માટે હું એક સંદેશ લાવી છું તે સાંભળ. ધરતી માતા હીરાં પાપને ભાર હવે વધુવાર સહન કરી શકતી નથી ! આર્યા ! આર્યા! ક્યાં ગયું હારું આયત્વ? કયાં ગયું હે ને ? કયાં ગયું હારું પતિવ્રત્ય અને
SR No.522099
Book TitleBuddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy