SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આશિક્ષા. ૩૭૧ ૧ની સ્થિતિ બાંધે તે બાંધતી વેળા તે કડા કેડી એકની બાંધે પછી સંગત હીણું કરતાં હીણ પરણામ કરતાં કેડા કડીની સ્થીતી બાંધી હોય તે વધારી તે સીતેર કેડા કડીની ઉણી કરે અથવા કંઈ સારે પરણામે ભાવ ધર્મની ઓળખાણવાળો છવ ધર્મ ચર્ચા કરે આવા પ્રણામ રાખે તે મોહની કમની તથા બીજ કર્મની સ્થિતિ ઉત્કૃષ્ટી બાંધી હોય તે સારા પ્રણામ કરે એક કેડી કોડીમાં આણી મુકે એવી કમની ભાંજગડ થઈ રહી છે, સારા પ્રણામે મુળ કર્મ તથા ઉત્તર પ્રકૃતિની એવી રીતે ભાંજગડ કરે છે. સારા પ્રણામે શિથિલ કમરસ પ્રકૃતિના ઘટાડે છે, પરીણે પ્રણામે વધારે છે. સારે પ્રણામે પુન્યને રસ વધે, પાપને ઘટે, દિણ પ્રણામે રાખ પાપની રાસ વધે, પુન્યની ઘટે, તે માટે આત્માથી જીવ હેય તેણે સારા પ્રણામ રાખવા વાતતે હાં ઘણી છે, એક વેદની કર્મની ઇમારત લખીએ છીએ વેદની કર્મની સ્થિતિ ઉત્કૃષ્ટી ત્રીસ કોડા કડીને બંધ છે, હવે અશાતા વેદની ઉત્કૃષ્ટી ત્રીસ કેડા કોડીની છે તે સારા પ્રણામે શાતા વેદની બેધ તે અશાતા વેદનીનો દળીયા કોડા કેડી ત્રીસ અસંખ્યા તે પ્રદેશ બાંધી નાખે છે, તે સારા પ્રણામે સાતા વેદનીના બંધાય તે અસાતાના દીપા કડી કડા ત્રીસનાં છે, તે સાતા વેદની બાંધતા પ્રકૃત ગ્રહમાં પડે તેતે સાતારૂપ થાય એવી રીતે સર્વ મુળ કર્મ ઉતર કર્મ પ્રત્યે એ રીતે સંમય છે, અર્થ તે ઘણે છે પણ સારત લખીએ છીએ. ઉદીક આવે “ર્ય સુણું રાખવું. દુહા પંડીત સરસી ગોઠડી મુજ મન ખરી સહાય, આ લાજે લાવતાં, માણેક આપી જાય, બલીહારી પંડીત તણી, જસમુખ અમી ઝરંત, તાસ વચન શ્રવણે સુણ, મન રતિ અતી કરંત, મન મજુરી ગુણ રહ્યું છે, ચુપકર દી તાલ, ધરાગ હોય તે બોલીએ, વાણું વચન રસાલ. આત્માને ભાવના કરવા કિંચીત માત્ર લખીએ છીએ. આ આત્મા તું પાંચ પ્રમદમાં પડે થકી કાંઈ વિચારતો નથી. મનુષ્ય ભવ પામીને શ્રી વીતરાગને ધર્મ આદરતે નથી તે કીમ સંસાર સમુદ્ર તરીશ, હે આત્મા, તે અનંતા પુગલ પરાવર્તન કર્યું તે પણ આજ લગી ધુર દહાડો છે ભવ કર્યાને ભય તુજને નથી એવી રીતે હથી કર્મ કર્યા છે ધર્મ સાધનને વિષે ઉલાસ થતો નથી, પણ તું વિચારી ને કે કેઈ ધર્મ સાધન વીના પાર પામે ? તે આત્મા અજ્ઞાન દશાએ કરી ઈમ જાણે છે જે મનુષ્ય બવ રૂપી સંપદા એમને એમ રહેશે પણ હે ચેતન ! જીનરાજના વચન હદ ધરી ધર્મ સાધન કરવાને અવસર જાય છે પછી પસ્તા કરીશ, મનુષ્ય ભવ પદ્વીપણે જાય છે. હેડે ઉતરી જઇશ તેવારે સામગ્રી કયાંથી મળશે? અનંતા કલિનો વિરહ પડશે તે વાસ્તે પ્રમાદ છેડી એક પિતાને આત્મા ની રાવર્ણ કરવા સ્વધર્મ પ્રગટ કરવા લોક સંજ્ઞા તજ. એ સંજ્ઞા તજ. આશીભાવ તજ. શંકા રડીત ધર્મ સાધન કરજે. મનુષ્ય ભવ બંધનથી મુકાય પણ ચેતન તુજને પુષ્ણલીક સુખની ઈચ્છા ઘણી છે પણ વિચારી જોજે, પુદ્ગલ દ્રવ્ય બંધ અનંતી વરણી અને તે પરમાણુ અનંતી તે સર્વે અનંતી વાર લેઈ લઈને બે ગવી ચુશી કરી મુકયા છે તે હજુ સુધી પણ નષ્ણા ન છુટી. વળી ચેતન, તે ભવ અનંતા કર્યા જન્મ મરણ પણ અનિતાં કયા ઉદરાજમાં એકલેપ્રકાશ દેશે અન તા જા અને ત! નારણ કા ણિ એકે રહ્યા નહીં પણ ચેતન નું કાં
SR No.522099
Book TitleBuddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy