SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ બી આશિક્ષા ૩૭૫ દેખ્યામાં આવે, કર્મની ઉપાધિ રહિતને પરમાત્મા તેરમે દમે ગુણ ટાણે તથા સિદ્ધ જાણવા, એ પરમાત્મા ધ્યાન કરવા યોગ્ય અંતરાત્માને ધાવવા યોગ્ય છે. શિખામણ. ૧ જેની સરહણ સુધી હવે તેને ઉપદેશ સાંભળ. ૨ જેની મર્યાદાએ કરી, સદણએ કરી, આજ્ઞાએ કરી, વત પચખાણ તણાં હેય તેહને નીર્વાહ કીજે. ૩ જેવા તેવા મનુષ્યને મુખથી બેલાવીયે નહી. ૪ કઇ આવી લટપટ કરે તે સાંભળી રહીએ, મીલી જા નહી. ૫ જે ઘરમાં એકલી સ્ત્રી એકલે પુરા હેય તીહાં ઉતરવું નહીં. ૬ પિતાને વાહભેર સજ્જન હોય તેની શિખામણ પ્રમાણુ કરી માની લે. છે જેને બેલે બંધ નહી તેને સંગ ન કરીએ. 2 અવસ્થા પડે થકે શિયળ પણ દ્રઢ રાખ. ક વિકલ્પ શું પ્રેમ ન કીજે, ૧૦ સંગીયાની સંગ ન કીજે પતત ઘટે. ૧૧ રાતે અને એકલા વાટે જાવું નહી. ૧૨ સજજન વાલેસર શુદ્ધ મતિમાં કોઈ એકવાર ચેક પડી હોય તે વારંવાર કહીએ નહી. ૧૩ અવિવેકીને વારંવાર છેડીએ નહી એ કલેશ કરવા આવે તેવી કરીએ નહીં. ૧૪ વડેરા ઘણું કરી આપણે માને તે પણ વિનય ન મુકો. ૧૫ સહીલે હી ખમે, ભાલાકુળની મર્યાદા ન લેપે ઈહ લોક પરલોક સુખી થાય. ૧૬ પિતાના ગુણ પિતાના મુખથી કહીએ નહી ૧૭ નીખર મનુષ્યને આછી શીખ ન દેવી, સમી, ન, પરગમે તે સામો આવ ગુણ માને. ૧૮ કઈક અવગુણ જેવા તેવા આગળ કહીંએ નહી પાછા કહે તે ખરાખરી કરવી પડે. ૧પિતાના મનની વાત જેવા તેવા મનુષ્ય આગળ કહીએ નહી પાછો કહે તે વીચાર પો. ૨૦ એક શીળ બાજુ સમ્યકત્વ તેના ઘણા ખળ વડગારા છે માટે એ બે પુરી શુદ્ધ પાલશે તે અનંતા સુખને પામશે. ૨૧ ખળ મનુષ્યને છેડીએ નહી ૨૨ બે જણ વાત કરતા હોય ત્યાં ત્રીજાએ જવું નહી અગર રહેવું નહી. ૨૩ જહાં તહાં મનુષ્યને બોલાવીએ નહી કામ પણ પાડીએ નહી. ૨૪ કદાચીત રીસ ચોતે જમતીમ ભાખીએ નહી, દમમાંહી ભારીએ. ૨૫ નિશ્ચય ઉપર મન રાખોએ પણ વ્યવહાર આપવી એ પછી નીશ્રય થવાનું હોય ને થાય.
SR No.522099
Book TitleBuddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy