Book Title: Agam Satik Part 34 Aavashyak Sutra Gujarati Anuwad 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/009025/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | I નમો નમો નમૂનર્વસાસ .. આગમસ સટીક અનુવાદ 38 અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ - -- - બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ આગમસટીકઅનુવાદ [ આવશ્યક-૪ .. પ્રિલ શ્રી આશાપુરા - અનુવાદ-શ્રેણીના સર્જક - પાતાળ જેની મનિ દીપરત્નસાગર"sed ( તા. ૨૩/૧૦/૨૦૦૯ શુક્રવાર ૨૦૬૬ કા. સુપ આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪ર સંપૂર્ણ મૂલ્ય-ર-૧૦,૦૦૦ ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળો આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. 1િ4/1]. Page #3 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ - - - - - - આગમ સટીક અનુવાદના આ ભાગ - ૩૪ માં છે... ૦ આવશ્યકમૂલ-૧ ની -૦- નિર્યુક્તિ-૧૨૭૪ થી આરંભીને -૦- નિયુક્તિ-૧૬૨૨ પૂર્ણ -૦- અધ્યયન-૪-સૂત્ર ૧૬ થી આરંભીને -૦- અધ્યયન-૬-સંપૂર્ણ – ૮ – –x—X— x – x – ૮ – ટાઈપ સેટીંગ - મુદ્રક - શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ|||| નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. || ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736. Tel. 079-25508631 Page #4 -------------------------------------------------------------------------- ________________ સ્વીકાર ૦ વંદના એ મહાન આત્માને ૦ વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિજ્ઞરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા. પૂજ્ય આચાર્યશ્રી ચકચંસૂરીશ્વરજી મ ના ચરણ કમળમાં સાદર કોટીશઃ વંદના - ૦ ૦ ૦ ૦ ' ? ૦ કેમ ભૂલાય એ ગુરુદેવને પણ? ૦ ચારિત્ર પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપૂલ ધનરાશિ મોકલાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ PALPALE ન આગમ સટીક અનુવાદના આ ભાગ [૩૪] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી, પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજીના પરિવારવર્તીની આ સાળી શ્રી સત્યાનશ્રીજી મ. તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર શ્રી ગાંધીનગર જૈન સંઘ બેંગલોર Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્વવ્યસહાયકો (અનુદાન દાતા, અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. | પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ. - સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી. | ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી. Page #8 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી ! - “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ. (૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત. - - - - - - Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાધ્વીશ્રી હિતજ્ઞાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરત્ના સાધ્વીશ્રી પૂર્ણપ્રજ્ઞાથીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,' મુંબઈ આગમ-સટીક અનુવાદ સહાયકો (૧) પ.પૂ. ભગવતીજી દેશનાદક્ષ આદેવશ્રી નરદેવસાગરસૂરિજી મળ્યાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ ની પ્રેરણાથી “અભિનવ જૈન શ્વેભૂપૂ॰ સંઘ,'' અમદાવાદ. - (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આદેવશ્રી મુનિચંદ્રસૂરિજી મની પ્રેરણાથી “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,'' ભીલડીયાજી. (૪) ૫.પૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સા૰ સૂર્યપ્રભાશ્રીજી મની પ્રેરણાથી – શ્રી ભગવતી નગર ઉપાશ્રયની બહેનો,' અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધર્માશ્રીજી મ૦ના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વીશ્રી પ્રતિધર્માશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્શ્વભક્તિ શ્વેભૂપૂ॰ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ શ્વેભૂપ્ તપા૰ જૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શ્રમણીવર્યાશ્રી સૌમ્યગુણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શ્વેભૂપૂ જૈનસંઘ,' પાલડી, અમદાવાદ. Page #10 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો - - - - - - - મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકારનોનો અંક ૩૦૧ -માલુiળ-મૂe. ૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि सटीकं ૪૬-પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દૃષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિર્યુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને ગાથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શ્રૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નકલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દર્શન આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. M ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથક્પૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીકં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसइक्रोसो ૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના ६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ. Page #13 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. - આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. ૧૦. આગમ સટીક અનુવાદ ૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે. - x – – આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી - X - X – Page #15 -------------------------------------------------------------------------- ________________ G આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ – શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ – આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૧૫ પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. – આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ - અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. - સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ (9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર Page #17 -------------------------------------------------------------------------- ________________ ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા – આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. ૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. -x -x Page #18 -------------------------------------------------------------------------- ________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ _ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ 5 આવશ્યક પ્રગ-ટીકા સહિત-અનુવાદ - X - X - X - X - X - X - X - X - X - ભાગ-૩૪ ૪૦ આવશ્યક-મૂલરા-૧/૪ આ પૂર્વે ભાગ-૧ થી 3માં આવશ્યક સૂત્રની નિયુક્તિ ૧ થી ૧૨૭૩, સાથળ ૧ થી 3 સંપૂર્ણ અને અધ્યયof-defl સૂમો ૧ થી ૨૬ળું ટીકા સહિત વિવેચક, સાનુવાદ કરેલ છે. આ ભાગ-૪માં અધ્યયન-૪-ળી સૂત્ર-૨૬નું છેલ્લું સૂત્ર “બમીશ યોગસંગ્રહ''થી આરંભીને છ એ અધ્યયન સહિતનું આખું “આવશ્યક સૂઝ” નિયુક્તિ અને મૂળ સૂક્કો સહિત સોનુવાદ વિવેચન પૂર્ણ થાય છે. તેથી ૧૬૩ સુધીની નિયુક્તિ ૯૨ સુધી મૂળ સૂછો તથા અધ્યયન- ૪૫ટેથી આરંભી અધ્યયન-૧ તથા ૬ બધું જ પર થશે. ભાગ-૧ અને ર માં અમે નિયુક્તિ અને તેનું વિવેચન બંને અલગ અલગ ભાગમાં લીધેલા ભાગ-૩ અને ૪માં નિયુક્તિ અને તેનું વિવેચન બંને સાથે જ લીધેલ છે. અલગઅલગ વિભાગ કરેલ નથી. વાંચતી વખતે સહેલું પડે તે રીતે ટાઈપ-કમ્પોઝ ગોઠવેલ છે. અધ્યયન-૪-“પ્રતિક્રમણ”...ભાગ-3 થી ચાલુ છે અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન આગમ સટીક અનુવાદ શ્રેણીમાં આ ચાલીશમું આગમ છે જે ચાર મૂળસૂત્રોમાં પહેલું સૂત્ર છે. તે ‘આવશ્યક’ નામથી પ્રસિદ્ધ છે તેનું પ્રાકૃતમાં શ્રાવણ એવું નામ છે. પણ ગુજરાતી કે સંસ્કૃતમાં તેને “આવવા' નામે જ ઓળખવામાં આવે છે. આમાં છ અધ્યયનો છે. મૂળ આવશ્યકનું કદ તો ઘણું જ નાનું છે. માત્ર-૯૨ સૂત્રોમાં છ એ અધ્યયનો પૂરા થઈ જાય છે. પરંતુ તેની નિયુકિતની સંખ્યા-૧૬૨૩ છે. વળી તેમાં ભાષ્ય અને હાભિદ્રીય ટીકાને કારણે તેનું કદ ઘણું જ મોટુ થઈ જાય છે. જો તેના ઉપરની ચૂર્ણિ, બૃહભાષ્ય ઈત્યાદિ વિવરણો સાથે રાખવામાં આવે તો આ સૂત્રનું કદ ઘણું-ઘણું જ વિસ્તૃત થઈ જાય. મૂળ આવશ્યકમાં તો સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પરચખાણ એ છ વિષયો છે. પણ નિયુક્તિ સાથે વૃદ્ધિ અને વૃત્તિ લઈએ તો જેના વાડ્મય બની જાય તેટલા વિષયો અને કથા-દૈટાંત સહ આ આગમ પ્રચૂર માહિતીનો સોત બની રહેલ છે. અહીં અમે અનુવાદમાં નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, હારિભદ્રીય વૃત્તિની મુખ્યતા રાખેલ છે, પરંતુ વિશેષાવશ્યક ભાષ્યાદિ પણ જોઈ લેવા યોગ્ય જ છે. તેમાં ઘણું જ તાત્વિક ઉંડાણ સમાવાયેલ છે. અહીં અનુવાદમાં ક્યાંક કોઈક સંદર્ભો ઉમેરાયેલ છે, તો ક્યાંક વ્યાકરણાદિ પ્રયોગો છોડી દીધા છે. કથા-દષ્ટાંતો પણ ક્યાંક વાક્યપૂર્તિ આદિથી લંબાયા છે, તો ક્યાંક સંક્ષેપ પણ કર્યો છે. અમે આ આગમને નિર્યકિરણના આધારે ચાર વિભાગમાં વહેંચેલ છે, જેમાં પહેલા ત્રણ ભાગમાં કુલ-૧ થી ૧૨૭૩ નિયુક્તિ અને વિવેચન કર્યા છે. આ ભાગમાં બાકી રહેલી બધી નિયુક્તિ આવી જાય છે. આ ચોથા ભાગમાં ચોથા અધ્યયનના બાકી રહેલા સૂત્રો અને અધ્યયન-૫ અને ૬ સમાવી આવશ્યક સૂત્ર વિવેચન પૂરુ કરેલ છે. 342] [અવશ્યકસૂઝના ભાગ-3માં સૂત્ર-૨૬ નોધેલ છે. તેમાં છેલ્લું પેટા સૂત્ર : “બઝીશ યોગસંગ્રહ” વિરો છે. માં છેલ્લા સૂમનો સ્માર્ય ત્યાં નોંધેલ છે, તેનું વિવેચન આ ભાગમાં કરવાનું છે. તે બંને આ પ્રમાણે - • સૂત્ર-૨૬ :- નિો શેષ ભાગ -1 જમીશ યોગ સંગ્રહને કારણે જે અતિચાર સેવાયેલ હોય તેનું હું પ્રતિક્રમણ રું છું. • વિવેચન-૨૬ : જે યોજાય તે યોગ અર્થાતુ મન-વચન-કાયાનો વ્યાપાર, તે અશુભ પ્રતિકમણના અધિકારથી પ્રશસ્ત જ ગ્રહણ કરાય છે, તેમાં શિષ્ય અને આચાર્યની આલોચના નિરાલાપ આદિ પ્રકારથી સંગ્રહ તે યોગ સંગ્રહ. પ્રશાં યોગ સંગ્રહના નિમિતવથી આલોચનાદિ જ તે રીતે કહે છે – તે બત્રીશ ભેદે હોય છે, તેને દર્શાવવાનો નિર્યુક્તિકાર કહે છે – • નિયુક્તિ-૧૨૩૪ થી ૧૨૩૮ નું વિવેચન : (૧) આલોચના – પ્રશસ્ત મોક્ષ સાધક યોગોના સંગ્રહને માટે શિષ્ય વડે આચાર્યને સમ્યક્ આલોચના આપવી જોઈએ. (૨) નિપલાપ – આચાર્ય પણ પ્રશસ્ત મોક્ષ સાધક યોગસંગ્રહને માટે જ અપાયેલ આલોચનામાં નિરપલાપ રહે. અર્થાત બીજાને ન કહે. (3) આપત્તિમાં દેઢ ધર્મત્વ- યોગસંગ્રહને માટે બધાં સાધુ વડે દ્રવ્યાદિ ભેદશી આપત્તિમાં દેઢ ધર્મના કવી અર્થાતુ આપત્તિમાં સારી રીતે દે ધમથી રહેવું. (૪) અનિશ્રિતોપધાન – પ્રશસ્ત યોગના સંગ્રહ માટે અનિશ્રિત ઉપધાન કરવા અથવા અનિશ્રિત ઉપધાનમાં ચન કરવો. ઉપધાન એટલે તપ, Page #19 -------------------------------------------------------------------------- ________________ અe ૪/૨૬, નિ - ૧૨૩૪ થી ૧૨૭૮ અનિશ્રિત એટલે આલોક અને પરલોકની અપેક્ષા સહિત. (૫) શિક્ષા - પ્રશસ્ત યોગના સંગ્રહ માટે શિક્ષાની સેવા કરવી. તે બે ભેદે છે - ગ્રહણ અને આસેવન શિક્ષા. (૬) નિપ્રતિકર્મ- પ્રશસ્ત યોગ સંગ્રહને માટે નિપ્રતિકર્મ શરીરતા સેવવી જોઈએ. પણ નાગદતની માફક અન્યથા વર્તવું ન જોઈએ. (9) અજ્ઞાનતા- બીજા ન જાણે કેમ તપ કરવો જોઈએ. જેથી પ્રશસ્ત યોગ સંગ્રહ થાય. (૮) અલોભ - અલોભમાં યત્ન કરવો. (હવે “પ્રશસ્ત યોગ સંગ્રહ થાય” આ વાક્ય બધે જોડી દેવું.. (૯) તિતિક્ષા – તિતિક્ષા કરવી અથતિ પરીષહાદિનો જપ કરવો. (૧૦) આર્જવ - ઋજુભાવ, તે કર્તવ્ય છે. (૧૧) સુચિ - શુચિ વડે થવું અથવું સંયમવાળા થવું. (૧૨) સમ્યગૃષ્ટિ - અવિપરિત દૈષ્ટિ સળવી એટલે સમ્યક્ દર્શન શુદ્ધિ કરવી. (૩) સમાધિ - ચિત્તની સ્વસ્થતા રૂપ સમાધિ રાખવી. (૧૪) આયારોપણ - આચારયુક્ત થવું - માયા ન કરવી. (૧૫) વિનયોગ - વિનયવાળા ન થવું - માન ન કરવું. (૧૬) સંવેગ – સંવેગ ધરવો. (૧૭) ધૃતિમતિ- ધૃતિપ્રધાન મતિ કરવી. (૧૮) પ્રસિધિ- પ્રણિધિ ત્યાગ અથાત્ માયા ન કરવી. (૧૯) સુવિધિ- સભ્ય વિધિ કરવી. (૨૦) સંવર - સંવર કરવો. (૨૧) આત્મદોષ - નો ઉપસંહાર કરવો. (૨૨) સર્વકામ – થી વિરકતતા ભાવવી. (૨૩,૨૪) પ્રત્યાખ્યાન - મૂલગુણ અને ઉત્તરગુણના વિષયમાં પ્રત્યાખ્યાન કરવું, (૫) વ્યુત્સર્ગ - દ્રવ્ય, ભાવથી વિવિધ વ્યાણ. (૨૬) અપમાદ – પ્રમાદ ન કરવો. (૨૩) લવાલવ – કાલ ઉપલક્ષણ ક્ષણમાં સામાચારી અનુષ્ઠાન કરવું. (૨૮) ધ્યાન સંવર યોગ – કરવો જોઈએ. (૨૯) મારણાંતિક - વેદનાના ઉદયમાં કે મારણાંતિકમાં ક્ષોભ ન કરવો. (૩૦) સંગર પરિજ્ઞા - સંગની જ્ઞપરિજ્ઞા, પ્રત્યાખ્યાન પરિજ્ઞા ભાવથી પરિજ્ઞા કરવી. (૩૧) પ્રાયશ્ચિત્ત - કરવું. (૩૨) આરાધના – મરણકાળે આરાધના કરવી. હવે પહેલું દ્વાર કહેવા નિર્યુક્તિકાર જણાવે છે. • નિયુક્તિ-૧૨૭૯-વિવેચન : ઉજૈની નગરી હતી. ત્યાં જિતશત્રુ રાજા હતો. અતી બલવાનું અણમલ હતો. સોપાક નગરમાં પૃથ્વીપતિ રાજા અને સિંહગિરિ નામે મલ્લ વલ્લભ હતો. ઉજૈની નગરીમાં અટ્ટનમલ બધાં રાજ્યોમાં અજેય હતો. આ તરફ સમુદ્ર કિનારે સોપારક નગરમાં સિંહગિરિ રાજા, મલ્લોમાં જે જય પામે, તેને ઘણું દ્રવ્ય આપતો તે અને ત્યાં જઈને પ્રતિવર્ષ પતાકાને ગ્રહણ કરતો હતો. વિચારે છે કે આ બીજી સાચી આવીને પતાકા લઈ જાય છે. આ મારી અપભાજના છે. તેથી બીજે મલ શોધે છે. તેણે એક માચિકને ચરબી પીતો જોયો. તેની બલ પરીક્ષા કરી. જાણીને પોપ્યો. ફરી અન આવ્યો. સોપાકમાં માસ્પિકમલ વડે યુદ્ધમાં પરાજય પામ્યો. તે વિચારે છે કે આ મારી હાનિ અને આ તરણની વૃદ્ધિ છે. બીજા મલ્લની શોધ કરે છે. આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ ભૃગુકચ્છ હરિણિ ગામે દૂરિતકૂપિકામાં એક ખેડૂત જોયો. એક હાથે તે હળ વહેતો હતો, એક હાથે કપાસ ઉંચકતો હતો. તેને જોઈને ઉભો રહ્યો. આનો આહાર હું જોઉં. બળદ છય મુક્યા. તેની પત્ની ભોજન લઈને આવી. ચોખાનો ઘડો જોયો જમ્યો. સંજ્ઞાભૂમિ ગયો, ત્યાં પણ જુએ છે. વિકાસ થતાં તેના જ ઘેર વસતિ માંગી. આપી, રહો. તેને પૂછે છે - તારી આજીવિકા શું છે ? અને બધી વાત કરી. ખેડૂતની પત્નીને આશ્વાસિત કરી ખેડૂતને ઉજૈની લઈ ગયો. તેને વમન, વિરેચન કરાવી, પોપ્યો. યુદ્ધકળા શીખવી. ફરી મહોત્સવ કાળે અટ્ટન, તે ખેડૂતને લઈને પૂર્વવતુ આવ્યો. - પહેલા દિવસે કપસિમલ [ખેડૂત અને માચિક મલ્લ વચ્ચેના યુદ્ધમાં એકે હાર્યા નહીં. બીજે દિવસે ફરી લડાશે, એમ કહી રાજા ગયો આ બંને પણ પોતાના નિવાસે આવ્યા. અને કાયમલ્લને કહ્યું - હે પુત્ર! તારું દુ:ખ હોય તે કહે. અને તેનું નિવારણ કર્યું. માસ્મિક મલને ત્યાં પણ રાજાએ સંમર્દક મોકલ્યા. સમજાવે છે - હું તેના બાપ થી પણ બીતો નથી. તો આ બિચારો કાપસિમલ શું છે? બીજે દિવસે સમયુદ્ધ થયું. બીજે દિવસે પ્રહારથી આd માસિક વૈશાખે રહ્યો. અને કાપસને સૂચના કરી. તેણે ફલધિગ્રાહથી માચિકને મસ્તકથી પકડ્યો. પણ કુંડિકાનાલની જેમ એકાંતમાં પાડ્યો. સકાર પામી કાપસિમલ્લ ઉજજૈની ગયો. તે પાંચ પ્રકારના ભોગોનો ભાગી થયો. માચિક મૃત્યુ પામ્યો. એ પ્રમાણે જેમ પતાકા તેમ આરાધનાપતાકા. અનને સ્થાને આચાર્ય જાણે. મલ્લ જેવા “સાધુ” સમજવા. પ્રહારને અપરાધ. તે ગુરુ સામે આલોચે છે, તે નિઃશલ્ય નિર્વાણપતાકાને મૈલોક્યમયે હરણ કરે છે. આ પ્રમાણે આલોચના પ્રતિ યોગસંગ્રહ થાય છે. આ શિષ્યના ગુણો છે. નિર૫લાપ - જે બીજાને ન કહે - આવાની પ્રતિસેવના કરવી. અહીં આ ઉદાહરણ ગાથા કહી છે - નિયુક્તિ-૧૨૮૦-વિવેચન : દંતપુર નગરમાં દંતયક રાજા, સત્યવતી રાણી હતા. તેણીને મનોરથ થયા, કઈ રીતે દંતમય પ્રાસાદમાં હું રમણ કરું? રાજાને પૂછ્યું દંતનિમિતની રાજાએ ઘોષણા કરી, તેનું હું ઉચિત મૂલ્ય આપીશ. જે નહીં આપે તેનો રાજા શરીર નિગ્રહ કરશે. તે જ નગરમાં ધનમિત્ર વણિક્ હતો. તેને બે પની હતી, મોટી ઘનશ્રી અને નાની પડાશ્રી. જે તેને પ્રિયતર હતી. કોઈ દિવસે તે બે પત્નીમાં ઝઘડો થયો. ઘનશ્રીએ તેણીને કહ્યું - તું શેને ગર્વ કરે છે ? મારાથી તારી પાસે શું અધિક છે ? શું તારા માટે સત્યવતી જેવો પ્રાસાદ કરે છે ? પદ્મશ્રી બોલી - જો જે કરાવું છું કે નહીં? તેણી દ્વાર બંધ કરી બેસી ગઈ. વણિકે આવીને તેણીની પૃચ્છા કરી. દાસીએ કહેતા, વણિક પદાશ્રી પાસે ગયો. પ્રાસાદ માટે તેણી જીદ લઈને બેઠી. વણિકનો મિત્ર દેઢમિત્ર આવ્યો. તેને વણિકે બધી વાત કરી. ગુપ્તપણે પ્રાસાદ Page #20 -------------------------------------------------------------------------- ________________ • ૪/ર૬, નિ - ૧૨૮૦ બનાવવાની યોજના ઘડી. પુલિન્દ્ર પ્રાયોગ્ય મણિ, અલકત અને કંકણો લઈને અટવીમાં ગયો. દાંત પ્રાપ્ત કર્યા. તૃણના ભારા મથે બાંધી ગાડું ભરીને લાવ્યો. નગરમાં પ્રવેશતા બળદે ઘાસના પુળા ખેંચ્યા. તેથી “ખ’ કરતાં દાંત પડી ગયા. નગર રક્ષકે જોઈને લઈ લીધો. રાજા પાસે લઈ ગયા. બાંધીને રાખ્યો. ધનમિત્ર વણિક તે સાંભળીને આવ્યો. રાજાના પગે પડીને વિનંતી કરી - આ હું લાવેલ છું. મિત્ર બોલે છે - હું આને જાણતો નથી. એ પ્રમાણે પરસ્પર કહેતા, રાજાએ સમ આપીને પૂછ્યું. અભયદાન આપ્યું. ત્યારે હકીકત જાણી, પૂજા કરી, બંનેને વિદાય આપી. આ પ્રમાણે આચાર્ય વડે નિર૫લાપ રહેવું. બીજું - એ કે બીજાના હાથમાં ભાજનકે કંઈક આપ્યું. માર્ગમાં પડી ગયું. બંને કહેવા લાગ્યા આ મારો દોષ છે. આ ‘નિર૫લાપ’ યોગ. ધે આપત્તિમાં દેટધર્મવ કરવું. એ પ્રમાણે યોગસંગ્રહ થાય છે. તે આપત્તિ દ્રભાદિ ચાર ભેદે છે, તેનું ઉદાહરણ – • નિયુક્તિ-૧૨૮૧-વિવેચન : ઉજ્જૈની નગરી હતી, ત્યાં વસુ વણિક હતો. તેણે ચંપા નગરી જવા માટે ઉદ્ઘોષણા કરાવી. જેમ “ધન્ય’એ કરાવેલી. ધર્મઘોષ શણગાર પણ સાથે ચાલ્યા. અટવી દૂર જતાં ભીલ આદિએ સાર્થને રોળી નાંખ્યો. બધાં આમ-તેમ ભાગ્યા. તે અણગાર બીજા લોકની સાથે અટવીમાં પ્રવેશ્યો. તેઓ મૂળ ખાતાં અને પાણી પીતા હતા. તે આહાર કરવો ન હોવાથી કોઈ શિલાલે ધર્મઘોષ અણગારે ભક્તપ્રત્યાખ્યાન કર્યું. દીનપણે સહન કરતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, તેઓ સિદ્ધ થયા. આ દેઢધર્મતાથી યોગ સંગ્રહ. આ દ્રવ્ય આપત્તિ, ફોગ આપત્તિ ક્ષેત્રનું ન હોવું, કાળ આપત્તિ તે ઉણોદરી, ભાવ આપત્તિ હવે કહે છે – • નિયુક્તિ-૧૨૮૨-વિવેચન : મથુરા નગરીમાં યમુન રાજા હતો. યમુનામાં છાવણી નાંખી. ત્યાં દેડ અણગાર આતાપના લેતા હતા. રાજાએ નીકળતા તેને જોયા. રોષથી રાજાએ તલવાર વડે તેમનું માથું કાપી નાંખ્યું. બીજા કહે છે બીજપુરથી માય. બધાં મનુષ્યોએ પત્થરનો ઢગલો કર્યો. કોપના ઉદયપતિ તેની આપત્તિ કરી. તે મુનિ કાળ પામી, સિદ્ધ થયા. દેવે મહિમા કર્યો. - શક પાલક વિમાનથી આવ્યો. તેને પણ રાજા પ્રત્યે ખેદ જમ્યો. વજ વડે ડરાવીને કહ્યું કે - જો તું દીક્ષા લે, તો જ તને છોડું. યમુન રાજાએ દીક્ષા લીધી. સ્થવિરો પાસે અભિગ્રહ લીધો - ભિક્ષા જતાં મને મારો અપરાધ કોઈ યાદ કરાવશે, તો હું જમીશ નહીં. જો અડધું ભોજન કરેલ હશે, તો બાકીનું તજી દઈશ. અહીં દંડ અણગારને દ્રવ્ય આપત્તિ કહેવાય અને યમુન રાજા માટે તે ભાવ આપત્તિ કહેવાય. આપતિમાં દેઢધર્મતા કહ્યું. ધે ‘અનિશ્રિતોપઘાન' કહે છે - નિશ્રારહિત તે અનિશ્રિત ઉપધાન એટલે આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ તપ. તે અનિશ્રિત કQો. કોણે કર્યો ? તેનું દષ્ટાંત - • નિયુક્તિ-૧૨૮૩-વિવેચન : આર્ય સ્થૂલભદ્રને બે શિષ્યો થયા - આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિ. મહાગિરિ આચાર્ય હતા. સુહસ્તિ ઉપાધ્યાય હતા. મહાગિરિએ સુહસ્તિને ગણ સોપીને, જિનકલ વિચ્છેદ હોવાથી ગચ્છપ્રતિબદ્ધ જિના પરિકર્મ કરે છે. આર્ય સુહસ્તિ વિચરતા પાટલીe ગયા. ત્યાં વસુભૂતિ શ્રેષ્ઠી. તેમની પાસે ધર્મ સાંભળી શ્રાવક થયો તેણે કોઈ દિવસે આર્ય સુહસ્તિને કહ્યું - ભગવ! મને સંસાર મરવાનો ઉપાય આપ્યો. મારો પરિવાર તેમાં જોડાતો નથી. આપ જ તેમને કંઈક કહો. સુહસ્તિ આર્યએ જઈને કહ્યો. ત્યાં મહાગિરિ પધાર્યા. તેમને જોઈને સુહસ્તિ આર્ય જલ્દી ઉભા થઈ ગયા. વસુભૂતિ શ્રાવકે તેમને પૂછ્યું કે – તમારે પણ બીજા આચાર્ય છે ? ત્યારે આર્ય સુહસ્તિએ તેમના ગુણનું સંકિર્તન કર્યું. પછી અણુવતો આપીને ગયા. વસુભૂતિને આવા મહાનું સાધુની ભક્ત વિશેષ કરવાનું કહ્યું. બીજે દિવસે આર્ય મહાગિરિ ભિક્ષાર્થે આવ્યા. તેણે અપૂર્વકરણ જોઈને દ્રવ્યાદિ ચિંતવના કરી. તે બધું જાણી ગયા. તે રીતે જ ભ્રમણ કરી નીકળી ગયા. તેમણે આર્ય સુહસ્તિને કહ્યું - હે આર્ય ! તમે અનેષણા કરી. બંનેએ વિદેશ પ્રયાણ કર્યું. ત્યાં જીવિત પ્રતિમાને વાંદીને આર્ય મહાગિરિ ઓડકાક્ષ ગયા. ગજાગ્રપદકવંદના કરી. એડકાક્ષ નામ કેમ થયું ? - ત્યાં પૂર્વે દશાણપુર નગર હતું. ત્યાં કોઈ શ્રાવિકા મિથ્યાર્દષ્ટિને પરણાવેલ. વિકાલે આવશ્યક અને પચ્ચકખાણ કરતી, તે મિથ્યાર્દષ્ટિ તેણીનો ઉપહાસ કરતો હતો. કોઈ દિવસે તે બોલ્યો - હું પણ પ્રત્યાખ્યાન કરું છું. - ૮ - દેવતાએ વિચાર્યું કે - આ શ્રાવિકાની ઉલ્કાજના કરે છે, હવે આને ઉપાલંભ આપું. તેની બહેન ત્યાં જ રહેતી હતી. તેણીના રૂપે સગિના પ્રહણક લઈને દેવી આવી. શ્રાવિકા તે પ્રત્યાખ્યાયક મિથ્યાર્દષ્ટિને રોક્યો કે હવે આહાર ન કરાય. તે ન માન્યો. દેવતાઓ તેને પ્રહાર કરી પાડી દીધો. તેની બંને આંખના ડોળા જમીન ઉપર પડી ગયા. શ્રાવિકા પોતાનો અપયશ થશે એમ વિચારી કાયોત્સર્ગમાં રહીં. અર્ધ રાખે દેવી આવી. દેવીએ કોઈ તુરંતના મરેલા એડકની આંખને મિથ્યાર્દષ્ટિને બેસાડી દીધી. બધી વાત જાણીને શ્રાવક થયો. લોકો કુતુહલથી તે એકાક્ષને જોવા આવતા. બીજા કહે છે આ એડકાક્ષ રાજા હતો. તેથી દશાર્ણપુરનું એકાક્ષ નામ થયું. ત્યાં ગજાગ્રપદ પર્વત હતો. તેની ઉત્પત્તિ કહે છે – દશાણપુરમાં દશાર્ણભદ્ર રાજ હતો. તેને ૫૦૦ રાણી હતી. તેણીના ચૌવન અને રૂપમાં તે આસક્ત હતો. તે કાળે ભગવત્ મહાવીર દશાર્ણકૂટ સમોસય. ત્યારે રાજા તેમના વંશનાર્થે જવા વિચારે છે કે – કોઈએ ન વાંધા હોય તેવું વંદન કરવું. તેના અધ્યવસાય જાણી શક આવ્યો. દશારાજા મોટી બદ્ધિથી નીકળ્યો, સર્વ ઋદ્ધિથી વાંધા. શક્ર પણ રાવણ હાથી ઉપર આવ્યો. હાથીના આઠ દાંત વિકુવ્ય. એકૈક દાંતમાં આઠ-આઠ વાવ કરી. એકૈક વાવમાં આઠ-આઠ કમળ, એકૈક Page #21 -------------------------------------------------------------------------- ________________ અe ૪/૬, નિ : ૧૨૮૩ કમળમાં આઠ પાન, પાંદડે પાંદડે બત્રીશબદ્ધ નાટક વિકુવ્ય. ત્યારે તે હાથી દશાર્ણકૂટ પર્વતમાં દેવના પ્રભાવથી પગલાં ઉપસ્યા. તેથી નામ કર્યું ગજાગ્રપદક. આ તેની ઉત્પત્તિ. ત્યાં આર્ય મહાગિરિ ભક્ત પ્રત્યાખ્યાન કરી દેવત્વ પામ્યા. સુહસ્તિ પણ ઉજજૈનીમાં જીવિત પ્રતિમા વંદનાર્થે ગયા. ઉધાનમાં રહ્યા અને સાધુઓને વસતિની માર્ગણા કસ્વા કહ્યું. તેમાં એક સંઘાટક સુભદ્રા શ્રેષ્ઠીપત્નીના ઘેર ભિક્ષાર્થે ગયા. તેણીએ પૂછ્યું કે – આપ ક્યાં રહેલા છો ? અમે સુહસ્તિસૂરિના સાધુ છીએ, વસતિની માગણી કરીએ છીએ. સુભદ્રા શ્રાવિકાએ ચાનશાળા દેખાડી, ત્યાં સાધુઓ રહ્યા. અન્ય કોઈ દિવસે પ્રદોષ કાળે આચાર્ય નલીનીગુભ અધ્યયનનું પરાવર્તન કરતા હતા. સુભદ્રા શ્રાવિકાના પુત્ર અવંતી સુકુમાલ સાત માળના પ્રાસાદમાં સાતમે માળે બગીશ પત્નીઓ સાથે મણ કરતો હતો. તેણે જાગીને સાંભળ્યું. આ નાટક નથી તે જાણી નીચે ઉતર્યો. સાંભળીને બહાર નીકળ્યો. જાતિસ્મરણ થયું. આચાર્યશ્રી પાસે ગયો. હું અવંતિસુકુમાલ, નલિનીગુભ વિમાને દેવ હતો. ત્યાં જવા માટે ઉત્સુક થઈ દીક્ષા લેવા ઈચ્છું છું. શ્રામખ્ય પાળવા હું અસમર્થ છું. ઇંગિની મરણ સ્વીકારીશ. માતાએ જા ન આપતા સ્વયં લોચ કર્યો. આચાર્ય ભગવંતે તેને સ્વયંગૃહિત વેશધારી ન થાય તેમ સમજી વેશ આપ્યો. સ્મશાનમાં અવંતી સુકુમાલે ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. પગે લોહી ભરાયું. તેની ગંધથી શિયાલણી પોતાના બચ્ચા સાથે આવી. એક પગને શિયાણી ખાય છે. એકને બચ્ચા ખાવા લાગ્યા. પહેલા પ્રહરે જાનુ સુધી, બીજે ઉર સુધી, બીજે પ્રહરે ઉદર સુધી ખવાતા મૃત્યુ પામ્યા. ગંધોદક પુષ્પ વર્ષા થઈ. આચાર્ય પાસે આલોચના કરી, પરંપરાએ તે પત્નીએ અવંતીસુકુમાલ વિશે પૂછે છે. આચાર્યએ બધી વાત જણાવી. સર્વ ઋદ્ધિથી બધી વહુઓ સાથે મશાને ગઈ. એક સિવાય બધી દીક્ષા લીધી. એકે પ્રસૂતા હોવાથી ન લીધી. તેના બે ત્યાં દેવકુલ કરાવ્યું. તે આ ‘મહાકાલ' થયું. લોકોએ ગ્રહણ કર્યું. આ મહાગિરિ આર્યનો અનિશ્રિત ઉપધાન યોગસંગ્રહ કહ્યો. હવે “શિક્ષા' પદ કહે છે. તે બે ભેદે – ગ્રહણ અને આસેવન. નિર્યુક્તિ-૧૨૮૪ + વિવેચન : અતીત કાળમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગર હતું. ત્યાં જિતશત્રુ રાજા હતો. તે નગરની વસ્તુ ઉભા થઈ. બીજું નગર સ્થાન વાસ્તુ પાઠક પાસે શોધાવે છે. તેઓએ એક ચણક ફોગ અતીવ પુષ્પ અને ફળ યુક્ત જોઈને ચણક નગર બનાવ્યું. કેટલાંક કાળે તેની વસ્તુઓ ક્ષીણ થઈ. ફરી પણ વાસ્તુની શોધ કરે છે ત્યાં એક વૃષભ બીજા સાથે લડવા એક પગે ઉભો હતો. બીજા વૃષભો વડે પરાજિત કરવો શક્ય ન હતો. ત્યાં વૃષભપુર વસાવ્યું. ફરી કેટલાંક મળે વિચ્છેદ પામ્યું. ફરી માર્ગણા કરી. કુશાગપુર વસાવ્યું. ૨૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ તે કાળે પ્રસેનજિત રાજા હતો. તે નગર ફરી અગ્નિ વડે બળી ગયું. ત્યારે લોકના ભયને જન્માવવાને ઘોષણા કરે છે - જેના ઘેર અગ્નિ ઉત્પન્ન થશે, તેને નગરથી કાઢી મુકાશે. તેમાં સોઈયાના પ્રમાદથી રાજાને જ ઘેર અગ્નિ ઉત્પન્ન થયો. તે સત્ય પ્રતિજ્ઞ રાજા પોતે નગરથી નીકળી ગયો. ત્યાંથી ગાઉ એક દૂર જઈને રહ્યો. ત્યારે દંડિક ભટ ભોજિક અને વણિક્ ત્યાં જઈને બોલ્યા - ક્યાં જાઓ છો ? રાજગૃહે. કયાંથી આવ્યા ? રાજગૃહથી. એ પ્રમાણે રાજગૃહનગર થયું. જ્યારે રાજાને ઘેર અગ્નિ ઉત્પન્ન થયો. કુમારોએ ત્યારે જેને જે પ્રિય હતા તે ઘોડા કે હાથી આદિ ત્યાંથી કાઢી લીધા. શ્રેણિકે ઢક્કી લીધી. રાજાએ પૂછ્યું - કોણે શું લીધું? બીજા-બીજા બોલ્યા – હાથી, ઘોડો ઈત્યાદિ શ્રેણિકને પૂછ્યું - તે બોલ્યો, મેં ભંભા-ભેરી લીધી. ત્યારે રાજા બોલ્યો કે - આ ભંભા તારે સારરૂપ છે ? શ્રેણિકે કહ્યું - હા. તે રાજાને અતિ પ્રિય હતો. તેનું નામ “ભંભસાર' રાખ્યું. રાજાને થયું કે આને કોઈ મારી ન નાખે, તેથી શ્રેણિકને કંઈ આપતો નથી. બાકીના કુમારો ભટના સમૂહ સાથે નીકળે છે. શ્રેણિક તેમને જોઈને અવૃતિ કરે છે. તેથી તે ત્યાંથી નીકળી બેન્નાતટ નગરે ગયો. ‘નમસ્કાર'માં કહ્યા મુજબ શ્રેણિકને ત્યાં શ્રેષ્ઠીએ પોતાની પુત્રી પરણાવી. અભય નામે પુત્ર થયો. તેણે પોતાના પિતા રાજગૃહીમાં છે તેમ જાણ્યું. કુવામાંથી વીંટી કાઢી આપી. પોતાની માતાને ઋદ્ધિપૂર્વક રાજ્યમાં પ્રવેશ કરાવ્યો. ઉજ્જૈનીથી શ્રેણિકના રાજને રંધવા (ચંડ) અધોત આવ્યો. અભયે પોતાની બુદ્ધિથી તેને નસાડી દીધો. ઈત્યાદિ કથાનક પૂર્વે આવી ગયેલ છે. પછી ભયકુમારે કરેલ માયા-કપટની પ્રધોતને ખબર પડી ગઈ. પ્રધોતે સભામાં અભયને પકડી લાવવા માટે આહ્વાન કર્યું. કોઈ ગણિકાએ કહ્યું – હું પકડી લાવીશ, માત્ર મને સહાય કરનારી આપો. તેણીને ગમતી મધ્યમ વયની સ્ત્રીઓ અને સ્થવિર મનુષ્યો આપ્યા. તેની સાથે વહાણમાં ઘણાં ભોજન-પાન આયા. સાળી પાસે કપટી શ્રાવિકાપણું તે વૈશ્યાએ ગ્રહણ કર્યું. બીજા ગામો અને નગરોમાં જ્યાં સંયતો અને શ્રાવકો હતા, ત્યાં જતા-જતા તેણી ઘણી બહુશ્રુત થઈ. - રાજગૃહે જઈને બહારના ઉધાનમાં રહી ચૈત્યોને વાંદડતી, ચૈત્ય પરિપાટી કરતી અભયને ઘેર આવી. નૈવેધિકી કરીને, અભયને જોઈને ઉભી થઈ. ચૈત્યોના દર્શન, વંદન કર્યા. અભયને પ્રમાણ કરીને બેઠી. ભગવંતની જન્મભૂમિ, દીક્ષા ભૂમિ, જ્ઞાનભૂમિ, નિર્વાણ ભૂમિને વાંદે છે. અભયે પૂછતા કહે છે - ઉજ્જૈનીમાં અમુક વણિક પુગની હું પત્ની છે. તે મૃત્યુ પામ્યો. અમે દીક્ષા લેવા ઈચછા રાખીએ છીએ, પણ તેમ ન થઈ શકવાથી ચૈત્યોની વંદનાર્થે નીકળેલ છીએ. અભયે તેને મહેમાન થવા કહ્યું. તેણી બધી બોલી કે અમારે ઉપવાસ છે. બીજે દિવસે અભય એકલો ઘોડો લઈને પ્રભાતે નીકળ્યો. તેણે તે ગણિકા આદિને પોતાને ઘેર આવવા નિમંત્રણા કરી. ગણિકાએ અભયકુમારને પોતાને ત્યાં ભોજન માટે પ્રાર્થના કરી. દારુ પીવડાવી સુવાડી દીધો. પછી અશ્વના રથ વડે તેને Page #22 -------------------------------------------------------------------------- ________________ અe ૪/ર૬, નિ : ૧૨૮૪ ૨૬ ઉઠાવી ગયા. માર્ગમાં બીજા પણ રથો પહેલાંથી રાખેલા હતા. એ રીતે પરંપરાયો ઉજ્જૈની પહોંચ્યા. પ્રધોત પાસે અભયને લઈ ગયા. અભયે પ્રધોતને કહ્યું – આમાં તારી શું પંડિતાઈ છે? ધર્મના બહાને કપટ કરીને છેતર્યો. પૂર્વે લાવેલ તેની પત્નીને સોંપી. તેણીની ઉત્પત્તિ જણાવે છે - શ્રેણિકને વિધાધરમિણ હતો. પછી મૈત્રીની સ્થિરતા માટે શ્રેણિકે તેને “સેના' નામની બહેત પરણાવી. તેણી પણ વિધાધર્મ્સ ઈષ્ટા હતી. વિધાધરીએ તેણીને મારી નાંખી. તેની ગી હતી. તેને પણ મારી ન નાંખે તે માટે શ્રેણિક પાસે લાવ્યા. તે યુવાન થતાં અભય સાથે તેને પરણાવી તે વિધાધરી અભયને ઈષ્ટ હતી. ઈત્યાદિ - ૪ - તે પ્રધોતને ચાર રત્નો હતા- લોહલંઘ લેખહાક, અગ્નિભીર રથ, અનલગિરિ હાથી અને શિવા સણી. કોઈ દિવસે તે લોહજંઘને ભૃગુ કચ્છ મોકલ્યો. લોકો કહેતા કે - તે એક દિવસમાં પચીશ યોજન ચાલે છે. તેને મારી નાંખવા વિચારે છે, જેથી બીજો કોઈ ઘણાં દિવસે આવશે. એટલો કાળ આપણે સુખી થઈશું, તેમ લોકો વિચારે છે તેને ભાયું આપ્યું. લોહજંઘે ન સ્વીકાર્યું. પછી તેને ઝેરવાળા લાડુ આયા. લોહજંઘને થયું કે થોડાં યોજન જઈને નદી કિનારે ખાઈશ. તેટલામાં શકુનો તેને રોકે છે. ઉઠીને ચાલવા લાગ્યો. ફરી દૂર જઈને ખાવા ગયો, ત્યારે પણ શકુનોએ રોક્યો. ત્રીજી વખત પણ તેમ થયું. લોહબંધે વિચાર્યુ કે – કોઈ કારણ હોવું જોઈએ. પ્રધોત પાસે પહોંચ્યો. રાજ્યકાર્ય નિવેદન કરી, બધી વાત કરી, અભયકુમાર વિચક્ષણ હોવાથી, તેણે બોલાવીને બધું જાણી લીધું. અભયે કહ્યું - આ લાડુમાં દ્રવ્યના સંયોગથી, થનાર સંમૂર્ણિમ દષ્ટિવિષ સર્પ છે. જો લાડુ ખાધાં હોત તો દૈષ્ટિવિષ સ વડે ડસાયો હોત. પછી તે સપને વનમાં પરાંમુખ મૂક્યો. વન બળી ગયું. અંતમુહૂર્તમાં સર્પ મરી ગયો. ખુશ થઈને રાજાએ કહ્યું કે - મારા કેદખાનામાંથી મુક્ત થવા સિવાયનું વર [દાન માંગ. અભયે કહ્યું - હાલ રાખો, અવસરે માંગીશ. અન્ય કોઈ દિવસે અનલગિરિ હાથી વિફરેલો. તે પકડાતો ન હતો. અભયને પડ્યું - અભયે કહ્યું, ઉદાયન ગાય તો તેના ગાનથી હાથી કન્જામાં આવે. ઉદાયનને કેમ લાવવો ? પ્રધોતને વાસવદત્તા નામે પુત્રી હતી. તે ઘણી કળામાં શિક્ષિત હતી. ગંધર્વ ગાનમાં ઉદાયન પ્રધાન હતો. તે જો હાથીને જોઈને ગાન કરે, તો હાથી બંધનને જાણે નહીં. કેટલોક કાળ વીત્યો. ચંગમય હાથી બનાવીને શિક્ષણ આપે છે. તેના દેશમાં પણ જાય છે. ઈત્યાદિ - x - પછી ઉદાયનને કહ્યું કે – મારી પુત્રી કાણી છે, તેને આ ગાન શીખવો, પણ તે તમને જોઈને લા ન પામે તેમ કરવું, તેની પુત્રીને પણ કહ્યું કે - આ ઉપાધ્યાય કોઢીયો છે, માટે તેને જોતી નહીં. તે પડદાની પાછળ રહીને શીખવશે. એ રીતે કળા શીખતા વાસવદતાને થયું કે ખરેખર! આ કોઢીયો હશે કે નહીં? વિચામાં ને વિચારમાં બરાબર ભણતી નથી. ઉદાયન ગુસ્સે થઈને બોલ્યો કે - હે કાણી ! તું આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ તારું મોં દર્પણમાં જો. ઉદાયનને થયું કે જેવો હું કોઢીયો છું, તેવી આ કાણી હોવી જોઈએ. પડદો ફાડી નાંખ્યો. પરસ્પરનો સંયોગ થઈ ગયો. માત્ર કાંચનમાલા દાસી જાણતી હતી. કોઈ દિવસે આલાન સ્તંભથી અનલગિરિ હાથી છૂટી ગયો. રાજાએ અભયકુમારને પૂછ્યું - હવે શું કરવું ? ઉદાયન પાસે ગીત ગવડાવો. ત્યારે ઉદાયને કહ્યું – ભદ્રાવતી હાથી ઉપર ચડીને, તમારી પુત્રી સાથે અમે ગાઈશું. હાથી ગાયન વડે બોલાવીને પકડી લીધો. આ તફ ઉદાયન અને વાસવદતા પણ ભાગી ગયા. અહીં હાથી પકડી લાવવાની બુદ્ધિ માટે અભયકુમારને બીજું વર [દાન આપ્યું. અભયે કહ્યું – સખો, અવસરે વાત. બીજા કહે છે - ઉઘાનિકામાં ગયેલ પ્રધોત અને આ કન્યા નિષ્ણાત છે, ત્યાં ગાન કરશે. તેને યોગંધરાયણ મંત્રી હતો. તે ઉન્મતક વેશથી બોલે છે. પ્રધોતે તેને જોયો. મૂત્ર છાંટીને વિસર્જિત કર્યો. ઈત્યાદિ [અહીં દષ્ટાંત ઘણું ગુટક છે, ગ્રંથાંતરથી, જાણી લેવું.) હવે કોઈ દિવસે ઉજ્જૈનીમાં અગ્નિ ઉસ્થિત થયો. નગરને બાળવા લાગ્યો. અભયકુમારને ઉપાય પૂછયો. તેણે કહ્યું – અગ્નિ સામે બીજો અગ્નિ કરો. તેમ કરતાં અગ્નિ શાંત થયો. તે વખતે પ્રધોતે ખુશ થઈને અભયને બીજું વર [દાન. આપ્યું. અભયે કહ્યું, અવસરે લઈ લઈશ. કોઈ દિવસે ઉજૈનીમાં અશિવ-ઉપદ્રવ થયો. અભયકુમારને તેનો ઉપાય પૂગ્યો. અભયે કહ્યું - અત્યંતરિકા સભામાં રાણી વિભૂષિત થઈને આવે. તમને રાજાલંકારથી વિભૂષિત થઈ જીતે, તે મને કહો. તે પ્રમાણે કર્યું. બધાં નીચે રહીને જુએ છે. શિવા રાણી વડે રાજા જિતાયો. પછી અભયે કહ્યું કે - રાત્રિના કુંભબલિ વડે અનિકા કરવી, જે ભૂત ઉભું થાય તેના મુખમાં ભાત ફેંકવા. તે પ્રમાણે જ કર્યું, ગિક, ચતુક, અટ્ટાલકમાં બધે એ પ્રમાણે ભાત ફેંકે છે. એ પ્રમાણે બધાં ભૂતો દૂર કરાયા. શાંતિ થઈ ગઈ. ત્યાં પ્રધોતે અભયને ચોથું વર [દાન] આપ્યું. ત્યારે અભય વિચારે છે કે – હવે હું કેટલું અહીં રહું ? એક પ્રહર તેણે રાજાને કહ્યું - હવે મારા ચારે વરદાન મને આપો. પ્રધાન રાજાએ કહ્યું- માંગ. ત્યારે અભય બોલ્યો - અનલગિરિ હાથી ઉપર, શિવા રાણીના ખોળામાં બેસીને તમારા મહાવત સહિત મારે અગ્નિમાં પ્રવેશ કરવો છે. તો ઉરું પ્રમાણ ચિતા તૈયાર કરાવો. સજા વિષાદ પામ્યો. પછી અભયકુમારનો સત્કાર કરીને વિદાય આપી. ત્યારે અભયે કહ્યું - હું તમારા વડે કપટથી અહીં લવાયો હતો. હું તમને દિવસના પ્રકાશમાં, બુમો પડાવતો નગરની મધ્યથી હરણ ન કરું તો અગ્નિમાં પ્રવેશીશ. પોતાની પત્ની લઈને ગયો. કેટલોક કાળ રાજગૃહીમાં રહીને બે ગણિકાપુરી લઈને વણિના વેશે ઉજ્જૈની ગયો. રાજમાર્ગમાં રહેલ આવાસ ગ્રહણ કર્યો. કોઈ દિવસે પ્રધોતે બંને ગણિકા કન્યાને જોઈ. તે બંનેએ પણ પ્રધોતને વિષ વિલાસ દૈષ્ટિથી ધ્યાન કરીને જોયું અને Page #23 -------------------------------------------------------------------------- ________________ • ૪/૨૬, નિ - ૧૨૮૪ પ્રધોતને અંજલિ જોડી. પ્રધોત પોતાના ભવને ગયો. દૂતિ મોકલી. તે બંનેએ કોપાયમાન થઈ દતિને કાઢી મૂકી. દૂતિએ રાજાને વાત કરી. બીજા દિવસે બોલી - સાતમે દિવસે દેવકુલમાં દેવયજ્ઞ છે, ત્યારે એકલી હોઈશું, બાકી તો ભાઈ હોય છે. અભયકુમારે પ્રધાન રાજા જેવા મનુષ્યનું પ્રધાંત નામ રાખ્યું અને તેને દારુ પાઈને ઉન્મત્ત કર્યો. ગણિકા પુત્રી બોલી - મારે આ ભાઈને સાચવવાનો છે. ભાઈનો સ્નેહ આવો હોય છે, તેનું શું કરવું. તે સેષિત થઈને ભાગી જાય છે. ફરી તેને હાંકલ કરીને પાછો લાવીએ છીએ. તે બૂમો પાડે છે કે – હું પ્રધોત છું, આ લોકો મારું હરણ કરી જાય છે. પ્રધોતે સાતમા દિવસે દૂતિ મોકલી ગણિકા પુત્રી બોલી - રાજા પ્રધોત એકલો આવે તેમ કહેજો. ગવાક્ષમાં મળ્યા. નોકરોએ પલંગ સાથે બાંધી દીધો. પછી દિવસના નગરની મધ્યથી હરણ કર્યું. કોઈએ પૂછતા અભયે કહ્યું - વૈધને ઘેર લઈ જાઉં છું. અગ્રસ્થમાં નાંખી રાજગૃહ પહોંચ્યા. શ્રેણિકને કહ્યું - શ્રેણિક તલવાર લઈને દોડ્યો. અભયે તેમને રોક્યા. પ્રધોનો સત્કાર કરી વિદાય આપી. પરસ્પર પ્રીતિ થઈ. એ પ્રમાણે અહીં સુધી અભયને ઉત્થાન પયપિણિકા કહી. તે શ્રેણિકને ચેલણા સણી હતી. હવે તેની ઉત્થાન પયપિનિકા કહે છે. ત્યાં રાજગૃહીમાં પ્રસેનજિત પાસે ‘નાગ’ નામે રયિક હતો. તેની પત્ની સુલસા હતી. તેણીને પુત્ર ન હતો. ઈન્દ્ર, સ્કંદ આદિને નમસ્કાર તે નાગસાચી નમતો. સુલતા શ્રાવિકા હોવાથી, તેને રુચતું ન હતું. તેણી બોલી કે તમે બીજી સ્ત્રી પરણી લો. નાણા બોલ્યો - તારા પુત્રનું જ પ્રયોજન છે. તેણે વૈધના ઉપદેશ ત્રણ લાખ મુદ્રા વડે તેલના કુડવ [એક માપ છે] પકાવ્યા. કોઈ દિને શકાલયમાં સંલાપ થયો - સલસા શ્રાવિકા આવી દે છે. દેવ સાધુરૂપ લઈને આવ્યા. નિસીહી કહી. સુલતાએ ઉભી થઈને વંદના કરી. પૂછ્યું - આપના આગમનનું પ્રયોજન કહો. તેમણે કહ્યું લક્ષપાક તેલ જોઈએ છે. વૈધએ કહ્યું છે. સુલતાએ આપું છું કહ્યું, તેથી અંદર પ્રવેશ કર્યો. તેણી કુડવ ઉતારતી હતી, ત્યાં એક કુડવ ભાંગી ગયો. બીજો લક્ષપાક તેલ કુડવ લઈને આવવા જતાં તે પણ માર્ગમાં ભાંગી ગયો. ત્રીજો પણ વહોરવતા પહેલાં ભાંગ્યો. સંતુષ્ટ થઈ દેવે તેણીને બત્રીશ ગુટિકા આપી. ક્રમચી ખાવા કહ્યું - ક્રમથી તને બત્રીશ પુત્રો થશે. તને કંઈક કામ પડે તો મને યાદ કરૂં, હું આવી જઈશ. સુલતાને થયું - જ્યાં સુધી હું બાળકોની અશુચિનું મર્દન કરતી રહીશ. આટલા બધાં કરતાં એક બગીશ લક્ષણો પુત્ર સારો. બબીશે ગુટિકા ખાઈ ગઈ. તેના ઉદરમાં બત્રીશ પુત્રો ઉત્પન્ન થયા. ઉદર વધવા લાગ્યું. અતિ દુઃખી થઈ કાયોત્સર્ગ કર્યો. દેવે આવીને પૂછતા બધો વૃત્તાંત કહ્યો. દેવે કહ્યું - તેં આ ખોટું કર્યું. બબીશે એક આયુષ્યવાળા થશે. દેવે તેની અશાતા ઉપશાંત કરી. કેટલાંક કાળ પછી તેણીને બગીશ ો થયા. શ્રેણિકની સાથે તે મોટા થવા લાગ્યા. અવિરહિત જ તેઓ રહેતા હતા. દેવના ૨૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ દીધેલા રૂપે જ વિખ્યાત થયા. આ તરફ વૈશાલિમાં ચેટક રાજાને દેવી રાણીને સાત પુત્રીઓ હતી. તે આ પ્રમાણે - પ્રભાવતી, પડાવતી, મૃગાવતી, શિવા, જયેષ્ઠા, સુયેષ્ઠા અને ચેલણા. તે ચેટક રાજાને પરવીવાહ કરવા નહીં તેવું પચ્ચકખાણ હતું. પોતાની પુત્રીને પોતે કોઈને પરણાવતા ન હતા. માતા વગેરે રાજાને પૂછીને કોઈ સમાન અને ઈષ્ટને કન્યા આપતા હતા. તેમાં અનુક્રમે - (૧) પ્રભાવતી વીતભય નગરે ઉદાયતને આપી. (૨) પડાવતી ચંપામાં દધિવાહનને આપી. (3) મૃગાવતી કૌશાંબીમાં શતાનીકને, (૪) શિવા ઉજૈનીમાં પ્રધોતને, (૫) પેઠા કુંડગ્રામે વર્ધમાન સ્વામીના મોટાભાઈ નંદિવર્ધનને આપી. બાકી બે રહી સુચેષ્ઠા અને ચેલ્લણા. તેમના અંતપુરમાં પ્રવાજિકા આવી, પોતાના સિદ્ધાંત તેમને કહે છે સુજ્યેષ્ઠાએ તેમને પ્રશ્નોત્તરથી નિરતર કરી, મોટું મરડીને કાઢી મૂકી. તે પરિવારિકા દ્વેષ લઈને નીકળી. રોષથી સુપેઠાનું રૂપ ચિત્રલકમાં બનાવીને શ્રેણિકના ઘેર આવી. શ્રેણિકે પૂછતાં પરિવ્રાજિકાએ સુજ્યેષ્ઠા વિશે જણાવ્યું. શ્રેણિક સુજ્યેષ્ઠાને મેળવવા અધીરો થયો. દૂત રવાના કર્યો. ત્યારે ચેટકે કહ્યું કે - હું કેમ વાહિકકુળમાં કન્યા આપું ? તેથી ના કહી. શ્રેમિકને ઘોરતર અધૃતિ થઈ. અભયકુમારે બધી વાત જાણીને કહ્યું - વિશ્વસ્ત થઈને રહો. હું તેણીને લાવી આપીશ. પોતાના ભવનમાં ગયો. ઉપાય વિચાર્યો. વણિક રૂપ કર્યું. સ્વરભેદ અને વર્ણભેદ કરી, વિશાલા નગરી ગયો. કન્યના અંતઃપુર નજીક દુકાન લીધી. ચિત્રપટ્ટમાં શ્રેણિકનું રૂપ ચિતર્યુ. જ્યારે તે અંત:પુરસ્વાસિની કન્યા ખરીદી અર્થે આવે ત્યારે તેને ઘણું ઘણું આપવા લાગ્યો. દાસીઓને પણ દાન-માન યુક્ત કરે છે. તે દાસીઓ પૂછે છે કે – આ ચિત્રપટ્ટમાં કોણ છે ? અભય કહેતો કે અમારા સ્વામી શ્રેણિક છે. શું તેનું રૂપ આવે છે ? અભય કહેતો કે – તેના રૂપને વર્ણવવા કોણ સમર્થ છે ? દાસીઓએ કન્યાના અંતઃપુરમાં વાત કરી. કન્યા બોલી - તે પટ્ટક લઈ આવો. દાસીએ માગતાં અભયે તે ન આપ્યો. ક્યાંક મારા સ્વમીની તમે અવજ્ઞા કરો તો ? ઘણી યાચના પછી આપ્યો. ગુપ્તપણે પ્રવેશ્યો. સુઠા વડે જોવાયો. શ્રેણિક કઈ રીતે પતિ થાય ? અભયે કહ્યું કે - જો એમ હોય તો હું અહીં શ્રેણિકને લાવું. ગુપ્ત સુરંગ કન્યાના અંતઃપુર સુધી કરાવી. - સુરેઠાએ ચેલણાને પૂછ્યું કે - શ્રેણિક સાથે હું ભાગી જવાની છું. તારે આવવું છે ? બંને કન્યા ચાલી પણ સુજયેષ્ઠા ઘરેણાનો ડબ્બો લાવે ત્યાં સુધીમાં શ્રેણિકના માણસોએ ચેલણાને લઈને નીકળી ગયા. ત્યારે સુજ્યેષ્ઠા રાડો પાડવા લાગી. ચેટક રાજા યુદ્ધ માટે સજજ થયા. વીરાંગદા ચિકે કહ્યું - હે રાજન્ ! તમે ન જશો. હું તેણીને પાછી લાવીશ. શ્રેણિકની પાછળ લાગ્યો. તે સુરંગમાં એક જ રયમાર્ગ હતો. તેમાં સુલતાના બગીશે પુત્રો ઉભા હતા. વીરાંગદે એક જ બાણ વડે તે બધાંને મારી નાંખ્યા. તે જ્યાં સુધીમાં રથની પાસે પહોંચે, તે પહેલાં શ્રેણિક ભાગી Page #24 -------------------------------------------------------------------------- ________________ અe ૪/૬, નિ : ૧૨૮૪ ગયો. શ્રેણિક તે કન્યાને સત્યેષ્ઠા જ માનતો હતો. તેણી બોલી - હું ચલણા છું. તે જાણી શ્રેણિકને હર્ષ અને વિષાદ બંને થયા. રથિકબો મયનો વિષાદ અને ચલ્લણા મળ્યાનો હર્ષ. ચેલણાને પણ શ્રેણિકના રૂપથી હર્ષ અને બહેનને છેતર્યાનો વિષાદ થયો. સુપેઠા પણ – “આ કામભોગને ધિક્કાર થાઓ” એમ માની પ્રવજિત થઈ. ચેલણાને પણ પુત્ર થયો. તેનું કોણિક નામ રાખ્યું. કોણિકની ઉત્પત્તિ હવે કહે છે – એક પ્રત્યંત નગર હતું. ત્યાં જિતશત્રુ રાજાનો પુત્ર સુમંગલ હતો. અમાત્યપુત્ર સેનક ઘણાં મોટા પેટવાળો હતો. સુમંગલ સેનકની મજાક કરતો રહેતો. કંઈક તાડન કરતો. તે સુમંગલને લીધે દુ:ખી હતો. સેનકે તેનાથી કંટાળીને બાલતપસ્વીપણે દીક્ષા લીધી. સુમંગલ પણ રાજા થઈ ગયો. કોઈ દિવસે સુમંગલે અગાસીમાં ઉભો હતો. ત્યારે આ આવા પ્રકારનો તપ કરે છે. રાજાને અનુકંપા થઈ. પારણા માટે નિમંત્રણા કરી. માસક્ષમણ પૂર્ણ થતાં ગયો. ત્યારે શા બિમાર હતો. દ્વારપાલે કંઈ ન આપ્યું. રાજા સામે થયો, તેને બાલતપસ્વી યાદ આવ્યા. ફરી નિમંત્રણા કરી. ફરી પણ માસક્ષમણને પારણે તેમજ થયું. ત્રીજી વખત પણ એવું બન્યું. ત્યારે દ્વારપાલે તેને માર્યો - “તું જેટલી વાર આવે છે, એટલીવાર અમારો રાજા બિમાર પડે છે. તેને ભગાડી મૂક્યો. આ વખતે તે ઘણો દુ:ખી થઈને નીકળ્યો. પછી નિયાણું કર્યું કે મારે હવે આ સુમંગલના વધને માટે જન્મ લેવો. મૃત્યુ પામી, અલાઋદ્ધિવાળો વ્યંતર થયો. તે રાજા પણ તાપમભક્ત હતો. તાપસે પ્રવજ્યા લીધી. તે પણ વ્યંતર થયો. સુમંગલ શ્રેણિક રૂપે જમ્યો. સેનક કોણિક નામે જમ્યો. કોણિક જેવો ચેલણાના ઉદરમાં ઉત્પન્ન થયો કે તેણીને વિચાર આવ્યો કે - રાજાને હું મારી આંખ સામે ન જોઉં. તેણીએ વિચાર્યું કે - આ ગર્ભનો દોષ છે. ગર્ભનું શાલન-પાલન કરવા છતાં પડતો નથી. દોહદકાળે દોહદ થયો - હું શ્રેણિકના ઉદરનું માંસ ખાઉં. દોહદ પુરો ન થતાં, તેણી દુબળી પડવા લાગી. ઘણાં સોગંદ આપ્યા પછી ચેલણા બોલી કે - આવો દોહદ થયો છે. અભયકુમારને જણાવ્યું, તેણે ઉદરવલી ઉપર સસલાના ગામડામાંથી થોડું માંસ કાપીને છાંટ્યું. ચેલણા જુએ તે રીતે ઉદર કાપવાનો દેખાવ કરી માંસ આપ્યું, સજા પણ ખોટે ખોટો જ મૂછમાં પડી રહ્યો. ચેલણા જ્યારે શ્રેણિકને જોતી કે તુરંત તેણીને અધૃતિ ઉપજતી. જ્યારે ગર્ભ વિચારતો કે – કઈ રીતે હું આવું બધું માંસ ખાઈ જઉં ? એમ કરતાં નવ મહિને બાળક જન્મ્યો. રાજા તે જાણીને ખુશ થયો. દાસી દ્વારા ચલ્લણાએ બાળકને અશોકવાટિકામાં ત્યાગ કરાવી દીધો. શ્રેણિકે આવીને ઉપાલંભ આયો - કેમ પહેલા પ્રેમનો ત્યાગ કર્યો. અશોટવાટિકામાં તેને જીવતો જોયો. અશોકચંદ્ર એવું તે બાળકનું નામ કર્યું. ત્યાં કુકડાએ તે બાળકને પીંછા વડે આંગળીનો ખૂણો વિંધી નાંખેલો. સુકુમાલિકા એવી છે. આંગળી વધતી ન હતી, વાંકી થઈ ગઈ. ત્યારે તે બાળકનું કૂણિક 30 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ [કોણિક નામ થઈ ગયું. જયારે તેની આંગળીમાં પરુ ઝરતા ત્યારે શ્રેણિક મુખમાં તે આંગળી લઈ લેતો, બાળક રોતો શાંત થઈ તો, બાકી રહ્યા કરતો હતો. તે મોટો થયો. ચેલણાને હલ્લ અને વિકલ્લ બે બીજા પ્રબો થયા. શ્રેણિકને બીજી સણીઓથી અનેક પુત્રો થયા. જ્યારે ઉધાનિકામાં છાવણી નખાતી ત્યારે ચલણા કોણિકને માટે ગોળના લાડુ મોકલતી, હલ્લ અને વિકલ્લને ખાંડના લાડુ મોકલતી હતી. તે વૈરથી કોણિક વિચારતો કે શ્રેણિક રાજા મારી સાથે આવું કરે છે. એ રીતે શ્રેણિક ઉપર તે દ્વેષ કરવા લાગ્યો. કોઈ દિવસે કોણિકનો આઠ રાજકન્યા સાથે વિવાહ થયો. ચાવતું ઉપરના પ્રાસાદે વિચરવા લાગ્યો. આ કોણિકની ઉત્પત્તિ કહી. શ્રેણિકને જેટલું રાજ્યનું મૂલ્ય હતું, તેટલું દેવે આપેલ હાર અને સેચનક ગંધહસ્તિનું મૂલ્ય હતું. આ બંનેની ઉત્પત્તિ કહે છે - કૌશાંબીમાં કોઈ બ્રાહ્મણ પત્ની પ્રસુતા હતી, તે પતિને કહે છે - ઘીનું મૂલ્ય ઉપજાવો. કયાં શોધું ? બ્રાહ્મણી બોલી – રાજાને ત્યાંના પુષ્પો વડે. તે પુષ્પ, ફલ આદિ તોડવા લાગ્યો. એ પ્રમાણે કાળ જાય છે. પ્રધોત કૌસાંબી આવ્યો. શતાનિક રાજા તેના ભરતી યમુનાના દક્ષિણ કિનારો ઉત્થાપીને ઉત્તરલે જાય છે. પ્રધોત યમુના ઉતરીને જવા માટે સમર્થ ન હતો, તેથી દક્ષિણ બાજુ સ્કંધાવાર નાંખીને રહ્યો. ત્યારે કહે છે કે - જે તેના તૃણાહારાદિ છે, તેને પકડી લો. કાન-નાક છેદી નાંખો. એ પ્રમાણે સો મનુષ્યોને પરિક્ષણ કર્યા. રાજાએ ખુશ થઈને કહ્યું કે - તને શું આપીએ ? તે બોલ્યો – બ્રાહ્મણીને પૂછીને કહીશ. તેણે અગ્ર આસન સહિત ભાતની માંગણી કરી. એ પ્રમાણે તે દરરોજ જમે અને દરરોજ દક્ષિણામાં એક દીનાર લઈ જાય. કુમાર અમાત્ય વિચારે છે કે - આ રાજાનો ગ્રાસનિક છે અને દાન-માન ગ્રહણ કરે છે. બહુ દાનીય થયો છે. તેને પુત્રો પણ થયા છે. તે ઘણું જમે છે. શક્ય ન હોય તો દક્ષિણાના લોભથી વમી-વમીને પણ જમે છે. પછી તેને કોઢ થઈ ગયો. - ત્યારે કુમારમંત્રીએ કહ્યું કે- હવે પુત્રોને જ મોકલજે. પછી તેના પુત્રો જમતા હતા. તેમને પણ તે પ્રમાણે જ થયું. સંતતિથી કાલાંતરે પિતા લજા પામવા લાગ્યા. પશ્ચિમમાં તેણે નિલય કર્યો. તેની પત્ની, પુત્રો કોઈ તેનો આદર કરતા નથી. બ્રાહ્મણે વિચાર્યું - આ બધાં મારા દ્રવ્યથી મોટા થયા, હવે મારો આદર જ કરતા નથી. હું એવું કંઈક કરું કે આ બધાં કોઈ વ્યસનને પામે. કોઈ દિવસે તેણે પુત્રોને બોલાવી કહ્યું - હે પુત્રો ! મારે જીવીને શું કરવાનું છે ? આપણો કુલ પરંપરાગત પશુવધ છે, તે હું કરું છું. પછી અનશન કરીશ. તેઓએ તેને કાળો બોકડો આપ્યો. બ્રાહ્મણે તેની પાસે શરીરને ચુંબન કરાવ્યા. જ્યારે જાણ્યું કે આ સારી રીતે કોઢથી ગૃહિત છે. ત્યારે તેને જલ્દીથી મારી નાંખ્યો. પુત્રોને ખવડાવ્યું. તે બધાં કોઢ રોગને પામ્યા. તે બ્રાહ્મણ પણ ત્યાંથી નાસી ગયો. કોઈ અટવીમાં પર્વતની દરીમાં વિવિધ વૃક્ષોની છાલ, પાંદડા, ફળ પડે છે, Page #25 -------------------------------------------------------------------------- ________________ • ૪/૨૬, નિ - ૧૨૮૪ ગિલો પડ્યા. તે શરદ અને ઉણથી કલ્ક થયા. તેને તેણે પીધું. તેનાથી પેટ ભેદાયું અને શુદ્ધ સજ્જ થયો. પોતાને ઘેર આવ્યો. લોકો પૂછે છે - તારો રોગ ક્યાં ગયો ? તે બોલ્યો - દેવે નસાડી દીધો. - x - અતુ ક્રમે તે દ્વારપાલની સાથે દ્વારે વસે છે. • x - ભગવંત પધાર્યા, દ્વાપાલ તેને દ્વાનું ધ્યાન રાખવાનું કહીને ભગવના વંદને ગયો. તે બ્રાહ્મણ દ્વાર છોડતો નથી. વૃષાથી પીડાઈને, મરીને વાવમાં દેડકો થયો. પૂર્વભવ યાદ આવ્યો વાપીથી નીકળીને સ્વામીના વંદને ચાલ્યો. શ્રેણિક નીકળ્યો. કોઈ અa કિશોરથી ચીબાઈને મૃત્યુ પામી દેવ થયો. શક શ્રેણિકની પ્રશંસા કરે છે. તે સમોસરણમાં શ્રેણિકની પાસે કુષ્ઠિના રૂપે બેઠો. ભગવંતને છીંક આવી. તે દેવ બોલ્યો- મરો. શ્રેણિકને છીંક આવતા બોલ્યો - જીવો. અભયને માટે બોલ્યો - જીવો કે મરો. કાલશૌકરિક માટે બોલ્યો. ન મરો - ન જીવો. શ્રેણિકે ભગવંત માટે “મરો” શબ્દ સાંભળ્યો, તેથી કોપિત થયો. પોતાના માણસોને ઈશારો કર્યો કે- આને પકડી લેવો. પણ પછી તે કોઢીયો દેખાયો. નહીં. કદાચ ‘દેવ' હોવો જોઈએ, માટે જણાતો નથી. શ્રેણિક ઘેર ગયો. બીજે દિવસે વહેલો આવ્યો. ભગવંતને પૂછે છે. તે કોઢીયો કોણ હતો ? ભગવંતે તે બ્રાહ્મણનો બધો વૃતાંત કહ્યો. ભગવદ્ ! આપને છીંક આવતા ‘મરો” કેમ બોલ્યો ? ઈત્યાદિ - ૪ - ભગવંતે કહ્યું - તે મને કહે છે કે સંસારમાં શું રહ્યા છો, નિર્વાણ પામો. તું જીવે છે ત્યાં સુધી સુખી છે, પછી નરકમાં જઈશ માટે “જીવા કહ્યું. અભયકુમાર અહીં પણ ચૈત્ય અને સાધુની પૂજાથી પુન્ય ઉપાર્જે છે, મરીને દેવલોકે જશે. જ્યારે કાલિક કસાઈ જીવે છે તો રોજ ૫oo પાડાને મારે છે, મરીને નરકે જવાનો છે. શ્રેણિકે પૂછ્યું - આપના જેવા નાથ મારે છે, તો હું કેમ નકે જઈશ ? અથવા કયા ઉપાયથી નકે ન જઉં ? ભગવંતે કહ્યું છે- કપિલા બ્રાહ્મણી ભિક્ષાદાન કરે અથવા કાલશકકિ કસાઈપણું છોડી દે તો તું નકે નહીં જાય. બધી રીતે બંનેને સમજાવ્યા, પણ તે બંને ન માન્યા. કેમ કે અભવ્ય એવો કાલિક અને વિજાતીયા કપિલા જિનવચનને માનતા નથી. શ્રેણિકે - તે કપિલાને કહ્યું- સાધુને વાંદ. તેણી કબૂલ ન થઈ. શ્રેણિકે મારી નાંખવાની ધમકી આપી, તો પણ ન માની. કાલિક પણ ન માન્યો. કાલિકના પગ પાલકને અભયે ઉપશામિત કર્યો. પણ કાલિક મરીને અધઃસપ્તમી નરકે પ્રાયોગ્ય કર્મ બાંધ્યું. તે કાલિકને ૧૬ રોગાતંક ઉત્પન્ન થયા. ઈન્દ્રિયાર્થી વિપરીત થયા. જે દુર્ગા છે, તે સુગંધી માને છે. તેના પુત્રએ અભયને વાત કરી. ત્યારે સંડાસની ખાળનું પાણી આપ્યું. તો તે બોલ્યો - અહો ! ઘણું મીઠું છે. વિઠા વડે તેનો લેપ કર્યો. પર અને માંસનો આહાર કરે છે. એ પ્રમાણે કલેશ પામીને તે કાલસૌકરિક કસાઈ સાતમી નમ્ફ ગયો. ત્યારે સ્વજનો તેના પુત્રને કસાઈ પદે સ્થાપવા કહે છે. પણ પાલક તેમ ઈચ્છતો નથી. ‘મારે નકમાં જવું નથી.” ઈત્યાદિ. તે કોઢીયા દેવે શ્રેણિક ઉપર પ્રસન્ન થઈને દશસરો હાર આપ્યો. બે ગોળા આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ અફડાવીને આપ્યા. તે હાર શ્રેણિકે ચેલણાને પ્રિય થશે એમ માનીને આપ્યો અને બંને ગોળા નંદા [અભયની માતા ને આપ્યા. તેણીએ રોપાયમાન થઈને કહ્યું - શું હું બાળક છું ? એમ કહી ગોળા ફેંકી દીધા. બંને ગોળા તંભમાં પછડાઈને ભાંગી ગયા. તો એકમાંથી કુંડલિની જોડ અને બીજામાંથી દેવદૂષ્યની જોડ નીકળી. ખુશ થઈને નંદાએ તે બંને ગ્રહણ કર્યા. આ પ્રમાણે હારની ઉત્પત્તિ કહી. હવે સેચનકની ઉત્પત્તિ કહે છે - કોઈ એક ધનમાં હાથીનું જૂથ વસતું હતું. તે જૂથમાં એક હાથી, જે-જે હાથી બાલ જન્મે તેને મારી નાંખતો. એક ગર્ભિણી હાથણી હતી. તે ત્યાંથી સરકીને એકલી વિચારવા લાગી. અન્ય કોઈ દિવસે તૃણનો ભાર માથે લઈને તાપસના આશ્રમે ગઈ. તે તાપસોના પગે પડીને ઉભી રહી. તેઓએ જાયું કે - આ બિચારી શરણે આવી છે. કોઈ દિવસે ત્યાં ચરતા-ચરતા હા જન્મ આપ્યો. હાથણી પાછી હાથીના જૂથમાં ચરવા લાગી, અવસરે આવીને બાળ હાથીને દુધ પાઈ જતી હતી. એ પ્રમાણે તે હાથી મોટો થવા લાગ્યો. ત્યાં તાપસપુત્રો પુષ્પરસથી હાથીને સિંચતા હતા. તે પણ સુંઢમાં પાણી ભરીને સીંચતો હતો, તેની તેનું નામ રોયનક રાખ્યું. તે મોટો થયો. મદવાળો થયો. ત્યારે તે હાથીએ થપતિને મારી નાંખ્યો. પોતે જાતે જૂથનો અધિપતિ થઈ ગયો. કોઈ વખતે તાપસોએ તેને લાડુ વડે લોભાવીને રાજગૃહ લઈ ગયા. નગરમાં પ્રવેશીને શાળામાં બાંધી દીધો. કોઈ વખતે કુલપતિ પૂર્વાભ્યાસથી આવ્યા. પૂછ્યું - હે રોચનક! કેમ છે ? તેની તરફ વો ફેંક્યા, સેચનક તેને મારી નાંખ્યા. બીજા કહે છે કે- ચૂથપતિપણે રહીને બીજા કોઈ હવે જન્મે નહીં. માટે તે તાપસોની કુટીરો ભાંગી નાંખી. તે તાપસો વડે રોષિત થઈને શ્રેણિક રાજાને કહેવાયું, ત્યારે શ્રેણિકે તેને પકડી લીધો. આ મેચનકની ઉત્પત્તિ કહી.. સેચનકનો પૂર્વભવ - એક ધિનું જાતીય - બ્રાહ્મણે યજ્ઞ કર્યો. તેના દાસને યજ્ઞપાટે સ્થાપિત કર્યો. તે બોલ્યો - જો શેષ મને આપશો તો જ રહીશ, નહીં તો નહીં રહું. તે વાત સ્વીકારી. તે દાસયજ્ઞની શેષ સાધુને આપે છે, તેનાથી દેવનું આયુ બાંય. દેવલોકથી ચ્યવીને શ્રેણિકનો પુત્ર નંદિપેણ થયો. જ્યારે પે'લો બ્રાહ્મણ સંસાર ભ્રમણ કરીને સેચનક થયો. જ્યારે નંદિપેણ તેના ઉપર બેસતો ત્યારે તે ઉપહનમના સંકલ કે વિમનસ્ક થઈ જતો. અવધિ [વિભંગ જ્ઞાન વડે તે જાણે છે. ભગવંતને પૂછતાં, આ બધું કહ્યું. આ સેચનકનો પૂર્વભવ. કોઈ વખતે અભયકુમારે ભગવંતને પૂછ્યું - છેલ્લા રાજર્ષિ કોણ ? ભગવંતે કહ્યું - ઉદાયન થઈ ગયા. હવે કોઈ મુગટબદ્ધ દીક્ષા લેશે નહીં. ત્યારે અભયને રાજ્ય મળતું હોવા છતાં તેણે ઈચ્છા ન કરી. પછી શ્રેણિક વિચારે છે કે – કોણિકને રાજ્ય આપવું. તેથી હલ્લને હાથી આપ્યો અને વિહલને હાર આપ્યો. અભયે દીક્ષા લેતા તેની માતા નંદાએ ક્ષમયુગલ અને કુંડલ યુગલ હલ અને વિહલ્લને આપી દીધા. અભયે મહા વૈભવ સહિત માતાની સાથે પ્રવજયા લીધી. Page #26 -------------------------------------------------------------------------- ________________ He ૪૨૬, નિ - ૧૨૮૪ ૩૪ આવશયક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ કોઈ દિવસે કોણિકે કાલ આદિ દશકુમારો સાથે મંત્રણા કરી - શ્રેણિકને બાંધીને રાજ્યના ૧૧-બાગ કરીએ. તેમણે પણ સ્વીકાર્યું. શ્રેણિકને બાંધ્યો. પૂવર્ણ અને પરાણમાં ૧oo ચાબખાં શ્રેણિકને મારે છે. પેલ્લણાને કદાપિ મળવા જવા દેતો ન હતો. ભોજન બંધ કર્યું, પાણી આપતો નથી. ત્યારે ચલણા કોઈપમ રીતે અડદને વાળમાં બાંધીને પોતે કેદખાના પ્રવેશે છે. તે પ્રક્ષાલન કરે ત્યારે બધે પાણીપાણી થતું. કોઈ દિવસે કોણિકની પત્ની પાવતી સણીનો પુત્ર ઉદાયી કુમાર ખોળામાં બેઠો હતો, કોણિક જમતો હતો. તે બાળક થાળીમાં મૂતર્યો. ત્યારે કોણીકે ભાતને એક તરફ કરી, બાકીનું જમી લીધું. પછી માતને બોલ્યો - હે માતા ! શું કોઈ બીજાને પોતાના પુત્ર માટે આવો પ્રેમ હશે ? માતા બોલી - તારી આંગળીમાં કૃમી થઈ ગયેલા, પર નીકળતા હતા ત્યારે તારા પિતા મોઢામાં તે આંગળી લઈને રાખતા, બાકી તું રડતો રહેતો. તારા પિતા તે આંગળી ચુસી જતાં ત્યારે તું શાંત થતો. કોણિકે પૂછ્યું કે તો પછી મને કેમ ગોળના લાડુ આપતા હતા ? ચેલણા રાણી બોલ્યા કે - તે હું કરતી હતી. કેમકે તું સદા પિતાનો વૈરી હતો. મારા ઉદરમાં આવ્યો ત્યારથી. તો પણ તારા પિતા કદી તારાથી વિરકત થયા ન હતા અને તેં તારા એ પિતાને જ આપતિમાં નાંખ્યા. ત્યારે કોણિકને અરતિ-દુ:ખ થયું. તુરંત લોઢાનો દંડ લઈને “હું બેડી તોડી નાંખ” એમ વિચારી દોડ્યો. નેહથી રક્ષપાલકોએ શ્રેણિકને કહ્યું - આજે તે પાપી લોહદંડ લઈને આવી રહ્યો છે. શ્રેણિકને પણ થયું કે આજે ન જાણે આ મને કયા મારથી મારશે, તેણે તાલપુટ વિષ ખાઈ લીધું. તે મૃત્યુ પામ્યો. કોણિકને ઘણો જ ખેદ થયો. શ્રેણિકનો અગ્નિદાહ દઈને ઘેર આવ્યો. રાજયની ધુરા મૂકી દઈને વિચારતો બેઠો છે. કુમાર અમાત્યે વિચાર્યું કે- રાજય નાશ પામસે. તાંબાના પતરે અક્ષરો લખી, જીર્ણ કરીને રાજા પાસે લાવ્યા. આ પ્રમાણે પિતાનું પિંડદાન કરાય છે, ત્યારથી આ પિંડ નિવેદન પ્રવૃત્ત થયું છે. એ પ્રમાણે સમય જતાં શોકમુક્ત થયો. “ફરી પણ પિતાનો સ્વજન પરિભોગ આદિ જોઈને ખેદ થશે.” એમ વિચારી, નીકળીને ચંપામાં રાજધાની કરી. તે હલ અને વિકલ્પ સેચનક હાથી વડે સ્વભવન, ઉધાન અને પુષ્કરિણીમાં રમણ કરવા લાગ્યા. તે હાથી પણ અંતઃપુરિકા સ્ત્રીને રમાડતો. પદમાવતી તે જોયા કરતી. નગરમળે તે હલ્લ-વિમલ હા-કુંડલાદિથી શોભતા શ્રેષ્ઠ હાથી ઉપર બેસીને જતા જોઈને પડાવતી કોણિકને વિનવે છે. પણ પિતાએ આપેલ હોવાથી કોણિક પાવતીની વાતને ધ્યાનમાં લેતો નથી. ઘણી વખત પાવતીએ તે લઈ લેવાનું કહેતા કોણિકનું યિત વ્યગ્રાહિત થયું. હલ-વિહલ્લને સેચનક હાથી આપી દેવા કહ્યું. કોઈ વખતે રાત્રિના અંતાપુર પરિવાર સહિત નીકળીને હલ્લ અને વિકલ્પ વૈશાલીમાં માતામહ ચેટક પાસે પહોંચી ગયા. કોણિકને સમાચાર મળ્યા કે બંને 34/3] કુમારો નાસી ગયા. કોણિકે ચેટક રાજા પાસે દૂત મોકલ્યો. બંને કુમારો અને હાથીને પાછો મોકલી દો. ચેટકે કહ્યું કે – જેવો તું દોહિત્ર છે, તેવા જ આ બંને દોહિત્રો છે. શરણે આવેલા બંનેને કેમ કાઢી મૂકું ? હું આપીશ નહીં. દૂત પાછો ગયો. ફરી મોકલતા પણ ચેટકે ન સોંપ્યા. પછી ચેટકને યુદ્ધ માટે કહેણ મોકલ્યું. ચેટકે કહ્યું - તને રુચે તેમ કર. કોણિકે “કાલ' આદિ દશ કુમારોને બોલાવ્યા. તે એકૈકને ત્રણ-ત્રણ હજાર હાથી, ત્રણ-ત્રણ હજાર ઘોડા, ત્રણ-ત્રણ હજાર રથ, ત્રણ-ત્રણ કરોડ પાયદળ હતું. કોણિક પાસે એટલું જ સૈન્ય હતું. બધું મળીને 33 થતું હતું. તે સાંભળીને ચેટકે અઢાર ગણરાજાને એકઠા કર્યા. એ પ્રમાણે ચેટક સહિત ૧–રાજા હતા. તેમને પણ ત્રણત્રણ હજાર હાથી વગેરે હતા. બધાં મળીને ૫૭-૫૭ હજાર ઈત્યાદિ હતા. ત્યારે યુદ્ધમાં પ્રવૃત કોણિકને ‘કાલ’ દંડનાયક હતો. બે બૃહ કરાયા. કોણિકનો ગરુડ ડ્યૂહ અને ચેટકનો સાગર ઘૂહ. લડતા-લડતાં ‘કાલ' ચેટક પાસે ગયો. ચેટકને એક જ બાણ એક દિવસે મારવાનો અભિગ્રહ હતો, પણ તે બાણ અમોઘ હતું. તેનાથી ‘કાલ' માર્યો ગયો. કોણિકનું બળ ભાંગ્યું. બધાં પોત-પોતાના આવાસમાં પાછા ફર્યા. એ પ્રમાણે દશ દિવસોમાં દશે પણ ‘કાલ' આદિ કુમારો ચેટકરાજા વડે હણાયો. અગિયારમે દિવસે કોણિકે અમભક્ત તપ સ્વીકાર્યો. શક અને ચમર બંને ઈન્દ્રો આવ્યા. શકએ કહ્યું કે – ચેટક રાજા શ્રાવક છે, તેથી હું પ્રહાર કરીશ નહીં, માત્ર તારું સંરક્ષણ કરીશ. અહીં બે સંગ્રામ થયા. તે જેમ ભગવતીજીમાં કહ્યા છે, તેમ કહેવા - મહાશિલાકંટક અને રથમુશલ. તે બંને સંગ્રામ ચમરના વિદુર્વેલા હતા. ત્યારે ચેટકનું બાણ વજ વડે ખલિત થયું. ગણરાજા નાસી ગયા. ચેટક રાજા પણ વૈશાલી ગયો. કોણિક નગરનો રોધ કરીને રહ્યો. એ પ્રમાણે બાર વર્ષ સુધી સુંધીને રહ્યો. આ વખતે હલ્લ અને વિહલ્લ રોજ સેચનક હાથી ઉપર બેસી નીકળતા અને સૈન્યને રોજેરોજ હણતાં હતા. કોણિક પણ હાથથી પરેશાન થઈ ગયો. તે વિચારે છે કે કયા ઉપાયથી આ હાથીને મારવો. કુમારમંત્રી કહે છે - હાથીને મારી નાંખવો. ત્યારે અંગારાની ખાઈ બનાવી. મેચનકેને અવધિ [વિભંગી જ્ઞાન વડે જોઈ. તે ખાઈને ઓળંગતો નથી. હલ્લ-વિહલ્લ કહે છે કે- તારા નિમિતે આ આપત્તિ આવી છે અને હવે તું જ આગળ વધવા ઈચ્છતો નથી. ત્યારે સેચનક હાથીએ બંનેને સ્કંધ ઉપરની ઉતારી દીધા. તે ત્યાં ખાઈમાં પડીને મર્યો, મરીને રનરભા નારકીમાં ગયો. તે બંને કુમારોએ ભગવંતના શિષ્ય થવા વિચાર્યું એટલે દેવે તેને સંહારીને જ્યાં તીર્થકર ભગવંત વિચરતા હતા ત્યાં સંહરી દીધા. તો પણ નગરીનું પતન થતું ન હતું. કોણિકને ચિંતા થઈ. ત્યારે કૂલવાલકથી રૂઠેલા દેવતાએ આકાશવાણી કરી કે- જે કુલવાલક માણધિકા વૈશ્યા સાથે આસક્ત થાય તો અશોકચંદ્ર - કોણિક રાજા વૈશાલીનગરીને ગ્રહણ કરી શકે. તે સાંભળીને ચંપાનગરી જઈ કુલવાલકની Page #27 -------------------------------------------------------------------------- ________________ એ ૪/ર૬, નિ - ૧૨૮૪ ૩૫ પૃચ્છા કરે છે. માગધિકાને બોલાવી. ખોટી શ્રાવિકા બનાવી. ઈત્યાદિ “નમસ્કાર” અધ્યયન-૧-માં પાણિામિડી બુદ્ધિમાં સૂપના દષ્ટાંતમાં કહેલ છે, તે જાણવી. કોણિકે તેના માતામહ ચેટક રાજાને પકડી લીધા, પૂછ્યું કે - તમારું શું કરું ? ચેટક રાજા સકલ લોહમયી પ્રતિમાને ગળે બાંધીને પુષ્કરિણીમાં ઉતર્યા. ધરણે તેમને સ્વભવનમાં લઈ ગયો. કાળ કરીને તે દેવલોકે ગયા. વૈશાલીના લોકોને બધાંને નીલવાન મહેશ્વરે બહાર કાઢ્યા. આ મહેશ્વર કોણ છે ? તે કહે છે - તે જ ચેટક રાજાની પુત્રી સુરેઠા વૈરાગ્યથી પ્રવજિત થઈ. ઉપાશ્રયની અંદર આતાપના લેતી હતી. આ તરફ પેઢાલ નામનો પરિવ્રાજક વિધાસિદ્ધ હતો તે વિધા આપવા માટે યોગ્ય પુરપની શોધમાં હતો. જો હાચારિણીને પુત્ર થાય તો સમર્થક થાય. સુચેષ્ઠા સાધીને આતાપના લેતી જોઈને ધૂમાળાથી વ્યામોહ કર્યો. વિધાના વિપર્યાસથી સુજ્યેષ્ઠાની યોનિમાં વીર્યનો ત્યાગ કર્યો. સમય જતાં સોઠાનો ગર્ભ વિકસવા લાગ્યો. અતિશયજ્ઞાનીએ કહ્યું - આ સાળીને કામવિકાર થયેલ નથી. બાળકને શ્રાવકના કુળમાં ઉછેર્યો. તે બાળક સાધ્વી સાથે સમોસરણમાં ગયો. ત્યાં કાલસંદીપક વિધાધર ભગવંતને વાંદીને પૂછે છે, મને કોના તરફથી ભય છે ? ભગવંતે કહ્યું - આ (બાળક) સત્યકીથી. ત્યારે તેની પાસે જઈ, અવજ્ઞાથી બોલ્યો - તું શું મને મારવાનો હતો, પગની લાત મારી પાડી દીધો. સત્યકી મોટો થયો. પરિવ્રાજકોએ તેને સંયતીની પાસેથી હરી લીધો. વિદ્યા શીખવી. મહારોહિણી વિધાની સાધના કરે છે. આ તેનો સાતમો ભવ હતો. પાંચ ભવમાં તેને મારી નાંખેલો, છઠ્ઠામાં માસ આયુ જ બાકી રહેતા વિધા તેને વરવા ઈચ્છતી ન હતી. આ ભવે સાધવાનો આરંભ કર્યો. અનાથમૃતક વડે ચિતા કરીને બાળીને આદ્રચમ વિસ્તાર્યું. ડાબા અંગુઠાથી ત્યાં સુધી ફેરવ્યું જ્યાં સુધી કાઠ સળગતાં હતાં. એટલામાં ‘કાલસંદીપ’ આવીને કાષ્ઠ નાંખવા લાગ્યો. સાત સળિ જતાં દેવી સ્વયં ઉપસ્થિત થઈને બોલી - ‘વિન ન કર.' હું આને સિદ્ધ થવા ઈચ્છું છું. સિદ્ધ થઈને બોલી - એક અંગ ખુલ્લું કર, જ્યાંથી હું પ્રવેશ કરું. સત્યકીએ કપાળમાં ઈચ્છા દર્શાવી. તે વિધા કપાળ મથે થઈને તેના શરીરમાં પ્રવેશી. ત્યાં એક છિદ્ર-બિલ થઈ ગયું. દેવીએ ત્યાં ત્રીજી આંખ બનાવી દીધી. - સત્યની વિધાધરે પહેલાં પેઢાલને માર્યો. સત્યકીએ કહ્યું – કેમ મારી માતા અને રાજપુગી એવી સાદેવીને બગાડી? માટે મારી નાંખ્યો. તેથી તેનું યુદ્ધ નામ પ્રસિદ્ધ થયું. પછી કાલસંદીપ તરફ દૃષ્ટિ ફેંકી. જોઈને તે ભાગ્યો, સત્યકી તેની પાછળ લાગ્યો. એ રીતે ઉપર-નીચે ભાગે છે. •x - છેલ્લે તેને મારી નાંખ્યો. કોઈ કહે છે. - લવણ મહાપાતાલમાં માર્યો. ત્યારપછી તે વિધાચકવર્તી ગણ સંધ્યાએ બધાં તીર્થકરોને વાંદીને નૃત્ય દશવિીને પછી અભિરમણ કરતો. તેથી ઈન્દ્રએ ‘મહેશ્વર' એવું નામ કર્યું. તે પણ ધિગુજાતીયો પ્રત્યે પહેષ પામીને ધિગુજાતીય કન્યાના સો-સો વિનાશ કરતો હતો. બીજાના અંતઃપુરની સ્ત્રી ભોગવતો હતો. તેના કહ્યામાં બે શિષ્યો હતા - નંદીશ્વર ૩૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ અને નંદી. એ પ્રમાણે પુષ્પક વિમાન વડે અભિરમણ કરતો હતો. આ પ્રમાણે કાળ વીતતો હતો. કોઈ વખતે ઉજૈનીમાં પ્રધોતના અંતઃપુરમાં શિવા સણીને છોડીને બાકીની બધી સણીને ભોગવી. પ્રધો રાજા તેના વિનાશનો ઉપાય વિચારે છે. એક ઉમા નામની ગણિકા અતિ રૂપવતી હતી. તેણી સત્યકીના માર્ગમાં ધૂપગ્રહણ કરીને રહેતી. એમ સમય જતાં એક વખત તે નીચે ઉતર્યો. • x • ઉમા ગણિકા તેને કહે છે - હું આવી કન્યા છું, મારી સામે જો. તેની સાથે સંભોગ કરતાં-કરતાં ઉમાએ તેને હતહદય કરી દીધો. કોઈ વખતે ઉમાએ તેને પૂછ્યું – તું દેવીને [વિધાને ક્યારે બહાર કાઢે છે. સત્યકીએ કહ્યું – મૈથુન સેવતી વખતે હું વિધાને દૂર કરું છું. ઉમાગણિકા આ રહસ્ય રાજાને જણાવી દીધું. રાજાએ કુશળ પુરુષોએ અંગની ઉપરનો યોગ દર્શાવ્યો અને કહ્યું કે આ રીતે તારું રક્ષણ કરીશું. પ્રધોતે તે પરપોને ખાનગીમાં કહી દીધું કે - આ ગણિકા સહિત જ તેને મારી નાંખજો. ત્યારે તે પુરષો ગુપ્તરૂપે ગયા. જ્યારે સત્યકી ઉમા સાથે સંભોગ ત હતો, ત્યારે તેણીની સાથે જ મારી નાંખ્યો. ત્યારે નંદીશ્વર તે વિધાની સાથે અાકાશમાં અધિષ્ઠિત થયો. શિલા વિકુર્તીને બોલ્યો - હે દાસ ! હવે તું મરવાનો થયો છે. ત્યારે નગરજન સહિત રાજા ભીનો શાટિકાપ-વસ્ત્ર ધારણ કરીને રહ્યો. “મારો અપરાધ ક્ષમા કરો.” નંદી બોલ્યો કે - જો તમે આને જે અવસ્થામાં મારી નાંખ્યો તે અવસ્થા [યોનિમાં લિંગ હોય તેવી અવસ્થામાં જો તમે પૂજા કરો તો હું તમને છોડું. આ પ્રમાણે નગરે-નગરે આને આવા જ છાપાવૃત-ઉઘાડા સ્થાપો, તો છોડીશ. પ્રધોતે તે વાત સ્વીકારી, તેના આયતન-[મંદિરો] બનાવ્યા. આ મહેશ્વરની ઉત્પત્તિ. ત્યારે નગરી શૂન્ય હતી. કોણિક પ્રવેશ્યો. ગધેડાની પુચ્છ વડે ખેડી. આના અંતકાળમાં શ્રેણિકની પત્નીઓ કાલિકા આદિ ભગવંતને પૂછે છે – અમારા પુત્રો સંગ્રામથી પાછા આવશે કે નહીં ? નિયાવલિકામાં કહ્યા મુજબ જાણવું. પછી દશે ચણીએ દીક્ષા લીધી. ત્યારે કોણિક ચંપાનગરી આવ્યો. ભગવંત પધાર્યા. કોણિકને થયું કે મારે ચક્રવર્તી માક ઘણાં હાથી, અશ્વ, ચ આદિ છે, તો હું જઈને ભગવંતને પૂછ કે- હું ચક્રવર્તી થઈશ કે નહીં. તે સર્વ સૈન્ય સમુદાય સાથે નીકળ્યો. વંદન કરીને પૂછ્યું - કેટલાં ચક્રવર્તી થયા ? ભગવદ્ કહે છે - બધાં થઈ ગયા. ફરી પૂછે છે કે- હું મરીને ક્યાં જઈશ ? છઠ્ઠી નર્કે. કોણિકને ભગવંતના વચનમાં શ્રદ્ધા ન થઈ. તેણે બધાં એકેન્દ્રિય રનો લોઢાના ચ્યા. પછી સર્વ સૈન્ય સહિત તમિશ્રગુફા પહોંચ્યો. અઠ્ઠમતપ કર્યો. કૃતમાલ દેવે કહ્યું - બાર ચક્રવર્તી થઈ ગયા. તે ન માન્યો. તેણે હાથીના મસ્તકે મણિ મૂક્યો. દંડ વડે ગુફાના દ્વાર ઉપર આહત કરી. ત્યારે કૃતમાલ દેવે તેને મારી નાંખ્યો. મરીને છઠ્ઠી નરકે ગયો. - ત્યારે ઉદાયીનને રાજારૂપે સ્થાપ્યો. ઉદાયીનને ચિંતા થઈ કે - આ નગરમાં મારા પિતા હતા. અવૃતિથી અન્ય નગર કરાવે છે. વાસ્તુની શોધમાં પુરુષો મોકલ્યા. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૩૮ • ૪૨૬, નિ - ૧૨૮૪ તેઓ એક પાગલ વૃક્ષ ઉપર અવદારિત મસ્તકમાં ચાષ (પક્ષી)ને જુએ છે. કીટિકા તેમના મુખમાં આવીને પડે છે. તે પાગલ ક્યાંથી આવ્યું ? બે મથુરા- દક્ષિણા અને ઉત્તરા. ઉતર મથુરાનો વણિકદાક દક્ષિણ મથુરામાં દિગયાગા ગયો. ત્યાં તેને એક વણિ સાથે મૈત્રી થઈ. તેની બહેનનું નામ અર્ણિકા હતું. તે અર્ણિકાને પગથી માથા સુધી જોતાં તેણીમાં મોહ પામ્યો. તેણે લગ્ન માટે મિત્રની પાસે માંગણી કરી. મિત્રે કહ્યું કે જો તું અહીં જ રહેવા તૈયાર હો તો યાવત્ એકાદ પણ બાળકલ્પ થાય તો તને આપું. મિત્રએ સ્વીકાર્યું. બહેનને પરણાવી. કોઈ દિવસે તે વણિકપુત્રના માતા-પિતાનો પત્ર આવ્યો કે - અમે અંધ જેવા થઈ ગયા છીએ, જો તું અમને બંનેને જીવતા જોવા ઈચ્છતા હો તો આવી જા. તે વાંચીને રડવા લાગ્યો. અર્ણિકાએ તે જોયું. પણ પેલો વણિકપુત્ર કંઈ બોલતો નથી. તેણીએ મ હાથમાં લીધો. વાંચીને બોલી – તમે ખેદ ન કરો. તેણીએ માતા-પિતાને કહીને પતિ સાથે વિદાય લીધી. તે બંને દક્ષિણ મથુરાથી નીકળી ગયા. અર્ણિકા ત્યારે ગર્ભિણી હતી. માર્ગમાં જ અર્ણિકાએ મને જન્મ આપ્યો. વણિકપુત્ર વિચારે છે કે - માતાપિતા નામ પાડશે, તેથી પોતે ન પાડ્યું. પરિજનો તેને અર્ણિકાપુત્ર કહેવા લાગ્યા. તે અર્ણિકાગ બાલભાવથી મુક્ત થઈ ભોગોને છોડીને દીક્ષા લીધી. સ્થવિરપણે વિચરતા ગંગા તટે પુષ્પભદ્ર નામે નગરે શિષ્ય પરિવાર સાથે ગયા. ત્યાં પુપકેતૂ રાજા અને પુષ્પવતી રાણી હતી. તેમને યુગલ પુત્ર-પુત્રી હતા. તેમના નામ પુષ્પચૂલ અને પુષ્પચૂલા હતા. તે બંને પરસ્પર અનુરક્ત હતા. રાજાએ વિચાર્યું - જો આને છૂટા પાડીશું, તો મરી જશે. તેના કરતાં આ બંનેના લગ્ન કરી દઉં. નગરજનોને ભેગા કરીને પૂછ્યું - અહીં જે રન ઉત્પન્ન થાય તેની વ્યવસ્થા કોણ કરે ? રાજા, નગરજન કે અંતઃપુર ? એમ કરીને બધાંને વિશ્વાસમાં લીધા. માતાએ રોક્યા તો પણ રાજાએ બંનેનો સંયોગકરાવ્યો. બંને પરસ્પર ભોગમાં રમણ કરવા લાગ્યા. તે રાણી શ્રાવિકા હતી. તેણીને સંસારચી નિર્વેદ ઉપજતાં દીક્ષા લીધી. મરીને દેવરૂપે ઉપજી. પુષ્પવતી દેવે અવધિજ્ઞાન વડે પોતાની પુત્રીને જોઈ. તેને તેણી ઉપર અત્યધિક સ્નેહ હતો. મારી પુત્રી નરકમાં ન જાય, એમ વિચારી સ્વપ્નમાં નરકનું દર્શન કરાવ્યું. તેણે ડરીને રાજાને વાત કરી. એ પ્રમાણે રોજ-રોજ થવા લાગ્યું. ત્યારે પાખંડીઓને બોલાવ્યા. નરકનું સ્વરૂર જણાવવા કહ્યું. તેમણે જે કહ્યું તે કંઈક જુદુ હતું, અણિકાપુર આચાર્યને પૂછ્યું - તેમણે નકનું સ્વરૂપ કહેવાનો આરંભ કર્યો - નિત્યાંધકાર ઈત્યાદિ - ૪ - પુષચૂલાએ તેમને પૂછ્યું કે - શું તમે સ્વપ્ન જોયું ? આચાર્ય ભગવંતે કહ્યું - આ તીર્થકરનો ઉપદેશ છે. એ પ્રમાણે કેટલોક કાળ ગયો, ત્યારે દેવ અને દેવલોક દેખાડ્યા. ત્યાં પણ તે જ પ્રમાણે પાખંડીની પૃચ્છા કરી. કોઈ જાણતા ન હતા, તેથી આચાર્ય ભગવંતને પૂછ્યું. તેમણે દેવલોકનું કથન કર્યું. આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ પુષ્પચૂલાને પૂછયું - નરકે કઈ રીતે ન જવાય ? આચાર્યએ સાધુ ધર્મ કહ્યો. પુપચૂલાએ દીક્ષા લેવા રાજાની અનુમતિ માંગી. રાજાએ કહ્યું કે- જો અહીં જ મારા ઘેર ભિક્ષા લે. તો તને મુક્ત કરું. પુષ્પચૂલાએ તે વાત સ્વીકારી. પુષસૂલાએ દીક્ષા લીધી. ત્યાં તે આચાર્ય જંઘાબળથી ક્ષીણ થયા. તેથી બીજા સાધુઓને વિદાય આપી, ત્યાં જ વિચારવા લાગ્યા. ત્યારે પુપલા સાળી અંતઃપુરથી ભિક્ષા લાવે છે. એ પ્રમાણે કોઈ દિવસે તે સાળીને શોભના અધ્યવસાયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પણ કેવલી પૂર્વ પ્રવૃત્ત વિનયને છોડતા નથી. કોઈ દિવસે આચાર્યના હૃદયને ઈચ્છિત હતું તે લાવે છે. ગ્લેમકાળમાં જેનાથી ગ્લેમ ઉત્પન્ન ન થાય, એ પ્રમાણે બધામાં ઉચિત આહાર લાવે છે. ત્યારે આચાર્ય પૂછે છે કે – જે મેં વિચાર્યું હોય તે જ આહાર લાવે છે. પુષ્પચૂલાએ કહ્યું હા - કેવળજ્ઞાનથી જાણું છું, તુરંત આચાર્યએ કેવલીની આશાતનાની ક્ષમા માંગી, બીજા કોઈ કહે છે - વર્ષા વરસતી હતી ત્યારે પુષ્પચૂલા આહાર લાવ્યા. આચાર્ય પૂછે છે - વરસાદમાં આહાર કેમ લાવ્યા ? તેણી કહે છે - અચિત માર્ગે ચાલીને કેમ જાણ્યું ? અતિશયથી. આચાર્યએ ક્ષમા માંગી. કેવલી સાળીએ કહ્યું – આપ પણ ચરમશરીરી છો. ગંગાને ઉતરતાં મોક્ષે જશો. પછી ત્યાં જ ગંગા ઉતરવા પ્રવૃત્ત થયાઆચાર્ય, નૌકામાં જે-જે તરફ ઉભતા તે બૂડતી હતી, મધ્યે બેસાડ્યા, તો બધું જ બૂડવા લાગ્યું. તે લોકોએ આચાર્યને પાણીમાં ફેંક્યા. કેવલજ્ઞાન ઉપર્યું. દેવોએ મહિમા કર્યો. ત્યાં પ્રયાગ તીર્થ થયું. તેમની ખોપડી મત્સ્ય-કાચબાથી ખવાતા ઉછળતી-ઉછળતી એક સ્થાને આવી, તેમાં પાડલબીજ ક્યાંકથી પ્રવેશ્ય. તેમાં ઝાડ ઉગ્યું, ઝાડ વિશાળ થયું. ત્યાં તે ચાપને જોયા. ત્યાં રાજાએ નગરની સ્થાપના કરવી તેમ વિચાર્યું. નૈમિત્તિકોએ પણ કહ્યું - જ્યાં સુધી શિવનો વાસ છે, ત્યાં સુધી જવું, પછી પાછા વળવું. એ પ્રમાણે - ૪ - નગરની રચના કરી, નગર મધ્યે ઉદાયીને ચૈત્યગૃહ કરાવ્યું. આ પાટલિપુત્ર નગરની ઉત્પત્તિ કહી. તે ઉદાયી ત્યાં રહીને રાજ્ય ભોગવે છે. તે રાજા તે લોકોને દંડથી વારંવાર દડે છે. લોકો વિચારે છે કે - અમે આ ત્રાસથી કેમ મુક્ત થઈએ ? એટલામાં એક રાજાના કોઈક અપરાધમાં તેનું રાજ્ય હરી લીધું. તે રાજા નાસી ગયો. તેનો પુત્ર ભમતાં ઉર્જની આવ્યો. કોઈ રાજાની સાથે જોડાયો. તે ઉદાયી વડે ઘણો જ પરાભવ પામેલો હતો. તેની મદદથી પાટલિપુત્ર ગયો. રાજાના બધાં છિદ્રો શોધે છે, પણ છિદ્ર મળતા નથી. સાધુને આવતા જુએ છે. તેથી એક આચાર્ય પાસે દીક્ષા લીધી. ઉદાયી રાજા આઠમ-ચૌદશના પૌષધ કરે છે. ત્યાં આચાર્ય ધર્મકથા નિમિતે આવે છે. કોઈ દિવસ વિકાલે આચાર્યએ તે શિષ્યને કહ્યું – ઉપકરણ લઈ લે, રાજકુળે જઈશું. ત્યારે તે જલ્દી ઉઠ્યો. ઉપકરણ લીધા. પૂર્વે છુપાવેલી છરીને પણ લીધી. ગોપવી દીધી. રાજકુલે ગયા. દીર્ય કાળ ધર્મકથન કર્યું. આચાર્ય સૂઈ ગયા. રાજા પણ સૂઈ ગયો. પે'લા કપટી શિષ્યએ ઉઠીને રાજાના માથામાં છરી પોરવી દીધી. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ૪/૨૬, નિ - ૧૨૮૪ ૩૯ ૪૦ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ ત્યાંથી તુરંત નીકળી ગયો. સાધુ હોવાથી દ્વારપાળે પણ ન રોક્યો. લોહી રેલાવાથી આચાર્ય ભાયા. ઉઠીને જોયું કે રાજાને મારી નાંખેલ છે, તેથી પ્રવચનની ઉaહણા ન થાય, તેમ વિચારી પોતે પણ પોતાનું મસ્તક છેદી નાંખ્યું. આ તરફ નાપિતશાળામાં નાપિતદાસ ઉપાધ્યાયને કહે છે - મારા આધ આંતરડાથી નગરને વીંટી લીધું. આવું સ્વપ્ન પ્રભાતે જોયું. ઉપાધ્યાય સ્વપ્નશાસ્ત્રને જાણે છે, ઘેર લઈ જઈ માથું ધોઈને તેને પુત્રી પરમાવી. તે દીપવા લાગ્યો. શિબિકામાં નગરમાં જાય છે. તે પણ અંતઃપુરની શય્યા પાલિકા વડે જોવાયો. બીજા દ્વારેથી તેને સકાર્યો. અને અધિવાસિત કર્યો. તે ઘોડો ચાલતા-ચાલતા નાપિતદાકની પાછળ ચાલવા લાગ્યો. તેને તેજથી ઝળહળતો જોઈને રાજ્યાભિષેકથી અભિષિક્ત કર્યો. સજા થયો. પણ દાસ હોવાથી દંડિક, સમટ આદિ તેનો વિનય કરતાં નથી. તે નાપિતદાસ વિચારે છે કે જો કોઈ વિનય ન કરે, તો હું કોનો રાજા ? સભામંડપથી ઉઠીને નીકળ્યો, પાછો પ્રવેશ્યો. તે બધાં ઉભા ન થયા. તે બોલ્યો - આ અધમોને પકડી લો. તેઓ પરસ્પર જોઈને હસવા લાગ્યા. તેણે રોષથી આ સ્થાન મંડપમાં લેયકર્મથી નિર્મિત પ્રતિહાયુગલને જોયું. તેણે જલ્દી દોડતાં જઈને તલવાર વડે માર્યું. કેટલાંક નાશ પામ્યા. પછી બધાં વિનયથી ઉપસ્થિત થયા. રાજાની માફી માંગી. તેમને કુમાર અમાત્યો ન હતા, તેને શોધે છે. આ તરફ કપિલ નામે બ્રાહ્મણ નગર બહાર રહેતો હતો ત્યાં વિકાલે સાધુઓ આવ્યા, તે અગ્નિહોત્રના ઘેર રહ્યા. તે બ્રાહ્મણ વિચારે છે. તે બ્રાહ્મણને થયું કે - ચાલો આમને પૂછું કે આ કંઈ જાણે છે કે નહીં ? પૂછ્યું આચાર્યએ ઉત્તર આપતા, તે જ રાત્રે શ્રાવક થયો. ફરી કોઈ વખત બીજા સાધુ તેમના ઘેર વષરિબમાં રહ્યા. તેનો પુત્ર જન્મતાં જ અંબા અને રેવતી વડે ગ્રહણ કરાયો. તે સાધુને કયતા ભાજનોની નીચે સ્થાપિત કર્યો. વ્યંતરીઓ નષ્ટ થતાં, તેની પ્રજા સ્થિર થઈ. તેનું ‘કલાક' એવું નામ રાખ્યું. તે બંને પણ મૃત્યુ પામ્યા. કલાક પણ ચૌદ વિધાસ્થાનોમાં કુશળ થતાં પાટલીપુગે આવ્યો. અનેક છાત્રો સાથે પરિશ્વરીને ચાલે છે. આ તરફ તેના પ્રવેશ-નિર્ગમ માર્ગમાં કોઈ એક મટુક હતો. તેની પુત્રી જલોદર વ્યાધિથી પકડાઈ. અતીવ રૂપવતી, છતાં કોઈ પરણતું ન હતું. મોટી થઈ. તેને ઋતુ આવી. માતાને કહ્યું. માતાએ ક કપટ ઉપાય કરીને કલાક સાથે પરણાવી દીધી, લોકાપવાદના ભયથી કલાકે તેણીને સ્વીકારી. તેણે પછી ઔષધાદિ તેણીને સાજી કરી. રાજાએ સાંભળ્યું કે કલાક પંડિત છે. તેને બોલાવીને વિનંતી કરી, તે માન્યો નહીં. રાજા તેના છિદ્રો શોધવા લાગ્યો. રાજાએ કોઈ ધોબીને પૂછયું કે - કાકના વસ્ત્રો ધોવે છે કે નહીં ? તે બોલ્યો - હા, ધોઉ છું. રાજા બોલ્યો કે - હવે જ્યારે ધોવા આપે ત્યારે તે વો તું મને આપી દેજે. અન્યદા ઈન્દ્ર મહોત્સવમાં તેને પત્નીએ કહ્યું – મારા તે વસ્ત્રો રંગાવો. કલાકની ઈચ્છા ન હતી. તેણીએ વારંવાર ઝઘડો કરતા કલાકે હા પાડી. વસ્ત્રોને રંગારાને ત્યાં લઈ ગયો. તે બોલ્યો - હું વિનામૂલ્ય રંગી આપીશ અવસર આવતા વો માંગ્યા. રંગારો આજ-કાલ એમ કરતા સમય બગાડે છે. અવસર ચાલ્યો ગયો, તો પણ વસ્ત્રો ન આપ્યા. બીજે વર્ષે ન આયા, બીજે વર્ષે પણ ન આપ્યા. તેથી તેને રોષ ચડ્યો. ધોબીની પત્નીનું પેટ ચીરી લોહીથી રંગીને ધોબીએ વો આપ્યા. ધોબી પત્નીએ રાજાને ફરિયાદ કરી. કલાક સમજી ગયો કે આ રાજાની માયા છે, ત્યારે મેં કુમાર અમાત્ય પદ ન ઈચડ્યું તેથી આમ કર્યું છે. જો મેં દીક્ષા લીધી હોત તો આ દિવસ ન આવત. રાજકુળે ગયો. રાજા ઉભો થયો. કલાકે કબૂલ કર્યું કે રાજા જે દંડ આપે તે માન્ય. ધોબીની શ્રેણિ આવી, રાજા સામે આરોપ જૂ કરતા તેને જોઈને નાસી ગયા, તે કુમાર અમાત્યપણે ત્યાં રહ્યો. એ પ્રમાણે આખું રાજ્ય રહ્યું. કલાકને પુત્રો પણ થયા. કોઈ દિવસે કલાકના મનો વિવાહ થયો. તેણે વિચાર્યું કે- અંતઃપુર સહિત રાજાને ભોજન કરાવવું. આભરણમાં રાજાનો નિર્યોગ જોઈએ. જે નંદ વડે કુમાર અમાત્યને ખસેડાયેલ તે તેના છિદ્રો શોધે છે. કલાકની દાસીને દાન-માનથી સંગૃહીત કરીને કહ્યું - તારા સ્વામી જે કંઈ કરે, તે તારે મને કહેવું. એમ કરતા છિદ્ધ મળી ગયું – રાજાને કહ્યું કે કલાક તમારું અહિત ચિંતવતો પુત્રને રાજ્યમાં સ્થાપવા ઈચ્છે છે. રાજાએ રાજપુરુષોને મોકલીને કુટુંબ સહિત તેને કૂવામાં નાંખી દીધો. ઘરના બધાં કહેવા લાગ્યા કે આ સજા બધાંને મારી નાંખશે. જે આપણા એકનો કુલોદ્ધાર અને વૈરનું નિર્યાતન કરે, તેણે જ ભોજન કરવું. તેઓ બોલ્યા કે - “અમે ભક્ત પ્રત્યાખ્યાન કરીશું.” પ્રત્યાખ્યાન કરી દેવલોકે ગયા. માત્ર કલાક જમતો હતો. પ્રત્યંત રાજાને ખબર પડી કે કલાક મૃત્યુ પામ્યો છે. તેણે આવીને પાટલિપુત્રનો રોધ કર્યો. નંદે વિચાર્યું કે- જે કલાક અત્યારે હોત તો આવું ન બનત. દ્વારપાલને પૂછયું – કૂવામાં કોઈ જીવે છે ? કોઈક જીવે છે એમ જાણી ખાટલો નાંખીને કૂવામાંથી બહાર કાઢ્યો. વૈધએ સાજો કર્યો. કલાકને પ્રાકારે ઉભો કર્યો. તે અત્યંત રાજાના લોકો ડરી ગયા. દંડકો, સાશંક થઈ ગયા. પછી તેમને એક લેખ મોકલ્યો કે જે તમારા બધાંને સ્વીકાર્ય હોય તેવો આવે. પછી સંધિ અથવા તમે જેમ કહેશો તેમ કરીશું. સામેના રાજાએ દૂત મોકલ્યો. કલાક નીકળ્યો. નદી મધે બધાં મળ્યા. કપાકે તેમને કહ્યું કે - શેરડીના સાંઠાની ઉપર અને નીચે છેદી નાંખતા મધ્યે શું રહે? ઈત્યાદિ. સામો દૂત વિલખો પડીને ચાલી ગયો. કાક પણ પાછો આવ્યો નંદરાજાએ પણ કાકને પુનઃ તે સ્થાને સ્થાપ્યો. • x - નવમાં નંદના કાળે કલાકના વંશમાં શકટાલ મંત્રી થયો. તેને સ્થૂલભદ્ર અને શ્રેયક બે પુત્રો હતા. ચા, ચક્ષદરા, ભૂતા, ભૂતદતા, સેના, વેણા રેણાં સાત પુત્રીઓ હતી. - આ તરફ વરરચિ બ્રાહ્મણ નંદ રાજાની રોજ ૧૦૮ શ્લોક વડે સ્તુતિ કરતો હતો. તે રાજ ખુશ થઈ શકટાલ સામે જોતો. તે મિથ્યાત્વ છે એમ માનીને પ્રશંસા ન કરતો વરરચિએ શકટાલની પત્નીને ખુશ કરી. તેણીના આગ્રહથી કોઈ દિવસે ‘મિથ્યાત્વ' હોવા છતાં શકટાલે વરુરુચિના શ્લોકોની પ્રશંસા કરી. રાજાએ ૧૦૮ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ૪/૨૬, નિ - ૧૨૮૪ દિનાર આપી, પછી રોજેરોજ આપવા લાગ્યો. શકટાલ વિચારે છે – આ રીતે રાજકોશ ખાલી થઈ જાય. તેણે નંદરાજાને કહ્યું કે કેમ આને રોજ આટલું દાન આપો છો ? રાજા બોલ્યો તમે પ્રશંસા કરી માટે. શકટાલે કહ્યું – આ લૌકિક કાવ્યો છે, મારી પુત્રીઓ પણ બોલે છે. - ૪૧ શકટાલની પુત્રીમાં ચક્ષા એક વખત સાંભળીને ગ્રહણ કરી લેતી હતી. યક્ષદત્તા બે વખત સાંભળતા યાવત્ સાતમી પુત્રી સાત વખત સાંભળી યાદ રાખી લેતી હતી. કોઈ દિવસે અંતઃપુરમાં આ પુત્રીઓ આવી, પડદા પાછળ બેસાડી, વરુચિઓ સ્તુતિ કરી. પછી ચક્ષા એક વખતમાં તે યાદ રાખીને બોલી ગઈ. બીજી બે વખતમાં ચાવત્ સાતે પુત્રી બોલી ગઈ. રાજાને વિશ્વાસ બેઠો. વસુરુચિને દાન ન આપ્યું. પછી વસુરુચિ તે દિનાર રાત્રિના ગંગામાં યંત્રમાં સ્થાપીને આવ્યા. ત્યારે દિવસે તે સ્તુતિ કરે, પછી પગ મારે એટલે દિનાર ઉછળીને આવે, લોકોને તે કહેતો કે મને ગંગા નદી આ દિનાર આપે છે. કાલાંતરે રાજાએ સાંભળ્યું. તેણે શકટાલને કહ્યું – તેને નિશ્ચે ગંગા દાન આપે છે શકટાલે કહ્યું – કે જો હું જાઉં ત્યારે આપે તો માનું, કાલે જઈશું એમ નક્કી કર્યુ. વિશ્વાસિત પુરુષને વિકાલે મોકલ્યો. વરરુચિને દિનાર મૂકતો જોયો. તે પોટલી લાવીને શકટાલને આપી દીધી. સવારે નંદરાજા ગયો. વરરુચિ સ્તુતિ કરે છે. યંત્ર શોધે છે, પણ યંત્ર ત્યાં ન જોતાં વિલખો પડી ગયો. ત્યારે શકટાલે રાજાને પોટલી આપી. વરરુચિ અપભ્રાજના થતાં ભાગી ગયો. વરુચિ શકટાલના છિદ્રો શોધવા લાગ્યો. કોઈ દિવસે શ્રીયકનો વિવાહ નક્કી થયો. રાજાને ભેંટણા માટે હથિયાર સજાવે છે. વરુચિએ દાસી દ્વારા તે વાત જાણી લીધી. વરુચિએ તુરંત બાળકોને લાડવા આપી આમ બોલાવવું શરૂ કર્યું – “નંદ રાજા જાણતો નથી. જે શકટાલ કરવાનો છે, નંદરાજાને મારીને પછી શ્રીયકને રાજારૂપે સ્થાપશે. રાજાએ આ વાત સાંભળી. તપાસ કરાવી, રાજા શકટાલ ઉપર કોપાયમાન થયો. શકટાલે પગે પડીને કહ્યું, તો પણ ન માન્યો. ત્યારે શકટાલ ઘેર ગયો. તેણે શ્રીયકને કહ્યું કે બધાં મરશો, તેના કરતાં હું રાજાના પગે પડું ત્યારે તારે મને મારી નાંખવો. હું તાલપુટ ઝેર ખાઈ લઈશ. શ્રીયકે તે વાત સ્વીકારી. રાજા પાસે ગયેલ શકટાલ મંત્રીને મારી નાંખ્યા. રાજા ઉભો થઈ ગયો. અરેરે ! શ્રીયક આ અકાર્ય કેમ કર્યુ ? શ્રીયકે કહ્યું – જે તમારો પાપી તે મારો પણ પાપી છે. રાજાએ શ્રીયકનો સત્કાર કર્યો. રાજાએ કહ્યું કે – તું મંત્રી પદનો સ્વીકાર કર. ત્યારે શ્રીકે કહ્યું – મારો મોટો ભાઈ સ્થૂલભદ્ર છે. તે બાર વર્ષથી ગણિકાના ઘેર રહેલો છે. પહેલા તેને કહો. સ્થૂલભદ્રને બોલાવ્યો. તે કહે છે – વિચારીને જવાબ આપું. અશોકવાટિકામાં જઈને વિચાર. ત્યાં જઈને સ્થૂલભદ્ર વિચારે છે. રાજ્યમાં વ્યાક્ષિપ્તને ભોગો ક્યાંથી ? ફરી પણ નકે જવાનું થશે. આ ભોગો આવા છે. પછી પંચમુટ્ઠી લોચ કરીને કંબલરત્ન છેદીને જોહરણ કરી રાજાની પાસે આવીને ધર્મલાભ આપ્યો. રાજા બોલ્યો – સારું ચિંતવ્યું. સ્થૂલભદ્ર નીકળી ગયા. રાજા કહે – હું જોઉં છું કે આ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ કપટથી પાછો ગણિકાના ઘેર જાય છે કે નહીં? અગાસીમાં જઈને જુએ છે. જેમ મૃતક્લેવર પાસેથી લોકો નીકળતા મોઢું ઢાંકી દે, તે રીતે તે ભગવત્ નીકળી ગયા. ત્યારે રાજા બોલ્યો કે - આ ખરેખર કામભોગથી નિર્વિણ્ણ થયેલો છે. સ્થૂલભદ્રે સંભૂતિ વિજય પાસે દીક્ષા લીધી. શ્રીયકને મંત્રી પદે સ્થાપ્યો. શ્રીયક પણ ભાઈના સ્નેહથી કોશાના ઘેર આશ્રય ૪૨ લે છે. તેણી સ્થૂલભદ્રમાં અનુસ્કત હતી, બીજા મનુષ્યને ઈચ્છતી નથી. તે કોશાને નાની બહેન ઉપકોશા હતી. તેણી સાથે વરરુચિ રહ્યો. તે શ્રીયક તેના છિદ્રો શોધે છે. ભાઈની પત્નીની પાસે કહે છે કે આ વરુચિના નિમિત્તે અમારા પિતા મરણ પામ્યા. ભાઈનો પણ વિયોગ થયો તારે પણ વિયોગ થયો. આને દારુ પાઈ દે. કોશાએ તેની બહેને કહ્યું – આને પણ પાઈ દે. - x - કોશાએ શ્રીયકને વાત કરી. રાજાએ શ્રીયકને કહ્યું – તારા પિતા મારા હિતેચ્છુ હતા. ઈત્યાદિ - ૪ - ૪ - પછી વરરુચિને તપેલ સીસું પીવડાવ્યું, તે મૃત્યુ પામ્યો. સ્થૂલભદ્ર સ્વામી પણ સંભૂત વિજયની પાસે ઘોરાતિઘોર તપ કરે છે. વિચરતા એવા તે પાટલિપુત્ર પધાર્યા. ત્યાં ત્રણ અણગારોએ અભિગ્રહ લીધો. એકે સિંહગુફામાં, તેને જોઈને સિંહ ઉપશાંત થાય. બીજાએ સર્પની વસતિમાં, તે પણ દૃષ્ટિવિષ ઉપશાંત થાય. ત્રીજો કૂવાના ફલકે રહેવાનો. જ્યારે સ્થૂલભદ્રએ અભિગ્રહ કર્યો કે કોશાના ઘેર ચોમાસું રહેવું. — કોશા તેમને જોઈને સંતુષ્ટ થઈ. તેણીને થયું કે આ પરીષહથી હારીને આવેલ છે. બોલી – શું કરું ? ઉધાનગૃહમાં સ્થાન આપ. આપ્યું. રાત્રિના કોશા સર્વ અલંકારથી વિભૂષિત થઈને આવી. સ્થૂલભદ્રને ચલિત કરવામાં પ્રવૃત્ત થઈ. તે મેરુવત્ નિપ્રકંપ હતા, ચલિત કરવા શક્ય ન હતા. ત્યારે ધર્મ સાંભળે છે. કોશા શ્રાવિકા બની. નિયમ કરે છે – રાજાને કારણે કોઈ બીજા સાથે વસવું પડે તો રહેવું, બાકી બ્રહ્મચારિણીવ્રત લઉં છું. સિંહગુફાવાસી મુનિ ચાર માસના ઉપવાસ કરીને આવ્યા. આચાર્ય બોલ્યા – હે દુષ્કરકારક ! તમારું સ્વાગત છે. એ પ્રમાણે સર્પના બિલ પાસેના અને કૂવાના ફલકેથી આવેલને પણ કહ્યું. સ્થૂલભદ્રસ્વામી તે જ ગણિકાના ઘેર ભિક્ષા લે છે. તે પણ ચોમાસું પૂર્ણ કરીને આવ્યા. આચાર્ય સંભ્રમથી ઉઠીને બોલ્યા – હે અતિ અતિ દુષ્કરકારક ! તમારું સ્વાગત છે. ત્રણે મુનિને થયું કે – આચાર્ય મંત્રીપુત્ર પ્રત્યે રાગવાળા છે. બીજા ચોમાસામાં સિંહગુફાવાસી મુનિ ગણિકાને ઘેર જવાનો અભિગ્રહ કરે છે. આચાર્યએ તેમને રોક્યા. તો પણ ગયા. વસતિ માંગી. તેણી સ્વાભાવિક જ સુંદર હતી. ધર્મ સાંભળે છે. તેણીના શરીરમાં મુનિ આસક્ત થયા. ભોગની યાચના કરી. જો બદલામાં તમે મને કંઈ આપો તો હું તમારી પ્રાર્થના સ્વીકારું. શું આપું ? લાખ સુવર્ણમુદ્રા. તે શોધવા લાગ્યા. નેપાલમાં શ્રાવક રાજા છે. જે ત્યાં જાય તેને લાખમુદ્રાની કંબલ આપે છે. તે મુનિ ત્યાં ગયા. રાજો તેણીએ ન સ્વીકારી, બોલી કે - Page #31 -------------------------------------------------------------------------- ________________ • ૪૨૬, નિ - ૧૨૮૪ કંબલ આપી. મુનિ પાછા આવે છે. એક ચોરનું સ્થાન હતું. પક્ષી બોલવા લાગ્યું - લાખ મુદ્રા આવે છે. તે ચોર સેનાપતિ જાણતો હતો. પણ સાધુને આવતા જોયા. ફરી પક્ષી બોલે છે - લાખ મુદ્રા ગઈ. સેનાપતિએ જઈને અવલોકન કર્યું. સાધુ બોલ્યા - કંબલ છે, ગણિકાને માટે લઈ જઉં છું. છોડી દીધા. મુનિ ગયા. ગણિકાને કંબલ આપી. તેણીએ વિષ્ટાગૃહમાં ફેંકી દીધી. મુનિ તેને રોકે છે અરે ! તેનો વિનાશ ન કર. તેણી બોલી – તમે આનો વિચાર કરો છો, આત્માનો કરતા નથી, તમે પણ આવા જ છો. ત્યારે મુનિ ઉપશાંત થયા. પોતાના દુકૃત્યનું “મિચ્છામિદુક્કડ' કરીને ગયા. આલોચના લઈને વિચારવા લાગ્યા. ત્યારે આચાર્યએ કહ્યું કે- આ અતિ અતિ દુકકારક સ્થૂલભદ્ર એટલે કહ્યા કે - તેણી પૂર્વ પરિચિત હતી. વળી અશ્રાવિકા હતી. સ્થૂલભદ્રમાં આસક્ત હતી. તેણીને શ્રાવિકા બનાવી ઈત્યાદિ. એ પ્રમાણે કોઈ વખતે સજાએ તે ગણિકા રચિકને આપી. તેણી વારંવાર સ્થૂલભદ્ર સ્વામીના ગુણગાન કરે છે. થિકને સેવતી નથી. તેથી થિક પોતાની કળા બતાવવા માટે અશોકવાટિકમાં લઈ ગયો. ભૂમિ ઉપર રહીને આમપિંડી પાડી. પાછળ અન્યોન્ય બાણ મારીને અચિંદ્રાકાર બનાવી હાથ વડે છેદીને ગ્રહણ કરી. તો પણ ગણિકા ખુશ ન થઈ. તેણી બોલી - શિક્ષિતને શું દુષ્કર છે ? હવે મારી કલા જુઓ. સરસવનો ઢગલો કર્યો, સોયના અગ્રભાગે નૃત્ય કર્યું. રથિક તો ખુશ-ખુશ થઈ ગયો. શિક્ષિતને આમપિંડી તોડવી કે સરસવ ઉપર નૃત્યુ કરવું દુકર નથી. પણ જે મુનિ પ્રમદારૂપી વનમાં રહ્યા, છતાં ચલિત ન થયા, તે દુકર છે. પછી તે શિક શ્રાવક થયો. તે કાળે બાર વર્ષીય દુકાળ પડ્યો. સંયત આદિને સમુદ્ર કાંઠે રાખીને પછી પાટલિપુણે ભેગા થયા. તેમાં કોઈકને ઉદ્દેશો, કોઈકને ખંડ એ પ્રમાણે સંઘાત કરીને અગિયાર ગો એકઠાં કર્યા. દૃષ્ટિવાદ કોઈ જાણતું ન હતું. જઈને સંઘકાર્યનું નિવેદન કર્યું. હું હાલ મહાપ્રાણ ધ્યાનમાં છું માટે વાચના આપવા સમર્થ નથી (તેમ ભદ્રબાહુ સ્વામીએ કહ્યું.) સંઘે કહ્યું - સ્થવિરોએ બીજા સંઘાટકને મોકલ્યા અને પૂછાવ્યું કે – સંઘની આજ્ઞા ઉલ્લંઘે તેમને શો દંડ કરવો ? (ભદ્રબાહુ સ્વામી બોલ્યા- સંઘ બહાર કરવા. મને ન કરશો. મેધાવી મુનિને મોકલો – હું સાત વારના રોજ આપીશ. જો મહાપ્રાણધ્યાનમાં પ્રવેશેલ હોય તો કાર્ય ઉત્પન્ન થતાં તમુહૂર્તમાં ચૌદ પૂર્વોની અનપેક્ષા કરી લે. ઉત્ક્રમ-અપકમ કરે. ત્યારે સ્થલભદ્ર આદિ ૫oo મેધાવી મુનિ ગયા. તેમણે વાયના લેવાની શરૂ કરી. એક-બે અને ત્રણ માસમાં બધાં મુનિ નીકળી ગયા. કેમકે પ્રતિકૃચ્છા વિના ભણવા કોઈ સમર્થ ન હતા. માત્ર સ્થૂલભદ્રસ્વામી રહ્યા. થોડું મહાપાણ ધ્યાન બાકી રહેતા સ્થૂલભદ્રને પૂછયું - થાક્યા નથીને ? થોડો કાળ પ્રતિક્ષા કરો, પછી દિવસે સર્વ વાચના આપીશ. સ્થૂલભદ્રએ પૂછયું - કેટલું ભણ્યા અને કેટલું બાકી ? આચાર્યએ કહ્યું કે - ૮૮ સૂત્રો, મેરુ જેટલું બાકી અને સરવસ જેટલું ભણ્યા. પણ ४४ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ વિષાદ ન કરો. બધું ભણાઈ જશે. મહાપાણ ધ્યાન સમાપ્ત થતાં નવ પૂર્વે ભણ્યા, દશમાં પૂર્વની બે વસ્તુ જૂન ભણાયું. આ અંતરમાં વિચરતા પાટલિગ ગયા. સ્થૂલભદ્રની તે સાતે બહેનોએ દીક્ષા લીધી હતી. તે બધી આચાર્ય અને ભાઈ મુનિને વાંદવા નીકળ્યા. આચાર્યને વાંદીને પૂછ્યું - મોટા ભાઈ મુનિ ક્યાં છે? આ દેવકુલિકામાં ભણે છે. સ્થૂલભદ્ર સ્વામીએ બહેનોને જોઈને વિચાર્યું કે હું તેમને મારી ઋદ્ધિ બતાવું. તેમણે સિંહરૂપ વિકવ્યું. તે બધી સાધ્વી સિંહરૂપ જોઈને નાસી આવ્યા. આચાર્યને કહ્યું કે - ભાઈ મુનિને સિંહ ખાઈ ગયો. આચાર્યએ કહ્યું - તે સિંહ નહીં સ્થૂલભદ્ર જ હતા, હવે જઈને વાંદો. શ્રીયકે પણ દીક્ષી લીધેલી. ભોજન વગર કાળ કર્યો. મહાવિદેહ તીર્થકરને પૂછયું, દેવતા વડે લઈ જવાયા. હે આર્ય! હું ભાવના અને વિમુક્તિ બે અધ્યયનો લાવી, તેમ યક્ષા સાધ્વીએ કહ્યું પછી વાંદીને ગયા. બીજા દિવસે ઉદ્દેશકાળે ઉદ્દેશો ન કર્યો. સ્થૂલભદ્રએ પોતાની ભૂલની માફી માંગી. આચાર્યએ કહ્યું કે - તું ભૂલ નહીં કરે, તો બીજા કરશે. પછી મહા કલેશે વાંચના આપવાનું સ્વીકાર્યું, દશ પૂર્વની ઉપરના ચાર પૂર્વો તું ભણ, પણ બીજાને ન આપતો. પછી તે ચાર પૂર્વનો વિચ્છેદ થયો. દશમા પૂર્વની છેલ્લી બે વસ્તુ પણ વિચ્છેદ પામી. એ પ્રમાણે શિક્ષા પ્રતિ યોગ સંગ્રહ સ્થૂલભદ્ર સ્વામીવત્ જાણ્યો. હવે નિપ્રતિકમણતા – • નિર્યુક્તિ-૧૨૮૫ + વિવેચન : પ્રતિષ્ઠાન નગરે નાગવસ શ્રેષ્ઠી, નાગશ્રી પત્ની, બંને શ્રાવક હતા. તેનો પ્રેમ નાગદત્ત કામભોગથી ખેદ પામીને દીક્ષિત થયો. તેણે જિન કલિકના પુજા અને સકાર જોયા. તે બોલ્યો - હું પણ જિનકક્ષ સ્વીકારીશ. આચાર્યએ ના પાડી. સ્વયે જ જિનકલા સ્વીકાર્યું. નીકળ્યો. કોઈ વ્યંતરગૃહમાં પ્રતિમા ધ્યાને રહ્યો. સમ્યગૃર્દષ્ટિ દેવી તે મુનિ વિનાશ ન પામે, એમ વિચારી સ્ત્રીરૂપે ઉપહાર ગ્રહણ કરીને ગયા. બંતરની ચર્ચા કરીને કહ્યું - હે મુનિ! આ ગ્રહણ કરો. મિટભાતને ભક્ષ્યરૂપે વિવિધ પ્રકારના સ્વરૂપે ગ્રહણ કર્યા. ખાઈને રાત્રે પ્રતિમા ધ્યાને રહ્યા. જિનકલિકપણું ન છોડ્યું. અતિસાર થયો. દેવતાએ આચાર્યને કહ્યું. તે અમુકનો શિષ્ય છે. સાધુઓને ત્યાં મોકલ્યા. તે મુનિને પાછા લાવ્યા. દેવીએ કહ્યું – તેને બીજોરાનો ગર્ભ આપો. આપ્યો. શીખવાડ્યું કે આમ ન કરવું જોઈએ. નિપ્રતિકર્મ પર થયું. હવે “અજ્ઞાત' કહે છે. અર્થ શો છે ? પૂર્વે પરીષહ સમર્થ વડે જે ઉપધાન-તપ કરાય છે, તે લોકો ન જાણે તેમ કરવા જોઈએ. તેનું દૃષ્ટાંત - • નિયુક્તિ-૧૨૮૬-વિવેચન : કૌશાંબીમાં અજિતસેન રાજા હતો. ધારિણી તેની રાણી હતી. ત્યાં પણ ધર્મવસુ આચાર્ય હતા. તેમને બે શિષ્યો હતા - ધર્મઘોષ અને ઘમયશ. વિનયમતિ Page #32 -------------------------------------------------------------------------- ________________ • ૪૨૬, નિ - ૧૨૮૬ ૪૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ નામે મહdરિકા હતી. તેની શિષ્યા વિગતભયા હતી. તેણીએ ભકત પ્રત્યાખ્યાન કર્યું. સંઘે મોટા ઋદ્ધિ સત્કાર સાથે નિર્ધામણા કરી. તે ધર્મવસ્તુના શિષ્યો બંને પણ પરિકર્મ કરતા હતા. આ તરફ – • નિર્યુક્તિ-૧૨૮૭-વિવેચન : ઉજૈનીમાં પ્રધોતના પુત્રો એવા બે ભાઈઓ હતા પાલક અને ગોપાલક, તેઓએ દીક્ષા લીધી. પાલકને બે પુત્રો હતા - અવંતીવર્ધન અને રાષ્ટ્રવર્ધન. પાલકે અવંતી વર્ધનને રાજા અને રાષ્ટ્રવર્ધનને યુવરાજ પદે સ્થાપીને દીક્ષા લીધી. રાષ્ટ્રવર્ધનની પત્ની ધારિણી, તેનો પણ અવંતીસેન. કોઈ દિવસે રાજાએ ધારિણીને સવગથી વિશ્વસ્ત રહેલી જોઈ. તેણીમાં આસક્ત થયો. દતી મોકલી. ધારિણી તેમ ઈચ્છતી ન હતી. ફરી ફરી મોકલી. ધારિણીએ તિરસ્કાર બુદ્ધિથી કહ્યું - પતિના ભાઈ હોવા છતાં લજ્જા નથી આવતી. ત્યારે અવંતીવર્ધને તેના ભાઈ રાષ્ટ્રવર્ધનને મારી નાંખ્યો. તે વિકાલે પોતાના આભરણો લઈને કૈશાંબી સાર્થ જતો હતો, તેમાં કોઈ વૃદ્ધ વણિક પાસે આશ્રય લીધો. કૌશાંબી ગઈ. ત્યાં દીક્ષા લીધી. તેણીને તુરંતનો ઉત્પન્ન ગર્ભ હતો. તેણી બોલી નહીં. પછી મહરિકાને બધો વૃતાંત કહ્યો. તેણીને સંયતી મળે અસામારિકપણે રાખી. રાત્રિના બાળકને જન્મ આપ્યો. સાધુની ઉg tહણા ન થાય, તે માટે નામમુદ્રા અને આભરણો મૂકીને રાજાના આંગણામાં રાખીને પ્રચ્છન્નપણે ઉભી રહી. અજિતસેને ત્યારે આકાશતલમાં રહેલ મણીની દિવ્યપમાં જોઈ. બાળક લઈ લીધો - અબીકા પ્રમહિષીને સોંપ્યો. સંયતીએ પૂછતા ધારિણીએ મૃત બાળક જમ્યો એમ કહી દીધું. તેણીને અંત:પુરિકા સાથે મૈત્રી થઈ. બાળકનું મણિપભ નામ રાખ્યું. રાજાના મૃત્યુ પછી મણિપ્રભ રાજા થયો. અવંતિવર્ધન પણ ભાઈને મારવાથી અને સણી પ્રાપ્ત ન થવાથી, ભાઈના સ્નેહને કારણે અવંતીસેનને રાજ્ય દઈને પ્રવજિત થયો. તે મણિપભ પાસે દંડ માંગે છે, તે આપતો નથી. તેથી સર્વ સૈન્ય સાથે કૌશાંબી ઉપર ચડાઈ કરી. પૂર્વોક્ત બંને અણગાર પરિકર્મ સમાપ્ત થતાં એક બોલ્યો કે - વિનયવતી જેવી ઋદ્ધિ મને પણ થાઓ. નગરમાં ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. બીજા જે ધર્મયશ સાધુ હતા, તે વિભૂષાને ઈચ્છતા ન હતા. તેણે પર્વતની કંદરામાં ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. એ વખતે અવંતીસેન કૌશાંબીને રુંધેલી, તે વખતે કોઈ ધર્મઘોષ આણગાર પાસે જતા ન હતા. તે ચિંતિત અર્થ પ્રાપ્ત ન થતાં કાળધર્મ પામ્યા. દ્વારચી નિકાશન ન થતાં, પ્રાકારની ઉપરથી તેના શરીરને બહાર ફેંકી દીધું. ધારિણી સાળી વિચારે છે કે – જનક્ષય ન થાઓ. તેથી રહસ્ય ઉદ્ઘાટન કરવા અંત:પુરમાં આવ્યા. મણિપ્રભને કહ્યું કે ભાઈ સાથે કેમ યુદ્ધ કરે છે ? પછી બધો વૃતાંત જણાવી, તેની માતાને પૂછવા કહ્યું. ત્યારે મણિપભે સત્ય જાણ્યું. રાષ્ટ્રવર્ધનના આભરણ અને નામમુદ્રાદિ દર્શાવ્યા. તેને વિશ્વાસ બેઠો એટલે કહ્યું - જો હું હમણાં ખસી જઈશ તો મારો અપયશ થશે. સાધ્વી બોલ્યા - હું તેને બોધ કરીશ. અવંતિસેનને નિવેદન કર્યું. તેણે સાધ્વીજીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. તેને કહ્યું કે સાધ્વીજી તારી માતા છે. સાધ્વી પણ બોલ્યા- આ તારો ભાઈ છે. બંને બહાર મળ્યા. પરસ્પર આલિંગન કરીને રડવા લાગ્યા. કેટલોક કાળ કૌશાંબીમાં રહીને બંને ઉજેની ગયા. માતા સાધ્વીને પણ મહત્તરિકા સહિત લઈ ગયા. વસકાતીર પર્વતે સાધુઓને પર્વતથી ચડતા અને ઉતરતા જોઈને, સાધવી પણ વાંદવાને ગયા. બીજે દિવસે રાજા પણ ગયો. સાધ્વી બોલ્યા - આ સાધુ ભdપ્રત્યાખ્યાન કરેલ છે. બંને સજા ત્યાં રોકાયા. દિવસે દિવસે મહિમા કરે છે. સાધો કાળ કર્યો. એ પ્રમાણે તે ઈચ્છતા ન હોવા છતાં પણ અદ્ધિસકાર થયો. બીજા સાધુને ઈચ્છા છતાં સકાર ન થયો. તેથી ધર્મયશ અણગારની જેમ તપ કરવો. ‘અજ્ઞાતક' યોગ સંગ્રહ કહ્યો. હવે ‘અલોભ' લોભવિવેકપણાથી યોગ સંગ્રહ થાય છે. તેનાથી અલોભતા કરવી જોઈએ. કઈ રીતે ? • નિયુક્તિ-૧૨૮૮ થી ૧૨૦-વિવેચન : સાકેત નગર હતું. પુંડરીક રાજા અને કંડરીક યુવરાજ હતો. યુવરાજની પત્ની યશોભદ્રા હતી. તેણીને ફરતી જોઈને પુંડરીક તેણીમાં આસક્ત થયો. પણ તેણી પંડરીકને ઈચ્છતી ન હતી. પૂર્વકથાવત યુવરાજને મારી નાંખ્યો. યશોભદ્રા પણ સાઈની સાથે નીકળી ગઈ. તેણી પણ તુરતના ઉત્પન્ન થયેલા ગર્ભવાળી હતી. શ્રાવતી પહોંચી. ત્યાં અજિતસેન આચાર્ય અને કીર્તિમતિ મહત્તરિકા હતા. તેમની પાસે ધારિણી માફક દીક્ષા લીધી. તેણીને થયેલ બાળકનું ક્ષુલ્લકકુમાર નામ રાખ્યું. તે યુવાન થયો. તેને થયું કે હું પ્રવજ્યા પાળવા માટે સમર્થ નથી. માતાને પૂછયું - હું જાઉં ? માતા સાધ્વીએ સમજાવવા છતાં તે રહેવા તૈયાર ન હતો. ત્યારે માતા સાદવીએ કહ્યું – મારા નિમિતે બાર વર્ષ રહે. રહ્યો. બાર વર્ષ પૂરા થતાં ફરી પૂછ્યું - હું પ્રવજ્યા છોડીને જઉં ? મહરિકાને પૂછીને જા. તેના નિમિતે પણ બાર વર્ષ રહ્યો. એ રીતે આચાર્યના વચને બાર વર્ષ, ઉપાધ્યાયના વચને બાર વર્ષ. એમ ૪૮-વર્ષ રાખ્યો છતાં દીક્ષામાં રહેવા ઈચ્છતો ન હોવાથી વિદાય આપી. પછી માતાએ કહ્યું કે - જ્યાં-ત્યાં ભટકતો નહીં. પંડરીક રાજા તારા કાકા છે. આ તારા પિતાની વીંટી છે, કંબલરત્ન છે. મેં ઘેરથી નીકળતા સાથે લીધેલા. આને લઈને તું જા. ક્ષલક, નગરે ગયો. રાજા યાનશાળામાં બેઠો હતો. કાલે મળીશ એમ વિચારી અત્યંતર પર્ષદામાં પ્રેક્ષણ જોવા બેઠો. તે નટી આખી રાત્રિ નૃત્ય કરીને પ્રભાતકાળે નિદ્રાધીન થવા લાગી. ત્યારે નર્તકી વિચારે છે કે – પર્ષદા ખુશ છે, ઘણું મળેલ છે, હવે જો તું પ્રમાદ કરીશ તો અપભ્રાજના થશે. ત્યારે તેણી આ ગીત ગાય છે – “સારું ગાયું, સારું નૃત્ય કર્યું, સારું વગાડ્યું. હે શ્યામ સુંદરી ! દીર્ધ સત્રિ આમ કર્યા પછી સ્વપ્નાંતે પ્રમાદ ન કર [થોડા માટે ન ચૂકી ત્યારે મુલક કુમારે, કંબલરત્ન ફેંક્યુ, યશોભદ્ર યુવરાજે લાખ મૂલ્યના કુંડલ ફેંક્યા, શ્રીકાંતા સાર્યવાહીએ લાખ મૂલ્યનો હાર ફેંક્યો, જયસંધિ અમાત્યએ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૪/૨૬, નિ૰ - ૧૨૮૮ થી ૧૨૯૦ - લાખ મૂલ્યના કટક ફેંક્યા, મહાવતે લાખ મૂલ્યનું અંકુશ ફેંક્યું. આ પ્રમાણે પાંચે લાખ મૂલ્યના હતા. પ્રભાતે બધાંને રાજાએ બોલાવીને પૂછ્યું. હે ક્ષુલ્લક ! તેં કેમ ઈનામ આપ્યું ? તેણે પોતાના પિતાએ રાજાએ મારી નાંખ્યા ઈત્યાદિ બધો વૃત્તાંત કહ્યો યાવત્ સંયમ પાળવા સમર્થ ન હોવાથી આપની પાસે આવ્યો. રાજ્યની અભિલાષા હતી. રાજા બોલ્યો આપી દઈશ. ક્ષુલ્લકે કહ્યું કે બસ, સ્વપ્નાંત વર્તે છે. હવે પૂર્વકૃત્ સંયમ પણ નાશ પામશે, માટે નથી જોઈતું. યુવરાજ બોલ્યો – તમને મારીને રાજ લેવું હતું. સ્થવિર રાજા બોલ્યો, આપી દઉં. પણ હવે મારે જોઈતું નથી. સાર્થવાહપત્ની બોલી બાર વર્ષોથી પતિ પરદેશ ગયો છે, હવે માર્ગમાં છે. બીજાની સાથે વિમર્શ કરેલો, પણ હવે ક્યાંય નથી જવું. અમાત્ય કહે બીજા રાજા સાથે મંત્રણા કરેલી. મહાવત બોલ્યો – પ્રત્યંત રાજાએ હાથી લાવવા કહેલું. પણ હવે કંઈ કરવું નથી. પછી ક્ષુલ્લકકુમાર માર્ગમાં સ્થિર થઈ, ફરી પ્રવ્રુજિત થયા. બધાંએ લોભનો ત્યાગ કર્યો. આ પ્રમાણે ‘અલોભતા’ રાખવી. *ક હવે ‘તિતિક્ષા' દ્વાર કહે છે – તિતિક્ષા એટલે પરીષહ, ઉપસર્ગો સહેવા તે. તેમાં દૃષ્ટાંતાર્થે બે ગાયા કહે છે – • નિયુક્તિ-૧૨૯૧,૧૨૯૨-વિવેચન : - ઈન્દ્રપુર નગરે ઈન્દ્રપુર રાજા હતો. તેને ઈષ્ટ અને શ્રેષ્ઠ રાણીના બાવીશ પુત્રો હતા. બીજા કહે છે એક રાણીના હતા. તે બધાં રાજાને પ્રાણ સમાન હતા. મંત્રીને એક પુત્રી હતી. તેને પરણાવવાની હતી. તેણી કોઈ દિવસે ઋતુસ્નાતા થઈને રહેલી. ત્યારે રાજાએ જોઈ. આ કોની છે ? તેઓ બોલ્યા – તમારી રાણી છે. - ત્યારે તેણી સાથે એક રાત્રિ રહ્યો. તેણી ઋતુસ્નાતા હોવાથી તેણીને ગર્ભ રહ્યો. મંત્રીએ પહેલાં જ કહેલું કે – તને ગર્ભ રહે ત્યારે મને કહેજે. તેણીએ બધું જ લખી મોકલ્યું. નવ માસ પુરા થતાં બાળક થયો. તેના દાસચેટો તે દિવસે જન્મ્યા, તે આ પ્રમાણે – અગ્નિ, પર્વતક, બહુલિક, સાગર. બધાં સાથે જન્મ્યા, કલાચાર્ય પાસે લઈ ગયા. તેણે ૭૨ કળા શીખવી. બત્રીશકુમારે પણ કળા શીખી લીધી. પણ ઉપાધ્યાય સાથે મારપીટ કરવાથી તેઓ કોઈ યોગ્ય રીતે કલા ગ્રહણ ન કરી શક્યા. આ તરફ મથુરામાં જિતશત્રુ રાજા હતો. તેમને નિવૃત્તિ નામે કન્યા હતી. તેને અલંકૃત્ કરી રાજા પાસે લાવ્યા. રાજાએ કહ્યું કે – તને ગમે તે તારો પતિ થાઓ. તેણીએ જાણ્યું કે – જે શૂર, વીર, વિક્રાંતને ફરી રાજ્ય આપશે. ત્યારે તેણી સૈન્ય અને વાહન લઈને ઈન્દ્રપુર નગરે ગઈ. ત્યાં રાજાને ઘણાં પુત્રો છે, તેમ પૂર્વે સાંભળેલ હતું. દૂત મોકલ્યો. તે રાજાએ પણ આ વાત જાણી કે બધાં રાજાને બોલાવ્યા છે. તેણી ગઈ, નગરને પતાકાદિ મુક્ત કર્યુ, રંગમંચ કર્યો. ત્યાં ચક્ર રાખ્યું. એક ચક્રમાં આઠ ચક્રો ગોઠવ્યા. ત્યાં આગળ પુતળી રાખી. તેને વિંધવાની હતી. રાજા બખ્તર આદિ બાંધી, પુત્રો સહિત નીકળ્યો. ત્યારે તે કન્યા સર્વાલંકાર વિભૂષિત થઈ એક બાજુ ઉભી રહી. રાજાનો મોટો પુત્ર શ્રીમાલી કુમાર, આ કન્યા આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ અને રાજ્ય ભોગવીશ એમ માની બોલ્યો કે તે પુતળીને વિંધશે. ત્યારે તે ધનુષુ પણ ગ્રહણ ન કરી શક્યો. એ રીતે કોઈ પુત્ર સફળ ન થયા. તે મંત્રી તેના દોહિત્રને તે દિવસે સાથે લાવેલ જ હતા. રાજાને અપહત મનઃસંકલ્પ અને હથેળી ઉપર સ્થાપેલા મુખ વાળો, નિરાસ થયેલો જોઈને મંત્રીએ પૂછ્યું – હે દેવાનુપ્રિય ! તમે કેમ નિરાશ થઈને બેઠા છો ? રાજા બોલ્યો કે – આ પુત્રોએ મને હલકો પાડ્યો. ત્યારે મંત્રીએ કહ્યું – હજી તમારો એક પુત્ર છે. આ સુરેન્દ્રદત્તકુમાર. તેની પણ પરીક્ષા કરી લો. ત્યારે રાજાએ પૂછ્યું – આ મારો પુત્ર કઈ રીતે છે ? ત્યારે મંત્રીએ રહસ્ય કહ્યું. રાજા ખુશ થઈ બોલ્યો હે પુત્ર! તું આ આઠ ચક્રો ભેદીને રાજ્યસુખ અને નિવૃત્તિ કન્યાને પ્રાપ્ત કર, તારું કલ્યાણ થાઓ. - ત્યારે તે કુમારે ધનુષ્ય લીધું. લક્ષ્યાભિમુખ બાણ ચડાવ્યું. ત્યારે દાસપુત્રો અને બધાં કુમારો અવાજો કરવા લાગ્યા. બીજા બે પુરુષો પણ તેના ઉપાધ્યાયને ભય દર્શાવે છે ઈત્યાદિ - - ૪ - ૪ - તેવી સ્થિતિમાં પણ ક્ષુબ્ધ થયા વિના તેણે પુતળીની આંખ વિંધી નાંખી. ત્યાં ઉત્કૃષ્ટ સિંહનાદ પૂર્વક ધન્યવાદ આપ્યા. અહીં જે ઉપદ્રવોને સુરેન્દ્રદત્તકુમારે સહન કર્યા તે આ દ્રવ્ય તિતિક્ષા. હવે ઉપસંહાર કહે છે – કુમાર જેવા સાધુ જાણવા. ચાર દાસપુત્રો જેવા ચાર કષાયો છે, બાવીશકુમારો સમાન બાવીશ પરીષહો છે. બે પુરુષ જેવા રાગ અને દ્વેષ છે. પુતળીનું વિંધવું તે આરાધના, નિવૃત્તિ કન્યારૂપ સિદ્ધિ જાણવી. તિતિક્ષા દ્વાર કહ્યું. હવે ‘આર્જવ' કહે છે. આર્જવ એટલે ઋજુત્વ. તેનું દૃષ્ટાંત – • નિયુક્તિ-૧૨૯૩-વિવેચન : ચંપાનગરીમાં કૌશિકાર્ય ઉપાધ્યાય હતા. તેમને બે શિષ્યો હતા. અંગર્ષિ અને રુદ્ર. અંગક ભદ્રક હોવાથી તેનું અંગર્ષિ નામ કર્યુ. રુદ્ર હતો તે ગ્રંથિ છેદક હતો. તે બંનેને તે ઉપાધ્યાયે લાકડા લેવા મોકલ્યા. અંગર્ષિ અટવીથી ભાર ગ્રહણ કરીને ચાલ્યો. રુદ્રક દિવસે રખડ્યો, વિકાલે તેને યાદ આવ્યું. અટવી તરફ દોડ્યો. તેણે લાકડાનો ભારો લઈને આવતો જોયો. તેને થયું, મને ઉપાધ્યાય કાઢી મૂકશે. આ તફ જ્યોતિર્યશા નામે વત્સપાલિકાને પુત્ર પંથકને માટે ભોજન લઈને લાકડાના ભારા સાથે આવતી જોઈ. તેણીને રુદ્રકે ખાડામાં પાડી મારી નાંખી. તેણે લાકડાનો ભારો છીનવીને બીજા માર્ગેથી પહેલાં આવીને ઉપાધ્યાયના હાથમાં ભારો આપીને કહ્યું – તમારા સુંદર શિષ્યએ જ્યોતિર્થશાને મારી નાંખી. રખડતો આવે છે. તે આવ્યો ત્યારે ઉપાધ્યાયે તેને કાઢી મૂક્યો. વનખંડમાં જઈ ગર્ષિ શુભ અધ્યવસાયથી ચિંતવતો હતો. ત્યાં જાતિસ્મરણજ્ઞાન થયું. સંયમ સ્વીકાર્યો. કેવળજ્ઞાન મહિમા દેવોએ કર્યો દેવોએ કહ્યું કે – આ રુદ્રકે અભ્યાખ્યાન દીધેલ છે. લોકોએ રુદ્રકની હીલના કરી. તે વિચારે છે – બ્રાહ્મણીએ પણ પ્રવ્રજ્યા લીધી. ચારે કેવળજ્ઞાન પામી સિદ્ધ થયા. ‘આવ' યોગ સંગ્રહ કહ્યો. હવે “શુચિ' કહે છે – શુચિ એટલે સત્ય. સત્ય અને સંયમ તે જ શૌય. સત્ય પ્રતિ યોગ સંગ્રહ થાય, તેનું દૃષ્ટાંત – Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૪/૨૬, નિ - ૧૨૯૩ ૫o આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ • નિયુક્તિ-૧૨૯૩-વિવેચન : શૌર્યપુર નગરમાં સુરવર યક્ષ હતો. ત્યાં ધનંજય નામે શ્રેષ્ઠી હતો. તેની પની સુભદ્રા હતી. તે બંનેએ સુરવરને નમીને પુત્રની ઈચ્છાથી યાચના કરી, સુસ્વરને કહ્યું કે - જો પુત્ર થશે તો સો પાડા સહિત યજ્ઞ કરીશ. તેમને સંતતિ થઈ. તેઓ બોધ પામશે. એમ જાણી ભગવંત પધાર્યા. શ્રેષ્ઠી નીકળ્યો. બોધ પામ્યો. હું અણુવતો ગ્રહણ કરે, પણ જો યક્ષ અનુજ્ઞા આપે તો. તે યક્ષ પણ ઉપશાંત થયો. - બીજા કહે છે - વ્રતોમાં માર્ગણા કરી. દયાથી ન આયા. શ્રેષ્ઠીએ પોતાના શરીરના સો ખંડો કર્યા. કેટલાંક ખંડો કરી શ્રેષ્ઠીએ વિચાર્યુ - અહો ! હું ધન્ય છું મારે આ વેદનામાં પ્રાણીને ન જોડવા પડ્યા. સવની પરીક્ષા કરી સુરવરયા સ્વયં બોધ પામ્યો. અથવા લોટના પાડા ચડાવ્યા. આ દેશ શુચિ શ્રાવકવ કહ્યું. સર્વ શુચિ આ પ્રમાણે – ભગવંતને બે શિષ્યો હતા - ધર્મઘોષ અને ધર્મયશ એક શ્રેષ્ઠ અશોકવૃક્ષની નીચે ગુણન કરતાં તે બંને પૂર્ણમાં રહ્યા, અપરાણમાં પણ છાયા પરાવર્તન ન પામી. એકે કહ્યું - તારી સિદ્ધિ છે, બીજો બોલ્યો - તારી લબ્ધિ છે. બંને કાયિકી ભૂમિ - મૂત્ર કરવા ગયા. ત્યારે જાણ્યું કે એકેની પણ આ લબ્ધિ ન હતી. સ્વામીને પૂછતા, તેની ઉત્પત્તિ કહી – • નિર્યુક્તિ-૧૨૯૫,૧૨૯૬-વિવેચન : શૌર્યપુરીમાં સમુદ્રવિજય જ્યારે રાજા હતા, ત્યારે યજ્ઞયશા તાપસ હતો. તેની પત્ની સૌમિસ્ત્રી હતી. તેનો પુત્ર યજ્ઞદd, સોમયશા પુત્રવધુ. તે બંનેનો પુત્ર નારદ હતો. તેઓ પંછવૃતિથી એક દિવસ જમતા અને એક દિવસે ઉપવાસ કરતા હતા. તે બંને તે પુત્ર નારદને અશોકવૃક્ષની નીચે પૂવણમાં રાખીને ગયા. આ તરફ વૈતાદ્યમાં વૈશ્રમણકાયિક દેવ જંભક તે માર્ગેથી જતો હતો. તેણે બાળકને જોયો. અવધિજ્ઞાન પ્રયોર્યું. તે તેમની દેવનિકાયથી ચ્યવેલ હતો. તેથી તેની અનુકંપાવી તે છાયાને ખંભિત કરતો હતો. કેમકે ગરમીમાં દુ:ખ પડે. રાત્રે ગુપ્તવિધા શીખવી. કોઈ કહે છે - આ અશોક પૃચ્છા અને નારદની ઉત્પત્તિ કહી. તે બાથભાવથી મુક્ત થયો. તે દેવોએ પૂર્વભવની પ્રીતિથી વિધાર્જુભક દેવોએ પ્રજ્ઞપ્તિ આદિ વિધા શીખવેલી. તે મણિપાદુકા વડે તથા કાંચન કુંડિકા વડે આકાશમાં ચાલતો હતો. કોઈ દિવસે દ્વારાવતીમાં આવ્યો. શૌચ શું છે ? એમ વાસુદેવે પૂછતાં તે ઉત્તર દેવાને સમર્થ ન થયો. ઉક્ષેપ કર્યો. બીજી કથામાં પૂર્વ વિદેહમાં સીમંધર સ્વામીને યુગબાહુ વાસુદેવે પૂછ્યું – શૌય શું છે ? તીર્થકરે ઉત્તર આપ્યો - સત્ય એ શૌય છે. તે એક પદથી સત્યને પર્યાયથી અવતારિત કર્યું. ફરી પશ્ચિમ વિદેહમાં સુગંધર તીર્થકરને મહાબાહુ નામના વાસુદેવે તે જ પૂછ્યું. ત્યાંથી પણ સાક્ષાત્ જામ્યું. પછી દ્વારિકા આવ્યો. વાસુદેવે કહ્યું - કેમ ત્યારે તમે પૂછેલને ? ત્યારે તેણે તેને કહ્યું કે – શૌચ સત્યને કહે છે. ફરી પૂછ્યું - સત્ય શું છે ? ફરી અપભાજના થઈ. વાસુદેવે કહ્યું - જ્યારે તમે આ પૂછ્યું ત્યારે [34/4 આ પણ પૂછયું જ હશે ને ? નિર્ભર્સના કરી. તેણે કહ્યું - સત્ય, હે રાજા ! પૂછેલ નહીં. વિચાસ્વા લાગ્યો. જાતિ સ્મરણ જ્ઞાન થયું. પછી અતિ શૌચવાનું થઈ પ્રત્યેકબુદ્ધ થયો. એ પ્રમાણે કિષિભાષિતનું પહેલું અધ્યયન કર્યું. આ પ્રમાણે શૌયથી યોગ સંગ્રહ થયા. ૧૧-મું શૌચ દ્વાર ગયું. હવે “સખ્યદૈષ્ટિ', સમ્ય દર્શન વિશુદ્ધિથી પણ યોગ સંગ્રહ થાય. તેનું દૃષ્ટાંત - • નિયુક્તિ-૧૨૯૭ : સાકેતનગરે મહાબલ રાજા હતો. સભામાં દૂતને પૂછ્યું કે – મારે ત્યાં એવું શું નથી, જે બીજા રાજાને ત્યાં હોય? ચિનસભા નથી. કરાવી તેમાં બે ચિત્રકાર હતા. તે બંનેને અડધું-અડધું કામ સોપેલ, પડદો રાખીને બંને પોત-પોતાની બાજુ ચિત્ર કરતા હતા. એકે ચિત્ર નિર્માણ કર્યા. એકે ભૂમિ શુદ્ધિ કરી. સજા તેમનાથી ખુશ થયો, પૂજા કરીને પૂછ્યું - ભૂમિ શુદ્ધિ કરી પણ ચિત્ર કરેલ નથી ? પડદો લઈ લીધો, બીજું ચિત્ર નિર્મલતર દેખાવા લાગ્યું. રાજા ગુસ્સે થયો. ચિત્રકારે વિનંતી કરી - પ્રભાનું બે સંક્રમણ થવા દો. પછી ઢાંકી દીધી. રાજાએ ખુશ થઈને કહ્યું - એમ જ રહેવા દો. આ રીતે સમ્યકત્વ વિશુદ્ધ કરવું જોઈએ. હવે ‘સમાધિ' - તેમાં ઉદાહરણ ગાયા - • નિર્યુક્તિ-૧૨૯૮-વિવેચન : સુદર્શનપુરમાં શિશુનાગ શ્રેષ્ઠી હતો. સુયશા તેની પત્ની હતી. બંને શ્રાવક હતા. તેમનો પુત્ર સુવત, સુખેથી ગર્ભમાં રહ્યો, સુખેથી મોટો થયો. એ પ્રમાણે ચાવતું યૌવનમાં બોધ પામી, પૂછીને દીક્ષા લીધી. ભયો, એકાકી વિહાર પ્રતિમાને સ્વીકારી. શકે પ્રશંસા કરી. દેવો વડે પરીક્ષા કરાઈ. એકે કહ્યું - આ ધન્ય છે કેમકે કુમાર બ્રહ્મચારી છે, બીજાએ કહ્યું - આણે કુલસંતતિનો છેદ કર્યો. માટે અધન્ય ચે. તે મુનિ બંનેમાં સમભાવે રહ્યા. એ પ્રમાણે માતા-પિતાને સ્વવિષયમાં આસક્ત દર્શાવ્યા. પછી બંનેને મારી નાંખ્યા, કરુણ રુદન કર્યા. તો પણ તે મુનિ સમભાવમાં રહ્યા. પછી સર્વ વાતુઓ વિક્ર્વી, દિવ્ય સ્ત્રીઓ સવિશ્વમ પ્રલોકે છે. દીર્ધ નિઃશ્વાસ મૂકે છે, તો પણ સંયમમાં સમાહિતતર રહ્યા. કેવળજ્ઞાન થયું યાવત્ સિદ્ધ થયા. સમાધિ દ્વાર કહ્યું. હવે “આચાર” આયારોપગતતાથી યોગ સંગ્રહ થાય છે. તેનું દષ્ટાંત ગાથા દ્વારા કહે છે – • નિયુક્તિ-૧૨૯૯-વિવેચન : પાટલીપુત્રમાં હુતાશન બ્રાહ્મણ, તેને જવલનશિખા નામે પત્ની હતી. બંને શ્રાવકો હતા. તેમને બે પુત્રો હતા - જ્વલન અને દહન. ચારે એ દીક્ષા લીધી. જવલન બાજુતાવાળો હતો. દહન માયાવાળો હતો. આવવાનું કહે તો ચાલવા લાગે, ચાલો કહે તો આવે. તે દહન તે સ્થાનની આલોચના કર્યા વિના, પ્રતિકમ્યા વિના યુ પામ્યો. બંને ધર્મક ઉત્પન્ન થયા. શક્રની અત્યંતર પ"દામાં હતા અને પાંચ પલ્યોપમનું આયુષ્ય હતું. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ૪/૨૬, નિ૰ - ૧૨૯૯ ભગવંત આમલકલ્પાના આમશાલવનમાં ચૈત્યે પધાર્યા. બંને દેવોએ આવીને નૃત્યવિધિ દર્શાવી. એકની વિક્ર્વણા ઋજુ હતી, બીજાની વિક્ર્વણા વિપરીત હતી. તે જોઈને ગૌતમસ્વામીએ ભગવંતને પૂછ્યું – આમ કેમ ? ત્યારે ભગવંતે તે બંનેનો પૂર્વભવ કહ્યો. આ માયાદોષનું પરિણામ છે. આ રીતે આચાર ઉપગતપણાથી યોગો સંગૃહીત થાય છે. – ૫૧ હવે વિનયોપગત્વથી યોગ સંગૃહીત થાય છે, તેનું દૃષ્ટાંત – • નિર્યુક્તિ-૧૩૦૦-વિવેચન : ઉજ્જૈનીમાં અંબર્ષિ બ્રાહ્મણ હતો. તેની પત્ની માલુકા હતી. બંને શ્રાવક હતા. નિંબક તેમનો પુત્ર હતો. માલુકા મૃત્યુ પામી, અંબર્ષિએ પુત્રની સાથે દીક્ષા લીધી. નિંબક દુર્વિનિત હતો. કાયિકી ભૂમિમાં કાંટા પાથરતો, સ્વાધ્યાય માટે જતાં સાધુને ક્ષતિ કરતો, અસ્વાધ્યાય કરી દેતો બધી સામાચારી વિતથ કતો, કાલગ્રહણમાં વિઘ્ન કરતો. ત્યારે સાધુઓએ આચાર્યને કહ્યું – કે કાં તો આ રહેશે અથવા અમે. નિંબકને કાઢી મૂક્યો. પિતામુનિ પણ તેની પાછળ ગયા. બીજા આચાર્ય પાસે રહ્યા. ત્યાંથી પણ કાઢી મૂક્યો. એ રીતે ઉજ્જૈનીમાં ૫૦૦ આશ્રયો કર્યા. બધેથી નિંબકમુનિને કાઢી મૂક્યા. તે વૃદ્ધમુનિ સંજ્ઞાભૂમિમાં ડતા હતા. નિંબક પૂછે છે – કેમ રડો છો ? તારા જેવા અભાગીયા આચારવાળાથી જો મારી આ સ્થિતિ છે, કે મને પણ કોઈ રાખતું નથી. પ્રાયા છોડવી પણ ઉચિત નથી. નિંબકને પણ ઘણો ખેદ થયો. નિંબકે કહ્યું – હે વૃદ્ધમુનિ ! ક્યાંય પણ સ્થિતિ શોધો. વૃદ્ધ મુનિએ કહ્યું – હું માર્ગણા કરું છું, પણ તું વિનિત થઈ જા. મૂળ સાધુની પાસે બંને ગયા. તે સાધુઓ ક્ષોભિત થયા. નિંબકમુનિએ કહ્યું કે હવે અવિનય નહીં કરું. તો પણ તેઓએ ન સ્વીકાર્યા. આચાર્યએ કહ્યું – તમે બંને પ્રાધુર્ણકરૂપે રહો. આજ-કાલ જજો. બંને મુનિ ત્યાં રહ્યા. ત્યારે નિંબકમુનિ ત્રણ-ત્રણ ઉચ્ચાર પ્રસવણની બાર ભૂમિને પ્રતિલેખીને બધી સામાચારી કરે છે, અવિતય જાણ્યા. સાધુઓ સંતુષ્ટ થયા. તે નિંબક અમૃતક્ષુલ્લક થયો. તરતમયોગથી ૫૦૦ પ્રતિશ્રયોને પોતાના કરી આરાધ્યા. કોઈ જવા દેતા ન હતા. એ રીતે તે પછી વિનયોપગ થયો. - વિનયોપગ દ્વાર ગયું. હવે ૧૬મું - ‘ધૃતિમતિ’ યોગસંગ્રહ. ધૃતિમાં જે મતિ કરે છે. તેને યોગસંગ્રહ થાય છે. તેની ગાથા – • નિયુક્તિ-૧૩૦૧-વિવેચન પાંડુ મથુરા નગરી હતી. ત્યાં પાંચ પાંડવો હતા. તેઓએ દીક્ષા લેતા પુત્રોને રાજ્યમાં સ્થાપ્યા. પાંચે પાંડવમુનિ ભગવંત અષ્ટિનેમિ પાસે જવા નીકળ્યા. હસ્તિલ્પમાં વિચરતા સાંભળ્યું કે – ભગવંત નિર્વાણ પામ્યા. ગ્રહણ કરેલ ભોજનપાનનો ત્યાગ કરીને શત્રુંજય પર્વત ભક્ત પ્રત્યાખ્યાન કર્યા. કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સિદ્ધ થયા. તેમના વંશમાં બીજો પાંડુસેન રાજા થયો. તેમને બે પુત્રો હતા – મતિ અને સુમતિ. તેઓ ઉજ્જયંતમાં ચૈત્યવંદનાર્થે સૌરાષ્ટ્રમાં સમુદ્રમાર્ગે આવ્યા, ત્યારે ઉત્પાત થયો. લોકો કંદ અને રુદ્રને નમે છે. આ બંનેએ પોતાના આત્માને ગાઢ રીતે આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ સંયમમાં યોજ્યો. વહાણ ભાંગ્યુ. સંયતત્વ અને સ્નાતકપણાથી કાળ પામી સિદ્ધ થયા. એકત્ર શરીરથી ઉછળતા હતા. લવણ સમુદ્રાધિપતિ સુસ્થિતદેવે તેનો મહિમા કર્યો. દેવ ઉધોતમાં ત્યાં પ્રભારા નામે તીર્થ થયું. તેથી ધૃતિમાં મતિ કરીને યોગ સંગ્રહ થાય છે. ૫૨ હવે ‘સંવેગ’. સમ્યક્ વેગ તે સંવેગ. તે સંવેગ વડે યોગ સંગ્રહ થાય છે, તેમાં બે ઉદાહરણ ગાથા – • નિયુક્તિ-૧૩૦૨,૧૩૦૩ : ચંપામાં મિપ્રભ રાજા, ધારિણી રાણી હતા. ત્યાં ધનમિત્ર સાર્થવાહ, તેની ધનશ્રી પત્ની હતા. તેણીને પ્રાર્થનાથી પુત્ર જન્મ્યો. લોકો કહેવા લાગ્યા – જે આ ધનસમૃદ્ધ સાર્થવાહના કુળમાં જન્મ્યો, તેથી તેનું ‘સુજાત’ નામ રાખવું. બાર દિવસ વીત્યા બાદ ‘સુજાત' નામ કર્યુ. તે દેવકુમાર જેવો હતો. તેની જેમ શિક્ષણ પામ્યો. તે બંને શ્રાવક-શ્રાવિકા તે જ નગરમાં ધર્મઘોષ અમાત્ય અને તેની પ્રિયંગૂ નામે પત્ની હતા, તેણે ‘સુજાત' વિશે સાંભળ્યું. કોઈ દિવસે ‘સુજાત અહીંથી નીકળે તો મને કહેજે યાવત્ જોઈશ એ પ્રમાણે દાસીને કહ્યું. સુજાત ક્યારેક મિત્રવૃંદથી પરિવરીને તે જ માર્ગે જતો હતો. દાસીએ પ્રિયંગૂને કહ્યું. તેણી નીકળી. સપત્ની વડે જોવાયો. તેણી બોલી – તે ધન્ય છે, જેના ભાગ્યમાં આ આવેલ છે. કોઈ દિવસે તેઓ પરસ્પર કહે છે – અહો ! શું તેની લીલા છે! પ્રિયંગુ એ સુજાતનો વેશ કર્યો. આભરણાદિથી ભૂષિત થઈ ક્રિડા કરે છે. એ જ પ્રમાણે વિલાસ, એવી જ હસ્તશોભાવિભાષા, એ જ રીતે મિત્રોની સાથે વાતો આદિ. અમાત્ય આવ્યો. અંતઃપુર બગડી ગયું છે માની ધીમે પગલે ચાલે છે દ્વારના છિદ્રમાંથી જુએ છે. ક્રીડા કરતા જુએ છે. તેને થયું કે – નક્કી મારું અંતઃપુર વિનાશ પામ્યું છે. આને ગોપવી રાખો, ક્યાંક રહસ્ય ભેદ થઈ જશે તો આ સ્વૈરાચારી થઈ જશે મારવાને માટે સુજાતને શોધે છે. બીવે પણ છે. તેના પિતા હંમેશાં રાજાની પાસે જ રહે છે. તેથી કંક ઉપાય કરવો જોઈશે. ઉપાય શોધીને ખોટા લેબવાળા પુરુષો કર્યા. જે મિત્રભ રાજાના વિરોધી હતા. તેને તેણે લેબ મોકલ્યો. સુજાતનું કહેવું છે કે – મિપ્રભરાજાને મારી નાંખે. તે લેખ રાજાની આગળ વાંચ્યો. રાજા કોપાયમાન થયો. તેણે લેબ કરનારનો વધ કરવાની આજ્ઞા આપી. પછી તેને ગોપવી દીધા. મિત્રપ્રભ વિચારે છે કે – જો લોકોને પણ થશે તો નગરમાં ક્ષોભ ઉત્પન્ન થશે. મને તે રાજા અપયશ આપશે. તેથી ઉપાય કરીને હું મારું તે મિપ્રભને આરસુર નામે પ્રત્યંતનગર હતું. ત્યાં ચંદ્રધ્વજ નામે માણસ હતો. તેને આ લેખ આપે છે – હું સુજાતને મોકલું છું. તમે મારી નાંખજો. મોકલ્યો. સુજાતને બોલાવીને કહ્યું - આરસુર જા, ત્યાંના રાજ્યના કાર્યનું ધ્યાન રાખજે. તે ત્યાં ગયો. વિશ્વાસમાં લઈને મારવો, એમ વિચારી રોજેરોજ સાથે રમવા લાગ્યા. તેના રૂપ, શીલ, સમુદાયાર જોઈને Page #36 -------------------------------------------------------------------------- ________________ ૪/૨૬, નિ - ૧૩૦૨,૧૩૦૩ વિચારે છે . આવાને શું મારવો ? કંઈક ભૂલ છે. બેસાડીને બધી વાત કરી. લેખ બતાવ્યો. સુજાતને કહ્યું. આમાં સત્ય શું છે ? હું તને મારીશ નહીં, માત્ર છુપાઈને રહે. તેણે ચંદ્રયશા બહેન પરણાવી. તેણી ચામડીના રોગથી દૂષિત હતી. તેની સાથે રહે છે. પરિભોગ દોષથી સુજાતમાં પણ તે રોગ થોડો સંકમ્યો. તેણે ચંદ્રયશાને પણ શ્રાવિકા બનાવી. તેણી વિચારે છે કે- મારા કારણે આ વિનાશ પામ્યો, સંવેગ પામીને ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. નિર્ધામણા કરી, તેણી દેવ થઈ. અવધિજ્ઞાનથી જોયું, જોઈને આવી. વંદન કરીને બોલી – શું કરું? તે સુજાત પણ સંવેગ પામીને વિચારે છે - જ્યારે માતા-પિતા જએ તે રીતે હું દીક્ષા લઉં. તે દેવે નગરની ઉપર શિલા વિ. નગરનો રાજા ધૂપાદિ હાથમાં લઈને આવ્યો, પગે પડ્યો. વિનવણી કરી. દેવે તેને ત્રાસ પમાડ્યો. કહ્યું કે સુજાત શ્રાવકને અમાન્યએ ખોટું દુષણ આપેલ છે તેને દૂર કરો તો જ તમને છોડીશ. જો તું આવીને આના ઉપર કૃપા કરે તો મુક્ત કરું. રાજા પૂછે છે - ક્યાં છે ? તે બોલ્યો આ ઉધાનમાં છે. રાજા નગરજન સહિત નીકળ્યો, ખમાવ્યો. માતા-પિતા અને રાજાને પૂછીને સુજાતે દીક્ષા લીધી. માતાપિતાએ પણ પછી દીક્ષા લીધી. તેઓ સિદ્ધ થયા. તે ધમધોષ પણ દેશનીકાલ પામ્યો, જેથી લોકો તેને જાણે. પછી તે પણ નિર્વેદ પામ્યો. ખરેખર મેં ભોગના લોભથી વિનાશ કર્યો. નીકળી ગયો. ચાલતો ચાલતો રાજગૃહ નગરમાં સ્થવિરો પાસે જઈને દીક્ષા લીધી. વિચરતા વિચરતા બહુશ્રુત થયા. વારxકપુરે ગયા. તે નગરમાં અભયસેન રાજા હતો. વાસ્મક માર્યો હતો. ભિક્ષાર્થે જતાં વાત્રકના ઘેર ધર્મઘોષમુનિ ગયા. ત્યાં ઘી-ખાંડયુક્ત ખીરની થાળી લાવ્યા, તેમાંથી બિંદુ પડી ગયું. તે પરિશાટિત થઈ જવાથી ધર્મઘોષમુનિએ ગ્રહણ કરવાની ના પાડી. વાત્રક અમાત્ય જોતા હતા. તે વિચારે છે કે – મારે ત્યાં આમણે આહાર કેમ ન સ્વીકાર્યો ? એ પ્રમાણે જ્યાં વિચારે છે, ત્યાં માખી આવી. પાછળ ગરોળી આવી, પાછળ કાકીડો આવ્યો, તેની પાછળ બિલાડો આવ્યો. તેની પાછળ ઘરનો કુતરો આવ્યો. પછી બીજાનો કુતરો આવ્યો. તે બંને કુતરા ઝઘડવા લાગ્યા. પછી તેમના માલિકો વચ્ચે યુદ્ધ થયું. દંડા ઉછળવા લાગ્યા. બહાર નીકળીને એકબીજાના મહેમાનો સાથે આવી ગયા. મહાસંગ્રામ મચી ગયો. ત્યારે વારુક અમાત્યએ વિચાર્યું કે- આ કારણે સાધુએ આહાર ન લીધો. શોભન અધ્યવસાયને પામ્યા. જાતિસ્મરણજ્ઞાન થયું. બોધ પામ્યા. દેવે ઉપકરણો લાવીને મૂક્યા. તે વાત્રક ઋષિ વિચરતા-વિચરતા શિશુમાર નગરે ગયા. ત્યાં ધધમાર રાજા હતો, તેને અંગારવતી નામે પુત્રી હતી. તે શ્રાવિકા હતી. ત્યાં કોઈ પરિવાજિકા આવી. વાદમાં તે પરિવાજિકા પરાજિત થઈ. અંગારવતી પ્રત્યે પ્રવેશ કરતી, આને સપનીકમાં પાડું એમ વિચારે છે. હાથમાં અંગારવતીનું ચિત્ર બનાવી ઉજજૈની ગઈ. ત્યાં પ્રધાન રાજાને ચિત્ર બતાવ્યું. પ્રધોતે પૂછ્યું - આ કોણ છે ? પધ્રિાજિકાએ બધું કહ્યું. પ્રધાંત રાજાએ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ દૂત મોકલ્યો. ધંધુમાર રાજાએ તેનો અસત્કાર કરી કાઢી મૂક્યો અને કહ્યું કે - પિપાસા વિનયથી વરાય છે. તે પાછા આવીને પધોતને તે વાત વધારીને કહી. પ્રધોત રાજા ક્રોધિત થયો. સર્વ સૈન્ય સાથે નીકળ્યો. શિશુમારપુરને ઘેરી લીધું. ધુંધુમાર રાજા અંદર ભરાઈ રહ્યો. - તે વાચક ઋષિ એક ચૌરાહે રહેલા હતા. તે રાજાએ ડરથી નિમિત્તે પૂછ્યું. તેણે કહ્યું – હું નિમિત્ત જોઉં ત્યાં સુધી ઉભા રહો. બાળકો મતા હતા. તેને બીવડાવ્યા. વાત્રકઋષિ પાસે આવીને રડવા લાગ્યા. તેમને કહ્યું કે – ડરશો નહીં. તે આગંતુક બોલ્યો - ડરો નહીં, તમારો જય થશે. ત્યારે મધ્યાહૈ ઉસદ્ધાન ઉપર પડ્યું. પ્રધોતને ઘેરીને પકડી લીધો. નગરીમાં લાવ્યા. દ્વારો બંધ કર્યા. પ્રધોત બોલ્યો – તારા મુખમાં કયો વાયુ વાય છે ? કહ્યું કે - જેમ કરવું હોય તેમ કરો. રાજા બોલ્યો - તારા મહાશાસનનો વિનાશ કરવાથી શો લાભ ? ત્યારે ધંધુમાર રાજાએ મહાવિભૂતિથી અંગારવતી તેને પરણાવી. બીજા કહે છે - ધંધમારે દેવતાની ઉપાસનાર્થે ઉપવાસ કર્યો. તેણે બાળકો વિકવ્ય, નિમિત્ત ગ્રહણ કર્યું. પ્રધોતે નગરમાં ચાલતા જોયું કે આ રાજા અપ સાધના વાળો છે. અંગારવતીને પૂછ્યું કે – મને પકડ્યો કેવી રીતે ? તેણીએ ‘સાધુના વચનથી' એમ કહ્યું. પ્રધોત તેમની પાસે ગયો. વંદન કર્યું. (ઉક્ત કથાનકમાં) ચંદ્રયશા, સુજાત, ધર્મઘોષ અને વારુક બધાંએ સંવેગથી યોગ સંગૃહીત કર્યા. પરંપરા પ્રવ્રુજિત થયા. ‘સંવેગ' કહ્યા. હવે ૧૮મો યોગસંગ્રહ પ્રસિધિ. પ્રસિદ્ધિ એટલે માયા. તે બે ભેદે - દ્રવ્ય પ્રસિદ્ધિ અને ભાવ પ્રણિધિ. દ્રવ્ય પ્રસિધિનું દેહાંત. • નિયુક્તિ-૧૩૦૪-વિવેચન : ભૃગુકચ્છ નગરમાં નભોવાહન રાજા હતો. તેનો ખજાનો ભરપુર હતો. આ તરફ પ્રતિષ્ઠાનમાં શાલવાહન રાજા બળથી સમૃદ્ધ હતો. તેણે નભોવાહન રાજાને રંધ્યો. તે ધનસમૃદ્ધ હોવાથી જે હાથ કે મસ્તકને લાવે તેને લાખ દ્રવ્ય આપતો હતો. ત્યારે નભોવાહનના માણસો રોજેરોજ મારતા હતા. શાલવાહનના મનુષ્યો પણ કેટલાંકને મારીને આવતા હતા. પણ શકલવાહન તેમને કંઈ આપતો ન હતો. તે રાજા લોકો ક્ષીણ થાય એટલે ચાલી જતો, નાસીને ફરી બીજે વર્ષે આવતો હતો. ત્યારે પણ તે રીતે નાસી જતો. એ પ્રમાણે કાળ વહેતો હતો. કોઈ દિવસે અમાત્યએ શાલવાહન રાજાને કહ્યું, મને અપરાધી ઠેસ્વી દેશનિકાલની આજ્ઞા કરો અને થોડા માણસો આપો. તેણે તે પ્રમાણે જ કર્યું. તે પણ નીકળીને ગુઝુલભાર લઈને ભૃગુકચ્છ આવ્યો. બંને એક દેવકૂળમાં રહ્યા. સામંત રાજાથી જાણ્યું કે શાલવાહને અમાત્યને કાઢી મુકો. કોઈએ તે અમાત્યને ભૃગુકચ્છમાં પૂછ્યું તો કહે છે - હું ગુગ્ગલ ભગવાન છું. જેઓ ઓળખતા, તે બધાં તે જ નામે બોલાવવા લાગ્યા, અમાત્ય પણ તેને કેવા નાના અપરાધ માટે કાઢી મૂક્યો, તે કહેતા હતા. પછી નભોવાહને તે સાંભળ્યું. મનુષ્યો મોકલ્યા. અમાત્ય ન આવ્યો. ત્યારે રાજા Page #37 -------------------------------------------------------------------------- ________________ - ૪/૨૬, નિ - ૧૩૦૪ ક પોતે આવ્યો. તેને અમાત્ય રૂપે સ્થાપ્યો. વિશ્વાસ પમાડ્યો. તે કહે છે કે – પુન્ય વડે રાજ્ય મળે છે, ફરી પણ બીજા જન્મ માટે ભાથું બાંધો, ત્યારે દેવકુળ, સૂપ, તળાવ, વાવ ખોદાવવા આદિમાં બધું દ્રવ્ય વપરાવી દીધું. પછી શાલવાહનને બોલાવ્યો. ફરી પણ તપાવે છે. ત્યારે જે કંઈ આભરણાદિ હતી, તે લોકોને આપીને શાલવાહનને નસાડી દીધો. બધું નાશ પામ્યું ત્યારે શાલવાહનને અમાત્યએ કરી બોલાવ્યો. નભોવાહન પાસે મનુષ્યોને દેવા માટે કંઈ ન હતું. તે નાશ પામ્યો. નાશ પામેલા નગરને પણ ગ્રહણ કર્યું. આ દ્રવ્ય પ્રસિદ્ધિ - દ્રિવ્યથી માયા] ભાવપણિધિનું દષ્ટાંત - ભૃગુકચ્છમાં જિનદેવ નામે આચાર્ય હતા. ભદંતમિત્ર અને કુણાલ બંને ચણિકો ભાઈ અને વાદી હતા. તે બંને ભાઈઓએ પડહ વગડાવ્યો. જિનદેવ ચૈત્યવંદનાર્થે ગયા. પડહ સાંભળીને રોકો. પછી રાજકૂળમાં વાદ થયો. બંને ચણિકો પરાજય પામ્યા. પછી બંને વિચારે છે કે – આમના સિદ્ધાંતથી જ વાદ કરો, જેથી તેનો ઉત્તર આપી ન શકે. માયા કરીને તેમની પાસે દીક્ષા લીધી. પણ ભણતાં ભણતાં સત્ય સમજવાથી ભાવથી દીક્ષા સ્વીકારી. આ ભાવ પ્રસિધિ. હવે “સુવિધિ”. સુવિધિથી યોગ સંગ્રહ કરાય છે. વિધિ એટલે અનુજ્ઞા વિધિ, જેને ઈટ છે. શોભનવિધિ તે સુવિધિ. તેમાં ઉદાહરણ જેમ સામાયિક નિર્યુક્તિમાં અનુકંપામાં કહ્યું તેમ જાણવું. • નિયુક્તિ-૧૩૦૫,૧૩૦૬-વિવેચન : દ્વારાવતી નગરી, વૈતરણી અને ધવંતરિ વૈધ, એક ભવ્ય, બીજો અભવ્ય. કથન, પૃચ્છા, ગતિ-નિર્દેશ, સંબોધિ. તે વાનરયૂથપતિ જંગલમાં સુવિહિતની અનુકંપાથી દેદીપ્યમાન શ્રેષ્ઠ શરીરી વૈમાનિકદેવ અયો ચાવત્ સાધુને સંહરીને સાધુની સમીપે લાવ્યો. ધે વીસમો યોગ સંગ્રહ : સંવર' સંવરથી યોગ સંગ્રહ થાય. તેમાં પ્રતિપક્ષાની ઉદાહરણ ગાયા કહે છે - • નિર્યુકિત-૧૩૦૭-વિવેચન : રાજગૃહમાં શ્રેણિકે વર્ધમાનસ્વામીને પૂછ્યું. એક દેવી નૃત્યવિધિ દેખાડીને ગઈ, આ કોણ છે ? ભગવંતે કહ્યું - વારાણસીમાં ભદ્રસેન જીર્ણશ્રેષ્ઠી, તેની પત્ની નંદા, તેની પુત્રી નંદશ્રી હતા. નંદશ્રીના લગ્ન થયેલા નહીં. ત્યાં કોઠક ચૈત્યમાં પાશ્ચસ્વામી સમોસ. નંદશ્રીએ દીક્ષા લીધી. ગોપાલિકા આયનિ શિધ્યારૂપે સોંપ્યા. પહેલાં ઉગ્ર વિહાર કરીને પછી અવજ્ઞા થઈ. હાથ, પગ ધોવે છે આદિ દ્રૌપદી મુજબ જાણવું. તેને રોકતાં અલગ વસતિમાં જઈને રહી. તે સ્થાનની આલોચના, પ્રતિક્રમણ ન કરીને લઘુ હિમવંત પર્વતે પાદ્રહમાં શ્રીદેવી નામે દેવગણિકા થઈ. કેમકે તેણીએ સંવર ન કર્યો. પ્રતિપક્ષ - તેમ ન કરવું જોઈએ. - બીજા કહે છે – હાથણીરૂપે વાયુ છોડતી - ઓડકાર કરતી હતી. ત્યારે શ્રેણિકે ઉક્ત પ્રશ્ન પૂછેલો. “સંવર” યોગ કહ્યો. આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ હવે એકવીસમો યોગ સંગ્રહ “આત્મદોષોપસંહાર" કરવો. જો કંઈ પણ કરીશ તો બમણો બંધ થશે. તેનું દષ્ટાંત. • નિયુક્તિ-૧૩૦૮-વિવેચન : દ્વારાવતીમાં અહેમિત્ર શ્રેષ્ઠી હતો. અનુર્ધારી તેની પત્ની હતી. તે બંને શ્રાવક હતા. તેનો પુત્ર જિનદેવ હતો. તેને રોગો ઉત્પન્ન થયો. તેની ચિકિત્સા શક્ય ન હતી. વૈધે કહ્યું - માંસ ખાવું. જિનદતે તે ન માન્યુ. પછી સ્વજન, પરિજન, માતા, પિતા બધાંએ પુત્રના સ્નેહથી અનુમતિ આપી. ઘણું કહ્યું ત્યારે જિનદત્તને થયું કે – સુચિર રક્ષિત વ્રત કેમ ભાંગવા ? સળગતી આગમાં પ્રવેશવું સારું, પણ ચિરસંચિત વ્રત ન ભાંગવા. આમદોષનો ઉપસંહાર કરવો. સર્વ સાવધના પચ્ચકખાણ કરીને મરીશ. જો કોઈ રીતે કર્મના ક્ષયોપશમથી સુધારો થાય તો પણ પચ્ચકખાણમાં જ રહીશ. દીક્ષા લીધી. શુભ અધ્યવસાયથી જ્ઞાન ઉત્પન્ન થયું ચાવત સિદ્ધ થયા. હવે ૨૨-સર્વકામ વિક્તતા - સર્વકામથી વિરકત થવું તેનું દૃષ્ટાંત. • નિયુક્તિ-૧૩૦૯વિવેચન : ઉજજૈની નગરીમાં દેવલાસુત રાજા હતો. તેને અનુક્તા લોચના નામે પત્ની હતી. કોઈ દિવસે તે રાજા શય્યામાં હતો, રાણી તેના વાળને સંવારની હતી. રાણીએ વાળમાં પલીયો સફેદ વાળ] જોયો, બોલી કે - હે રાજન ! દૂત આવ્યો. તે સંભ્રમથી ઉભો થઈ ગયો. ક્યાં છે ? ત્યારે સણી બોલી- ધર્મદૂત આવ્યો. ધીમેથી આંગળીમાં વીંટીને ઉખેળીને વાળ બનાવ્યો. સજાને ખેદ થયો - અમારા પૂર્વજો પળીયા આવ્યા પહેલાં જ પ્રવજ્યા લઈ લેતા હતા. હું પ્રવજિત થયો નહીં. તેણે પદાસ્યને રાજાપણે સ્થાપીને તાપસી દીક્ષા લીધી. રાણીએ પણ લીધી. સંગત દાસ અને અનુમતિકા દાસીએ પણ તે બંનેના અનુરાગથી પ્રવજ્યા લીધી. બધાં જ અસિતગિરિ તાપસ આશ્રમે ગયા. સંગત અને અનુમતિકા બંને એ કેટલાંક કાળે દીક્ષા છોડી દીધી. સણીએ પણ ગર્ભ છે, તે વાતને પૂર્વે છૂપાવી રાખેલી. પછી ઉદર વધવા લાગ્યું. રાજાને ખેદ થયો કે - આમાં મારો અપયશ થશે. તાપસો ગુપ્તપણે તેણીનું સંરક્ષણ કરે છે. સુકુમાલ રાણીને બાળકી જન્મતા તે સણી મૃત્યુ પામી. તેણી બીજી તાપસીનું દુધ પીને મોટી થઈ. તેનું અર્ધસંકાશા નામ રાખ્યું. તેણી યુવાન થઈ. તે પિતાની અટવીએ આવીને વિશ્રામ કરે છે. તે સજા તેના ચૌવનમાં આસક્ત થયો. કોઈ દિવસે દોડીને તેણીને પકડવા જતાં ઝુંપડીના કાઠમાં પડ્યો. પડીને વિચારવા લાગ્યો - ધિક્કાર છે કે મને આલોકમાં જ આવું ફળ મળ્યું. ન જાણે પરલોકમાં શું થશે ? તે બોધ પામ્યો. અવધિજ્ઞાન થયું. તેણે “સર્વ કામ વિરક્ત” અધ્યયન કહ્યું. પુત્રી પણ વિરક્ત થઈ સંયતીને આપી. તે પણ સિદ્ધ થયા. - આ પ્રમાણે સર્વકામ વિરક્તથી યોગ સંગ્રહ થાય છે. હવે “પ્રત્યાખ્યાન' નામે ૨૩-મો યોગ સંગ્રહ કહે છે – પચ્ચકખાણ બે ભેદે છે - મૂળ ગુણ પચ્ચકખાણ અને ઉત્તરગુણ પચ્ચકખાણ. તેમાં મૂલગુણ પ્રત્યાખ્યાનની દષ્ટાંત ગાથા કહે છે - Page #38 -------------------------------------------------------------------------- ________________ - ૪/૨૬, નિ - ૧૩૦૯ ૫૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ • નિયુક્તિ-૧૩૧૦-વિવેચન : સાકેત નગરે ગંજય નામે રાજા, જિનદેવ નામે શ્રાવક હતા. તે શ્રાવક દિગુયાણાર્થે કોટિ વર્ષે ગયો. તેઓ પ્લેચ્છ હતા. ત્યાં રજા ચિલાત નામે હતો. ત્યાં તેણે રનો, વ, મણિઓ ભેટમાં ધર્યા. તે ચિલાત પૂછે છે - અહો ! આવા સુરૂપ રનો ક્યાંથી લાવ્યા ? જિનદેવે કહ્યું - અમારા રાજ્યમાંથી. તેણે વિચાર્યું કે કદાચ રાજા બોધ પામે. તે સજા બોલ્યો – હું પણ ત્યાં રનો જોવા આવું. પણ તમારા રાજાનો મને ડર લાગે છે, ત્યારે જિનદેવ કહ્યું - તમે ડરશો નહીં. પછી તેના રાજાને પણ મોકલ્યો. રાજાએ જણાવ્યું – ભલે આવે. જિનદેવ શ્રાવક લાવ્યો. ભગવંત પધાર્યા. શત્રુંજય રાજા સપરિવાર મહા ઋદ્ધિ સહિત નીકળ્યો. સ્વજન સમૂહ નીકળ્યો. ત્યારે ચિલાતરાજાએ પૂછ્યું - આ બધાં લોકો ક્યાં જાય છે ? શ્રાવકે કહ્યું કે - આ રનવણિક છે. બંને જણા ભગવંત પાસે ગયા. ભગવંતના છત્રાતિછત્ર, સિંહાસનાદિ જોઈને ચિલાતે પૂછ્યું - રસ્તો ક્યાં છે ? ત્યારે ભગવંતે ભાવરન અને દ્રવ્યરનની પ્રજ્ઞાપના કરી. ચિલાત રાજાએ કહ્યું - મને ભાવરન આપો. ત્યારે તેને જોહરણ ગુચ્છા આદિ બતાવે છે. તેણે દીક્ષા લીધી. આ મૂળગુણ પ્રત્યાખ્યાન. હવે ઉતગુણ પ્રત્યાખ્યાનની ઉદાહરણ ગાયા - • નિયુક્તિ-૧૩૧૧-વિવેચન : વારાણસીમાં બે અણગારો ચોમાસુ રહ્યા- ધર્મઘોષ, ધર્મયશ. તેઓ માસક્ષમણને પારણે માસક્ષમણ કરતાં હતા. ચોથા પારણમાં “અમે નિત્યવાસી ન થઈએ" એમ વિચારી, પહેલી પરિસિમાં સ્વાધ્યાય, બીજી અર્થ પોરિસિ કરીને ત્રીજી પોરિસિમાં બંને ઉદ્ગાણ થઈ દોડ્યા. શારદિક ગરમીમાં આહત થઈ, તરસથી સુકાતા, ગંગા નદી પાર કરતા, મનથી પણ પાણીની પ્રાર્થના ન કરી. નદી પાર ઉતર્યા ગંગા દેવી પ્રસન્ન થઈ. તેણીએ ગોકુળ વિકુવ્યું પાણી, ગાયો, દહીં ઈત્યાદિ હતું. બંને સાધુને લાભ દેવા બોલાવ્યા - પધારો, ભિક્ષા ગ્રહણ કરો. તે બંનેએ ઉપયોગ મૂકી તેનું રૂપ જોયું. તેણીને આહારનો પ્રતિષેધ કરી નીકળી ગયા. પછી ગંગાદેવીએ અનુકંપાવી વરસાદી વાદળ વિકુળં. ભૂમિ આદ્ધ થઈ. શીતળ વાયુ વડે ગામ આપ્લાવિત કર્યું. ભિક્ષા લીધી. આ પ્રમાણે ઉત્તરગુણ પચ્ચકખાણ ભાંગવું ન જોઈએ. હવે પચ્ચીશમાં યોગસંગ્રહ “સુત્સર્ગ” તે બે ભેદે – દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્ય વ્યુત્સર્ગમાં કઠંડુ આદિનું દૃષ્ટાંત ભાણકાર કહે છે – • ભાગ-૨0૫,૨૦૬-વિવેચન : ચંપા નગરીમાં દધિવાહન રાજા હતો. ચેટક રાજાની પુત્રી પાવતી ત્યાંની રાણી હતી. તેણીને દોહદ થયો કે - હું રાજાનો વેશ સજી ઉધાન અને કાનનોમાં વિયર. રાજાએ પૂછતાં દોહદ જણાવ્યો. હાથી ઉપર તે સણીને લઈને રાજા નીકળ્યો. રાજાએ છત્ર હાથમાં રાખ્યું. ઉધાનમાં ગયા. પહેલી વર્ષાનો કાળ હતો. તે હાથી શીતલ માટીની ગંધ વડે અભ્યાહત થઈ વનને યાદ કરીને મત બની વાતાભિમુખ ચાલ્યો. લોકો તેને રોકી ન શક્યા. રાજા-રાણી બંને અટવીમાં પ્રવેશ્યા. રાજા વટવૃક્ષ જોઈને રાણીને બોલ્યો - આ વડની નીચેની પસાર થઈએ ત્યારે ડાળી પકડી લેવી. રાજા કુશળ હતો. તેણે ડાળી પકડી લીધી. રાણી ન પકડી શકી. રાજા ઉતરીને નિરાનંદ ચહેરે ચંપાનગરીમાં ગયો. હાથી તે સણીને તિર્માનુષી અટવીમાં લઈ ગયો યાવત્ તે તરસ્યો ગયો. કોઈ મહા મોટું દહ જોઈને તેમાં ઉતર્યો. હાથી ત્યાં રમણ કરવા લાગ્યો. સણી પણ ધીમે રહીને ઉતરી ગઈ. દશે દિશાને જાણતી ન હતી. એક દિશામાં સાગર ભક્ત પ્રત્યાખ્યાન કરી ચાલવા માંડી. થોડે દૂર જતાં તાપસને જોયા. તેમની પાસે ગઈ. અભિવાદન કર્યું. તેની પાસે જતાં તાપસે પૂછયું - હે માતા! અહીં ક્યાંથી આવ્યા ? ત્યારે તેણે બધો વૃતાંત કહ્યો. તે તાપસ ચેટકરાજાનો સંબંધી હતો. તેથી તેણે ચેટકની પુત્રી એવી પાવતીને આશ્વાસિત કરી. વનના ફળો આપ્યા. કેટલાંક દિવસે અટવીથી નીકળી પોતાના દેશમાં જવા નીકળે છે. પણ હળ વડે ખેડેલી ભૂમિ છે, અમને તે ભૂમિમાં જવું ન કહ્યું. તેથી ચાલો દંતપુર જઈએ. ત્યાં દતચક રાજા છે. તે અટવીથી નીકળી, દંતપુરે સાડી પાસે જઈને દીક્ષા લીધી. બધું કહ્યું, પણ ગર્ભવતી છે, તે વાત ન કરી. જાણ્યા પછી મહરિકા પાસે આલોચના કરે છે. તેણી બાળકને જન્મ આપી, નામની મુદ્રા આપી અને લાલકંબલમાં વીંટાળી સ્મશાનમાં ત્યાગ કરી દે છે. પછી શ્મશાનપાલ ચંડાલે તેને ગ્રહણ કર્યો. તેણે પોતાની પત્નીને સોંપ્યો. તે સાળી અને ચાંડાલણી સાથે. મૈત્રી થઈ. તે સાળીને બીજા સાધ્વીઓએ પૂછ્યું - ગર્ભ ક્યાં ? તેણી બોલી-મૃતક જન્મ્યો, તેથી મેં ત્યાગ કર્યો છે. તે બાળક મોટો થવા લાગ્યો. બીજા બાળકો સાથે રમતા તેને કહેતો કે – હું તમારો રાજા છું, તમારે મને કર આપવો. તે શુકા કંડૂ ગ્રહણ કરતો. તે કહેતો કે મને ખંજવાળો. તેથી તેનું કરકંડુ” એમ નામ રાખ્યું. તે બાળક તે સાળીમાં અનુરક્ત હતો. સાધી તેને લાડવા આપતા અથવા જે ભિક્ષામાં પ્રાપ્ત થાય તે આપે. મોટો થઈ શ્મશાનની રક્ષા કરે છે. ત્યાં બે સાધુ કોઈ કારણે શ્મશાનમાં ગયા. જેટલામાં કોઈ વાંસનો કુડંગ જોયો, ત્યારે દંડલક્ષણના જ્ઞાનથી, તે બોલ્યા - જે આ દંડકને ગ્રહણ કરશે, તે રાજા થશે. પણ ચાર આંગળ વધે ત્યાં સુધી પ્રતિક્ષા કરવી. આ વાત તે ચાંડાલે તથા કોઈ બ્રાહ્મણે સાંભળી. ત્યારે તે બ્રાહ્મણ તેને ચાર આંગળ ખોદીને છેદી નાંખ્યો. તે પે'લા બાળકે જોયું. ઝૂંટવી લીધો ઝઘડો વધતાં વાત ન્યાયાલયે પહોંચી. બાળક કહે છે - મારે આ દંડનું જ કામ છે, હું નહીં આપું. મારા શ્મશાનમાં થયેલ છે. તે બાળકને પૂછ્યું કે - તું આ દંડ કેમ નથી આપતો ? ત્યારે બાળકે કહ્યું - હું આના પ્રભાવથી સજા થઈશ. ત્યારે ન્યાય કરનારા હસવા લાગ્યા. સારુંસારું, તું રાજ ચા ત્યારે આ બ્રાહ્મણને એક ગામ આપી દેજે. બાળકે તે વાત Page #39 -------------------------------------------------------------------------- ________________ ૪/૨૬, નિ - ૧૩૧૧, ભા. ૨૦૫ થી ૨૦૭ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ સ્વીકારી. બ્રાહ્મણે બીજાની સહાયથી તે બાળકને મારી નાંખવા યોજના ઘડી. તે તેના પિતાએ સાંભળ્યું. તે ત્રણ નાસી ગયા. કાંચનપુરે પહોંચ્યા, ત્યાં રાજા મરી ગયેલો. બીજો કોઈ રાજાને યોગ્ય ન હતો. અશ્વને અધિવાસિત કર્યો. અશ્વ તે બાળક સુતો હતો ત્યાં આવ્યો. પ્રદક્ષિણા કરીને ત્યાં રહ્યો. લક્ષણ પાઠકો એ તેને લક્ષણયુકત જાણી. જય-જયકાર કર્યો. નંદી આદિ વાધો વગાડ્યા. આ બાળક પણ બગાસુ ખાતો વિશ્વસ્ત થઈ ઉડ્યો. ઘોડે બેસી ગયો. તે ચાંડાલ હોવાથી બ્રાહ્મણો તેને પ્રવેશ આપતા નથી. ત્યારે તેણે દંડરન હાથમાં લીધું, તે બળવા લાગ્યું. બધાં ડરી ગયા. તેથી તેને હરિકેશ બ્રાહ્મણરૂપે ઓળખાવ્યા. તેના પિતાના ઘરનું નામ ‘અવકીર્ણક’ હતું. પછી ચેટકે કરેલ ‘કઝંડુ' નામ જ પ્રસિદ્ધ થયું. ત્યારે તે બ્રાહ્મણ આવ્યો – “મને એક ગામ આપ” રાજા બોલ્યો, તને જે ગમતું હોય તે લઈ જા. તે બોલ્યો કે મારે ચંપામાં ઘર છે, ત્યાં એક ગામ આપ. ત્યારે કફંડુ એ દધિવાહન રાજાને લેખ લખશે. મને એક ગામ આપો. હું તમને બદલામાં જે ગામ કે નગર ગમતું હશે તે આપી દઈશ. - રાજ રોષે ભરાણો. શું આ દુષ્ટ ચાંડાલ પોતાને ઓળખતો નથી કે મારી ઉપર લેખ લખીને મોકલે છે. દૂતે પાછા આવીને બધું કહ્યું. કઠંડૂને પણ ક્રોધ ચડ્યો. તેણે ચંપા નગરી રુંધી. યુદ્ધ થયું. તે સાધ્વીજીને ખબર પડી તેથી “લોકોના મૃત્યુ ન થાય" તેમ સમજી કઢંડૂની પાસે જઈને રહસ્ય જણાવ્યું કે - આ તારા પિતા છે ત્યારે કરકંડૂએ પોતાના પાલક માબાપને પૂછ્યું. તેઓએ જે હકીકત હતી તે જણાવી. નામ મુદ્રા અને કંબલરત્ન દેખાડ્યા. તે બોલ્યો – હું પાછો ન ખસુ. ત્યારે સાધ્વીજી ચંપાનગરી ગયા. રાણીને ઘેર આવેલી જાણીને પગે પડીને દાસીઓ રડવા લાગી. રાજાએ પણ સાંભળ્યું. તે પણ આવ્યો. વાંદીને આસન આપ્યું. તેણીને જે ગર્ભ હતો, તેનું શું થયું તે પૂછયું. રાણી બોલી - જેણે તમારા નગરને રૂંધેલ છે, તે જ તમારો પુત્ર છે. રાજા ખુશ થઈને નીકળ્યો. બંને મળ્યા. દધિવાહને તેને બંને રાજ્યો આપી દઈને દીક્ષા લીધી. કરઠંડુ મહાશાસક થયો. તેને ગોકુળ પ્રિય હતું. તેણે અનેક ગોકુળ કરાવ્યા. કોઈ દિવસે શરઋતુમાં એક વાછળો જોઈને કરકુંડૂએ કહ્યું કે – આની માતાને દોહશો નહીં. જો વધારે જરૂર પડે તો બીજી ગાયોનું દૂધ પીવડાવવું. ગોપાલે તે વાત સ્વીકારી. તે પણ અતિ ઉંચો વિષાણ સ્કંધ વૃષભ થયો. રાજા એ જોઈને તેને યુદ્ધ માટે સજ્જ કર્યો. ઘણાં કાળે આવીને જોયું તો તે મહાકાય વૃષભ ગળીયો બળદ થઈ ગયેલ. ગોવાળ દ્વારા તે જાણીને વિષાદથી ચિંતવતા કરકં’ સ્વયં બોધ પામ્યો. તેથી ભાગકાર કહે છે– • ભાષ-૨૦૭ થી ૨૦૯-વિવેચન : શેત, સુજાત અથ ગર્ભદોષરહિત, સુવિભક્ત સમાન શીંગડાવાળો જેને. રાજા જોઈને, ગોકુળ મથે વૃષભને, ફરી તેજ અનુમાનથી ઋદ્ધિ, સંપદા, વિભૂતિની અસારતાને આલોચીને [વિચારીને કલિંગ જનપદનો રાજા કલિંગરાજ ધર્મનું પર્યાલોચના કરતો બોધ પામ્યો. શું ચિંતવતા ? ગોઠાંગણ મથે ટેક્કિત શબ્દના જેના ભગ્નપણાને. તે પણ કેવા ? દીપ્ત, રોષણ અર્થાત્ બલોન્મત્ત બળદો, તીણ શીંગડાવાળા હતા. આ વૃષભ પણ પણ પરિઘન સહન કરે છે. આ અસાર સંસારને ધિક્કાર છે, બધાં જીવોનો આ જ વૃતાંત છે. તેથી આના વડે શું? એ પ્રમાણે બોધ પામી, જાતિસ્મરણ થતાં સંસાર છોડી નીકળી ગયો અને વિચારવા લાગ્યા. આ તરફ પાંચાલ જનપદમાં કાંપીલ્ય નગરમાં દુર્મુખ રાજા હતો. તે પણ ઈન્દ્રવજને જુએ છે. લોકો દ્વારા પૂજાય છે. અનેક હજાર લઘુ પતાકાથી મંડિત અને સુંદર છે. ફરી જુએ છે. ત્યારે તેના ઉપર મળ-મૂત્રાદિ જોયા. તે પણ બોધ પામીને વિચરે છે. આ તરફ વિદેહ જનપદમાં મિથિલા નગરીમાં નમિ રાજા માંદો થયો. રાણીઓ ચંદનનો લેપ કરે છે, જેથી રાજાનો દાહ શાંત થાય. ત્યારે બલોયા - બંગડીનો ખણકાર સંભળાય છે. તેનાથી કાનને આ અવાજ સહન થતો નથી. એકૈક બલો, દર કરતાં છેલ્લે એક જ હાથમાં રહે છે ત્યારે અવાજ થતો નથી. રાજા બોલ્યો - તે બલોયા કેમ અવજા કરતા નથી ? એક જ છે, બાકીના કાઢી નાંખ્યા. રાજાને થયું ઘણામાં દોષ છે, એકમાં નથી. તે બોધ પામ્યો. સ્વયં વિચરવા લાગ્યા. - તે ભાગકાર કહે છે - • ભાષ્ય-ર૧૧ + વિવેચન : ઘણું શબ્દો કરે છે, એક અશબ્દક રહે છે એવું બલોયાના નિમિતે વિચારી મિથિલપતિ નમિ રાજા નીકળી ગયો. આ તરફ ગંધાર દેશમાં પુરિમપુર નગરમાં નગ્નતી રાજા હતો. તે કોઈ દિવસે અનુયાણાર્થે નીકળ્યો. કુસુમિત થયેલ આમમંજરી જોઈ તેણે એક મંજરી તોડી પાછળ આખા સૈન્યએ તેમ કર્યું. છેલ્લે ઝાડનું ઠુંઠું બચ્યું. પાછો ફર્યો ત્યારે પૂછ્યું કે - તે આમવૃક્ષ ક્યાં ? મંત્રીએ વૃતાંત કહ્યો. રાજાને થયું કે રાજ્યલક્ષ્મી આવી જ છે. જ્યાં સુધી બદ્ધિ હોય ત્યાં સુધી શોભે છે. આનો શું લાભ ? બોધ પામ્યો. તેથી કહે છે – • ભાષ્ય-૨૧૨ + વિવેચન : જે આમવૃક્ષ મનોભિરામ હતું કેમકે મંજરી, પલ્લવ, પુષ યુક્ત હતું. તેની ઋદ્ધિ અને અવૃદ્ધિને જોઈને ગંધાર રાજાએ ધર્મની સમીક્ષા કરી. - તે ચારે પ્રત્યેક બુદ્ધો વિચરતા ક્ષિતિપ્રતિષ્ઠિત નગર મળે ચતુહરિ દેવકુલે ભેગા થયા. પૂર્વથી કરઠંડું પ્રવેશ્યા, દક્ષિણથી દુખ. એ પ્રમાણે બાકીના બંને પણ આવ્યા. સાધુથી અન્યતોમુખ થઈને કેમ રહેવું ? એમ વિચારી તેણે દક્ષિણમાં મુખ કર્યું. નમિતે પશ્ચિમમાં, ગાંધારે ઉત્તરમાં મુખ કર્યું. નગ્ગતિએ પૂર્વમાં મુખ કર્યું. તે કરઠંડુ પાસે ઘણી કંડ હતી. તેમાં સારી સારી કંડૂ શોધીને કાન ખંજવાળતા હતા. તેને એક તરફ ગોપળને રાખી. તે દુમુખ પ્રત્યેકબુદ્ધે જોયું. તે બોલ્યા - જ્યાં રાજ્ય, રાષ્ટ્ર, નગર અને અંતઃપુર છોડ્યા, આ બધાંનો ત્યાગ કર્યા પછી આવી Page #40 -------------------------------------------------------------------------- ________________ ૪/૨૬, નિ - ૧૩૧૧, ભા. ૨૧૨ ૬૧ કંડૂનો સંચય કરે છે ? હજી કઝંડુ કંઈ જવાબ આપે તે પહેલાં નમિ પ્રત્યેકબુદ્ધ આ વચન બોલ્યા- રાજ્યની પ્રેક્ષા કરી-કરીને ઘણાં કૃત્યકર જોયા, તેમના કાર્યોનો ત્યાગ કરીને હવે બીજા કાર્યકરના કાર્યો જુએ છે ? શું તું આનો આયુક્તક છો ? ત્યાં ગાંધારના નગતિ - પ્રત્યેક બુદ્ધ બોલ્યા - જ્યારે બધો ત્યાગ કરીને મોક્ષને માટે નીકળેલ છો, તો બીજાની ગહ શું કામ કરશે ? આભનું શ્રેય કરને? ત્યારે કરફંડએ કહ્યું - મોક્ષમાર્ગનિ પામેલા એવા બ્રહ્મચારી કે સાધુને અહિતાર્થથી નિવારવા યોગ્ય કંઈ કહેવામાં દોષ નથી. સ્વપક્ષને ગુણકારી એવી હિતકર ભાષા બોલવી જોઈએ. • નિયુક્તિ-૧૩૧૨,૧૩૧૩નું વિવેચન : ઉકત ચારેનો વ્યુત્સર્ગ-ત્યાગ તે દ્રવ્ય ત્યાગ હતો. કેમકે રાજય છોડ્યું, પણ ભાવ વ્યર્મ-ક્રોધાદિ છે. તેને પણ છોડવો. હવે ૨૬ મો યોગસંગ્રહ તે ‘અપમાદ' તેનું દષ્ટાંત - • નિર્યુકિત-૧૩૧૪-વિવેચન : રાજગૃહનગરે જરાસંધ રાજા હતો. તેને સૌથી પ્રધાન બે ગણિકા હતી - મગધસુંદરી અને મગધશ્રી. મગધશ્રીને વિચાર આવ્યો કે- જો આ ન હોય તો મારું કોઈ માન-ખંડન ન કરે. રાજા પણ હથેળીમાં રહે. તેણી મગધસુંદરીના છિદ્રો શોધે છે. મગધશ્રીના નૃત્યના દિવસે તેની સુવર્ણ મંજરીમાં વિષ વાસિત સોયો વડે કેસરા જેવી કરીને નાંખી દીધી. તે મગધસુંદરીની મહત્તરિકાએ જાણ્યું. કર્ણિકામાં ભમરો કેમ નથી આવતા ? નક્કી પુષ્પો દોષયુક્ત છે. તેથી કોઈક ઉપાયથી આનું નિવારણ કર્યું. તેણી રંગમંચે આવીને મંગલગીત ગાય છે. તે આ ગીતિકા - • નિર્યુક્તિ-૧૩૧૫ + વિવેચન : વસંત માસમાં પાંદડા આમોદ પ્રમોદમાં પ્રવર્તે છે. કર્ણિકાને છોડીને ભ્રમર. ચૂત કુસુમને સેવે છે. મગધ સુંદરી વિચારે છે - ગીતિકા અપૂર્વ છે. તેણીએ કર્ણિકાને સદોષ જાણી ત્યાગ કર્યો. સવિલાસ ગીત અને નૃત્ય કર્યા. તે બળાઈ નહીં. તેનો ત્યાગ કર્યા પછી અપ્રમત્ત બની નૃત્ય અને ગીતમાં ખલના ન પામી. એ પ્રમાણે સાધુએ પણ પાંચ પ્રકાસ્ના પ્રમાદ છોડીને યોગ સંગૃહીતા થવું. હવે ‘લવાલવ'. તે અપમાદી લવ કે અર્ધલવ પણ પ્રમાદ ન કરે. તેનું દટાંત - • નિયુક્તિ-૧૩૧૬-વિવેચન : ભરૂચ નગરમાં એક આચાર્ય હતા. તેણે વિજય નામના શિષ્યને કામથી ઉજૈની મોકલ્યો. તેને પ્લાન કાર્યથી કોઈ દ્વારા વ્યાપ થયો. માર્ગમાં અકાળ વર્ષોથી અટકી ગયો. “અંડકતૃણોઝિ' એમ નટપેક ગામમાં વર્ષાવિાસ રહ્યો. તેણે વિચાર્યું કે ગરકળવાસ ન જઈ, અહીં જ ઉપદેશ કરીશ. તેણે સ્થાપનાચાર્ય કર્યા. એ પ્રમાણે આવશ્યકાદિ ચક્રવાલ સામાચારી બધી કહેવી. એ પ્રમાણે ક્યાંય ખલના ન પામ્યો. ક્ષણે-ક્ષણે ઉપયોગ રાખતો - મેં શું કર્યું? આ પ્રમાણે સાધુએ કરવું જોઈએ. એ પ્રમાણે તેનાથી યોગસંગ્રહ થાય છે. આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ હવે ૨૮-મો ધ્યાનસંવર યોગ, ધ્યાન વડે ચોગ સંગૃહીત કરવો જોઈએ. તેમાં ઉદાહરણ - • નિર્યુક્તિ-૧૩૧૦-વિવેચન : શિંબાવન નગરમાં મુંડિકામક રાજા હતો. ત્યાં પુષ્પભૂતિ આચાર્ય હતા, તે બહુશ્રુત હતા. તેનાથી તે રાજા ઉપશમ પામ્યો. શ્રાવક થયો. તેમના શિષ્ય પુષ્પમિત્ર બહુશ્રત અવસજ્ઞ બીજે રહેલ. કોઈ દિવસે તેના આચાર્ય સૂમ ધ્યાનમાં પ્રવેશ્યા. તે મહાપ્રાણ સમ ધ્યાન છે. તેમાં જ્યારે પ્રવેશે છે, ત્યારે જ યોગસંવિરોધ કરે છે. કંઈ જ વિચારતા નથી. તેમની પાસે ગીતાર્થ શિષ્યો હતા. પુષ્પમિત્રને બોલાવ્યો. આવ્યો. કહ્યું. તેણે સ્વીકાર્યું. ત્યારે એકત્ર અપવકમાં નિર્ણાઘાત ધ્યાન કરે છે. તે કોઈ આગંતુકને જવા દેતો નહીં, કહેતો કે- અહીં રહીને વાંદો આચાર્ય કાળધર્મ પામ્યા. કોઈ દિવસ તેઓ પરસ્પર કહે છે - આચાર્ય ચાલતા નથી, બોલતા નથી, સાંદન કરતા નથી. તેમને ઉચ્છવાસ - નિઃશ્વાસ પણ ન હતા. કદાચ તેઓ સૂક્ષ્મ થઈ ગયા છે. તેણે જઈને બીજાને કહ્યું. તેઓ રોષે ભરાયા. આચાર્યએ કાળ કર્યો તો પણ તમે કહેતા નથી.તે બોલ્યો - કાળ નથી પામ્યા, ધ્યાન કરે છે. તમે તેને વાઘાત ન કરો. બીજા કહે છે - આ વેશે પ્રવજિત થયેલો, તેથી એમ માનતો હતો કે વૈતાલને સાધવાને માટે લક્ષણયુક્ત આચાર્ય છે, તેથી કહેતો નથી. આજે સમિમાં તમે જોજો. તે બધાં તેને ભાંડવાને લાગ્યા. તો પણ પે'લા શિષ્ય રોક્યા. રાજાને ત્યાં જઈને કીધું. આચાર્ય કાળધર્મ પામ્યા છે. તો પણ તે વેશધારી તેને કાઢી જવા દેતો નથી. રાજાએ પણ જોયું કે કાળ કરી ગયા છે. પણ પુષ્પમિત્રને વિશ્વાસ ન બેઠો. શિબિકા સજ્જ કરી. ત્યારે નિશ્ચયથી જાણ્યું કે વિનાશિત થયા છે. આચાર્યએ તેને પૂર્વે કહેલું કે- જો અતિ અગ્નિ થાય તો તું મારા અંગુઠાને સ્પર્શ કરજે. સ્પર્શ કર્યો. તુરંત જ જાગૃત થઈને આચાર્ય બોલ્યા - હે આર્ય ! કેમ વ્યાઘાત કર્યો ? જુઓ, આ બધું તમારા શિષ્યોએ કરેલ છે ? તેમની નિર્ભર્સના કરી. આ રીતે ધ્યાનમાં પ્રવેશવું જોઈએ. તો યોગ સંગ્રહ થાય છે. - હવે ‘ઉદય મારણાંતિક “મો યોગ સંગ્રહ કહે છે - મારણાંતિક ઉદય કે મારણાંતિક વેદના થાય તેને સહન કરે. તેનું દૃષ્ટાંત - • નિયુક્તિ-૧૩૧૮-વિવેચન : રોહિતક નગરમાં લલિતાગોષ્ઠી-મંડળી હતી, રોહિણી જીર્ણ ગણિકા હતી. બીજે આજીવિકા ઉપાય ન પ્રાપ્ત થતાં તે ગોઠીનું ભોજન બનાવતી હતી. એ પ્રમાણે કાળ વીતતો હતો. કોઈ દિવસે કડવી દુધી લીધી. તેમાં ઘણો મસાલો આદિ નાંખી સંસ્કાર્યું. પણ મોઢામાં મૂકવું શક્ય ન હતું. તેણી વિચારે છે કે – ગોઠીમાં મારી નિંદા થશે. બીજું શાક બનાવું. આ ભિક્ષાચરને આપી દઈશ. જેથી દ્રવ્ય વિનાશ ન પામે. તેટલામાં ધર્મરચિ અણગાર માસક્ષમણને પારણે આવ્યા. તેને આપી દીધું. તેઓ ઉપાશ્રયે ગયા. ગુરુ પાસે આલોચે છે. ગુરુએ ભાજન-પાન લીધું. વિષગંધ જાણી, Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ૪/૨૬, નિં - ૧૩૧૮ ૬૩ આંગળીથી ચાખ્યું. તેને ખ્યાલ આવ્યો કે જે આનો આહાર કરશે, તે મરશે. પરઠવવા કહ્યું. ધર્મરુચિ તેને લઈને અટવીમાં ગયા. કોઈ બળેલા વૃક્ષની છાયામાં હું ત્યાગ કરીશ એમ વિચારી પાત્રબંધ મૂકતા હાથ લેપાયો. તેની ગંધથી કીડીઓ આવી. જે-જે ખાતી હતી તે-તે મરવા લાગી. તેણે વિચાર્યુ કે મારા એકના મૃત્યુમાં બીજો જીવઘાત નહીં થાય. એક સ્પંડિલભૂમિમાં જઈ મુખવત્રિકાનું પડિલેહણ કરી, આલોચના પ્રતિક્રમણ કરીને આવો આહાર કર્યો. તીવ્ર વંદના થઈ, તે સહન કરીને સિદ્ધ થયા. આ પ્રમાણે મારણાંતિક ઉદયને સહેવો જોઈએ. હવે ૩૦મો યોગ સંગ્રહ “સંગને પરિહરવો તે' સંગ એટલે ભાવથી અભિષ્યંગ-આસક્તિ. તે જ્ઞાન પરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પચાણ કરવું. તેનું દૃષ્ટાંત કહે છે – • નિયુક્તિ-૧૩૧૯-વિવેચન : ચંપાનગરીમાં જિનદેવ નામે શ્રાવક સાર્થવાહ હતો, અહિચ્છત્રા નગરી જવાની ઉદ્ઘોષણા કરી. તે સાર્યને ભીલે વિદાર્યો. તે શ્રાવક અટવીમાં પ્રવેશ્યો. ચાવત્ આગળ અગ્નિ અને પાછળ વાઘનો ભય હોય તેમ દ્વિઘાત પ્રપાત હતો. તે ડર્યો. અશરણ જાણીને સ્વયં જ ભાવલિંગ સ્વીકારીને સામાયિક પ્રતિમાએ રહ્યો. જંગલી પશુ દ્વારા ખવાઈને સિદ્ધ થયા. આ પ્રમાણે સંગ પરિજ્ઞા યોગ સંગૃહિત થાય છે. હવે ૩૧મો યોગ સંગ્રહ - ‘પ્રાયશ્ચિત્તકરણ’ કહે છે. જે વિધિથી અપાયેલ હોય. વિધિ એટલે જે પ્રમાણે સૂત્રમાં કહેલ હોય તે. જે જેટલાથી શુદ્ધિ પામે, તેને સારી રીતે ઉપયોગ રાખીને પ્રાયશ્ચિત્ત આપતા કરનાર અને આપનારને યોગસંગ્રહ થાય છે. તેના દૃષ્ટાંતમાં ગાથાનો પૂર્વાર્ધ • નિયુક્તિ-૧૩૨૦/૧ - વિવેચન : કોઈ એક નગરમાં ધનગુપ્ત આચાર્ય હતા. તેઓ પ્રાયશ્ચિત્ત આપવાનું જાણતા હતા. છાસ્યો પણ આટલાથી શુદ્ધ થશે કે નહીં થાય? ઇંગિતથી જાણે છે. જે તેમની પાસે વહન કરે છે, તે સુખેથી તેનો અને અતિચારનો નિસ્તાર પામે છે તથા સ્થિર પણ થાય છે. વળી તે અત્યધિક નિર્જરાને પ્રાપ્ત કરે છે. તે પ્રમાણે કરવું જોઈએ, એમ કરવાથી કે આપવાથી યોગો સંગૃહીત થાય છે. પ્રાયશ્ચિત્તકરણ કહ્યું. હવે “મારણાંતિકી આરાધના નામક બત્રીશમો યોગસંગ્રહ કહે છે. આરાધના વડે મરણકાળે યોગ સંગ્રહ કરાય છે. તેમાં ઉદાહરણને આશ્રીને ગાયાનો પશ્ચાદ્ધ કહે છે - • નિયુક્તિ-૧૩૨૦/૨ + વિવેચન : આરાધનાથી મરુદેવા આ અવસર્પિણી કાળમાં પહેલાં સિદ્ધ થયા. ઉક્ત નિયુક્તિની વ્યાખ્યા આ પ્રમાણે – આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ વિનીતા નગરીમાં ભરતરાજા હતો. ઋષભસ્વામીનું સમોસરણ રચાયું. તે મરુદેવી ભરતને વિભૂષિત જોઈને કહે છે – તારા પિતા આવી વિભૂતિ - ઐશ્વર્યને તજીને શ્રમણપણે એકલા ફરે છે. ત્યારે ભરતે પૂછ્યું – જેવી મારા પિતાની વિભૂતિ છે, તેવા પ્રકારની મારી વિભૂતિ ક્યાંથી ? જો તમને વિશ્વાસ ન આવતો હોય તો ચાલો, આપણે જોઈએ. ૬૪ ભરત સર્વ સૈન્ય સહિત નીકળ્યો. મરુદેવા પણ નીકળ્યા. એક હાથીની ઉપર બેસીને ચાલ્યા. જેટલામાં છત્રાતિછત્ર જુએ છે, દેવસમૂહને આકાશથી ઉતરતો જુએ છે, તો ભરતના વસ્ત્ર અને આભરણો તો તદ્દન મ્લાન-નિસ્તેજ થયેલા દેખાય છે. ભરતે પૂછ્યું – જોઈ તમારા પુત્રની વિભૂતિ? મારે આવી વિભૂતિ ક્યાં છે? મરુદેવા સંતુષ્ટ થઈને વિચારવા લાગે છે. તેને જાતિસ્મરણ ન થયું, કેમકે વનસ્પતિકાયિકથી ઉર્દીને આવેલા. ત્યાં જ શ્રેષ્ઠ હાથીના સ્કંધ ઉપર બેઠા કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને સિદ્ધ થઈ ગયા. આ અવસર્પિણીના પહેલાં સિદ્ધ થયા. એ પ્રમાણે આરાધના પ્રતિ યોગ સંગ્રહ કરવો જોઈએ. અધ્યયન-૪-અંતર્ગત્ ત્રીશ યોગ સંગ્રહનો મુનિ દીપરત્નસાગરે કરેલ સટીક અનુવાદ પૂર્ણ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪/૨૩, નિ - ૧૩૨૦/૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ • સૂત્ર-૨૭ - તેનીશ પ્રકારની આશાતનાથી [થયેલા દૈવસિક અતિયારોનું હું પ્રતિકમણ કરું છું • વિવેચન-૨૭ : આય - સમ્યગદર્શનાદિની પ્રાપ્તિરૂપ. તેની શાતના. તે બતાવવા માટે સંગ્રહણીકાર ત્રણ ગાથા નોંધે છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે - (૧) કારણે રનાધિક - આચાર્ય આદિની આશાતના ભીરુ શિષ્ય એ સામાન્યથી આગળ જવું આદિ કાર્ય ન કરે. કારણે - માગદિના પરિજ્ઞાન આદિમાં, દયામલ (?) દર્શનાદિમાં અહીં સામાચારી અનુસાર સ્વબુદ્ધિથી આલોચના કરવી. તેમાં આગળ જતાં આશાતના થાય. તેથી કહે છે - આગળ ન જવું, તેથી વિનયભંગાદિ દોષ લાગે. પડખેથી જતાં આશાતના લાગે. પાછળ પણ નીકટથી જતાં એ પ્રમાણે જ દોષ કહેવો. તેમાં નિઃશ્વાસ, છીંક, બળખાંના કણ પડવા-ઉડવા આદિ દોષ લાગે. તેથી જેટલા ભૂમિભાગ દરથી ચાલતા આ દોષ ન લાગે, તેટલેથી ચાલવું. - ૪ - અસંમોહને માટે તો ‘દશાશ્રુતસ્કંધ'માં પ્રગટાવી વ્યાખ્યા કરેલી જ છે. જેમકે - (૧) આગળ - શિષ્ય શક્નિકની આગળ ચાલે તો તેને આશાતના થાય. ઈત્યાદિ આ પ્રમાણે - (૨) શૈક્ષ સનિકને પડખે ચાલે તો આશાતના થાય. (3) નાધિક બેઠા હોય ત્યારે નીકટ ચાલે તો શૈક્ષને આશાતના થાય. (૪) શૈક્ષ રનાધિકની આગળ રહે તો શૈક્ષને આશાતના લાગે. (૫) શૈક્ષ રત્નાધિકની પડખે રહેતો આશાતના લાગે. (૬) રત્નાધિકની નજીક રહે તો શૈક્ષને આશાતના લાગે છે. (9) શૈક્ષ રનાધિકની આગળ બેસે તો આશાતના લાગે. (૮) શૈક્ષ રત્નાધિકના પડખે બેસે તો આશાતના લાગે. (૯) શૈક્ષ રત્નાધિકની નજીક બેસે તો શૈક્ષને આશાતના લાગે. (૧૦) શૈક્ષ રનાધિક સાથે બહાર વિચારભૂમિમાં ગયેલ હોય, ત્યાં પહેલાં આચમન કરે, સનિક પછી કરે તો શૈક્ષને આશાતના લાગે. (૧૧) રનાધિક સાથે ગયેલ શૈક્ષ બહિર્વિચાર ભૂમિથી નીકળી પછી ગમનાગમનની આલોચના રાનિકની પહેલા કરે તો આલોચના. (૧૨) રત્નાધિક ક્ષને રાત્રિના કે વિકાસે બોલાવે કે હે આર્ય! સુતો છે કે જાણે છે ? ત્યારે શૈક્ષ જાગતો હોવા છતાં ન સાંભળે તો શૈક્ષને આશાતના લાગે. (૧૩) શૈક્ષ રત્નાધિકની પૂર્વે કંઈક આલાપે – બોલે, પછી રાત્વિક બોલે તો શૈક્ષને આશાતના લાગે. (૧૪) અશનાદિ કંઈ લઈને તેને પહેલાં અલ્પ સનિકની પાસે આલોચે, સનિક પાસે પછી આલોચે, તો શૈક્ષને આશાતના લાગે. (૧૫) શૈક્ષ અશનાદિ ગ્રહણ કરે પછી પહેલાં ઓછા સનિકને બતાવે, પછી સનિકને બતાવે તો શૈક્ષને આશાતના લાગે. (૧૬) શૈક્ષ અશનાદિ ગ્રહણ કરી પહેલાં અપરાનિકને નિમંત્રણા કરે, પછી રતિકને નિમંત્રણા કરે તો શૈક્ષને આશાતના લાગે. (૧૭) શૈક્ષ સનિકની સાથે અશનાદિ લઈને તે સનિકને પૂછ્યા વિના જેને જે જોઈએ. તેને તેને પ્રયુર પ્રમાણમાં આપે તો ક્ષને આશાતના. (૧૮) શૈક્ષ અશનાદિ લઈને શનિકની સાથે ખાતાખાતા જો પ્રચુર પ્રમાણમાં શાક-શાક સંસ્કારેલ, સવાળું, મનોજ્ઞ, મણામ, સ્નિગ્ધ કે રૂક્ષ ખાઈ જાય તો તેને આશાતના. (૧૯) શૌક્ષને સનિક બોલાવે ત્યારે સામાન્યથી દિવસના પણ દિવસના પણ ન સાંભળે તો આશાતના લાગે. (૨૦) શૈક્ષ સનિકને મોય શબ્દોથી કઠોર-કર્કશનિષ્ફર શબ્દોમાં કંઈ કહે તો શૈક્ષને આશાતના. (૨૧) સનિક શૈાને બોલાવે ત્યારે જ્યાં હોય ત્યાં સાંભળે, ત્યાં રહીને જ જવાબ આપી દે, તો શૈક્ષને આશાતના. (૨૨) સનિક શૈક્ષને બોલાવે ત્યારે “શું ?' એમ બોલે તો આશાતના લાગે, “મત્રએણવંદામિ” બોલવું જોઈએ. (૨૩) શૈક્ષ સનિકને “તું” કહેતો શૈક્ષને આશાતના લાગે. (૨૪) શૈક્ષ શક્તિકને તજાત વડે પ્રતિહણે તો શૈક્ષને આશાતના લાગે. ‘તજ્જાત' એટલે - હે આર્ય! ગ્લાનની સેવા કેમ નથી કરતા ? તો સામું બોલે કે – તમે કેમ નથી કરતા ? ઈત્યાદિ. (૨૫) શૈક્ષ સનિકને કથા કહે ત્યારે ઉપહત મન સંકલાવાળો થાય • સુમનવાળો ન થાય તો આશાતના લાગે. ઉપબૃહણા ન કરે, જેમકે - અહો ! સરસ કહ્યું આદિ. (૨૬) સનિક કથા કહે ત્યારે શૈક્ષ તેમને કહે - તમને આનો અર્થ યાદ નથી કે આમ નથી ઈત્યાદિ તો આશાતના. (૨૭) સનિક કથા કહે ત્યારે કથાને છેદે, અથવા ‘હું કહું છું” એમ કહેતો શૈક્ષને આશાતના. (૨૮) સનિક કથા કરતા હોય ત્યારે પર્ષદાને ભેદે, જેમકે - ભિક્ષાવેળા થઈ, ભોજનવેળા થઈ. સૂત્રાર્થ પોરિસિ થઈ એમ બોલી પર્ષદાને ઉઠાડી દે. (૨૯) રાનિક કથા કરે ત્યારે તે પર્ષદા ઉભી ન થઈ હોય કે અવ્યચ્છિન્ન ન થઈ હોય ત્યાં બે ત્રણ વખત કથાને કહે તો શૈક્ષને આશાતના લાગે. સૂકાઈને અલગ અલગ રીતે સમજાવે તો આશાતના. (૩૦) સનિકના શય્યા કે સંસ્કારક આદિનું પગ વડે સંઘન થઈ જાય તો હાથ વડે સ્પર્શીને માફી ન માંગે તો શૈક્ષને આશાતના થાય. અહીં શય્યા - સવ[ગિકી જાણવી, સંથારો અઢી હાથનો જાણવો અથવા જે સ્થાને રહે છે કે સંથારો દ્વિદલ કાઠમય હોય અથવા શસ્યા એ જ સંથારો, તે પણ વડે સંઘ. ક્ષમા ન માંગે તો આશાતના. (૩૧) શૈક્ષ સનિકના શય્યા કે સંથારામાં ઉભો રહે, બેસે કે સુવે તો તેને આશાતના લાગે. (૩૨) શૈક્ષ સનિકના આસનથી ઉંચા આસને ઉભે કે બેસે તો શૈક્ષને આશાતના લાગે. (33) શૈક્ષ સનિકના સમ આસને ઉભો રહે કે બેસે તો શૈક્ષને આશાતના લાગે. સૂત્રોક્ત આશાતના સંબંધ જણાવવા સંગ્રહણીકાર કહે છે - અથવા અરહંતોની આશાતનાદિ સ્વાધ્યાયમાં કિંચિત્ ન ભણ્યા. જે કંઈ સમુદિષ્ટ છે, તે આ 33-આશાતના. 345 Page #43 -------------------------------------------------------------------------- ________________ He ૪/૨૭, નિ - ૧૩૨૦૨ ૬૮ પ્રતિક્રમણ સંગ્રહણી સમાપ્ત થઈ. સંગ્રહણીની વ્યાખ્યામાં કહે છે કે – બીજા પ્રકારે તીર્થકરની આશાતના, ઉપર શબ્દથી સિદ્ધ આદિનું ગ્રહણ સ્વાધ્યાયમાં કંઈક ન ભણ્યા સુધી કહેવું. હવે સૂત્રોક્ત જ તેનીશ આશાતના કહે છે – • સૂત્ર-૨૮ - (૧) અરિહંતોની આશાતના, (૨) સિદ્ધોની આશાતના, (3) આચાર્યની આશાતના, (૪) ઉપાધ્યાયની આશાતના, (૫) સાધુની આશાતના, (૬) સાળીની આશાતના, () શ્રાવકની આરતના, (૮) શ્રાવિકાની આશાતના, (૯) દેવોની આશાતના, (૧૦) દેવીની આશાતના, (૧૧) લોક સંબંધી આertતના, (૧૨) પરલોક સંબંધી આશાતના, (૧૩) કેવલિ પ્રાપ્ત ધમની આશાતના, (૧૪) દેવમનુષ્ય-અસુર લોક સંબંધી આશાતના, (૧૫) સર્વ પ્રાણ, ભૂત, જીવ, સવની આશાતના, (૧૬) કાળની આશાતના, (૧૩) શ્રુતની આશાતના, (૧૮) શ્રુતદેવતાની આશાતના, (૧૯) વાસનાચાર્યની આશાતના. • વિવેચન-૨૮ : અરહંત સંબંધી આશાતનાથી જે મેં દૈવસિક અતિચાર કર્યો તેનું મિચ્છામિદુક્કડમ. આ પ્રમાણે સિદ્ધ આદિ પદોમાં પણ યોજવું. આ પ્રમાણે કરતાં અરહંતની આશાતના થાય છે. જેમકે - અરહંત નથી. શા માટે ભોગ ભોગવે છે કોણ જાણે ? સમવસરણાદિથી કેમ જીવે છે ? આ પ્રમાણે બોલે તેનો આ ઉત્તર છે - પૂજ્ય પ્રકૃતિના ઉદયની બહુલતાથી તિવતિત ભોગફળથી ભોગો ભોગવે છે. એ રીતે સમવસરણ છે. તે સાંભળો. જ્ઞાનાદિ અવરોધક આઘાતિ સુખપાદપની વેદના [નો ક્ષય તીર્થંકર નામકર્મનો ઉદય તથા વીતરાગથી જાણવું. સિદ્ધોની આશાતનાથી સિદ્ધોની આશાતના એ પ્રમાણે બોલતા તે મૂઢને થાય છે - નિોટા નથી અથવા સદા ઉપયોગમાં અથવા ધુવ રાગ-દ્વેષવથી તે પ્રમાણે દર્શન અને જ્ઞાનના અજાન્યકાળના ઉપયોગથી તેઓ સર્વજ્ઞ જ છે. અન્યોન્ય આ વારકતા કે જ્ઞાનદર્શનનું એકવ આમાંના એકપણ દોષ સંભવતો નથી. “સિદ્ધ” શબ્દથી જ નિયમા તે છે તેમ જાણવું. વીર્યના ક્ષયથી વિશેષ્ટા પણ થાય છે, માટે આ દોષ નથી. સર્વે કષાયોના સંપૂર્ણ ક્ષયથી રાગ-દ્વેષ પણ નથી. જીવના સ્વભાવથી એકસાથે બે ઉપયોગ ન હોય. દ્રવ્યાર્થિક નયના મતે પૃથક આવરણ હોવાથી જ્ઞાન અને દર્શન બંનેનો એકત્વ ઉપયોગ ન થાય. જ્ઞાનનયના મતે આ બધું જ્ઞાન જ છે, દર્શન નયના મતે બધું જ આ દર્શન છે. તેમાં અસર્વજ્ઞતા ક્યાં આવી ? પશ્યતાને આશ્રીને બંને પણ ઉપયોગ સાથે હોઈ શકે છે. એ પ્રમાણે સર્વજ્ઞતા દોષ ન સંભવે. આચાર્યની આશાતના- આચાર્યને બાલ, અકુલીન, દુર્મેધા. દ્રમક, મંદબુદ્ધિ આદિ શિષ્યો હોય છે અથવા એમ પણ બોલે કે- બીજાને ઉપદેશ આપે છે કે આ પ્રમાણે દશ ભેદે વૈયાવચ્ચ કરવી, પણ પોતે તો કરતા નથી. તેનો ઉત્તર આપે છે - બાળક પણ જ્ઞાનવૃદ્ધિ હોય, અકુલીન પણ ગુણનો નિવાસ હોય. એમ કેમ ન બને ? આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ દુર્મુધ આદિ પણ એ પ્રમાણે કહે કે દુર્મુધ નથી. જાણતા નથી કે નિધર્મવાળાને મોક્ષનું કારણ જ્ઞાન છે. નિત્ય પ્રકાશતા વૈયાવચ્ચાદિ કરે છે. ઉપાધ્યાયની આશાતના - આચાર્યની માફક જ જાણવી. વિશેષ એ કે - ઉપાધ્યાય સૂગ દાતા છે. સાધુની આશાતના સમયના સારને ન જાણતા સાધુને ઉદ્દેશીને કહે છે. એ પ્રમાણે અવિષહણા, અત્વરિત ગતિ મંડળ, મુંડન. ચાંડાલની જેમ, શ્વાનની જેને એકસાથે જમે છે છતાં વેશ વિરૂપ છે. એ પ્રમાણે અવર્ણવાદ કરતો મૂઢ આ જાણતો નથી. વળી અવિષહણા આદિ સમેત સંસાર સ્વભાવના જ્ઞાનથી જ સાધુઓ કપાયા છે. સાધવીની આશાતના - hહકારી, ઘણી ઉપધિવાળા અથવા શ્રમણોપદ્રવ શ્રમણી, ગણિકાના પુત્રો ભાંડ, વૃક્ષમાં વેલી, જળમાં શેવાળની જેમ કપાયો જીવોને કર્મબંધના કારણરૂપ જાણીને કલહ કરતાં નથી. સંવલનના ઉદયથી થોડાં કલહમાં પણ શો દોષ છે ? ઉપધિ બ્રહ્મવતના રક્ષણાર્થે સાધુઓને હોય છે. એવું જિનેશ્વરે કહેલ છે, તેથી ઉપધિમાં દોષ નથી. સાધુઓને આ ઉપદ્રવ નથી, જો જિનવચનથી સમાહિત આત્મા વડે મહાઈ આગમ વિધિને સમ્યક્ષણે અનુસરતો હોય. શ્રાવકોની આશાતના - જિન શાસન ભક્ત ગૃહસ્થો શ્રાવક કહેવાય આશાતના - મનુષ્યપણું પામીને, જિનવચનને જાણીને જે વિરતિને સ્વીકારતા નથી, તેને લોકમાં કઈ રીતે “ઘ' કહેવાય ? તેનો ઉત્તર આપતા કહે છે - કમની પરિણતિ વશ જો તેઓ વિરતિ ન સ્વીકારે તો પણ માર્ગમાં રહેલા હોવાથી ધન્ય છે. કેમકે સમ્યગદર્શન માર્ગમાં સ્થિતપણાથી ગુણયુક્ત હોય છે. શ્રાવિકાની આશાતના - બધું શ્રાવક મુજબ જાણવું. દેવોની આશાતના - કામમાં પ્રસt, વિરતિ વગરના, આનિમેષ અને નિદોસ્ટ, દેવો સામર્થ્ય છતાં તીર્થની ઉન્નતિ કરતાં નથી. આનો ઉત્તર આપે છે – મોહનીય અને સાતા વેદનીય કર્મોના ઉદયથી તેઓ કામમાં પ્રસત છે, કર્મના ઉદયથી તેમને વિરતિ નથી. અનિમેષ તે દેવનો સ્વભાવ છે, વિશેષ્ટ છતાં અનુત્તરના દેવો કૃતકૃત્ય છે. કાલાનુભાવથી તીર્થની ઉન્નતિ પણ બીજે કરે જ છે. દેવીની આશાતના - બધું દેવની માફક જાણવું. આલોકની આશાતના • તેમાં આલોક એટલે મનુષ્ય લોક. તેની આશાતના તે વિતપ્રિરૂપણાદિથી થાય. પરલોક તે નાક, તિર્યંચ કે દેવ. તેની આશાતના તેની વિતથ પ્રરૂપણાદિથી થાય છે. બંનેમાં સ્વમતિથી આક્ષેપ-પરિહાર કરી લેવા. કેવલિપજ્ઞખ ધર્મની આશાતના :- તે ધર્મ બે પ્રકારે છે - શ્રત ધર્મ અને ચાત્રિ ધર્મ. આશાતના - પ્રાકૃત સૂત્રમાં સ્થાયેલો છે, કોણ જાણે છે કે આ કોણે પ્રધેલ છે ? અથવા ચારિત્રયી કે દાન વિના થાય છે, તેનો ઉત્તર આપે છે - બાળક, સ્ત્રી, મૂઢ, મૂર્ખ ચાસ્મિને ઈચ્છતા મનુષ્યોના અનુગ્રહાયેં તત્વજ્ઞો વડે પ્રાકૃતમાં સિદ્ધાંતો રચાયા છે. તે નિપુણ ધર્મના પ્રતિપાદકવવી અને સર્વજ્ઞ પ્રણિતપણાથી છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ He ૪/૨૭, નિ - ૧૩૨૦/ર, ભા. ૨૧૩ થી ૧૫ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ ચારિત્રને આશ્રીને કહે છે - રભિક અને ચાંડાલને પણ અપાય છે, જેવાતેવાથી શીલની રક્ષા કરવાનું શક્ય નથી. જ્યાં જ્યાં ઉત્પન્ન થાય ત્યાં દાન વડે ભોગોને પામે છે. શીલ વડે ભોગો અને સ્વર્ગ તથા નિવણને પામે છે. તથા અભયદાન દાતા ચારિત્રવાનને નિયત જ છે. દેવ, મનુષ્ય અને અસર લોકની આશાતનાથી - તે તેની વિતથ પ્રરૂપણાદિથી આશાતના થાય છે. જાણકાર કહે છે – • ભાષ્ય-૨૧૩ થી ૨૧૫ - દેવાદિ લોકને વિપરીત કહે. જેમકે સાત દ્વીપ અને સાત સમદ્રો છે. લોક પ્રજાપતિએ બનાવ્યો છે અથવા પ્રકૃતિ અને પુરૂષોના સંયોગરૂપ છે. આ આપનો ઉત્તર આપતા કહે છે - સાતમાં પરિમિત સત્વો, અમોક્ષ કે શૂન્યત્વ અને પ્રજાપતિ, તે કોણે કર્યા છે અનવસ્થા છે. પ્રકૃતિને પ્રવૃત્તિ ક્યાંથી આવી ? જે અચેતન છે તે પુરુષાર્થ નિમિતે જો પ્રવર્તે તે તેની જ અપવૃત્તિ છે. આ બધું વિરુદ્ધ જ છે. સર્વ પ્રાણ, ભૂત, જીવ, સવોની આશાતનામી - તેમાં પ્રાણી તે બેઈન્દ્રિયાદિ, વ્યકત ઉચ્છવાસ-નિઃશ્વાસવાળા થયા છે, થાય છે અને થશે તે ભૂત-પૃથ્વી આદિ. જીવે છે તે જીવ - આયુકર્મના અનુભાવયુક્ત બધા. સવ-સાંસાકિ અને સંસાર હિત ભેદથી છે અથવા આ બધાં શબ્દો એકાચિંક જ છે. આશાતના - તેની વિપરીત પ્રરૂપણાદિયી છે. જેમકે - બેઈન્દ્રિયાદિનો આત્મા અંગુઠાના પર્વ જેટલો જ છે. પૃથ્વી આદિ તો અજીવો જ છે. કેમકે તેનામાં સ્પંદન આદિ ચૈતન્ય કાર્ય ઉપલબ્ધ નથી. જીવો ક્ષણિક છે. સવોમાં સંસારી અંગુઠાના પર્વ જેટલાં જ છે. સંસારથી સહિત કોઈ છે જ નહીં. વળી બળી ગયેલા દીપની સમાન ઉપમાવાળો મોક્ષ છે. ઉકત આક્ષેપનો ઉત્તર આપતા કહે છે - આત્મા દેહવ્યાપી છે. ત્યાં જ સુખદુ:ખાદિથી તેના કાર્યોની ઉપલબ્ધિ છે. પૃથ્વી આદિમાં અલા ચૈતન્યત્વથી કાર્યોની અનુપલબ્ધિથી અજીવવ નથી. જીવો પણ એકાંતે ક્ષણિક હોતા નથી. * * * સવોમાં સંસારી તો દેહ પ્રમાણ જ હોય છે. પ્રતિ ઉકત સંસારથી અતીત જીવો પણ વિધમાન હોય જ છે. કેમકે જીવના સર્વયા વિનાશનો અભાવ છે. બીજા પણ કહે છે કે- વિધમાન ભાવ અસતુ નથી અને સતનો અભાવ વિધમાન નથી. બંનેને પણ તત્વદર્શીએ વડે જોવાયેલા જ છે ઈત્યાદિ. કાળની આશાતના - જેમકે કાળ છે જ નહીં અથવા કાળની પરિણતિ વિશ્વ છે તથા દુર્નય - કાળ ભૂતોને પકાવે છે, કાળ જ પ્રજાને સંહરે છે, કાળ સુતાને ગાડે છે, કાળ દુરતિક્રમ છે. ઉકત આક્ષેપનો ઉત્તર :- કાળ છે જ. તેના વિના બકુલ, ચંપક આદિનો નિયત - પુષ્પાદિને આપવાનો ભાવ ન થાય. તેની પરિણતિ પણ વિશ્વ નથી. એકાંત નિત્ય પરિણામની અનુપપત્તિ છે. શ્રુતની આશાતના - જેમકે રોગીને ઔષધ લેવામાં વળી કાળ શું? મલિન આકાશ ધોવામાં વળી કયો કાળ ? જો મોક્ષનો હેતુ જ્ઞાન છે, તો કાળ શું અને અકાળ શું ? તેનો ઉત્તર આપે છે - દુ:ખક્ષયના કારણથી પ્રયોજાતો યોગ જિનશાસનમાં યોગ્ય છે, અન્યોન્ય અબાધાથી કર્તવ્ય અસપન થાય છે. પૂર્વે ધર્મદ્વારથી શ્રતની આશાતના કહી, અહીં તે સ્વતંત્ર વિષયવાળી છે, માટે ફરી કહેતા નથી. મૃતદેવતાની આશાતનાથી - કંઈ કરતી ન હોવાથી શ્રત દેવીનું અસ્તિત્વ જ નથી. તેનો ઉત્તર આપે છે – મનીન્દ્રના આગમો અનધિષ્ઠિત નથી તેથી મૃતદેવી છે જ. તેણી અકિંચિત્ કરી પણ નથી, કેમકે પ્રશસ્ત મનથી કર્મક્ષય દર્શનથી તેનું આલંબત થાય છે. વાયનાચાર્યની આશાતના - અહીં વાચનાચાર્ય એટલે ઉપાધ્યાય જ કહ્યા છે, જે ઉદ્દેશાદિ કરે છે. તેની આશાતના આ રીતે- દુઃખ કે સુખ રહિત ઘણી વાર વંદના દેવાના હોય છે. તેનો ઉતર - આ શ્રતોપચાર છે. તેમાં અહીં દોષ કોની માફક છે ? • સૂત્ર-૨૯ : (૧) જે ભાવિદ્ધ, (૨) વ્યત્યમેલિત, (૩) હીનાક્ષણિક, (૪) અતિ અસ્કિ , (૫) પદહીન, (૬) વિનયહીન, (૩) ઘોષહીન, (૮) યોગહીન, (૯,૧૦) સુષુદત્ત દુહુ પ્રતિષ્ઠિત. (૧૧) અકાલે સ્વાધ્યાય કરવો. (૧૨) કાળે ન કરવો, (૧૩) અરવાદયાયમાં સ્વાધ્યાય. (૧૪) સ્વાધ્યાયમાં અસ્વાધ્યાય કરવો. તે બધાનું મિચ્છા મિ દુક્કડં. • વિવેચન-૨૯ : આ રૌદ સૂત્રો અને સૂત્ર-૨૮માં કહેલા ઓગણીશ સૂકો એ તેત્રીશ આશાતના જાણવી. આ ચૌદ સત્રો શ્રતક્રિયા કાલગોચરત્વથી પુનરપ્તિના ભાગી થતાં નથી. તથા દોષદુષ્ટપદ શ્રુત જો ભણ્યા હોઈએ તો - તે આ પ્રમાણે - (૧) ભાવિદ્ધ - વિપરીત રનમાલાવત, આ રીતે જે આશાતના કરી હોય, તે હેતુથી જે અતિચાર કર્યો, તેનું મિચ્છા મિ દુક્કડં. એમ બધે જોડવું. (૨) વ્યત્યામેડિત-જુદા જુદા પાઠો મેળવી સૂત્રનો ક્રમ બદલવા. (3) હીનાક્ષાર-અારની ન્યૂનતા આદિ બધું સ્પષ્ટ જ છે વિશેષ આ પ્રમાણે – ઘોષ - ઉદાત આદિ. યોગ- સમ્યક રીતે યોગોપચાર ન કરવા તે. ગુરુ. સારી રીતે આપે તે સુષુદત કલુષિત અંતરાત્માથી ગ્રહણ કરવું તે દુષ્ટ પ્રતિચ્છિત. જે શ્રતનો કાલિકાદિ અકાલ છે તે. જે જેનો પોતાનો અધ્યયન કાળ છે તે કાળ. અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરે. આ અસ્વાધ્યાયિક શું છે ? આ પ્રસ્તાવથી આવેલ અવાધ્યાયિક નિર્યુક્તિની આધ દ્વાર ગાથા કહે છે – • નિયુક્તિ-૧૩૨૧,૧૩૨૨-વિવેચન : અધ્યયન સુધી તે આધ્યયન એટલે આધ્યાય. શોભન આધ્યાય તે સ્વાધ્યાય. તે જ સ્વાધ્યાયિક. સ્વાધ્યાયિક નહીં તે અસ્વાધ્યાયિક. તેના કારણ પણ ‘લોહી’ આદિ કારણમાં કાર્યના ઉપચારથી અસ્વાધ્યાયિક જ કહેવાય છે. તે બે ભેદે છે - Page #45 -------------------------------------------------------------------------- ________________ એ ૪/ર૯, નિઃ - ૧૩૨૧,૧૩૨૨ (૧) આભ સમુત્ય - પોતાના વ્રણથી ઉદ્ભવેલ રુધિર આદિ. ૨ શબ્દ સ્વગત અનેક ભેદ દશાવે છે. પરસમુત્ય - સંયમઘાતક આદિ. જે પરસમુલ્ય છે, તે પાંચ પ્રકારે જાણવા. તેમાં ઘણી વક્તવ્યતાથી પરસમુત્વ જ પાંચ પ્રકારે બતાવે છે - • નિયુક્તિ-૧૩૨૩-વિવેચન : સંયમઘાતક- સંયમ વિનાશક, તે મહિક આદિ. ઉત્પાતથી થાય ત્પાતિક, તે ધૂળની વૃષ્ટિ આદિ. દિવ્યની સાથે તે સાદિવ્ય, તે ગંધર્વ નગરાદિ અથવા દેવતાકૃત તે સદિવ્ય, વ્યવ્રુહ - સંગ્રામ. આ પણ અસ્વાધ્યાયિકના નિમિત્તથી તેમજ કહેવાય છે. શારીર- તિર્યચ, મનુષ્ય પુદ્ગલ આદિ. આ પાંચ પ્રકારના અવાધ્યાયિકમાં સ્વાધ્યાયથી સંયમ અને આમ વિરાધના કરતો તેમાં દૃષ્ટાંત હવે કહે છે - - • નિયુકિત-૧૩૨૪-વિવેચન : ક્ષિતિ પ્રતિષ્ઠિત નગરમાં જિતશત્રુ રાજા હતા. તેણે પોતાના દેશમાં ઘોષણા કરેલી કે જે મલેચ્છ રાજા આવે છે, તો ગ્રામ, નગર, ફૂલ આદિ છોડીને નીકટના દુર્ગમાં રહો, જેથી વિનાશ પામશો નહીં. જેઓ રાજાના વચનથી દુગદિમાં રહ્યા, તેઓ વિનાશ ન પામ્યા. જેઓ તેમ ન રહ્યા, તેમનો મ્લેચ્છ રાજાએ વિનાશ કર્યો. વળી તેમાં રાજાનો આજ્ઞાભંગ કરેલ હોવાથી જે કોઈ બાકી રહ્યા તેનો પણ દંડ કરાયો. આ પ્રમાણે અસ્વાધ્યાયિકમાં સ્વાધ્યાય કરતાં ઉભયથી દંડ થાય છે. દેવો છળે છે. પ્રાયશ્ચિત પણ તેમને પ્રાપ્ત થાય છે. આલોક અને પરલોકમાં પણ જ્ઞાનાદિની વિફળતા પામે છે. • નિયુકિત-૧૩૨૫-વિવેચન : આ દેટાંતનો ઉપનય આ રીતે - રાજા સમાન તીર્થકર, જાનપદ સમાન સાધુઓ, ઘોષણા તે અસ્વાધ્યાયિકમાં સ્વાધ્યાયનો પ્રતિષેધ. મ્લેચ્છ જેવો અસ્વાધ્યાયમહિકાદિ રત્નધનાદિ જેવા જ્ઞાનાદિ મહિક આદિ વડે અવિધિકારી હરાય છે. • નિયુક્તિ-૧૩૨૬-વિવેચન : થોડી પોરિસિ બાકી રહી હોય જેને કાળવેળા કહે છે. અધ્યયન-પાઠ, મપ શબ્દથી વ્યાખ્યાન પણ જે કરે છે, તે આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. જ્ઞાનાદિ આરહિતને છલણા થાય. સંસાર એ જ્ઞાનાદિની નિષ્ફળતાથી જ થાય છે. તેમાં આધદ્વાર અવયવનો અર્થ પ્રતિપાદન કરવા કહે છે – • નિયુકિત-૧૩૨૭-વિવેચન : મહિર - ઘમિકા, ભિHવાસ - બુબુદ આદિમાં, સચિતજ • અરણ્ય આદિમાં વાયુ ઉદ્ધત પૃથ્વી જ કહેલ છે. ઉક્ત ત્રણે સંયમ ધાતક જ થાય છે. જે ક્ષોત્ર અને કાળમાં મહિય આદિ દ્રવ્યો પડે છે અથવા જેટલો કાળ પડે છે. ભાવથી તે સ્થાન અને ભાષાદિની હાનિ થાય છે - ઘટાડો થાય છે. અવયવાર્થે ભાષ્યકાર સ્વયં જ કહે છે. આ પંચવિધ સ્વાધ્યાયિકને કઈ રીતે પરિહરવો જોઈએ ? તે સંબંધે આ દૃષ્ટાંત જણાવે છે - આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ • નિયુક્તિ-૧૩૨૮-વિવેચન : એક રાજાને પાંચ પુરુષો - માણસો હતા. તેઓ ઘણાં યુદ્ધોમાં વિજયને પ્રાપ્ત કરેલા હતા. કોઈ દિવસે તેઓ વડે અત્યંત વિષમ દુર્ગને જીત્યો, તેમનાથી તુષ્ટ થઈને રાજા ઈચ્છિત નગરમાં ‘પ્રચાર' આપે છે. જે કંઈ અશન આદિ કે વર આદિ લોકો પાસેથી લે છે, તેનું બધું વેતન રાજા ચૂકવી દે છે. • નિયુક્તિ-૧૩૨૯-વિવેચન : તે પાંચે પુરષોમાં એકને ઘણો સંતુષ્ટ કર્યો. તેને ઘર-દુકાન આદિ સ્થાનોમાં સર્વત્ર ઈચ્છિત પ્રચાર આપ્યો. જે આ “પ્રચાર' અપાયેલાની આશાતના કરે છે, તેને રાજ દંડ કરે છે. આ દટાંતનો ઉપસંહાર – જેમ - પાંચ પુરુષો છે, તેવા પ્રકારે પંચવિધ સ્વાધ્યાયિક છે. જેમ એક અભ્યધિકતર પુરષ છે, તે પ્રમાણે પહેલો સંયમોપધાતિક છે. બધાં જ ત્યાં સ્થાન, આસન આદિ છે, તેમાં વર્તતાને સ્વાધ્યાય નથી કે પ્રતિલેખન આદિ ચેષ્ટા પણ નથી. બાકીના ચાર અસ્વાધ્યાયિકમાં જે રીતે તે ચાર પુરષો શેરી આદિમાં અનાશાતનીય છે, તેમાં સ્વાધ્યાય કરતાં જ નથી. આવશ્યકાદિ બાકીની બધી ચેષ્ટા કરે છે, ઉcકાલિક પણ ભણે છે. મહિકા આદિ ત્રણ સંયમોપાતિકનું આ વ્યાખ્યાન છે - • ભાષ્ય-૨૧૬નું વિવેચન : મહિકા એટલે ધૂમિકા. તે કારતક, માગસર આદિ ગર્ભમાસમાં થાય છે. તે પતન સમકાળે જ સૂફમત્વથી સર્વ અકાયથી ભાવિ કરે છે. ત્યાં તત્કાલ સમયે બધી ચેષ્ટા રોકી લેવી. વ્યવહાર સચિત પૃથ્વીકાય અરણ્યાના વાયુથી ઉડીને આવેલ અને કહે છે. તેનું સચિત લક્ષણ વર્ણવી કંઈક તામ દિગંતરમાં દેખાય છે. તે પણ નિરંતર અપાતથી ત્રણ દિવસ પછી સર્વ પૃથ્વીકાયને ભાવિત કરે છે. ભિન્ન વર્ષ ત્રણ ભેદે છે – જે વર્ષમાં પડે છે, ત્યાં પાણીમાં પરપોટા થાય છે તે બર્બાદ વર્ષ. તેનાથી વર્જિત તÁર્જ, સૂફમબિંદુ પડતા હોય તે બિંદુ વર્ષ. આનાથી અનુક્રમે ત્રણ, પાંચ, સાત દિવસ પછી સર્વ અકાય ભાવિત થાય છે. - સંયમઘાતક એવા આ સર્વભેદોનો ચાર ભેદે પરિહાર કરવો જોઈએ દ્રવ્યથી તે જ દ્રવ્ય-મહિકા, સચિતરજ અને ભિન્ન વર્ષનો પરિહાર કરે, ક્ષેત્રમાં જ્યાં આ મહિકાદિ પડે છે, ત્યાં જ પરિહાર કરવો, કાળથી-પડવાના કાળથી આરંભીને જેટલો કાળ પડે તે પરિહરવો, ભાવથી સ્થાન-કાયોત્સર્ગ ન કરે, ન બોલે. મારા શબ્દથી ગમન, પ્રતિલેખન, સ્વાધ્યાયાદિ ન કરે. સિવયા કે માત્ર ઉચ્છવાસ, તેનો પ્રતિબંધ ન થઈ શકે, કેમકે તેથી જીવિતનો વ્યાઘાત થાય છે. બાકી બધી ક્રિયાનો નિષેધ છે. આ ઉત્સર્ગ પરિહાર કહ્યો, આચરણાથી સચિતરજમાં ત્રણ, ભિન્ન વર્ષમાં ત્રણ, પાંચ કે સાત દિવસ પછી સ્વાધ્યાયાદિ બધું કરે. બીજા કહે છે - બુબુદ વર્ષમાં બુદ્ગદ્ વર્જિત પાંચ અહોરમ, બિંદુ વર્ષામાં સાત. તેથી પછી પરમ કાયભાવિતવથી બધી ચેષ્ટા રોકી લે. કઈ રીતે ? Page #46 -------------------------------------------------------------------------- ________________ અંe ૪/ર૯, નિઃ - ૧૩૩૦, ભા. ૨૧૬ • નિર્યુક્તિ-૧૩૩૦-વિવેચન : નિકારણે વર્ષોભ - કામળી, તેનાથી પ્રાકૃત થઈ સવગંતર સ્થાને રહે. અવશ્ય કર્તવ્ય કે અવશ્ય વક્તવ્યમાં કાર્યમાં આ જયણા રાખે - હાથ વડે ભ્રકુટી આદિ અક્ષિ વિકારથી કે આંગળીથી સંજ્ઞા કરે કે- આમ કરો. એ પ્રમાણે મુખવસ્ત્રિકા રાખીને પણ યતનાથી ન બોલે, ગ્લાનાદિ કાર્યમાં વષકા - કામળી ઓઢીને જાય છે. સંયમઘાતક દ્વાર કહ્યું. • નિયુક્તિ-૧૩૩૧-વિવેચન : હવે પાતિક - તેમાં ધૂળ વર્ષા, માંસ વર્ષા, લોહી વર્ષ, કેશ વષ, કરકાદિ શિલાવર્ષા, દુઘાત અને પતન. આમાં આ રીતે પરિહાર કરવો - માંસ અને લોહીમાં અહોરાત્ર સ્વાધ્યાય ન કરવો. બાકીની ધૂળ વર્ષા આદિમાં જેટલો કાળ પડે, તેટલો કાળ નંદિ આદિ સૂત્ર ન ભણે. ધળ અને જોāાતમાં આ વ્યાખ્યાન છે • નિયુક્તિ-૧૩૩૨-વિવેચન : ધૂમાકાર અને કંઈક પાંડુ જ અને અયિતને ધૂળ કહે છે, અથવા આવો. જોહ્નાત પાંશુરિકા કહેવાય છે. આમાં વાયુ યુક્ત હોય કે વાયુરહિત સૂત્રપોરિસિ કરાતી નથી. બીજે કહ્યું છે કે – • નિયુકિત-૧૩૩૩-વિવેચન : આ ધૂળ અને રજોદ્ધાત સ્વાભાવિક થાય કે અસ્વાભાવિક. તેમાં અસ્વાભાવિકમાં જે નિઘતિભૂમિકંપ, ચંદ્રગ્રહણ, દિવ્ય સહિત હોય. આવા અસ્વાભાવિકથી થતાં કાયોત્સર્ગ કર્યા પછી પણ સ્વાધાય ન કરે. જો વળી ચૈત્ર સુદ દશમીમાં અપરાણમાં યોગ નિક્ષેપ છે. તેમાં દશમીથી યાવતુ પૂર્ણિમામાં ત્રણ દિવસ ઉપર ઉપર અયિત ઉદ્યાનાર્થે કાયોત્સર્ગ કરે છે અથવા તેસ આદિમાં ત્રણ દિવસોમાં સ્વાભાવિક પડે તો પણ સંવત્સર સ્વાધ્યાય કરે છે. ઉત્સર્ગ ન કરે તો સ્વાભાવિક પડે ત્યારે સ્વાધ્યાય પણ ન કરે. ઔપાતિક દ્વાર કહ્યું. • નિયુક્તિ-૧૩૩૪-વિવેચન : ગંધર્વ નગર વિકણા, દિગ્દાહકરણ, વિજળી થવી, ઉકાપડવી, ગજિતકરણ, ચૂપક-કહેવાનાર લક્ષણ આકાશમાં ચક્ષોદ્દીપ્ત થાય. તેમાં ગાંધર્વ નગરમાં યોદ્દીપ્ત નિયમા દેવકૃત હોય. બાકીનામાં ભજના. જે સ્કૂટ-સ્પષ્ટપણે ન જણાય તેનો પરિહાર કરવો. આ ગાંધર્વાદિકા બધાં એક એક પોરિસિને હણે છે. ગર્જિત બે પોરિસિને હણે છે. • નિયુકિત-૧૩૩૫-વિવેચન : કોઈ પણ દિવિભાગમાં મહાનગર પ્રદીપ્તવતુ ઉધોત થાય, પણ ઉપર પ્રકાશ અને નીચે ધકાર હોય આવો છિન્નમૂલ દિગ્દાહ જાણવો. ઉલ્કાનું લક્ષણ - સ્વદેહ વણ રેખા કરે છે અથવા પડે છે તે ઉકા. અથવા રેખા હિત ઉધોત કરે છે અને પડે છે, તે ઉલ્કા. ‘ચૂપક' તે સંધ્યાપભા અને ચંદ્રપ્રભા જેમાં એકસાથે હોય તે ચૂપક. તે ૩૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ સંધ્યાપ્રભા ચંદ્રપ્રભા આવૃતા હોવાથી શુક્લપક્ષની એકમ આદિમાં દિવસમાં જણાતી નથી. સંધ્યા છેદ અજ્ઞાત હોવાથી જો કાળવેળાને ન જાણે તો ત્રણ દિવસ પ્રાદોષિક કાળને ગ્રહણ ન કરે. ત્રણ દિવસમાં પ્રાદોષિક સૂત્ર પોરિસિ ન કરે. • નિયુક્તિ-૧૩૩૬-વિવેચન : જગતના શભાશુભ કર્મ નિમિત ઉત્પાત અમોઘ - સૂર્યના કિરણોના વિકારથી જનિત, સૂર્યના ઉદય કે અસ્ત થતાં કંઈક નામ કે કૃણશ્યામ ગાડાની ઉંઘના આકારે દંડ તે અમોઘ. તે જ ચૂપક છે. બીજા કહે છે – • નિર્યુક્તિ-૧૩૩-વિવેચન : ચંદ્રગ્રહણ અને સર્વગ્રહણ, આ કહેવાશે. આકાશમાં વાદળ હોય, વાદળ ન હોય, વ્યંતરકૃત મહાગજિત સમ ધ્વનિ-નિઘતિ, અથવા તેનો જ વિકાર, ગુંજાવત્ ગંજિત તે મહાઇવનિનું ગુંજિત. સામાન્યથી આ ચારેમાં અહોરાત્ર સ્વાધ્યાય ન કરવો. નિઘણુંજિતમાં વિશેષ એ કે - બીજે દિવસે સાવ તે વેળા અહોરમ છેદથી બીજા અસ્વાધ્યાયિકમાં છેદાતો નથી. સંધ્યા ચતુક - સૂર્ય ઉગ્યા પહેલાં, મધ્યાહે, સૂર્યાસ્ત વેળાએ અને મધ્ય સકિએ. આ ચાર કાળમાં પૂર્વોક્ત સ્વાધ્યાય ન કરે. પ્રતિપદા - ચાર મહામહાની ચાર એકમમાં સ્વાધ્યાય ન કરે. એ પ્રમાણે બીજા પણ જે મહા જે ગામ, નગરાદિમાં જાણે, તે પણ ત્યાં વર્જવા. સુગ્રીખક - વૈદપૂર્ણિમામાં સર્વત્ર નિયમથી અસ્વાધ્યાય થાય છે. અહીં અનાગાઢ યોગમાં નિક્ષેપ થાય, નિયમથી આગાઢ યોગમાં નિફ્લોપ ન થાય, એવું કહેલ છે. તે મહામહા ક્યા છે ? તે કહે છે • નિયુક્તિ-૧૩૩૮-વિવેચન : આસાઢી - આસાઢ પૂર્ણિમા, અહીં લાટ દેશમાં શ્રાવણ પૂર્ણિમા હોય છે. ઈન્દ્રમહોત્સવ આસો પૂર્ણિમામાં હોય છે. કાર્તિક - કાર્તિક પૂર્ણિમામાં હોય છે. સગીમક - ચૈત્ર પૂર્ણિમાં. આ બધામાં અંતિમ દિવસ ગ્રહણ કરવો. આદિ તે જે દેશમાં જે દિવસથી મહામહોત્સવ પ્રવર્તે છે, તે દિવસથી આરંભીને ચાવતું અંત્ય દિવસ સ્વાધ્યાય ન કરવો. આ પૂર્ણિમાના અંતરમાં જે કૃખ પ્રતિપદ - વદ એકમ, તે પણ વર્જવી. પ્રતિષેધ કાળમાં સ્વાધ્યાય કરવામાં આ દોષો છે – • નિયુકિત-૧૩૩૯ થી ૧૩૪૧ + વિવેચન : કામ, કૃતોપયોગ, તપ-ઉપધાન અનુતર કહેલ છે. પ્રતિષેધ કરાયેલા કાળમાં તે પણ કર્મ બંધને માટે થાય છે. સરણ સંતપણાથી ઈન્દ્રિયવિષયાદિ કોઈપણ પ્રમાદયુક્ત થાય, તે વિશેષથી મહામહોત્સવમાં તે પ્રમાદયુક્તને પ્રત્યેનીક દેવો છળે છે - અલગઠદ્ધિક હોવાથી ક્ષિપ્તાદિ છલકાને કરે છે. પણ જે સાધુ યતનાવાળા હોય તેને જે લાઋદ્ધિક દેવ છળી શકતા નથી. અર્ધસાગરોપમ સ્થિતિક હોય તો યતનાયુક્ત હોય તો પણ છળાય છે. તેમને એવું સામર્થ્ય હોય છે કે જે તેને પણ પૂર્વાપર સંબંધના સ્મરણથી Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦૪/૨૯, નિં - ૧૩૩૯ થી ૧૩૪૧ કોઈ છળે છે. ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણની વ્યાખ્યા – • નિયુક્તિ-૧૩૪૨-વિવેચન : ચંદ્ર ઉદયકાળનો લેવો. સંદૂષિત રાત્રિના ચાર અને અન્ય અહોરાત્રમાં બાર અથવા ઉત્પાત ગ્રહણમાં સર્વ રાત્રિ લેવી. ગ્રહસહિત જ બૂડિત સંશિત રાત્રિમાં ચાર અને અન્ય અહોરાત્રમાં બાર અથવા ન જાણતા-વાદળાથી છવાયેલની શંકામાં ન જાણતાં કેવળ ગ્રહણ, રાત્રિનો પરિહાર કરી, પ્રભાતે જોવું. ગ્રહસહિત બૂડિત, અન્ય અહોરમાં બાર. એ પ્રમાણે ચંદ્રની. ૩૫ સૂર્યની અસ્ત સમય ગ્રહણમાં ગ્રહસહિત બૂડિત લેવું. ઉપઘાતમાં ચાર રાત્રિ, અન્ય અહોરાત્રમાં બાર. જો ઉગતો સૂર્ય લેવાય તો સંદૂષિત અહોરાત્રના આઠ, અન્ય અહોરાત્રના સોળ અથવા વાદળથી આચ્છાદિતમાં ન જણાય કે કેવળ ગ્રહણ થશે. દિવસમાં શંકા કહેલ નથી. અસ્તવેળામાં દૃષ્ટ ગ્રહણમાં ગ્રહસહિત બૂડિત લેવું. સંદૂષિતના આઠ, અન્ય અહોરાત્રમાં સોળ લેવા. સગ્રહ બુડિતમાં એક અહોરમ થાય. કઈ રીતે ? તે કહે છે – સૂર્યાદિ જેનાથી અહોરાત્રિ થાય છે – સૂર્યોદયના કાલથી જે અહોરાત્રની આદિ થાય છે, તેને પહિરીને સંદૂષિત બીજા પણ અહોરાત્ર પરિહરવો જોઈએ. આ વાત હવેની નિયુક્તિમાં જણાવે છે – • નિર્યુક્તિ-૧૩૪૩-વિવેચન સંગ્રહથી બૂડિત સૂર્યાદિમાં જે કારણે એક અહોરાત્ર થાય છે. તેને પરિહરીને સંદૂષિત અન્ય પણ અહોરાત્ર પરિહાર વડે જોઈએ. જો આ આચીર્ણ હોય તો – ચંદ્ર રાત્રિમાં ગૃહીત, રાત્રિને છોડીને તે રાત્રિનું શેષ વર્જવું જોઈએ, જ્યાંથી આગામી સૂર્યોદયમાં અહોરાત્રની સમાપ્તિ થાય છે. સૂર્યમાં પણ દિવસે ગ્રહણ કરેલ દિવસ જ છોડીને. તે જ દિવસને છોડીને બાકીની રાત્રિ વર્જવી જોઈએ. અથવા સગ્રહ બૂતિમાં આ પ્રમાણે વિધિ કહેલી છે. ત્યારે શિષ્ય પૂછે છે – કઈ રીતે ચંદ્રમાં બાર અને સૂર્યમાં સોળ રાત્રિ કહેલ છે ? આચાર્ય કહે છે – સૂર્યાદિ, જેના વડે અહોરાત્રો થાય છે. ચંદ્રથી નિયમા અર્ધ અહોરાત્ર થાય પછી ગ્રહણનો સંભવ છે. તેથી બીજા અહોરાત્રમાં એ પ્રમાણે બાર થાય. સૂર્યના અહોરાત્રાદિત્વથી સંદૂષિત બીજા અહોરાત્રમાં પરિહરાય છે. તેથી આ સોળ થાય. ‘સાદિવ્ય* દ્વાર ગયું. હવે વ્યુગ્રહ દ્વાર, તેમાં – • નિયુક્તિ-૧૩૪૪ * વિવેચન : વ્યુગ્રહ દંડિક આદિ, સંક્ષોભમાં અને દંડિકમાં કાલગત, રાજા કાલગત થતાં અને અબયમાં જેટલો કાળ ભય હોય, તેની પછીના અહોરાત્રને પરિહરે. આનું જ વ્યાખ્યાન અનંતરગાથા વડે - ૩૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ • નિયુક્તિ-૧૩૪૫નું વિવેચન : દંડિકનો યુગ્રહ, આદિ શબ્દતી સેનાધિપતિનો વ્યુગ્રહ પણ લેવો. બંને ભોજિકના, બંને મહત્તના, બંને પુરુષોના બંને સ્ત્રીઓના, બંને મલ્લોના જે યુદ્ધ પુષ્ટ આયત કે ભંડનમાં આદિ શબ્દથી વિષયદેશ પ્રસિદ્ધ કલહિવશેષમાં, વિગ્રહ - પ્રાયઃતર બહુલ છે. [શું ? તે કહે છે – તેમાં પ્રમત્તને દેવતા છળે છે. ઉડ્ડાહણા થાય. લોકો એમ કહે કે – અમને આપત્તિ પ્રાપ્તિમાં આ સ્વાધ્યાય કરે છે, અપ્રીતિ થાય, મોટાને સંક્ષોભ થાય. પરાક્ર - પરસૈન્યના આગમમાં, દંડિક કાળગત-મૃત્યુ પામેલ હોય. રાજા મૃત્યુ પામે ત્યારે નિર્ભયતા હોવા છતાં જ્યાં સુધી અન્ય રાજાની સ્થાપના ન થાય ત્યાં સધી. ભય હોય ત્યારે રાજા જીવતો હોય તો પણ બૌદ્ધિકો વડે ચોતરફથી અભિવ્રુત થઈ, જેટલો કાળ ભય હોય, તેટલો કાળ સ્વાધ્યાય કરવો ન જોઈએ. જે દિવસ શ્રુતનો નિર્દીત્ય થાય, ત્યાંથી આગળ અહોરાત્ર ત્યાગ કરવો. આ દંડિક મૃત્યુ પામે ત્યારે વિધિ છે. બાકીમાં આ વિધિ છે – નિર્યુક્તિ-૧૩૪૬,૧૩૪૭ - વિવેચન : • નિર્યુક્તિ ૧૩૪૬ની જ વ્યાખ્યાન ગાથા માટે નિર્યુક્તિ-૧૩૪૭ છે. આ બંને ગાથાનું વ્યાખ્યાન આ પ્રમાણે છે - ગ્રામભોજિક મૃત્યુ પામતા, તે દિવસ એટલે અહોરાત્રનો પરિહાર કરવો જોઈએ. અહીં માહિ શબ્દથી ગ્રામ કે રાષ્ટ્રના મહત્તરનો અધિકાર છે. તથા નિયુક્ત, પ્રજામાં બહુસંમત, બહુપાક્ષિક, બહુસ્વજન વાટકરહિતમાં અધિપતિ કે શય્યાતર કે બીજો કી બીજા ગૃહથી આરંભીને યાવત્ સાત ગૃહાન્તરે. આ બધાંના મૃત્યુમાં અહોરાત્ર સ્વાધ્યાય ન કરાય. જો કરે તો આ લોકો – “દુઃખ વગરના છે” એમ કહીને લોકો ગર્લ કરે છે. આક્રોશ કરે છે અથવા કાઢી મૂકે છે અથવા અલ્પ શબ્દોથી દૂર કરીને અનુપ્રેક્ષે છે. વળી જે અનાય મરે છે, તેને જો ઉદિભન્ન હોય તો ૧૦૦ હાથથી વર્લ્ડવો અને અનુદ્ભિન્ન અસ્વાધ્યાયિક ન થાય. તો પણ આચરણાથી રહીને ૧૦૦ હાથથી વર્જવો. વિવિક્ત એટલે પરિષ્ઠાપના કરતા શુદ્ધ થાય, એ રીતે સ્થાન શુદ્ધ થાય છે – ત્યાં સ્વાધ્યાય કરાય છે. જો તેનો કોઈ પરિષ્ઠાપક ન હોય તો શું કરવું તે હવે ન કહે છે – • નિયુક્તિ-૧૩૪૮-વિવેચન : જો તેનો કોઈ પરિઠાપક ન હોય ત્યારે સાગારિકના, માન્તિ શબ્દથી જૂના શ્રાવકના યથાભદ્રક આનો ત્યાગ કરો, ત્યાં સુધી અમને સ્વાધ્યાય શુદ્ધ થતો નથી. હવે જો તેઓ ત્યાગ કરી દે, તો શુદ્ધિ થાય, જો ત્યાગ ન કરે તો બીજા વસતિની માર્ગણા કરવી. જો બીજી વસતિ પણ ન મળે ત્યારે વૃષભો-મોટા સાધુઓ અલ્પ સાગારિકનો ત્યાગ કરે. આ અભિન્નમાં વિધિ કરી. જો ભિન્ન હોય તો - ઢંક આદિ વડે ચોતરફ વિકીર્ણ જોઈને વિવિક્ત-ત્યાગ Page #48 -------------------------------------------------------------------------- ________________ એ ૪/ર૯, નિ - ૧૩૪૮ ૦૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ કરતા શુદ્ધ થાય છે. જો કોઈ ન દેખાતા હોય તો પણ શોધીને જે દેખાય, તે બધું પરિઠાપિત કરે. અટ હોય તો ત્યાં પણ રહીને શદ્ધ-સ્વાધ્યાય કરતાં પણ પ્રાયશ્ચિત ન આવે. અહીં આટલું પ્રસંગથી કહ્યું. વ્યગ્રહ દ્વાર કહ્યું. હવે “શારીર’ એ દ્વારને કહે છે• નિયુક્તિ-૧૩૪૯-વિવેચન : શરીર સંબંધી અસ્વાધ્યાયિક બે ભેદે છે – મનુષ્ય શરીરના લોહી વગેરે છે રીતે તીર્થય સંબંધી પણ અસ્વાધ્યાય થાય. અહીં માનવ સંબંધીની વાત પછી, તીર્યચ સંબંધી કહીએ છીએ - તે ત્રણ ભેદે છે - મત્સ્ય આદિનું જલજ, ગાય આદિનું સ્થલા જ અને મયૂર આદિનો ખેચરજ. આ પ્રત્યેકના દ્રવ્ય આદિથી ચાર પ્રકારે ભેદ છે. અથવા પ્રત્યેક દ્રવ્યાદિમાં આ ચારનો પરિહાર કરવો. એ ગાથાર્થ કહ્યો. • નિયુક્તિ-૧૩૫૦-વિવેચન : પંચેન્દ્રિયોનો લોહી આદિ દ્રવ્યનો આસ્વાધ્યાયિક, ક્ષેત્રથી ૬૦ હાથ સુધીમાં હોય તો અસ્વાધ્યાયિક પછી હોય તો નહીં અથવા ગથી પર્દાલાકીપુગલ એટલે માંસ, તેનાથી બધું વ્યાપ્ત હોય, તેનો આ પરિહાર - ત્રણ કુરચ્યા વડે અંતરિત થયા પછી શુદ્ધ થાય છે. નીકટમાં શુદ્ધ ન થાય, અનંતર દૂર રહીને પણ શુદ્ધ ન થાય. મોટી રચ્યા એટલે રાજમાર્ગ હોય, જ્યાં રાજા સૈન્યસહિત જતો હોય અથવા દેવયાનરથ કે વિવિધ અશ્વવાહનો જતા હોય છે. બાકીના કુરચ્યા એટલે કે કુમાર્ગ જાણવો. આ વિધિ નગર માટે કહી. ગામથી નિયમા બહાર લેવું. અહીં ગામ અવિશુદ્ધ તૈગમ નયના મતથી તમાપર્યન્ત જાણવું, પરગ્રામની સીમાએ શુદ્ધિ થાય છે. • નિયુક્તિ-૧૩૫૧-વિવેચન :તીર્થય સંબંધી સ્વાધ્યાયિક- સંભવકાળથી ત્રીજી પૌરુષી સુધી અવાધ્યાયિક પછી શુદ્ધ થાય છે અથવા આઠ પ્રહર અસ્વાધ્યાયિક - તે જ્યાં આઘાત સ્થાન હોય ત્યાં થાય છે. ભાવથી વળી સૂત્રનો પરિહાર કરે છે અને તે નંદી, અનુયોગદ્વાર, તંદુલ વૈચારિક, ચંદાવેઝય, પોરિસિકંડલાદિનો કરે - અથવા - અસ્વાધ્યાયિક ચાર ભેદે આ પ્રમાણે - માંસ, લોહી, ચામડુ અને અસ્થિ જાણવા. માંસ ખાનારને છોડીને માંસમાં આ વિધિ છે – • નિયુકિત-૧૩૫ર + વિવેચન : અંદર અને બહાર ઘૌત, ૬૦ હાથ, ત્રણ પોરિસિ, મહાકાયમાં અહોરાત્ર ઈત્યાદિ. તેની વ્યાખ્યા ગાથા હવે કહે છે - • નિયુક્તિ-૧૩૫૩-વિવેચન : ઉક્ત ૧૩૫ર અને ૧૩૫૩ બંનેનું વ્યાખ્યાન કરતાં કહે છે - સાધુની વસતિથી ૬૦ હાથની અંદર અને બહાર ધૌત. તેમાં અંદર પક્વ તે અંતર્ધીત અને બહાર પક્વ તે બહિર્વોત. અહીં અંતર્પકવમાં પહેલો અને બીજો ભંગ લેવો. બહારના ગ્રહણમાં બીજો ભંગ લેવો. આ ત્રણમાં અસ્વાધ્યાયિક થાય. જે પ્રદેશમાં ઘૌત લાવે કે રાંધે, તે પ્રદેશ ૬૦ હાથની અંદર પરિહરવો જોઈએ. કાળથી ત્રણ પૌરુષી અસ્વાધ્યાયિક થાય. તથા બીજી ગાથાના પૂર્વાદ્ધમાં જે કહ્યું કે - “બહિર્વોતપક્વ”, આ ચોથો ભંગ છે. આવા પ્રકારે જો સાઈઠ હાથના અંતરમાંથી લાવેલ હોય તો પણ તે અવાધ્યાયિક ન થાય. પહેલા અને બીજા ભંગમાં જે અંતઃપ્રક્ષાચ, તેમાં રાંધે કે તે સ્થાનમાં અવયવો પડે છે તેનાથી અસ્વાધ્યાયિક. બીજા ભંગમાં બહાર ધોઈને અંદર આવેલા માંસ પણ એ પ્રમાણે જ અસ્વાધ્યાયિક થાય અને તે ઉક્ષિત માંસ આકર્મ પુદ્ગલ હોતું નથી. જે કાલશાદિ વડે અનિવારિત વિપ્રકીર્ણ લઈ જવાય તે આકીર્ણ પુદ્ગલ કહેવાય. ‘મહાકાય' આની વ્યાખ્યા - જે પંચેન્દ્રિય જ્યાં હણાયેલ હોય, તે આઘાતસ્થાનને વર્જવું જોઈએ. ફોગથી ૬૦ હાથથી, કાળથી અહોરાત્ર, અહીં અહોરાત્ર છેદ સૂર્યના ઉગવાથી થાય. રાંધેલ કે પકાવેલ માંસ અવાધ્યાયિક ન થાય. જયાં ધોયેલ હોય તે પ્રદેશથી મોટો જળપ્રવાહ વહે, તો જ ત્રણ પરિસિ કાળ અપૂર્ણ હોય તો પણ શુદ્ધ થાય. આઘાતન શુદ્ધ ન થાય. ‘મહાકાય’ તેની આ વ્યાખ્યા - મહાકાય એ પશ્ચાઈ. મૂષક આદિ મહાકાય. તે પણ મારાદિ વડે આહત હોય. જો તે અભિન્ન જ ગ્રહણ કરે કે ગળી જાય તો ૬૦ હાથની બહાર જાય છે, તેને કેટલાંક આચાર્યો અસ્વાધ્યાયિક ઈચ્છતા નથી, કેટલાંક વિપક્ષ અસ્વાધ્યાયિકને ઈચ્છે છે. આ જ અર્થને પ્રગટ કરવાને માટે ભાષ્યકાર કહે છે – • ભાષ્ય-૨૧૮ + વિવેચન : મૂષકાદિ મહાકાય, માનદિ વડે આહતને કેટલાંક અસ્વાધ્યાય માને છે, અવિભિન્નમાં જો ન જુએ તો ગ્રહણ કરવાનું કેટલાંક કહે છે. ગાથાર્થ કહ્યો. તિર્યંચમાં અસ્વાધ્યાયિક અધિકાર આ પ્રમાણે છે - નિયુક્તિ-૧૩૫૪ + વિવેચન : - અંદર અને બહાર ભેદાયેલ અંડગબિંદુ સંબંધે જે અસ્વાધ્યાય છે, તેની વ્યાખ્યા ભાણકાર જ કરશે. લાઘવાર્થે અહીં વ્યાખ્યા કરેલ નથી. “અંદર અને બહાર ભેદાયેલ “અંડગબિંદુ' આ ગાથા ખંડની વ્યાખ્યા ભાણકાર કહે છે - • ભાગ-૨૧જું વિવેચન : સાધુની વસતિથી બહાર સાઈઠ હાય પૂર્વે ઇંડા ભાંગેલ હોય તો અસ્વાધ્યાયિક, જો બહાર માંગે તો અસ્વાધ્યાય ન થાય.. અથવા સાધુની વસતિની અંદર કે બહાર ઇંડા માંગે કે ફેંકૈલ હોય બંને Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪/૨૯, નિ - ૧૩૫૩, ભા. ૨૧૯ કાર્યક જ છે. તે કલામાં કે ભૂમિમાં ત્યાગ કરાયેલા હોય, તેમાં જો કલામાં હોય તો કલાથી સાઈઠ હાથ બહાર લઈને ધોવે તો શુદ્ધ થાય. જો ભૂમિમાં ભાંગ્યા હોય તો ભૂમિને ખોદીને ત્યાગન કરે. અન્યથા ત્યાં રહીને સાઈઠ હાથ અને બીજી પોરિસિ સુધી ત્યાગ કરે. - અસ્વાધ્યાયિકનું પ્રમાણ - બિંદુ માત્ર પ્રમાણથી હીન કે અધિક હોય તો અસ્વાધ્યાય થાય ? પ્ર. તેનો ઉત્તર - માખીનો પગ જેમાં ન બૂડે તે સ્વાધ્યાયિકનું પ્રમાણ છે. હવે ‘પ્રસૂતા પદમાં કહે છે – • ભાણ-૨૨૦નું વિવેચન : જેને જરાયુ ન હોય, તેઓમાં પ્રસૂત - વીરાયેલને, તે પ્રસૂતિકાળથી આભીને ત્રણ પરિસિ સુધી અસ્વાધ્યાય. માત્ર અહોરાત્રને છોડીને કહેવું, કેમકે નીકટમાં પ્રયત-વીસાયેલા હોય તેને અહોરાત્રના છેદથી શદ્ધિ થાય છે. ગાય આદિ જરાયુજીને વળી જેટલો કાળ જરા પડે છે, તેટલો કાળ અસ્વાધ્યાયિક છે. જે જરા પડેલ હોય, તો તે પતનકાળથી આરંભીને ત્રણ પ્રહર છોડી દેવાય છે. | ‘ાજપ શૂટશુદ્ધ' - આ પદોની વ્યાખ્યા :- રાજપથમાં બિંદુઓ' આ પશ્ચાદ્ધ છે. સાધુની વસતિની નીકટથી જતા તીર્યચ જો લોહીના બિંદુઓ પડતા હોય, તે જો રાજપથથી અંતરિત હોય તો શુદ્ધ છે. જો રાજપથે જ બિંદુઓ પડેલા હોય તો પણ સ્વાધ્યાય કરવો ક્યો છે. જો અન્ય પયે કે અન્યત્ર પડેલ હોય તો જ જળના વેગથી વહન થાય તો શુદ્ધ સૂર્યપ્રકાશથી કે બળી જવાથી શુદ્ધિ થઈ જાય છે. મૂળ ગાયામાં – “પરવયણ સાણમાદીણિ” છે. પર તે નોદક (ચોદક], તેનું વચન જો શ્વાન - પુદ્ગલને ભોગવીને ચાવતું સાધુની વસતિ સમીપે રહે છે ત્યાં સુધી અસ્વાધ્યાયિક છે. મfર શબ્દથી મારાદિ લેવા. આચાર્ય કહે છે – • ભાષ્ય-૨૨૨નું વિવેચન : શાનને ભોગવીને માંસથી લિપ્ત મુખ વડે વસતિની નીકટ જતો હોય, તેનું મુખ જે રધિરથી લિપ્ત સ્તંભકોણાદિમાં સ્પર્શે છે, ત્યારે સ્વાધ્યાયિક થાય અથવા લિપ્ત મુખે વસતિની નીકટ રહે, તો પણ અસ્વાધ્યાય. આહાર કરતાં પણ હે ઓદક ! અસ્વાધ્યાયિક થતો નથી. જે કારણે તે આહારિત કરીને વમેલ કે ન વમેલ હોય, આહાર પરિણામથી પરિણત હોય. તે આહાર પરિણામ પરિણત અવાધ્યાયિક થતો નથી. કેમકે અન્ય પરિણામ છે. જેમ મૂત્ર-પુરીષાદિ છે. તીર્થંચ સંબંધી શરીર કહ્યું. હવે માનુષ શારીર કહે છે – • નિયુકિત-૧૩૫૫-વિવેચન : તે માનુષશરીર સ્વાધ્યાયિક ચાર ભેદે છે – ચર્મ, માંસ, લોહી અને હાડકાં. તેમાં હાડકાંને છોડીને બાકીના ત્રણ ભેદનો આ પરિહાર છે - ફોગથી સો હાથ, કાળથી અહોરમ, જે વળી શરીરથી જ વ્રણાદિમાં આવે છે તે પપિન્ન કે વિવર્ણ હોય આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ તો તે અરસ્વાધ્યાયિક થતો નથી. પયપિત્ત - જેમ લોહી પૂતપરિણામથી - (સીયુક્ત) રહે. વિવર્ણ ખદિર કક સમાન રસિકાદિક. બાકીના અસ્વાધ્યાયિક થાય છે. અથવા શેપ અગારિણીથી સંભવે છે. ત્રણ દિવસની પ્રસૂતામાં જે શ્રાવ તે સાત કે આઠ દિવસો અસ્વાધ્યાયિક કરે છે. જો પુરૂષ - પુત્ર જન્મે તો સાત, કેમકે તેને શુક ઉકટ હોવાથી તેને સાત, જે સ્ત્રી છે તેને આઠ. કહેલ છે. • નિયુક્તિ-૧૩૫૬-વિવેચન : નિષેક કાળે લોહીની ઉત્કટતામાં સ્ત્રી જન્મ, તેનાથી તેને આઠ દિવસ પરિહાર કરાય છે. શુકની અધિકતાથી પુરુષના જન્મમાં તેને સાત દિવસ. જે વળી સ્ત્રીને ત્રણ ઋતદિવસોથી વધારે થાય, તો તે સરોગ યોનિવાળી સ્ત્રીના અમૃતકને તે અહોરાત્ર પછી કહી છે. તેને કાયોત્સર્ગ કરીને સ્વાધ્યાય કરવો. આ પ્રમાણે લોહીમાં વિધિ છે. • નિયંતિ-૧૩૫-વિવેચન : જે પૂર્વે કહ્યું – “હાડકાંને છોડીને” તેમાં આ વિધિ છે – જો દાંત પડેલ હોય, તો તે પ્રયત્નપૂર્વક શોધવો, જો દેખાય તો સો હાથથી દૂર તજી દેવો. જો ન દેખાય તો તેના ઉદ્ઘાટનો કાયોત્સર્ગ કરીને સ્વાધ્યાય કરે. બાકીના હાડકામાં જીવમોચન દિવસથી આરંભીને સો હાથની અંદર રહેલમાં બાર વર્ષ અસ્વાધ્યાયિક. આ ગાથાનો પૂર્વાદ્ધ કહ્યો. પશ્ચાદ્ધને ભાણકાર જ વ્યાખ્યા કરતાં કહે છે - • ભાષ્ય-૨૨૨-વિવેચન : રીયા શ્મશાનમાં જે હાડકાં બળી ગયા હોય, જળપ્રવાહમાં વહી ગયા હોય, તે હાડકાંથી અસ્વાધ્યાયિક થતાં નથી. વળી જે ત્યાં કે અન્ય નાથ ફ્લેવર પરિસ્થાપિત હોય કે સનાથ ક્લેવરને ઇંધણાદિ અભાવે નિક્ષિપ્ત કર્યા હોય, તેને અસ્વાધ્યાયિક કરે છે. Tળ • માતંગ (ચાંડાલ), તેમનો આડંબર, ચા, હીમેક પણ કહેવાય છે, તેની નીચે તુરંતના મરેલના હાડકાં સ્થાપે છે. એ પ્રમાણે દ્રગૃહમાં અને માતૃગૃહમાં જાણવું. તે કાળથી બાર વર્ષો, ક્ષેત્રથી સો હાથને પરિહરવા જોઈએ. • નિયુક્તિ-૧૩૫૮ + વિવેચન : આવાસિત, બૂઢ, બાકીનામાં જે શોધતા દેખાય છે તે શારીર ગ્રામ, વાડક, શાખામાં, ન લઈ જાય આ માત્ર પદો છે તેની વ્યાખ્યા હવેની નિયુકિતમાં અપાયેલ છે. • નિયુક્તિ-૧૩૫૯-વિવેચન : ઉકત બંને ગાથાની વ્યાખ્યા - જે શ્મશાન, જેમાં અશિવ અને અવમ મૃતક ઘણાં ત્યજાયા, ‘આઘાતન’ અથવા જે મહાસંગ્રામમાં ઘણાં ત્યજાયા, ‘આઘાતન’ અતવા જે મહાસંગ્રામમાં ઘણાં વ્યાયા. આવા સ્થાનોમાં અવિશોધિતમાં કાળથી બાર વર્ષ, ક્ષેત્રથી સો હાથને પરિહરે અર્થાત્ સ્વાધ્યાય ન કરે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦૪/૨૯, નિં - ૧૩૫૯, ભા. ૨૨૩ હવે આ સ્થાનો દવના અગ્નિ આદિથી બળી જાય અથવા પાણીના પ્રવાહ વડે તે માર્ગ વહાઈ જાય, તે ગામ કે નગરે પોતે અથવા ગૃહસ્થ વડે શોધિત બાકીના સ્થાનો અથવા જે ગૃહસ્થો ન શોધેલ હોય તે સ્થાને પછી સાધુઓ રહ્યા હોય, પોતાની વસતિની ચોતરફ શોધતા જે દેખાય તે તજીને અથવા અદૃષ્ટ હોય, તેમાં ત્રણ દિવસ ઉદ્ઘાટન કાયોત્સર્ગ કરીને અશઠ ભાવે સ્વાધ્યાય કરે છે. શારીરગ્રામ પશ્ચાદ્ધ આ વિભાષા છે – ‘શરીર' એટલે મૃતનું શરીર ચાવત્ લઘુગ્રામમાં નિષ્કાશિત ન કરેલ હોય, ત્યાં સુધી સ્વાધ્યાય ન કરે. હવે નગરમાં કે મોટાગ્રામમાં ત્યાં વાડાથી કે શાખાથી જ્યાં સુધી નિષ્કાશિત ન કરેલ હોય, ત્યાં સુધી સ્વાધ્યાયનો ત્યાગ કરે જેથી લોકો તેમને નિર્દેખા - દુઃખ કે અનુકંપા વગરના ન કહે. ૮૧ તેથી જ ભાષ્યકાર કહે છે – • ભાષ્ય-૨૨૩ * વિવેચન : લઘુ ગામમાં મૃતકને જ્યાં સુધી લઈ ન જાય, ત્યાં સુધી સ્વાધ્યાય ન કરે. મોટા નગર કે ગામમાં વાડા કે શાખાથી ન કાઢે ત્યાં સુધી સ્વાધ્યાય પરીહરે. ચોદક કહે છે – સાધુની વસતિની સમીપે મૃતક શરીરના લઈ જવાતા જો પુષ્પ-વસ્ત્રાદિ પડે તો અસ્વાધ્યાયિક. આચાર્ય કહે છે કે - • નિર્યુક્તિ-૧૩૬૦-વિવેચન : મૃતકશરીર વસતિના ઉભયથી સો હાથમાં જેટલામાં લઈ જવાય ત્યાં સુધીમાં તે અસ્વાધ્યાયિક. બાકીની પરવચન ભણિત પુષ્પાદિનો પ્રતિષેધ કરવો અર્થાત્ અસ્વાધ્યાયિક ન થાય. જેનાથી શરીર અસ્વાધ્યાયિક ચાર ભેદે છે – લોહી, માંસ, ચર્મ અને હાડકાં, તેથી તેમાં સ્વાધ્યાય વર્જવો ન જોઈએ. • નિર્યુક્તિ-૧૩૬૧-વિવેચન : આ સંયમધાતાદિક પાંચ પ્રકારે અસ્વાધ્યાયિક કહેલ છે. તે જ પાંચ વડે વર્જિત સ્વાધ્યાય થાય છે. ત્યાં તે સ્વાધ્યાયકાળમાં આ વઢ્યમાણ - કહેવાનાર ‘મેરા’ - સામાચારી પ્રતિક્રમીને જ્યાં સુધી વેળા ન થાય, ત્યાં સુધી કાળ પ્રતિલેખના કરવામાં ગ્રહણકાળમાં પ્રાપ્ત ગંડકનું દૃષ્ટાંત થશે અને ગ્રહણ કર્યા પછી શુદ્ધ કાળમાં પ્રસ્થાપન વેળામાં મરુકનું દૃષ્ટાંત આવશે. શા માટે કાળગ્રહણ ? તેનો ઉત્તર આપે છે – • નિર્યુક્તિ-૧૩૬૨-વિવેચન : સંયમ ઘાતાદિકને પાંચ પ્રકારે અસ્વાધ્યાય છે, તેના પરિજ્ઞાન અર્થે કાળવેળાને જુએ છે અર્થાત્ નિરૂપમ કરે છે. કાળ નિરૂપણીય છે. કાળના નિરૂપણ વિના પંચવિધ સંયમઘાતાદિને ન જાણે. જો ગ્રહણ કર્યા વિના સ્વાધ્યાય કરે તો “ચતુર્તઘુ' પ્રાયશ્ચિત્ત કહેલ છે. તે કારણથી 34/6 ર કાળ પ્રતિલેખનામાં આ સામાચારી છે - આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ દિવસની છેલ્લી પોિિસમાં ચોથા ભાગ બાકી રહે ત્યારે કાળગ્રહણ સંબંધી ત્રણ ભૂમિનું પ્રતિલેખન કરવું જોઈએ. અથવા ત્રણ ઉચ્ચાર પ્રશ્રવણ કાળભૂમિઓ છે, એમ ગાથાર્થ છે. • નિર્યુક્તિ-૧૩૬૩-વિવેચન : અંત - એટલે નિવેશનની ત્રણ ઉચ્ચારની અધ્યાસિત સ્થંડિલનીકટ, મધ્ય અને દૂર, એ ત્રણને પડિલેહે. અનધ્યાસિત સ્થંડિલો પણ અંતરથી જ ત્રણને પડિલેહે. આ પ્રમાણે અંતઃસ્થંડિલ છ થાય છે. નિવેશનથી બહાર પણ છ સ્થંડિલ થાય છે. આમાં પણ અધ્યાસિતને દૂરતર અને અનધ્યાસિતને આસન્નતર કરવી જોઈએ. • નિયુક્તિ-૧૩૬૪-વિવેચન : પ્રશ્રવણમાં આ જ ક્રમથી બાર, એ પ્રમાણે કુલ ચોવીશ ભૂમિને અન્વતિ અસંભાંત ઉપયુક્ત થઈને પડિલેહણ કરીને પછી ત્રણ કાલગ્રહણ-સ્થંડિલનું પ્રતિલેખન કરે છે. જઘન્યથી હસ્તાંતરિતને પડિલેહે. હવે અનંતર સ્થંડિલ પ્રતિલેખના યોગ પછી જ સૂર્યાસ્તમાં તે આવશ્યક કરે છે. તેની આ વિધિ છે - • નિર્યુક્તિ-૧૩૬૫-વિવેચન : હવે સૂર્ય અસ્ત થવાના અનંતર જ આવશ્યક કરે છે. ‘પુનઃ' શબ્દ વિશેષણમાં છે. બે પ્રકારે આવશ્યક કરણને વિશેષિત કરે છે - નિવ્યઘિાત અને વ્યાઘાતવત્ જો નિર્વ્યાઘાત હોય તો બધાં ગુરુ સહિત આવશ્યક કરે છે. હવે ગુરુ શ્રાવકોને ધર્મ કહે છે. ત્યારે આવશ્યકને સાધુની સાથે કરણીયમાં વ્યાઘાત થાય છે. જે કાળમાં તે કરવા યોગ્ય છે, તે ઘટાડતા વ્યાઘાત કહેલ છે. પછી ગુરુ અને નિષધાધર પછી ચાસ્ત્રિના અતિચાર જ્ઞાનાર્થે કાયોત્સર્ગમાં રહે છે. • નિર્યુક્તિ-૧૩૬૬-વિવેચન : - બાકીના સાધુઓ ગુરુને પૂછીને, ગુરુ સ્થાનની પાછળ, નજીક, દૂર રાત્વિકના ક્રમે, જેનું જ્યાં સ્થાન છે, તે સ્વસ્થાન કહેવાય. ત્યાં પ્રતિક્રમવું જોઈએ, આ સ્થાપના છે ગુરુની પાછળ રહેલો, મધ્યમાંથી જઈને સ્વસ્થાને રહે. જેઓ ડાબી બાજુ હોય, તે અનંતર સવ્યથી જઈને સ્વસ્થાને રહે. જે દક્ષિણમાં હોય તે અનંતર અપસવ્યથી જઈને રહે. ત્યાં અનાગત સૂત્રાર્થ સ્મરણના હેતુથી રહે છે, ત્યાં પૂર્વેથી રહેલા “કરેમિ ભંતે' એ સામાયિક સૂત્ર કરે છે. પછી જ્યારે ગુરુ સામાયિક કરીને ‘વોસિરામિ’ એમ બોલે અને કાયોત્સર્ગમાં રહે ત્યારે દૈવસિક અતિચારને ચિંતવે છે. બીજા કહે છે – જ્યારે ગુરુઓ સામાયિક કરે છે, ત્યારે પૂર્વે રહેલ હોય તો પણ તે સામાયિક કરે છે. બાકી સુગમ છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૮૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ ૩ ૪૨૯, નિ - ૧૩૬૭ • નિયુક્તિ-૧૩૬૭ + વિવેચન : જે અસમર્થ, બાળ, વૃદ્ધ, ગ્લાન અને પરિતાં હોય, તે વિકથાથી વિરહિત થઈને નિર્જરાપેક્ષી થઈને રહે. પરિતાંત - પ્રાધુર્ણક આદિ, તે પણ સ્વાધ્યાય અને ધ્યાનરત થઈને રહે છે. જ્યારે ગુરુઓ (સામાયિકમાં) રહે છે, ત્યારે તેઓ પણ “બાળ આદિ' આ વિધિથી રહે છે – • નિયુકિત-૧૩૬૮ + વિવેચન : જિનોપદિષ્ટ અને ગુરુના ઉપદેશથી આવશ્યક કરીને, ત્રણ હોય અને કાળા પ્રતિલેખના કરે તેમાં આ વિધિ છે. | જિનેશ્વર કે ગણધરે ઉપદિષ્ટ, પછી પરંપરાથી ચાવતુ આપણા ગુના ઉપદેશથી આવેલ તે આવશ્યક કરીને બીજા ત્રણ થોય કરે છે અથવા એક એકશ્લોકિકા, બીજા દ્વિગ્લોકિકા, ત્રીજા મિશ્લોકિકા, તેની સમાપ્તિમાં કાળ પ્રતિલેખના વિધિ કરવી જોઈએ. આ વિધિને રહેવા દઈને હવે કાળભેદ કહે છે – • નિયુક્તિ-૧૩૬૯ + વિવેચન : કાળ (ગ્રહણ) બે ભેદે છે - વાઘાતિમ અને બીજું જાણવું. તેમાં વ્યાઘાતમાં ઘંઘશાળામાં ઘણ અથવા શ્રાદ્ધ કથનથી છે. ગાથાનો પૂર્વાર્ધ સુગમ છે. પશ્ચાદ્ધની વ્યાખ્યા આ પ્રમાણે - જે અતિરિક્ત વસતિ અને કાર્યાટિકે સેવેલી છે, તે ઘંઘશાળા. તેમાં જતાં ઘન, પત્તન આદિ વ્યાઘાત દોષ તથા શ્રાવકના કથનથી વેળા અતિક્રમણ દોષ થાય છે. • નિયુક્તિ-૧૩૭૦નું વિવેચન : તે વ્યાઘાતવાળી બેમાં જે કાળ અને પ્રતિસારક છે તે નીકળતા, તેમને બીજા ઉપાધ્યાયાદિ અપાય છે. તે બંને કાલગ્રહીઓ આપૃચ્છા-સંદિશન-કાલાવેદન બધું જ તેને જ કરે છે. અહીં ગંડગનું દેહાંત હોતું નથી. બીજા બધાં ઉપયુક્ત થઈને રહે છે. શુદ્ધ કાળમાં ત્યાં ઉપાધ્યાયને પ્રવેદન કરે છે. ત્યારે દંડધર બહાર કાળને પ્રતિયરતો રહે છે. બીજા પણ બે અંદર પ્રવેશતા, તે ઉપાધ્યાયની સમીપે બધાં એકસાથે કાળની પ્રસ્થાપના કરે છે. પછી એક નીકળે છે, દંડધર આવે છે. તેના વડે પ્રસ્થાપના થતાં સ્વાધ્યાય કરે છે. નિર્વાઘાતમાં પશ્ચાદ્ધ છે, તેનો અર્થ આ છે – • નિયુક્તિ-૧૩૭૧નું વિવેચન : નિર્વાઘાતમાં બે જણા ગુને પૂછે છે - અમે કાળગ્રહણ કરીએ ? ગુરુ વડે અનુજ્ઞા પામીને “કૃતિકર્મ” વંદન કર્યા પછી દંડક ગ્રહણ કરીને બંને ઉપયુક્ત થઈને આવશ્ચિકી આશચ્યા કરતો અને પ્રમાર્જના કરતો નીકળે. માર્ગમાં જો ખલના પામતો કે પડતો અથવા વસ્ત્રાદિને સ્પર્શતો કૃતિકમદિ કે કંઈક વિતથ કરે, ત્યારે કાળ વ્યાઘાત. આ કાળ ભૂમિ પ્રતિવરણ વિધિ છે, ઈન્દ્રિયોમાં ઉપયુક્ત તે બંને પ્રતિચરતા, વિશ - જ્યાં ત્યારે પણ દિશા દેખાય છે, ઋતુમાં જો ત્રણ તારા દેખાય છે. પણ જો બંને ઉપયુક્ત ન હોય કે અનિષ્ટ ઈન્દ્રિયવિષય હોય. વિજ્ઞ દિશામોહ - દિશા કે તારાઓ ન દેખાય અથવા વરસાદ પડે અથવા અવાધ્યાયિક થાય ત્યારે કાળવધ કહો. - પરંતુ - • નિયુક્તિ-૧૩૭૨-વિવેચન : તે બંનેને જ ગુસમીપેથી કાળભૂમિ જતા, માર્ગમાં જો ક્ષત કે જ્યોતિ સ્પર્શે ત્યારે નિવાઁ - અટકી જાય. એવા એવા કારણોથી અવ્યાહત તે બંને પણ નિવ્યઘિાતથી કાળભૂમિ જતાં સંદશક આદિ વિધિપૂર્વક પ્રમાજીને બંને બેસે અથવા ઉભા રહીને એક-એક એમ બે દિશામાં નિરીક્ષણ કરતાં રહે. ત્યાં કાળભૂમિમાં રહીને – • નિયુક્તિ-૧૩૭૩-વિવેચન : ત્યાં સ્વાધ્યાય (1) કરતાં બંને રહે. કાળવેળાને પ્રતિયરે છે. જો ગ્રીષ્મમાં ત્રણ અને શિશિમાં પાંચ વર્ષમાં સાત કણકોને પડતા જુએ, ત્યારે વિનિવર્સે અટકી જાય હવે નિવ્યઘિાતથી પ્રાપ્ત કાળગ્રહણ વેળાએ ત્યારે જે દંડધર હોય તે અંદર પ્રવેશતા બોલે છે - કાળવેળા ઘણી પ્રતિપન્ન થઈ, હવે બોલ [શબ્દ ન કરશો. અહીં ગંડકોપમાં જે પૂર્વે કહેલ છે, તે કરે છે. • નિયુક્તિ-૧૩૩૪-વિવેચન : જેમ લોકમાં ગ્રામાદિ દંડક વડે આઘોષિત ઘણાં જ શ્રતો વડે અને અન્ય અશ્રતો વડે પ્રામાદિ સ્થિત ન કરતાં દંડ થાય છે. ઘણાં અશ્રુનો વડે ગંડાનો દંડ થાય છે. તે પ્રમાણે અહીં પણ ઉપસંહાર કરવો જોઈએ. પછી દંડઘર નીકળતાં કાળગ્રહી ઉભો થાય છે. તે આવો હોય - • નિર્યુક્તિ-૧૩૦૫ + વિવેચન : પ્રિયધર્મ, દેઢધર્મ, સંવિગ્ન, પાપભીરુ, ખેદજ્ઞ અને અભીરુ એવો સાધુ કાળ પ્રતિલેખના કરે. અહીં પિયધર્મ અને દેટધર્મની ચૌભંગી જાણવી. તેમાં આ પહેલો ભંગ છે. તે નિત્ય સંસારના ભયથી ઉદ્વિગ્ન હોય, સંવિપ્ન હોય. વન - પાપ, તેનો ભીર . જે રીતે તે ન થાય તે રીતે પ્રયત્નશીલ રહે તે પાપભીરુ કહેવાય. અહીં કાલવિધિ જ્ઞાયક ખેદજ્ઞ, સત્વવાળો, અભીરુ, આવો સાધુ કાળ પ્રતિચક અને પ્રતિજાગક થાય. અર્થાત્ કાળગ્રાહી - કાળગ્રહણ લેનારો થાય. એ પ્રમાણે ગાથાર્ય છે. તે વેળાને પ્રતિયરતો આવા પ્રકારે કાળને તુલના કરે છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ૪/૨૯, નિ - ૧૩૭૬ ૮૫ નિર્યુક્તિ-૧૩૭૬-વિવેચન : સંધ્યામાં વિધમાન કાળગ્રહણને આહરીને તે કાળગ્રહણ અને સંધ્યાનું જે શેષ, આ બંને પણ સમ જે રીતે સમર્પે છે, તે રીતે તે કાળવેળાની તુલના કરે છે. અથવા ઉત્તરાદિમાં ત્રણે સંધ્યામાં ગ્રહણ કરે છે. મ - બીજી અ૫ગત સંધ્યામાં પણ ગ્રહણ કરે છે. તો પણ દોષ ન લાગે. આ પ્રમાણે ગાથાર્થ જાણવો. તે કાલગ્રાહી વેળાને તોલ કરીને કાળભૂમિ સંદિશન નિમિત્ત ગુરુના પાદમૂલે જાય છે. તેમાં આ વિધિ છે – • નિર્યુક્તિ-૧૩૭૭-વિવેચન : જે રીતે જતો એવો આયુક્ત નીકળે, તે રીતે પ્રવેશતો પણ તે આયુક્ત પ્રવેશે છે. પૂર્વે નીકળેલ જ જો પૂછ્યા વિના કાળને ગ્રહણ કરે છે. પ્રવેશતો પણ જો સ્ખલન પામે કે પડે છે, તેનાથી અહીં પણ કાળ સમાન ઉદ્દાત જાણવો. અથવા ઘાત તે ઢેકુ કે અંગારાદિ વડે ઘાત થાય. “બોલતો, મૂઢ શંકિત, ઈન્દ્રિયવિષયમાં અમનોજ્ઞ' ઈત્યાદિ પશ્ચાદ્ધ સાંન્યાસિકને આગળ કહીશું. અથવા અહીં પણ આવો અર્થ કહેવો – વંદન દેતો, બીજો બોલતા બોલતા આપે - વંદનદ્વીકને ઉપયોગથી ન આપે અથવા જે ક્રિયામાં મૂઢ કે આવર્ત આદિમાં શંકા કરતો કે ન કરતો વંદન દેતો અથાગ અમનોજ્ઞ ઈન્દ્રિય વિષય આવતા – • નિર્યુક્તિ-૧૩૭૮ + વિવેચન : નૈપેધિકીમાં નમસ્કાર, પંચમંગલમાં કાયોત્સર્ગ, કૃત્તિકર્મ કરતા બીજો કાળ પણ પ્રતિયરે છે. પ્રવેશ કરતો ત્રણ વખત નૈપેધિકી કરે છે. ક્ષમાશ્રમણોને નમસ્કાર કરે છે. ઈપિથિકીમાં પાંચ ઉચ્છ્વાસકાલિક કાયોત્સર્ગ કરે છે પારીને “નમો અરિહંતાણં' બોલીને પંચમંગલ જ કહે છે. ત્યારે કૃતિકર્મ એટલે દ્વાદશાવર્ત વંદન આપે છે. પછી કહે છે કે – પ્રાદોષિક કાળને ગ્રહણ કરવાની આજ્ઞા આપો. ગુરુવચને ગ્રહણ કરે. એ પ્રમાણે જ્યાં સુધી કાળગ્રાહી આજ્ઞા લઈને આવે છે, તેટલામાં બીજો દંડધર, તે કાળને પ્રતિયરે છે. ફરી પૂર્વોક્ત વિધિથી કાળગ્રાહી નીકળે છે – • નિયુક્તિ-૧૩૭૯ + વિવેચન : થોડી સંધ્યા બાકી રહે ત્યારે ઉત્તરામુખ સ્થાપે છે. ચતુર્વિશતિ સ્તવ, ધ્રુમપુષ્પિકાને પૂર્વથી એક એક દિશામાં સ્થાપે. ઉત્તરામુખ દંડધારી પણ ડાબે પડખે. ઋજુતિર્યક્ દંડધારી પૂર્વાભિમુખ રહે છે. કાળગ્રહણ નિમિત્તે આઠ શ્વાસોચ્છ્વાસ કાળને કાયોત્સર્ગ કરે છે. બીજા કહે છે પાંચ ઉચ્છવાસિક કરે છે. આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ કાયોત્સર્ગ પારીને ચતુર્વિશતિ ાવ [લોગસ્ટ], ધ્રુમપુષ્પિકા અને શ્રામણ્યપૂર્વક, આ ત્રણે અસ્ખલિત અનુપ્રેક્ષા કરીને પછી પૂર્વમાં આ જ અનુપ્રેક્ષે છે. એ પ્રમાણે દક્ષિણમાં અને પશ્ચિમમાં પણ જાણવું. કાળગ્રહણ લેતા આ ઉપઘાતો જાણવા – ૮૬ • નિયુક્તિ-૧૩૮૦-વિવેચન : તેને દિશામોહ થાય અથવા દિશા પ્રતિ કે અધ્યયનપ્રતિ મૂઢ હોય. કઈ રીતે ? તેને વૃત્તિકાર સસ્પષ્ટ કરે છે - પહેલાં ઉત્તરોન્મુખથી રહેવું જોઈએ, તે ફરી પૂર્વોન્મુખ ઉભો રહે. અધ્યયનોમાં પણ પહેલાં ચતુર્વિશતિ સ્તવ, તે વળી મૂઢત્વથી દ્રુમપુષ્પિકા અથવા શ્રામણ્યપૂર્વક કહે. ફ્રૂટ જ વ્યંજનના અભિલાપથી બોલતો કે કહે. બુડધ્રુડ કરતો ગ્રહણ કરે. એ પ્રમાણે કાળગ્રહણ ન સુઝે. શંકા કરતો પૂર્વમાં ઉત્તરોન્મુખથી રહે, પછી પૂર્વોન્મુખથી રહેવું જોઈએ. ફરી ઉત્તરના બદલે પશ્ચિમોન્મુખ રહે. અધ્યયનમાં પણ ચતુર્વિશતિને બદલે બીજું જ ક્ષુલ્લક આચાર આદિ અધ્યયન સંક્રામે છે. અથવા એવી શંકા થાય છે કે અધ્યયનમાં પણ શું કર્યુ કે શું ન કર્યુ? ઈન્દ્રિય વિષય પણ અમનોજ્ઞ એટલે અનિષ્ટ પ્રાપ્ત થાય. જેમકે – શ્રોમેન્દ્રિયથી વ્યંતર વડે ચતા રુદનને કે અટ્ટહાસ્યને સાંભળે. રૂપ કરતા વિભીષિકાદિ વિકૃત રૂપ જુએ, કલેવરાદિની ગંધ સુંઘે. રસ તેમજ જાણો, સ્પર્શમાં અગ્નિ જ્વાલાદિને સ્પર્શ થાય. અથવા ઈષ્ટ રાગને પામે, અનિષ્ટ ઈન્દ્રિય વિષયોમાં દ્વેષ કરે. એ પ્રમાણે ઉપઘાત વર્જિત કાળને ગ્રહણ કરીને કાળનિવેદન અર્થે ગુરુની પાસે જઈને આમ કહે છે – - શું અમુક દિશામાં ઉભેલો કે નહીં ? • નિર્યુક્તિ-૧૩૮૨ + વિવેચન : જે વિધિ જતી વેળાએ છે, આવતા પણ તે જ વિધિ છે. જે અહીં નાનાત્વ છે, તેને હું સંક્ષેપથી કહીશ. આ ભદ્રબાહુ સ્વામીકૃત ગાયા છે. આનો અતિદેશ કરીને પણ સિદ્ધસેન ક્ષમાશ્રમણે પૂર્વાર્ધ કહેલ છે તે અતિદેશનું વ્યાખ્યાન કરે છે – • પ્રક્ષેપગાથા-૧ + વિવેચન : જો નીકળતી આવશ્યિકી ન કરે અને પ્રવેશતી વખતે નૈષેધિકી ન કરે અથવા કરણ આાજ્ય ન કરે, કાળગ્રહણ ભૂમિમાં પ્રસ્થિત ગુરુની સમીપે જો માર્ગમાં શ્વાન કે માર્બારાદિ છેદ કરે. શેષ પદો પૂર્વે કહ્યા છે, તે આ પ્રમાણે સ્ખલિત થાય, પડે, વ્યાઘાત થાય, અપમાર્જના, ભય એ બધામાં કાલવધ થાય છે. હવે બીજી ગાથા કહે છે – – Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪/ર૯, નિ : ૧૩૮ર • પ્રક્ષેપગાથા-૨ + વિવેચન : પહેલાં ગુરુને પૂછીને કાળભૂમિમાં જાય. જો કાળભૂમિમાં ગાય બેઠી હોય અથવા સંસકાદિ ઉભા થાય તેને જુએ, તો નિવર્તે - પાછા ફરે. જો કાળ પડિલેહણ કતા કે ગ્રહણ કરતા કે કાળ નિવેદનામાં જતાં કપિસિતાદિ થાય, તેનાથી કાળ વઘ થાય છે. પતિ એટલે આકાશમાં વાંદરા સમાન વિકૃત મુખ અને હાસ્ય કરે છે. વિધુત, ગર્જિત, ઉલ્કા આદિ પદોનો અર્થ કહેવાયેલ છે. કાલગ્રાહી નિર્ણાઘાતથી ગુર સમીપે આવતો – • નિયુક્તિ-૧૩૮૩ + વિવેચન : ઈયપિથિકા હસ્તાંતર માત્રમાં પણ કરે. નિવેદના દ્વારમાં પંચમંગલ રહે. બધું જ પ્રસ્થાપે, પછી કરણ કે અકરણ હોય. જો કે ગુરથી એક હાથના અંતરે માત્રથી કાળ ગ્રહણ કરે તો પણ કાળ પ્રવેદનમાં ઈયપથિકી પડિક્કમવી. પાંચ ઉચ્છવાસ માત્ર કાળનો ઉત્સર્ગ કરે છે. કાયોત્સર્ગ પારીને પણ પંચમંગલ કહે છે. પછી વંદન કરીને નિવેદન કરે છે કે – પ્રાપ્લેષિક કાળ શુદ્ધ છે. ત્યારે દંડધને છોડીને બાકી બધાં એકસાથે સ્વાધ્યાય પ્રસ્થાપિત કરે. જોગ ક્રિયામાં તેને ‘સઝાય પઠાવે' બોલે છે. શું કારણ ? તે કહે છે – પૂર્વોક્ત જે મટુક દૃષ્ટાંત કહ્યું. • નિર્યુક્તિ-૧૩૮૪-વિવેચન : વાડ, વંટક, વિભાગ એ એકાઈક શબ્દો છે. આરિક, આગારિક, સારિક એ એકાઈક શબ્દો છે. વાટ વડે આરિક તે વાટાર. જે રીતે તે વાટાર સન્નિહિત મક વડે પમાય છે, પરોક્ષથી નહીં. તે રીતે દેશાદિ વિકથા પ્રમાદવાળાને પછી કાળ ન અપાય. દ્વાર-ની વ્યાખ્યા. બાહ્યસ્થિતિ આદિ પશ્ચાદ્ધ ગાથા સુગમ છે. ‘સર્વ વડે' પશ્ચાદ્ધની આ વ્યાખ્યા છે – • નિયુક્તિ-૧૩૮૫-વિવેચન : દંડઘર વડે પ્રસ્થાપિત અને વંદિત કરાયા પછી, એ પ્રમાણે બઘાં વડે પ્રસ્થાપિત અને વંદિત કરાયા પછી આ પૃચ્છા થાય છે - હે આર્ય! કોઈના વડે કંઈપણ જોયું કે સાંભળ્યું ? દંડધર કે બીજાને પૂછે. તેઓ પણ સત્ય કહે છે. જો બધાં જ કહે કે - કંઈપણ જોયું કે સાંભળ્યું નથી. ત્યારે શુદ્ધિમાં સ્વાધ્યાય કરે છે. જો એકાદાએ પણ કંઈ વિધુતાદિ પ્રગટ જોયા કે ગર્જિત આદિ સાંભળેલ હોય ત્યારે અશુદ્ધ થાય તો સ્વાધ્યાય ન કરે. હવે શંકિત હોય તો શું? • નિયુક્તિ-૧૩૮૬-વિવેચન :જો એક સંદિગ્ધ હોય કે જોવું અથવા સાંભળ્યું, તો સ્વાધ્યાય કરાય છે. ૮૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ બેઉને પણ સંદેહ હોય તો પણ સ્વાધ્યાય કરાય છે. પરંતુ ત્રણને વિધુત આદિકના વિષયમાં એક સમાન સંદેહ હોય તો સ્વાધ્યાય કરાતો નથી, તેમ છતાં જો ત્રણેમાં અવાજ સંદેહ હોય તો કરાય છે. સ્વગણમાં બીજાના વચનથી શંકિત થાય તો અસ્વાધ્યાય કરાતો નથી. કોમ વિભાગથી તેમાં જ અવાધ્યાય સંભવે છે. આમાં જે વિવિધતા કે ભેદ છે, તે હું સંક્ષેપથી કહીશ - • નિર્યુક્તિ-૧૩૮•વિવેચન : આ બધું જ પ્રાદોષિક કાળે કહેલ છે. આ ચારે પણ કાળમાં કંઈક સામાન્ય અને કંઈક વિશેષથી હું કહું છું. પ્રાદોષિકમાં એક દંડધરને છોડીને બાકીના બધાં એક સાથે [કાળ કે સ્વાધ્યાય પઠાવે પ્રસ્થાપિત કરે. • નિયુક્તિ-૧૩૮૮-વિવેચન : - સુષ્ઠ ઈન્દ્રિય ઉપયોગમાં ઉપયુક્ત વડે બધાં કાળો પ્રતિજાગરિત કરવા અર્થાત્ ગ્રહણ કરવા જોઈએ. નવ4 - કાળકૃત સંખ્યા વિશેષ, તેને કહે છે - ત્રણે ગ્રીષ્મમાં ઉપહત કરે છે, તે ઉત્કૃષ્ટ કહેવાય છે કેમકે લાંબોકાળ ઉપઘાત કરે છે. જઘન્યથી સાત અને બાકીની મધ્યમ જાણવી. કનકા ગ્રીમમાં ત્રણ, શિશિરમાં પાંચ, વર્ષમાં સાતનો ઉપઘાત કરે છે. ઉલ્કા, એકનો ઉપઘાત કરે ઈત્યાદિ હવેની નિયુક્તિમાં કહે છે – • નિર્યુક્તિ-૧૩૮૯ + વિવેચન : કનકા અનુક્રમે ત્રણ, પાંચ અને સાતનો ગ્રીષ્મ, શિશિર અને વર્ષમાં હણે છે. ઉલ્કામાં વળી એક પણ હોય, આ બેમાં આ વિશેષ છે - કનક શ્લષ્ણરેખા અને પ્રકાશરહિત, ઉલ્કા એટલે પ્રકાશકારિણી મોટી રેખા. અથવા રેખારહિત વિલિંગ પ્રભા કર તે ઉલ્કા જ. “વર્ષમાં ત્રણે દિશા” આ પદોની વ્યાખ્યા - • નિતિ -૧૩% + વિવેચન : વર્ષમાં ત્રણ દિશામાં પ્રભાતિક કાળમાં હોય છે, બાકી ત્રણેમાં ચારે દિશા, ઋતુબદ્ધમાં ત્રણ તારા જોવે તે આ રીતે - જ્યાં વર્ષો રબ કાળમાં રહે, ત્રણે પણ દિશામાં ત્યાં જોઈને પ્રભાતિક કાળને ગ્રહણ કર. બાકીના ત્રણે કાળમાં વર્ષોમાં જ્યાં રહીને ચારે દિશા વિભાગોને જુએ અને ત્યાં રહીને કાલગ્રહણ છે. ઋતુબદ્ધમાં ત્રણ તારા, આ રીતે - • નિયુક્તિ-૧૩૯૧-વિવેચન : ત્રણે કાળમાં અતિ પ્રાદોષિક, અધરામિક અને વૈરાણિક કાળમાં જો ત્રણ તારા જઘન્યથી જુએ, ત્યારે કાળ ગ્રહણ લે. ઋતુબદ્ધમાં વાદળ આદિ વડે Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ૪/૨૯, નિ૰ - ૧૩૯૧ આચ્છાદિતમાં જો કે એક પણ તારાને ન જુએ, તો પણ પ્રભાતિક કાળને ગ્રહણ કરે. વર્ષાકાળમાં વળી ચારે પણ કાળ વાદળ આચ્છાદિતમાં તારા આદૅશ્ય જ હોય તો પણ કાળ ગ્રહણ કરે. ૮૯ “છન્ને નિવિષ્ટ”ની આ વ્યાખ્યા છે – • નિયુક્તિ-૧૩૯૨-વિવેચન : જો કે વસતિની બહાર કાળગ્રાહીને સ્થાન ન હોય, ત્યારે છન્ન-ઢંકાયેલા સ્થાને ઉધ્ધસ્થિત થઈને કાળ ગ્રહે, જો ઉધ્ધસ્થિતનું પણ અંતઃસ્થાન ન હોય ત્યારે છન્નમાં જ રહિને કાળગ્રહણ લે છે. બહાર રહીને પણ એક પ્રતિયરે છે, વર્ષાબિંદુ પડતા હોય તો નિયમા અંતઃસ્થિત થઈ કાળ ગ્રહણ કરે. ત્યાં પણ ઉર્ધ્વસ્થિત કે બેસીને લે. વિશેષ એ કે પ્રતિચસ્ક પણ અંદર રહીને જ પ્રતિયરે છે. આ પ્રાભાતિકમાં ગચ્છના ઉપગ્રહાર્થે અપવાદ વિધિ કહી. બાકીના કાળ, સ્થાન ન હોય તો ગ્રહણ ન કરવા. અથવા આચરણાથી જાણવા. કયા કાળમાં કઈ દિશાભિમુખ વડે રહેવું? તે કહે છે - • નિયુક્તિ-૧૩૯૩-વિવેચન : પ્રાદોષિકમાં અને અર્ધરાત્રિકકાળમાં નિયમથી ઉત્તરની સન્મુખ રહે. વૈરાત્રિક કાળમાં દિશાની ભજના, ઈચ્છા હોય તે પ્રમાણે ઉત્તરાભિમુખ અથવા પૂર્વાભિમુખ રહે. પ્રાભાતિમાં નિયમા પૂર્વાભિમુખ રહે. હવે કાળગ્રહણનું પરિમાણ કહે છે – • નિર્યુક્તિ-૧૩૯૪-વિવેચન : ઉત્સર્ગમાં ઉત્કૃષ્ટથી ચારે કાળ ગ્રહણ કરે અને ઉત્સર્ગમાં જ જઘન્યથી ત્રિક થાય છે. દ્વિતીય પદમાં અપવાદ છે. તેથી કાળ દ્વિક થાય છે. અમાયાવીને કારણે અગૃહમાણ હોવાથી આમ કહ્યું અથવા ઉત્કૃષ્ટથી ચાર થાય છે. જઘન્યથી હાનિ પદમાં ત્રિક થાય છે. કેમકે એકમાં અગૃહિત છે. બીજા હાનિપદમાં કૃતમાં દ્વિક થાય છે. એ પ્રમાણે અમાયાવીને ત્રણ અગ્રહણ કરતાં એક જ થાય છે અથવા માયા વિમુક્તને કારણે એક પણ કાળને ન ગ્રહણ કરે તો પણ દોષ નથી એટલે કે તેને તેમાં પ્રાયશ્ચિત્ત આવતું નથી. આ ગાથાર્થ કહ્યો. કાલચતુષ્ક કઈ રીતે ? તે કહે છે – • નિર્યુક્તિ-૧૩૯૫-વિવેચન : પ્રાદોષિક કાળ ગ્રહણ કરીને બધાં સૂત્ર-પોરિસિ કરીને પૂર્ણ પોરિસિમાં સૂત્રપાઠીઓ સુવે છે. અર્થ ચિંતકો અને ઉત્કાલિક પાઠકો જાગે છે. [ક્યાં સુધી ? અર્ધરાત્ર સુધી. અર્ધરાત્રિ પૂરી થયા પછી કાળ ગ્રહણ કરીને જાગતા હોય તે સુવે. ત્યારે ગુરુ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ ઉઠીને ચરમરાત્રિ સુધી ગણે છે. છેલ્લી રાત્રિએ [ચરમ પ્રહરે] બધાં ઉઠીને વૈરાત્રિક કાળ ગ્રહણ કરીને સ્વાધ્યાય કરે છે. ત્યારે - તે કાળે તેમના ગુરુઓ સુવે છે. પ્રાભાતિક કાળ પ્રાપ્ત થતાં જે પ્રાભાતિક કાળ ગ્રહણ કરશે તે કાળ પ્રતિક્રમીને પ્રાભાતિક કાળ ગ્રહણ કરે છે. બાકી કાળ વેળામાં પ્રાભાતિક કાળને પ્રતિક્રમે છે. પછી આવશ્યક કરે છે. ૯૦ આ પ્રમાણે ચારે કાળ થાય છે. ત્રણ કઈ રીતે ? કહે છે. પ્રાભાતિક કાળ ન ગ્રહણ કરીને બાકીના ત્રણ કાળ થાય. - અથવા આ રીતે - • નિયુક્તિ-૧૩૯૬,૧૩૯૭-વિવેચન : નિર્યુક્તિની બંને ગાથાની સંયુક્ત વ્યાખ્યા આ પ્રમાણે વૈરાત્રિક કાળને ન ગ્રહીને, બાકીના ત્રણે કાળ ગ્રહણ કરતાં ત્રણ કાળ. અથવા અર્ધ રાત્રિક ન ગ્રહણ કરીને ત્રણ કાળ ગ્રહણ થાય. બે કઈ રીતે ? પ્રાદોષિક અને અર્ધરાત્રિક ગ્રહણ કરે અને બાકીના બે ગ્રહણ ન કરતાં બે કાળગ્રહણ થાય અથવા પ્રાદોષિક અને વૈરાત્રિકને ગ્રહણ કરતાં બે કાળગ્રહણ થાય અથવા પ્રાદોષિક અને પ્રાભાતિક બંને ગ્રહણ ન કરીને બે કાળ ગ્રહણ થાય છે. - અહીં પણ કલ્પમાં પ્રાદોષિક વડે અનુપહતથી જ ઉપયોગથી સુપ્રતિજાગતિ થઈ સર્વ કાળમાં ભણે તેમાં દોષ નથી. અથવા વૈરાત્રિક અને અર્ધરાત્રિકમાં ગ્રહણ ન કરતાં બે અથવા અર્ધરાત્રિક અને પ્રાભાતિકને ગ્રહણ ન કરતા બે અથવા વૈરાત્રિક અને પ્રાભાતિકને ગ્રહણ કરીને બે કાળગ્રહણ થાય. જો એક જ હોય તો કોઈપણ કાળગ્રહણ કરે. કાળ ચતુષ્કના આ કારણો છે – કાળચતુષ્ક ગ્રહણ ઉત્સર્ગ વિધિ જ છે. અથવા પ્રાદોષિક ગ્રહણ કરતાં ઉપહત થતાં અર્ધરાત્ર ગ્રહણ કરીને સ્વાધ્યાય કરે છે. પ્રાભાતિક દિવસને માટે ગ્રહણ કરેલ જ છે. એ પ્રમાણે કાળચતુષ્ટ કહ્યું. અનુપહત પ્રાદોષિકમાં સુપ્રતિ જાગતિમાં આખી રાત્રિ ભણે છે. અર્ધરાત્રિકમાં પણ વૈરાત્રિક ભણે છે. વૈરામિક પણ અનુપહતથી સુપ્રતિજાગતિથી પ્રાભાતિક કાળમાં અશુદ્ધ ઉદ્દિષ્ટ હોય તો દિવસથી પણ ભણે. કાળચતુષ્કમાં અગ્રહણના કારણો આ છે - પ્રાદોષિક ન ગ્રહણ કરે અથવા અશિવાદિ કારણથી શુદ્ધ ન થાય. અર્ધરાત્રિક ગ્રહણ ન કરે અથવા કારણથી શુદ્ધ ન થાય. પ્રાદોષિકથી સુપ્રતિ જાગતિથી ભણે પણ ગ્રહણ ન કરે વૈરાત્રિક કારણથી ગ્રહણ ન કરે ન શુદ્ધ થાય. પ્રાદોષિક કે અર્ધરાત્રિકાથી જ કહે છે. અથવા ત્રણ ગ્રહણ ન કરે અથવા પ્રાભાતિક કારણથી ગ્રહણ ન કરે કે શુદ્ધ ન થાય. પૈરાત્રિકથી દિવસના જ ભણે. હવે પ્રાભાતિક કાળગ્રહણ વિધિને પૃથક્ કહે છે - Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪/ર૯, નિ - ૧૩૯૮, ભા. ૨૨૪ ૨ • નિયુક્તિ-૧૩૯૮નું વિવેચન :આ નિર્યુક્તિની વ્યાખ્યા ભાષ્યકાર સ્વયં જ કરશે. તેમાં પ્રાભાતિક કાળમાં ગ્રહણવિધિ અને પ્રસ્થાપના વિધિ છે. તેમાં ગ્રહણવિધિ આ પ્રમામે છે – • ભાષ્ય-૨૨૪-વિવેચન : દિવસમાં સ્વાધ્યાય વિરહિતોને દેશાદિકથા સંભવ વર્જન કરવાને તથા મેધાવી અને બીજાને વિન વર્જનાર્થે, એ પ્રમાણે બધાંના અનુગ્રહને માટે નવ કાળગ્રહણ કાળ પ્રભાતિકમાં અનુજ્ઞા કરાયેલ છે. તેથી નવકાળગ્રહણ વેળામાં બાકીના સ્વાભાવિક કાલગ્રાહી કાળને પ્રતિક્રમે છે. બાકીના તે વેળામાં પડિક્કમે કે ન પડિક્કમે. એક નિયમા ન પ્રતિક્રમે. જો છીંક અને રુદન આદિ વડે શુદ્ધ ન થાય ત્યારે તે જ વૈરાત્રિનો સુપતિ જાગરિત થશે. તે પણ પ્રતિક્રમીને ગુરને કાળ નિવેદન કરીને સૂર્ય ઉદય પૂર્વે કાળથી પ્રતિક્રમે છે. જો ગ્રહણ કરાતો નવ વખત અનુપહત હોય કાળ ત્યારે જણાય છે – ધ્રુવ અસ્વાધ્યાયિક, તેથી સ્વાધ્યાય ન કરે. નવ વખત ગ્રહણમાં આ વિધિ છે – • ભાણ-૨૨૫-વિવેચન : એક જ ગ્રહણ કરતાં છીંક, રૂદિતાદિ વડે યોગ્યની પ્રતિક્ષા કરે. ફરી ગ્રહણ કરે, એ પ્રમાણે ત્રણ વાર કરે. પછી આગળ અન્યોન્ય સ્થંડિલમાં ત્રણ વાર, તે પણ ઉપહત થાય તો અન્યોન્ય ચંડિલમાં ત્રણવાર, ત્રણ ન હોય ત્યારે બે જણા નવ વાર પૂરે છે. જો બે જણ પણ ન હોય તો એક જ નવ વખતને પૂર્ણ કરે છે. - ચંડિલ ભૂમિ જ ન હોય તો અપવાદ છે – ત્રણ કે બે કે એકમાં પણ ગ્રહણ કરે છે. “પરવચનમાં ખર આદિ” આ પદોની આ વ્યાખ્યા છે – “ખર”ને પ્રેરણા કરે છે. જો રહે છે તો અનિટમાં કાળવધ, ખરચી ડે છે તો બાર વર્ષનો કાળ ઉપહd થાય છે. બીજી પણ અનિષ્ટ ઈન્દ્રિય વિષયમાં પણ એ પ્રમાણે જ કાળdધ થાય છે ? આચાર્ય કહે છે – [હવેનું ભાગ-૨૨૬]. • ભાષ્ય-૨૨૬-વિવેચન : અનિષ્ટ માનુષી સ્વરમાં કાળવધ થાય. બાકીના - તિર્યચ, તેના જો અનિષ્ટ પ્રહાર શબ્દને સાંભળે તો કાળdધ. ‘ઘાયfમય' એ મૂળ ગાથામાં જે અવયવ છે, તેની વ્યાખ્યા - જો પ્રાભાતિક કાળગ્રહણ વેળામાં પ્રોષિતપતિકા [જેનો પતિ પરદેશ ગયેલ હોય તેવી) સ્ત્રી પતિના ગુણોનું સ્મરણ કરતી રોજેરોજ રડતી હોય. રુદન વેળાનો પૂર્વ જ કાળ ગ્રહણ કરવો જોઈએ. અથવા તેણી પમ પ્રત્યુષ કાળમાં રડતી હોય ત્યારે દિવસે જઈને તેને કહી આવે. જો તેણી પ્રજ્ઞાપનાને ન ઈચ્છે તો ઉદ્ઘાટન કાયોત્સર્ગ કરાય છે. હવે આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ “વમfav' આ અવયવની વ્યાખ્યા - • ભાષ્ય-૨૨૩-વિવેચન : ઘણાં પ્રયત્નથી - મોટેથી રદન, તેને વિરસ કહે છે. તે ઉપહત કરે છે - હણે છે. જે વળી ધોલમાન અને મધુર શબ્દને ન ઉપહત કરે - ન હણે જ્યાં સુધી અજપાક હોય ત્યાં સુધી અવ્યક્ત. તે થોડાં પણ વિવરથી ઉપહત થાય છે. મહાનું અશ્રુથી ભરેલ રુદન વડે હણે છે. આ રીતે પ્રાભાતિક કાળ ગ્રહણ વિધિ કહી. હવે પ્રાભાતિક પિઠવવાની] પ્રસ્થાપનાની વિધિ કહે છે - સર્ય ઉગ્યા પછી દિશાવલોક કરીને પ્રસ્થાપના કરે છે. જો અર્ધ પ્રસ્થાપિતમાં છીંક આદિ વડે ભગ્ન પ્રસ્થાપન થતાં બીજો દિશાવલોક કરીને તેની જ પ્રસ્થાપના કરે છે. એ પ્રમાણે ત્રીજી વખત પણ દિશાવલોક કરે. દિશાવલોક કરવામાં આ કારણ છે – • નિયુક્તિ-૧૩૯૯-વિવેચન : આકીર્ણ - ૫ગલ, તે કાગડા આદિથી લાવેલ હોય અથવા મહિકા પડવીનો આરંભ થયેલ હોય. એ પ્રમાણે એવા એક સ્થાને ઉપહત થતાં ત્રણ વખત સો હાથથી બહાર બીજા સ્થાને જઈને પડિલેહણા અને પ્રસ્થાપના કરે છે, એમ કહેલ છે. તેમાં પણ પૂર્વોક્ત વિધિથી ત્રણ વખત પ્રસ્થાપના કરે છે. એ પ્રમાણે બીજા સ્થાને પણ અશુદ્ધ હોય તો ત્યાંથી પણ સો હાયથી આગળ બીજા સ્થાનમાં જઈને ત્રણ વખત પૂર્વોક્તવિધાનથી તે પ્રસ્થાપના કરે છે. જો શુદ્ધ હોય તો સ્વાધ્યાય કરે છે. નવ વખત છીંક આદિ વડે હણાય, તો નિયમથી પહેલી પોરિસિમાં સ્વાધ્યાય કરતા નથી. • નિયુક્તિ-૧૪૦૦ + વિવેચન : જે પ્રસ્થાપનામાં ત્રણ અધ્યયનો સમાપ્ત થાય તો તેની ઉપર એક શ્લોક કહેવો જોઈએ. તે સમાપ્ત થતાં પ્રસ્થાપન સમાપ્ત થાય છે. શોણિત, મૂત્ર-પુરુષ, ગંધ આલોકાદિને પરિહરવા. અહીં આ દ્વિતીય પાદનો અર્થ કહેવાઈ ગયેલ છે. “શોણિત'ની આ વ્યાખ્યા છે - નિયુક્તિ-૧૪૦૧-વિવેચન : જ્યાં સ્વાધ્યાય કરતાં લોહી, મેદાદિ દેખાય, તો ત્યાં સ્વાધ્યાય કરવો નહીં. કટક કે ચિલિમિલિનું અંતર દઈને કરે છે. વળી જ્યાં સ્વાધ્યાય જ કરતા મૂત્ર-પુરીષાદિ કલેવરાદિકની ગંધ કે બીજી પણ કોઈ અશુભ ગંધ આવતી હોય તો સ્વાધ્યાય ન કરે. બીજા પણ બંધન, સેધનાદિ જોઈને પરિહરે. આ બધું નિર્લાઘાત કાળમાં કહેલ છે. વ્યાઘાતકાળમાં પણ એ પ્રમાણે જ છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ • ૪/ર૯, નિ : ૧૪૦૧ વિશેષ એ કે - ગંડક અને મરુકનું દષ્ટાંત સંભવતું નથી. • નિયુક્તિ-૧૪૦૨ + વિવેચન : આ સામાન્યતર અસ્વાધ્યાયમાં જે સ્વાધ્યાય કરે છે, તે આજ્ઞા અનવસ્થાપ્ય, મિથ્યાત્વ અને વિરાધના પામે છે. ગાથા સુગમ છે. “અસ્વાધ્યાયિક બે ભેદે છે” ઈત્યાદિ મૂળ દ્વારગાથામાં પર સમુત્ય અસ્વાધ્યાયિક દ્વાર વિવરણ કર્યું. હવે આત્મસમુત્ય અસ્વાધ્યાયિક દ્વાર અવયવાર્થે કહે છે - • નિર્યુક્તિ-૧૪૦૩ + વિવેચન : આત્મસમુલ્ય અસ્વાધ્યાયિક એકવિધ કે દ્વિવિધ હોય છે, તેમાં એકવિધ શ્રમણોને હોય છે અને દ્વિવિધ શ્રમણીને હોય છે. અહીં પૂર્વાદ્ધ સંગમ છે. પશ્ચાદ્ધની વ્યાખ્યા આ છે - શ્રમણોને એકવિધ તેના વ્રણમાં થાય છે. શ્રમણીને બે ભેદે તે વ્રણ અને હતુકાળથી થાય છે. આ વ્રણમાં વિધાન કરે છે - • નિયુક્તિ-૧૪૦૪-વિવેચન : પહેલો જે વ્રણ તે સો હાથથી બહાર ધોવાથી નિપ્રગલ કરાય છે. પછી ત્રણ બંધો પરિણલિત થાય છે. ઉકાટથી ગલનાન્વિતને કહે છે - તેમાં સંતના હવે પછી કહેવાનાર લક્ષણરૂપ છે. ત્રણ બે ભેદે છે – સંભવ અને આdવ. બંનેમાં પણ એ પ્રમાણે પટ્ટકયતના કરવી જોઈએ. • નિયુક્તિ-૧૪૦૫-વિવેચન : વ્રણ ધોવાતા નિપ્રગલમાં સો હાથથી બહાર પટ્ટક આપીને કહે છે. ફૂટવાથી પરિગલત થાય તે પકમાં તેની ઉપર ભસ્મ નાંખીને ફરી પાક આપે [પાટો બાંધી એમ કહેલ છે. એ પ્રમાણે બીજામાં પણ પાટો બાંધવો ઉક્ત ત્રણેમાં ત્યારપછી વાચના આપવી જોઈએ. ત્રીજી વખત પછી પણ (લોહી કે પર ગળતા હોય તો સો હાથથી બહાર વ્રણ અને પાટો ધોઈને પછી વાચના આપે. અથવા બીજે ભણે. • નિયુક્તિ-૧૪૦૬ + વિવેચન - બીજો ભેદ શ્રમણીનો તેમાં આdવ. ત્યાં પણ આ પ્રમાણે જ છે. વિશેષ એ કે ઉત્કટથી સાત બંધ કરવા જોઈએ. તો પણ આdવ ન રોકાય તો સો હાથથી બહાર ધોઈને ફરી વાંચના આપે. અથવા બીજે ભણે. • નિર્યુકિત-૧૪૦૭ + વિવેચન : એ પ્રમાણે કોઈપણ અવાધ્યાયમાં પોતે સ્વાધ્યાય ન કરે. જો કોઈ અજયણાથી કરે છે, તો તે આજ્ઞાભંગાદિ દોષ પામે છે. ગાથા સુગમ છે. મા આજ્ઞા ભંગાદિ દોષ ન લાગે, પરંતુ – • નિર્યુક્તિ-૧૪૦૮-વિવેચન :“શ્રુતજ્ઞાનમાં અનુપચારથી અભક્તિ થાય છે અથવા શ્રુતજ્ઞાન ભક્તિના ૯૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ સગથી અસ્વાધ્યાયિકમાં સ્વાધ્યાય ન કરવો જોઈએ.” આ ઉપદેશ છે. તો પણ લોકધર્મ વિરુદ્ધ હોવાથી તેમ ન કરવું જોઈએ. અવિધિમાં પ્રમાદ જન્મે છે. તેમાં દેવતા છળ કરે છે. જેમ વિધાસાધનની પૈગુણતાથી વિધા સિદ્ધ થતી નથી, તેમ અહીં પણ કર્મક્ષય ન થાય. ધર્મપણાથી - ધૃતધર્મનો આ ધર્મ જે અસ્વાધ્યાયિકમાં સ્વાધ્યાયનું વર્જન, તેમ કરે તો શ્રુતજ્ઞાનાચાને વિરાધે છે, તેથી ન કરવો. શિષ્ય કહે છે - જો દાંત, માંસ, લોહી આદિમાં અસ્વાધ્યાયિકનું શરીર તો આનાથી યુક્ત જ છે, તેથી સ્વાધ્યાય કેમ કરે ? • નિયુક્તિ-૧૪૦૯-વિવેચન : ચોદક [શિષ્યના અભિપ્રાયના અનુમતાર્થે કહે છે - તમારું કથન સત્ય છે, તેનાથી યુકત શરીર છે, તો પણ તે શરીરથી પૃથક્રરૂપ છે, તેનું વર્જન કરવું જોઈએ. પણ જે ત્યાં જ રહેલ છે, તેને ન વર્જવા. આવું બતાવવા કહેલ છે. આ પ્રમાણે જ લોકમાં જોવાય છે, લોકોતરમાં પણ આવો જ અર્થ કરાયેલ છે. પણ બીજા કહે છે - - નિર્યુક્તિ-૧૪૧૦-વિવેચન : મળ-મૂત્ર આદિ અંદર રહેલાં છે, તેનાથી જ બહાર ઉપલિપ્ત કરી દેતા નથી. અનુપલિપ્ત જ રહે છે. વળી અંદર રહેલા હોવા છતાં તેમાં અર્ચના-પૂજા કરે જ છે. વળી બીજા કહે છે – • નિયુક્તિ-૧૪૧૧-વિવેચન : જે પ્રતિમા સાિહિત-દેવતા અધિષ્ઠિત છે, તે જો કોઈ પણ અનાદથી જાણીને જ બહાર મળથી લિપ્ત કરીને તે પ્રતિમાને સ્પર્શે કે તે પ્રતિમાની અર્ચના-પુજા કરે છે, તો તે સહન ન કરે, પણ તિચિત આદિ કરે છે, રોગ પણ ઉત્પન્ન કરે છે કે મારી પણ નાંખે છે. એ પ્રમાણે જે અસ્વાધ્યાયિકમાં સ્વાધ્યાય કરે છે, તેને જ્ઞાનાચારની વિરાધનાથી કર્મબંધ થાય છે. આ તેમને પરલોકસંબંધી દંડ છે. આ લોકમાં પણ પ્રમતને દેવતા છળે છે. આજ્ઞાદિ વિરાધના તો નિયમા થાય જ છે. કોઈ આ અપ્રશસ્ત કારણોથી અસ્વાધ્યાયિકમાં સ્વાધ્યાય કરે છે. તે જણાવતા હવે કહે છે કે – • નિર્યુક્તિ-૧૪૧૨ + વિવેચન : રણથી કે દ્વેષથી જે અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરે છે અથવા દર્શન મોહથી મોહિત કહે છે કે - અમૂર્ત એવા જ્ઞાનની આશાતના શું થાય ? તેમાં કયો અનાચાર છે ? તેમાં આ વિભાષા છે – [નિર્યુક્તિ-૧૪૧૩માં • નિર્યુક્તિ-૧૪૧૩ + વિવેચન : બીજા વડે ગણી કે વાયક વ્યાર્દૂિચમાણ થાય અથવા શબ્દાદિ વડે હષ્ટ, તુષ્ટ કે નંદિત થાય, તેનો અભિલાષી અસ્વાધ્યાયિકમાં પણ સ્વાધ્યાય કરે છે. એ પ્રમાણે Page #57 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪/૨૯, નિ - ૧૪૧૩ રાગમાં કે દ્વેષમાં ગણી કે વાચકને વ્યાહિય કરાય છે – “હું પણ અધ્યયન કરીશ, જેથી આમની સામે સપ્રતિભૂત થઈ જાઉં, જે કારણથી જીવ-શરીર અવયવો અસ્વાધ્યાયિક છે છે, તેથી અસ્વાધ્યાયિક આની શ્રદ્ધા ન કરે તો આ દોષ લાગે – • નિયુક્તિ-૧૪૧૪ + વિવેચન : ЕЧ ક્ષિપ્તચિત્ત આદિ ઉન્માદ, દીર્ઘકાળના રોગો, જલ્દીઘાત કરે તેવો આતંક, આ બધાંને પામે છે. તીર્થંકર ભાષિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. અર્થાત્ મિથ્યાર્દષ્ટિ થાય છે અથવા ચાત્રિથી પડે છે અર્થાત્ સંયમ ભ્રષ્ટ થાય છે. આગળ કહે છે - • નિયુક્તિ-૧૪૧૫ + વિવેચન : આ લોકમાં આ ફળ છે [તે ઉપર કહ્યું], પરલોકમાં તે વિધાઓ ફળ આપતી નથી. જે શ્રુતની આશાતના કરે, તે દીર્ઘ સંસારમાં ભમે છે. શ્રુત જ્ઞાનાચારમાં અવિપરીત કરનાર છે તે જ્ઞાનાવરણીય કર્મો બાંધે છે. તેના ઉદયથી વિધાનો ઉપચાર કરાયા છતાં ફળ આપતી નથી. અર્થાત્ વિધા સિદ્ધ થતી નથી. વિધિથી ન કરતાં પરાભવ થાય. એ પ્રમાણે શ્રુતની આશાતના કહી. અવિધિમાં વર્તનાને નિયમથી આઠ કર્મ પ્રકૃતિ બંધાય છે. હ્રસ્વ સ્થિતિકને દીધસ્થિતિક કરે છે. મંદાનુભાવને તીવ્રાનુભાવ કરે છે. અલ્પ પ્રદેશાગ્રને બહુપદેશાગ્ર કરે છે. આમ કરનાર નિયમથી દીર્ધકાલિક સંસારને બાંધે છે - અથવા - જ્ઞાનાચાર વિરાધનામાં દર્શન વિરાધના થાય. જ્ઞાન અને દર્શન વિરાધનાથી નિયમા ચાસ્ત્રિ વિરાધના થાય. એ પ્રમાણે ત્રણેની વિરાધના થકી મોક્ષ થતો નથી. તેથી નિયમા સંસાર વધે. તેથી અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય ન કરવો. • નિર્યુક્તિ-૧૪૧૬,૧૪૧૭ : ધીર પુરુષો દ્વારા પ્રાપ્ત અસ્વાધ્યાય નિયુક્તિ મેં કહેલ છે. કે જે કહેનારા સંયમ તપ યુક્ત નિર્પ્રન્ગ મહર્ષિ પુરુષો હતા. અસ્વાધ્યાયિક નિયુક્તિમાં ઉપયુક્ત અને ચરણ-કરણથી યુક્ત એવા સાધુઓ અનેક ભવના સંચિત અનંત કર્મ ખપાવે છે. [બંને નિર્યુક્તિ ગાથા સુગમ હોવાથી વૃત્તિકાર મહર્ષિઓ તેની કોઈ વ્યાખ્યા કરેલ નથી અસ્વાધ્યાયિક નિયુક્તિ પુરી થઈ. અધ્યયન-૪-અંતર્ગત્ અસ્વાધ્યાય-નિયુક્તિનો મુનિ દીપરત્નસાગરે કરેલ સટીક અનુવાદ પૂર્ણ Εξ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ • સૂત્ર-૨૯ -- [અંત્યભાગની ફરી નોંધ સ્વાધ્યાયમાં સ્વાધ્યાય ન કર્યો તેનું મિચ્છા મિ દુક્કડં. • વિવેચન-૨૯ :- [શેષ સૂત્રની વૃત્તિ–] અસ્વાધ્યાયથી વિપરીત લક્ષણરૂપ સ્વાધ્યાયમાં સ્વાધ્યાય ન કર્યો. આ આશાતનાથી જે અતિચાર કર્યો, તેનું મિચ્છા મિ દુક્કડં. [આ રીતે ૩૩-આશાતના કહી. વિશેષ આ પ્રમાણે −] આ સૂત્ર નિબદ્ધ છે. અર્થથી બીજો પણ અર્થ હોય તે જાણવો. વળી તે અવ્યામોહાર્યે હું કહીશ. અહીં એકથી તેત્રીશ પદો કહ્યા. તેથી આગળ બુદ્ધ [જિન] વચનના ચોત્રીશ અતિશય પણ કહેલાં છે. વચનના પાત્રીશ અતિશયો પણ છે. ઉત્તરાધ્યયનના ૩૬અધ્યયનો પણ છે. એ પ્રમાણે જેમ ‘સમવાય' સૂત્રમાં સોની સંખ્યા સુધી સો તારા કહેલ છે. જેમકે – શતભિષજા નક્ષત્રમાં સો તારા કહેલ છે. એ પ્રમાણે સંખ્યાત, અસંખ્યાત અને પછી અનંત સ્થાનો વડે કહેલ છે. સંયમ, અસંયમના જે પ્રતિષેધાદિ કરણ અતિચારનું અહીં તેત્રીશ સંખ્યા સુધી પ્રતિક્રમણ બતાવેલ છે. અપરાધ પદમાં તો સૂત્રની અંતર્ગત્ જે હોય તે બધું પણ અને સર્વે અતિચાર સમૂહ લેવો. એકવિધ અસંયમથી દીર્ધપર્યાય સમૂહની એ પ્રમાણે અતિચાર વિશોધિ કરીને નમસ્કાર કરે છે. તે આ રીતે – નમો નગ્લીસા૰ ઈત્યાદિ અથવા પૂર્વોક્ત અશુભસેવના થકી પડિક્કમીને ફરી ન કરવાને માટે નમસ્કારપૂર્વક પ્રતિક્રમતા કહે છે – • સૂત્ર-૩૦ : ભગવંત ઋષભથી લઈને મહાવીર પર્યન્તના ચોવીસે તીર્થંકરોને મારા નમસ્કાર થાઓ. • વિવેચન-૩૦ : હવે અહીં નમસ્કાર કરાયેલ પ્રસ્તુતના વ્યાવર્ણનાર્થે કહે છે – • સૂત્ર-૩૧ : આ નિગ્રન્થ પ્રવચન સત્ય, અનુત્તર, વલિક, પ્રતિપૂર્ણ, નૈયાયિક, સંશુદ્ધ, શાકક, સિદ્ધિનો માર્ગ, મુક્તિનો માર્ગ, નિર્વાણનો માર્ગ, નિર્માણનો માર્ગ, અતિતથ, અવિસંધિ, સર્વ દુ:ખનો પક્ષીણ માર્ગ છે. આમાં સ્થિત જીવો સિદ્ધ થાય છે, બોધ પામે છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે અને સર્વે દુઃખોનો અંત કરે છે. • વિવેચન-૩૧ : આ જ - સામાયિક આદિથી પ્રત્યાખ્યાન પર્યન્ત કે દ્વાદશાંગ ગણિપિટક. નિગ્રન્થ - બાહ્ય અને અત્યંતર ગ્રંથિ ચાલી ગયેલા સાધુઓ નિર્ગુન્થોનું આ તે Page #58 -------------------------------------------------------------------------- ________________ ૬ ૪/૩૧, નિ - ૧૪૧૬,૧૪૧૭ 9 વૈગ્રન્થ. પ્રાવચન-પ્રકર્ષથી અભિવિધિસહ કહેવાય છે તે જીવ આદિ જેમાં છે, તે પ્રાવચન. આ નિર્ણપ્રવાન કેવું છે ? તેને જણાવતાં વિશેષણો કહે છે – સત્ય-રાજ્જનોને હિતકારી, સંત-મુનિના ગુણો કે પદાર્થો કે સદ્ભૂત તે. નયદર્શન પણ સ્વવિષયમાં સત્ય હોય છે, તેથી કહે છે – અનુત્તર-તેનાથી ઉત્તર બીજું કોઈ નથી. યાવસ્થિત સમસ્ત વસ્તુ પ્રતિપાદકત્વથી ઉત્તમ. જો આ આવું છે, તો પણ બીજા અડ્વર્ગ પ્રાપક ગુણો વડે પ્રતિપૂર્ણ ન હોવાનો સંભવ છે તેથી કહે છે – પ્રતિપૂર્ણ - અપવર્ગ પ્રાપક ગુણો વડે ભર્યું. ભરેલું હોવા છતાં પેટભરાની માફક તે નયનશીલ ન પણ હોઈ શકે, તેથી કહે છે - વૈચાયિક-નયનશીલ અર્થાત્ મોક્ષગમક. નૈયાયિક પણ અસંશુદ્ધ અર્થાત્ સંકીર્ણ હોય. આક્ષેપથી તૈયાયિક થશે નહીં, તેથી કહે છે – સંયુદ્ધ-સમસ્તપણાથી શુદ્ધ, એકાંતે અકલંક. આવા સ્વરૂપે હોવા છતાં કથંચિત્ તેવા સ્વાભાવપણાથી બંધનનો કાપનાર ન પણ થાય તેથી કહે છે – શલ્પકર્તક - કાપે તે કર્તક. શલ્ય-માયા આદિ, અર્થાત્ ભવના બંધનરૂપ માયા આદિ શલ્યના છેદક. હવે પરમતના નિષેધાર્થે કહે છે – સિદ્ધિમાર્ગ - સિદ્ધિ એટલે હિતાર્થની પ્રાપ્તિ, તેનો માર્ગ. મુક્તિમાર્ગ - મૂકાવું તે મુક્તિ - અહિતાર્થ કર્મવિચ્યુતિ, તેનો માર્ગ. મુક્તિમાર્ગ - “કેવળજ્ઞાનાદિ હિતાર્થની પ્રાપ્તિના દ્વારથી અને અહિત કર્મોની વિચ્યુતિના દ્વારથી મોક્ષ સાધક” એવી ભાવના છે. આના દ્વારા કેવળજ્ઞાનાદિ રહિત અને સકર્મક મુક્ત એવા દુર્રયનો નિરાસ કરેલ છે. નિર્માણમાર્ગ - જાય છે તે યાન. નિરૂપમ યાન તે નિર્માણ - ઈષદ્ઘાભારા નામક મોક્ષપદ, તેનો માર્ગ. આવો નિર્માણ માર્ગ વિશિષ્ટ નિર્વાણ પ્રાપ્તિનું કારણ છે. આના દ્વારા અનિયત સિદ્ધિક્ષેત્ર પ્રતિપાદન પરાયણ દુર્રયનો નિરાસ કરેલ છે. નિર્વાણમાર્ગ - નિવૃત્તિ તે નિર્વાણ - સકલ કર્મક્ષય જ આત્યંતિક સુખ. નિર્વાણનો માર્ગ તે નિર્વાણ માર્ગ - પરમ નિવૃત્તિનું કારણ. આના દ્વારા નિઃસુખદુઃખા મુક્તાત્મા એવું પ્રતિપાદન કરતાં દુર્રયનો નિરાસ કર્યો છે. હવે નિગમન કરતાં કહે છે – અવિતહમવિસંધિ સર્વદુઃખ પ્રક્ષીણમાર્ગ - તેમાં વિતથ - સત્ય, અવિસંધિ - અવ્યવચ્છિન્ન, કેમકે વિદેહાદિમાં સર્વદા વર્તે છે. સર્વ દુઃખ પ્રક્ષીણ કેમકે મોક્ષનું કારણ છે. હવે પરાર્યકરણ દ્વારથી આનું ચિંતામણિત્વ દર્શાવતા કહે છે – અહીં સ્થિત થયેલા જીવો - મિત્ક્રાંતિ - આ નિર્ણન્થ પ્રવચનમાં રહેલો જીવો સિદ્ધિ પામે છે - અણિમાદિ સંયમના ફળને પામે છે. વુ ંતિ - બોધ પામે છે - કેવલિ થાય છે. મુત્યંતિ - ભવોપગાહી કર્મોથી મૂકાય છે. પત્તિનિાયંતિ - પરિ એટલે ચોતફથી નિર્વાણ પામે, અર્થાત તેઓ સર્વે દુઃખો - શારીકિ અને માનસિકનો અંત 34/7 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ વિનાશ કરે છે. આટલું કહીને હવે અહીં ચિંતામણિ કામાં કર્મમલને ધોનાર સલિલૌઘ - જળ સમૂહની શ્રદ્ધાનો આવિષ્કાર કરતાં કહે છે - EC • સૂત્ર-૩૨ - તે ધર્મની હું શ્રદ્ધા કરું છું. પ્રીતિ કરું છું, રુચિ કરું છું, પાલન-સ્પર્શના કરું છું, અનુપાલન કરું છું. તે ધર્મની શ્રદ્ધા કરતો, પ્રીતિ કરતો, રુચિ કરતો, સ્પર્શના કરો, અનુપાલન કરતો હું – તે ધર્મની આરાધનામાં ઉધત થયો છું, વિરાધનાથી અટકેલો છું [તેના જ માટે] અસંયમને જાણીને તજુ છું અને સંયમને સ્વીકારું છું. અબ્રહ્મને જાણીને તજુ છું, બ્રહ્મચર્યને સ્વીકારું છું. અકલ્પને જાણીને તજુ છું, કલ્પને સ્વીકારું છું. અજ્ઞાનને જાણીને તજુ છું. જ્ઞાનને સ્વીકારું છું. અક્રિયાને જાણીને તજું છું અને ક્રિયાને સ્વીકારું છું. મિથ્યાત્વને જાણીને તજુ છું, સમ્યકત્વને સ્વીકારું છું. અબોધિને જાણીને તજુ છું. બોધિને સ્વીકારું છું. અમાર્ગને જાણીને તજુ છું અને માર્ગને સ્વીકારું છું. • વિવેચન-૩૨ : જે આ નૈગ્રેન્થ પ્રાવચન લક્ષણ ધર્મ કહ્યો છે. તે ધર્મની હું શ્રદ્ધા કરું છું. આ સામાન્યથી કહ્યું. પ્રીતિકરણ દ્વારથી સ્વીકારું છું. અભિલાષાના અતિરેકથી આસેવન અભિમુખ થઈને રુચિ કરું છું. અહીં પ્રીતિ અને રુચિ જુદા જ બતાવ્યા છે. કેમકે ક્યારેક દહીં આદિમાં પ્રીતિનો સદ્ભાવ છતાં સર્વદા રુચિ હોતી નથી. આસેવના દ્વારથી સ્પર્શના કરું છું. પુનઃપુનઃ કરવા વડે આ ધર્મની હું અનુપાલના કરું છું. તે ધર્મની શ્રધ્ધા, પ્રીતિ, રુચિ, સ્પર્શના, અનુપાલના કરતો – તે ધર્મની આરાધનાના વિષયમાં ઉધત થયો છું. વિરાધનાના વિષયમાં નિવૃત્ત થયો છું – અટકેલો છું. આ જ વાત ભેદથી કહે છે - - અસંયમ - પ્રાણાતિપાત આદિરૂપ, પરિવાળમિ જ્ઞ પરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે હું પચ્ચક્ખાણ કરું છું. તથા સંયમ-પૂર્વે કહેલ છે, સ્વીકારું છું, અંગીકાર કરું છું. અન્નદ્ધ - અકૃત્ય અને કલ્પ એટલે કૃત્ય. આ બીજા બંધ કારણને આશ્રીને કહે છે. અજ્ઞાન - સમ્યજ્ઞાન સિવાયનું જ્ઞાન, જ્ઞાન - ભગવંતના વચનથી જન્મેલ. અજ્ઞાનના ભેદના પરિહરણાર્થે જ કહે છે - અનિશિય - અક્રિયા એટલે નાસ્તિવાદ. ક્રિયા-સમ્યવાદ. ત્રીજા બંધકારણને આશ્રીને કહે છે – મિથ્યાત્વનો ત્યાગ કરીને સમ્યકત્વને અંગીકાર કરું છું. આના અંગપણાથી જ કહે છે – અબોધિ એટલે મિચ્યાત્વ કાર્ય અને બોધિ એટલે સમ્યકત્વનું કાર્ય. આને સામાન્યથી કહે છે – માર્શ - મિથ્યાત્વ આદિ, માર્શ - સમ્યગ્દર્શનાદિ. Page #59 -------------------------------------------------------------------------- ________________ અંe ૪/૩૨, નિઃ - ૧૪૧૬,૧૪૧૩ ૧૦૦ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ હવે છાસ્થપણાથી સંપૂર્ણ શુદ્ધિને માટે કહે છે – • સૂઝ-33 - જે કંઈ મને સ્મરણમાં છે, જે કંઈ મરણમાં નથી. જેનું મેં પ્રતિક્રમણ કર્યું અને જે [અજાણનું પ્રતિક્રમણ ન કર્યું. તે [સર્વેના દિવસ સંબંધી અતિચારોને હું પ્રતિક્રમું છું. હું શ્રમણ છું સંયત - વિરd - પ્રતિહત અને પ્રત્યાખ્યાત પાપ કર્મવાળો છું, નિયાણા રહિત છું, દૈષ્ટિ સંપન્ન અને માયામૃષા રહિત છું. • વિવેચન-૩૩ : છાસ્થ જેટલું કંઈ જાણી શકે તે મુજબ જે કંઈ મને સ્મૃતિમાં છે. તથા જાણકારીથી વિદિત જે કંઈ છે, તેનું હું પ્રતિક્રમણ કરું છું અને સૂક્ષ્મ-અવિદિત હોવાથી જેનું પ્રતિક્રમણ મેં કરેલ નથી. આવા પ્રકારથી જે કંઈ અતિચાર કર્યા હોય, તેનું હું પ્રતિક્રમણ કરું છું. આટલું પ્રતિક્રમીને ફરી અકુશલ પ્રવૃત્તિના પરિહારો માટે આત્માની અથતું પોતાની આલોચના કરતો કહે છે - હું શ્રમણ છુંઈત્યાદિ. તેમાં પણ ચરકાદિ શ્રમણ નહીં. તો શું ? સંયત - સમસ્તપણે ચત યતનાવાન, વિરત-નિવૃત્ત. અતીતના અને આગામીકાળની નિંદા અને સંવર દ્વારથી જ કહે છે - આ પ્રમાણે ન કરવા વડે કરીને પ્રતિહા, અતીતને નિંદા વડે કરીને પ્રત્યાખ્યાત અને ભાવિમાં ન કરવા વડે, તે પ્રત્યાખ્યાત પાપકમાં. આ દોષ પ્રધાન છે, એમ કરીને તેનાથી શૂન્ય આત્માને ભેદ વડે પ્રતિપાદન કરતાં કહે છે - અતિયાણ એટલે નિદાન રહિત. સકલ ગુણને મૂળભૂત ગુણયુક્તતાને દર્શાવતા કહે છે - દૈષ્ટિસંપન્ન થતું સમ્યગુદનિયુકત. હવે કહેવાનાર દ્રવ્યવંદનના પરિહારને માટે કહે છે - “માયામૃષાવિવર્જક” - માયા ગભિત મૃષાવાદના પરિહારી. આવા પ્રકારનો થઈને શું ? સૂત્ર-૩૪ અઢીદ્વીપ અને બે સમુદ્રમાંની પંદર કર્મભૂમિમાં જે કોઈ સાધુઓ રજોહરણ, ગુચ્છા તથા પગને ધારણ કરનાર, પંચ મહાવતના ધારક, ૧૮,ooo શીલાંગના ધારક, અક્ષત આચાર ચાસ્ટિાવાળા, તે બધાંને શિર વડે, અંતઃકરણથી મસક નમાવીને હું વાંદુ છું. • વિવેચન-૩૪ : અર્ધતૃતીય હીપ-સમુદ્રમાં - જંબૂદ્વીપ, ધાતકીખંડ, પુખરાદ્ધમાં પંદર કર્મભૂમિમાં અથતિ પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ વિદેહમાં જે કોઈ સાધુઓ જોહરણાદિધારી છે, નિકૂવાદિના વ્યવચ્છેદ માટે કહે છે - પાંચ મહાવ્રતધારી, તેથી તેના એક અંગવિકલ પ્રત્યેકબુદ્ધના સંગ્રહ માટે કહે છે - અઢાર હજાર શીલાંગધારી. તેથી કેટલાંક ભગવંતો જોહરણાદિધારી હોતા નથી પણ હોતા તેનો સમાવેશ કર્યો. આ ૧૮,૦૦૦ શીલાંગ આ પ્રમાણે - યોગ, કરણ, સંજ્ઞા, ઈન્દ્રિય, ભોમાદિ, શ્રમણધર્મથી શીલાંગના ૧૮,૦૦૦ ભેદોની નિષ્પત્તિ થાય છે. જેમકે - (૧) મનથી ન કરે આહાર સંજ્ઞા વિપક શ્રોબેન્દ્રિય સંવત ક્ષમા સંપન્ન એવા પૃથ્વીકાયના સંરક્ષક. (૨) એ પ્રમાણે અકાય સંરક્ષક, (3) તેઉકાય સંરક્ષક, (૪) વાયુકાય સંરક્ષક ઈત્યાદિ ભેદો કહેવા. યોગ-3, કરણ-3, સંજ્ઞા-૪, ઈન્દ્રિય-પ, પૃથ્વીકાયાદિથી પંચેન્દ્રિય પર્યન અને અજીવ સહિત ૧૦, ક્ષાંતિ આદિ શ્રમણધર્મ-૧૦. આ બધાંનો ગુણાકાર કતાં 3 x 3 x ૪ x ૫ x ૧૦ x ૧૦ = ૧૮,૦૦૦ ભેદો થશે. અક્ષતાવાર ચારિત્ર. તે બદાં - ગચ્છમાં રહેલ કે ગચ્છ બહાર. શિરસા - ઉત્તમાંગ, મસ્તકથી. મનથી-ત:કરણથી. મસ્તક નમાવીને વંદુ છું. આ પ્રમાણે વંદના કરીને પછી સાધુ ફરી ઓઘથી બધાં જીવોને ખમાવવું અને મૈત્રીને દશવિવાને કહે છે – સૂઝ-૩૫,૩૬ - હું સર્વે જીવોને અમાનું છું, બધાં જીવો મને ક્ષમા કરો. મારે સર્વ જીવોની સાથે મૈત્રી છે, મારે કોઈની સાથે સૈર નથી. એ પ્રમાણે મેં આલોચના કરી છે, સમ્યક નિંદા કરી છે, ગઈ કરી છે, દુશંકા કરી છે. હું તે અતિચારોને પ્રવિધે પ્રતિકમતો ચોવીશે જિનને વંદુ છું. • વિવેચન-૩૫,૩૬ : ‘બધાં જીવો તને પણ ખમાવો' જેથી તેમને પણ અક્ષમા નિમિતે કર્મબંધ ન થાય, એવી કરણાથી આમ કહેલ છે. સમાપ્તિમાં સ્વરૂપ પ્રદર્શન સહ મંગલ ગાથારૂપ સૂણ-૩૬-કહ્યું. એ રીતે દૈવસિક પ્રતિક્રમણ કહ્યું. સગિક પ્રતિક્રમણ પણ આ પ્રમાણે જ હોય મધ્યદેવસિકને સ્થાને અગિક કહેવું. ગૌચરચર્યાદિનું રામે પ્રતિક્રમણ સ્વપ્નાદિમાં સંભવથી જાણવું. અધ્યયન-૪-“પ્રતિક્રમણ”નો મુનિ દીપરત્નસાગરે કરેલ સટીક અનુવાદ પૂર્ણ Page #60 -------------------------------------------------------------------------- ________________ એ પ/૩૫,૩૬ નિ : ૧૪૧૬,૧૪૧૭ છે અધ્યયન-૫-“કાયોત્સર્ગ'' & - * - * - * - * - - પ્રતિકમણ અધ્યયનની વ્યાખ્યા કરી. હવે કાયોત્સર્ગ અધ્યયન આરંભે છે. આનો આ સંબંધ છે. અનંતર અધ્યયનમાં વંદનાદિ ન કરવા આદિ વડે ખલિતની નિંદા પ્રતિપાદિત કરી. અહીં ખલિત વિરોષથી અપરાધ વ્રણ વિશેષના સંભવવી આવા અશુદ્ધને પ્રાયશ્ચિતરૂપ ભેષજ વડે અપરાધ વ્રણની ચિકિત્સા પ્રતિપાદિત કરે છે. અલવા પ્રતિક્રમણ અધ્યયનમાં મિથ્યાત્વ આદિ પ્રતિકમણ દ્વારથી કર્મનિદાનનો પ્રતિષેધ કહેલ છે, અહીં તે કાયોત્સર્ગ કરણથી પૂર્વે એકઠા કરેલ કર્મોનો ક્ષય કહે છે. કહે છે કે – જેમ કકય લાકડાનો કાપતો કાપતો ચાલે છે એ પ્રમાણે સુવિહિતો કાયોત્સર્ગથી કર્મોને કાપે છે. કાર્યોત્સર્ગમાં સારી રીતે રહેલના ગોપાંગ જેમ જેમ ભાંગે તેમ સુવિહિતોનો અષ્ટવિધ ક્રમસંઘાત ભેદાય છે. અથવા સામાયિકમાં ચારિત્રને વર્ણવ્યું, ચતુર્વિશતિ સ્તવમાં અરહંતના ગુણોની સ્તુતિ કરી. તે જ્ઞાન-દર્શનરૂપ હતી. એમ ત્રણેને કહ્યા. આના વિતથ આસેવનથી આલોક અને પરલોક સંબંધી થતાં અપાયોને દૂર કરવા ગુરુને નિવેદન કરવું. તે વંદનપૂર્વક થાય માટે વંદનને કહ્યું નિવેદન કરીને શુભ સ્થાનોમાં જ પ્રતીપ ક્રમણને સેવવું. તેથી અનંતર અધ્યયનમાં તેનું નિરૂપણ કર્યું. અહીં તો પણ અશુદ્ધ રહેલા ચાપ ધ વ્રણની ચિકિત્સા પ્રાયશ્ચિતરૂપ ભેષજથી કહી છે. તેનું પ્રતિપાદન કરે છે– • નિયુક્તિ-૧૪૧૮ + વિવેચન : આલોચના, પ્રતિકમણ, મિશ્ર, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, મૂલ, અનવસ્થાપના અને પારસંયિક [ દશ પ્રાયશ્ચિત કહ્યા.] (૧) આલોચના • પ્રયોજનથી ૧૦૦ હાથ બહાર ગમનાગમન આદિમાં ગુરને નિવેદન. (૨) પ્રતિક્રમણ - પાછા ખસવું તે. સહસા સમિતાદિમાં મિથ્યાદુકૃત કરવું છે. (૩) મિશ્ર - શબ્દાદિમાં સગાદિ કરણ, આલોચના અને મિથ્યાકૃત કરવું તે. (૪) વિવેક » અનેકણીય ભોજનાદિમાં કંઈક ગ્રહણ થયું હોય તો તેનો પરિત્યાગ કરવો તે. (૫) વ્યુત્સર્ગ - કુસ્વપ્લાદિમાં કાયોત્સર્ગ કરવો એ ભાવના છે. (૬) તપ - કર્મને તપાવે માટે તપ - પૃથ્વી આદિના સંઘનાદિમાં નિર્વિકૃતિકાદિ કરવા તે. (૭) છેદ * તપ વડે દુર્દમ શ્રમણના પર્યાયનું છેદન કરવું તે. (૮) મૂલપ્રાણાતિપાતાદિમાં ફરીથી વ્રત આરોપણ કરવું તે. (૯) અનવસ્યાય - હસ્તતાલાદિ પ્રદાનના દોષથી દુષ્ટતપરિણામવથી વ્રતમાં અવસ્થાપના નકવી તે અનવસ્થાય. (૧૦) પાસંગિક • પુરપવિશેષના સ્વલિંગ, રાજરાણીનું સેવન કસ્વાદિ કારણે પારસંયિક થાય પર પ્રાયશ્ચિતના અંતને પામે છે તે પારસંચિક. આવી આગળ કોઈ પ્રાયશ્ચિત નથી. એ પ્રમાણે પ્રાયશ્ચિત મૈષજ કહ્યું. હવે ત્રણ પ્રતિપાદિત કરે છે તે બે ભેદે છે - દ્રવ્ય વ્રણ અને ભાવ વણ. દ્રવ્ય વ્રણ શરીરક્ષત લક્ષણ છે. તેના પણ બે ભેદ જ ૧૦૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ છે. તે કહે છે - • નિયુકિત-૧૪૧૯ થી ૧૪૨નું વિવેચન : કાયા એટલે શરીરના ઘણ-ક્ષતરૂપ બે પ્રકાર છે. તે આ રીતે – તેમાંથી ઉદ્ભવેલ તે તદુર્ભાવ • ગંડાદિ અને આગંતુક - કંટકાદિથી પ્રભવ. તેમાં આગંતુકનું શચોદ્ધરણ થઈ શકે છે, તદુર્ભવતું નહીં. જો આને ઉદ્ધરિત કરાય - ઉત્તર પશ્કિર્મ કરાય તે વ્યવણ જ, તેને જણાવવા કહે છે - તનુ એટલે કૃશ, તીણ મુખવાળો નહીં, લોહીવાળો નહીં તે અશોણિત. માત્ર ચામડીને ચોંટીને હોય. ઉદ્ધત્ય એટલે શલ્યનો ત્યાગ કરે છે. વણને મદત ન કરે, કેમકે સત્રનું અભવ છે. પ્રથમ શરાજમાં આ વિધિ છે, બીજા આદિ શવાજમાં વળી આ વિધિ છે - લાગેલાનું ઉદ્ધરણ, તે લગ્નોસ્તૃત. તે દ્વિતીયમાં - બહુ દૂર ન ગયેલ શલ્ય, કંઈક જ દેઢ રીતે લાગેલ હોય. તો મર્દન કરીને પચી વણ હોય તો, શલ્યનું ઉદ્ધરણ કરે, વણનું મર્દન, કમલાદિ વડે પૂરણ, તેને જ આ પ્રમાણે કરાય છે, જો શરા દૂર ગયેલ હોય. વેદના ન થાય, તેથી ઉદ્ધરીને શરાનું ગાલન કરે છે. લોહી એ ચોથું શલ્ય છે. તથા શીઘ રૂઝાવવું તે ચેષ્ટા - પરિપંદનાદિ લક્ષણથી નિષેધ કરે છે. પાંચમાં શલ્યમાં ઉદ્ધરેલ વ્રણ જેને છે તે ઘણી તે વણીને શૈદ્રતત્વથી શાનું (ઉદ્ધરણ), વ્રણનું રોહણ થાય, તે છ શરા ઉદ્ધરણ કરાતા હિત-પથ્ય, મિત-તોક અથવા ભોજન ન કરતો. ચાવતું શલ્યથી દૂષિત હોય, તેટલું જ માંગ છેદે. સાતમું શચ ઉદ્ધરતા શું ? પૂતિ-માંસ આદિ. તે પણ ન રહેતા, ગોનસ ભક્ષિતાદિમાં રક વડે કરાય છે. તેનો અંગ છેદ હાડકાં સહિત કરે જેથી બાકીનાની રક્ષા થાય. અહીં સુધી દ્રવ્યaણની ચિકિત્સા પ્રતિપાદિત કરી. હવે ભાવ વ્રણને પ્રતિપાદિત કરે છે - આ અન્યકર્તાની ગાથા છે, ઉપયોગવાળી હોવાથી તેની વ્યાખ્યા કરીએ છીએ. મૂલગુણ • પ્રાણાતિપાતાદિ વિરમણ લક્ષણ, ઉત્તગુણ તે પિંડ વિશુદ્ધિ આદિ. જેનું આ પ્રમાણે જ રૂપ છે, તે મૂલોતર ગુણરૂપ, તેના. પરમ ચરણપુર, તેના અપરાધ • ગોયરાદિ ગોચર, તે જ શો, તેનાથી પ્રભવ - સંભવ જેનો છે, તથાવિધ ભાવવણ થાય છે. હવે આના અનેક ભેદ ભિન્ન ભાવવણના વિચિત્ર પ્રાયશ્ચિત્ત મૈષજથી ચિકિત્સા બતાવે છે, તેમાં - ભિક્ષાયયદિના અતિચાર કોઈને આલોચના વડે જ શુદ્ધ થઈ જાય છે. આ શબ્દથી વિચારભૂમિ આદિ ગમતજ લેવા. અહીં અતિયાર જ વ્રણ છે. એ પ્રમાણે બધે જોડવું. બીજો વ્રણ અપભુપેક્ષિત ખેલ વિવેકાદિમાં - હા, હું અસમિત છું અથવા સક્સા અગુપ્ત છે તેની વિચિકિત્સા મિથ્યાકૃતથી થાય છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ અંe | ૫,૩૬ નિ - ૧૪૧૯ થી ૧૪૨૩, ભા. ૨૨૮ ૧૦૩ ઈટ-અનિષ્ટ શબ્દાદિમાં રાગ કે દ્વેષ કિંચિત પણ થાય. અહીં બીજો વ્રણ મિશ્રમૈષજ્યથી ચિકિત્સા કરવી જોઈએ. અર્થાત આલોચના અને પ્રતિક્રમણથી શોધિત થાય. ભોજનાદિને અષણીય જાણીને ત્યાગ કરવો તે ચોથો ભાવવણ છે. કાયોત્સર્ગથી પણ ક્યારેક અતિચાર શુદ્ધ થાય છે, ક્યારેક તપ વડે પૃથ્વી આદિ સંઘનાદિજન્ય નિર્વિકૃતિકાદિ વડે છ માસાંતે શુદ્ધ થાય. તેના વડે અશુદ્ધયમાન તથાભૂત ગુરુતર છેદ વિશેષથી શોધે. એ પ્રમાણે સાત પ્રકારે ભાવવણ ચિકિત્સા પ્રદર્શિત કરી. મૂલ આદિ વિષયનિરૂપણ દ્વારથી સ્વસ્થાનેથી જાણવા. અહીં તે કહેતા નથી. હવે પ્રસ્તુત વિષય - આ રીતે અનેક સ્વરૂપથી - સંબંધથી આવેલ કાયોત્સર્ગ. અધ્યયનના ચાર અનુયોગદ્વારો છે, તે કહેવા. તેમાં નામનિષજ્ઞ નિક્ષેપમાં કાયોત્સર્ગ અધ્યયન, કાયોત્સર્ગ અને અધ્યયન છે. તેમાં કાયોત્સર્ગને આશ્રીને દ્વારગાથા કહે છે – • નિયુક્તિ-૧૪૨૮ + વિવેચન : ૧- નિક્ષેપ, ૨- એકાર્ય, 3- વિધાન માર્ગણા, ૪- કાળ, ૫- ભેદ પરિણામ, ૬- અશઠ, ૩- શઢ, ૮- વિધિ, ૯- દોષ, ૧૦- કોનો, ૧૧- ફળ આ ૧૧-દ્વારો છે. (૧) નિક્ષેપ - કાયોત્સર્ગના નામાદિ લક્ષણ નિક્ષેપ કરવો. (૨) એકાર્યએકાચિંકો કહેવા. (3) વિધાન માગણા - વિધાન એટલે ભેદ કહેવાય, ભેદ-માર્ગણા કરવી. (૪-૫) કાળભેદ પરિમાણ. અભિભવ કાયોત્સગદિના કાળ પરિણામ કહેવા. ભેદ પરિમાણ ઉસ્મૃતાદિ કાયોત્સર્ગ ભેદો કહેવા. (૬-૭) અશઠ અને શઠ કાયોત્સર્ગ કત કહેવા જોઈએ. (૮) વિધિકાયોત્સર્ગકરણ વિધિ કહેવી. (૯) દોષ - કાયોત્સર્ગના દોષો કહેવા. (૧૦) કોનો કાયોત્સર્ગ, તે કહેવું. (૧૧) કાયોત્સર્ગનું U-લોક કે પર-લોક સંબંધી ફળ કહેવું. સંક્ષેપથી આટલાં દ્વારો કહ્યા. વિસ્તારાર્થ પ્રત્યેક ધામાં ભાગકાર જ કહેશે.. તેમાં કાયાનો ઉત્સર્ગ તે કાયોત્સર્ગ. એમ દ્વિપદ નામ એમ કરીને કાયાનો અને ઉત્સર્ગનો નિક્ષેપ કરવો. • ભાગ-૨૨૮-વિવેચન : કાય વિષયક અને ઉત્સર્ગ વિષયક એ પ્રમાણે નિક્ષેપના બે વિષયો થાય, આ બે જ વિકલ્પો કે બે જ ભેદો છે. આ બંને વિકલામાં પ્રત્યેકની પ્રરૂપણા હું કરીશ. • નિયુક્તિ-૧૪૨૯ થી ૧૪૪૬, ભા. ૨૨૯ થી ૨૩૧-વિવેચન : ૧૪૨૯] કાયનો નિફોપ કરવો. તે બાર પ્રકારે અને ઉત્સર્ગ છ પ્રકારે છે. પશ્ચાદ્ધ સુગમ છે. તેમાં કાયનિક્ષેપ પ્રતિપાદનાર્થે કહે છે - [૧૪૩૦] નામકાય, સ્થાપનાકાય, શરીરકાય, ગતિકાય, નિકાસકાય, અસ્તિકાય, દ્રવ્યકાય, માતૃકાય, સંગ્રહકાય, પર્યાયિકાય, ભાસ્કાય અને ભાવકાય આ ગાથાનો સંક્ષેપાર્થ છે. ૧૦૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ વિસ્તારાર્થે પ્રતિ દ્વારે અમે વ્યાખ્યા કરીશું. તેમાં નામકાય કહે છે - - કોઈ સચેતન કે અચેતન પદાર્થનું નામ કાય રાખો તે નામકાય. નામને આશ્રીને કાય. [૧૪૩૧] દેહ પણ શરીરની ઉંચાઈને કાય કહેવાય છે. કાચ અને મણિ પણ કાય કહેવાય છે તથા બદ્ધ એવા કિંચિત લેખાદિને નિકાય કહે છે - નિકાચિત નામ કહેતા તે નિકાય કહેવાય. નામદ્વાર કહ્યું. હવે સ્થાપના દ્વાર કહે છે - [૧૪૩૨] અક્ષ-ચંદનક કે વરાટક-કપકમાં કે કાઠ-કુટ્રિમ અથવા પુરત - વાકૃત કે યિમકર્મમાં પ્રસિદ્ધ છે. કઈ રીતે તે કહે છે - સનો ભાવ સદ્ભાવ અર્થાત તથ્ય. તેને આશ્રીને તથા અસતભાવ અર્થાતુ અતથ્ય, તેને આશ્રીને, શું ? સ્થાપનાકાય જાણવા. [૧૪૩૩] સામાન્યથી સદ્ભાવ અને અસદ્ભાવ સ્થાપનાનું ઉદાહરણ - જો અહીં લેપ કરેલો હાથી તે હાથી એવી સ્થાપનામાં નિવેશ કરાય તો આ સભાવિક સ્થાપના કહેવાય છે. અસતુ ભાવમાં વળી હાથીની આકૃતિ ન હોય તો તે નિરાકૃતિહાથીની આકૃતિ રહિત જ ચતુરંગાદિમાં તે જ સ્થાપનાકાય પણ વિચારવી. હવે શરીરકાય પ્રતિપાદનાર્થે કહે છે – [૧૪૩૪] ઉદાર પુદ્ગલો વડે નિવૃત તે ઔદાકિ, વિવિધા કિયા તે વિકિયા, તેમાં થાય તે પૈક્રિયપ્રયાજનના અર્થી વડે હરિત કરાય તે આહારક. તેજોમય તે તૈજસ. કર્મ વડે બનેલું તે કામણ. આ દારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્પણ એવું પંચવિધ, નિશે શરીર છે. શરીરો એ પુદ્ગલના સંઘાત રૂપવથી કાય કહેવાય. તેથી “શરીરકાય' જાણવું. પ્રિક્ષેપ-૧] ગતિ કાયના પ્રતિપાદનાર્થે કહે છે – આ અન્ય કતની ગાથા છે, પણ ઉપયોગી હોવાથી વ્યાખ્યા કરીએ છીએ - ચારે ગતિમાં અર્થાત્ નાક, તિર્યચ, મનુષ્ય, દેવ રૂપમાં દેહ તે શરીરની ઉંચાઈ, નાકાદીની જે છે તે ગતિકાય કહેવાય. આની વચ્ચે શિષ્ય કહે છે શું આ શરીરકાય ન કહેવાય? તેથી જ કહેલ છે કે – ઔદારિકથી વ્યતિરિક્ત નાક, તિર્યંચાદિ દેહ નથી. આચાર્ય ઉત્તર આપે છે - વિશેષણ સામર્થ્યથી તે ગતિકાય થાય છે. વિશેષણ અહીં આ રીતે - ગતિમાં કાય તે ગતિકાય. જેમ બે ભેદે સંસારી જીવો છે - બસ અને સ્થાવર, વળી તે જ સ્ત્રી, પુરુષ, નપુંસક વિશેષણથી ભેદ પામે છે, તેમ અહીં પણ જાણવું. અથવા બધાં સવોને અપાંતરાલ ગતિમાં જે કાય છે તેને ગતિકાય કહેવાય છે. તેથી કહે છે – [૧૪૩૫ જેના વડે ઉપગૃહીત-ઉપકૃત એક ભવથી બીજા ભવમાં એટલે કે Page #62 -------------------------------------------------------------------------- ________________ મેં પ/૩૫,૩૬ નિ - ૧૪૨૯ થી ૧૪૪૬ ભા.૨૯ થી ૨૩૧ ૧૦૫ ૧૦૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ ભવાંતરમાં જાય છે તે. અર્થાત્ મનુષ્ય આદિ મનુષ્ય ભવથી ચ્યવીને જેના આશ્રયથી અપાંતરાલ દેવાદિ ભવમાં જાય છે, તે ગતિકાય કહેવાય. તેને કાળમાનથી દેખાડે છે - તે જેટલા કાળ સમયાદિથી જાય છે, તેટલો જ કાળ આ ગતિકાય કહેવાય છે. આ ગતિકાય, સ્વરૂપ વડે દશવિતા કહે છે - તૈજસ સાથે વર્તતું હોવાથી ‘સતૈજસ'. કાર્પણ શરીર, ગતિકાયને આશ્રીને અપાંતરાલ ગતિમાં જીવગતિના એમ ભાવવું જોઈએ. નિકાયકાય પ્રતિપાદિત કરે છે – [૧૪૩૬] નિયત કે નિત્યકાય તે નિકાય. આની નિયતા ત્રણે કાળમાં ભાવથી કહ્યું અથવા અધિક જે કાય તે નિકાય. જેમ અધિક દાહ તે નિદાહ કહેવાય. આનું આધિક્ય ધમસ્તિકાય, અધમસ્તિકાય અપેક્ષાથી કે સ્વભેદની અપેક્ષાથી છે. તેથી કહે છે - એક આદિ યાવત્ અસંખ્યય પૃથ્વીકાયિકા સુધી કાય છે. તે જ સ્વજાતીયને અપક્ષેપની અપેક્ષાથી નિકાય છે. એ પ્રમાણે બીજામાં પણ વિભાષા છે. એ પ્રમાણે બીજામાં પણ વિભાષા છે. એ પ્રમાણે જીવનિકાય સામાન્યથી નિકાયકાય કહેવાય અથવા જીવનિકાય પૃથ્વી આદિ ભેદભિન્ન છ એ પણ નિકાય કહેવાય કેમકે તેનો સમુદાય છે. નિકાયદ્વાર કહ્યું. હવે અસ્તિકાયને કહે છે :- તેમાં આ ગાથા ખંડ છે - અહીં મતિ શબ્દ ત્રિકાળ વચન નિપાત છે – હતુ, છે, હશે. બહુપદેશો હોવાથી તેના વડે પાંચ જ અસ્તિકાયો કહ્યા. ૮ શબ્દ અવધારણ અર્થપણાથી છે, તેથી જૂના પણ નહીં અને અધિક પણ નહીં. આના દ્વારા ધર્મ-અધર્મ-આકાશના એક દ્રવ્યવથી અસ્તિકાયપણું કહેલ છે. પણ કાળ સમયમાં અનેકવથી અસ્તિકાયત્વમાં આપત્તિ આવે, તેથી આને પરિહરીને જાણવું. તે આ પાંચ છે – ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એને અસ્તિકાય જાણવા. હવે દ્રવ્યનાયના પ્રતિપાદનાર્થે કહે છે – [ભા.૨૨૯] જે દ્રવ્ય અત્િ જીવદ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય લેવા, પણ ધમસ્તિકાયાદિ ન લેવા. જે દ્રવ્ય-જે વસ્તુ પુરસ્કૃત ભાવ, જેના વડે આગળ કરાયેલ ભાવ છે તે. અર્થાત્ ભાવિના ભાવની યોગ્ય અભિમુખ. અથવા પશ્ચાત્કૃતભાવ, અહીં વા શબ્દ વિકલ્પ વયન છે. પશ્ચાત્ કૃત એટલે પ્રાયઃ ઉઝિત ભાવ-પર્યાય વિશેષ લક્ષણ જેનાથી છે તે તે પ્રમાણે કહે છે - અહીં કહેવા એવું માંગે છે કે જે ભાવમાં દ્રવ્ય વર્તે છે, તેથી જે પૂર્વે છે તે ભાવ. તેની અપેક્ષાએ તે પશ્ચાતકૃત ભાવ કહેવાય છે. તે આવા સ્વરૂપે બે પ્રકારે છે – ભાવિ અને ભૂતના ભાવને યોગ્ય. ‘દ્રવ્ય એ વસ્તુવચન છે. જે એક દ્રવ્ય શબ્દ છે. શું ? દ્રવ્ય હોય છે. 'જયતિ' શબ્દનો વ્યવહિત સંબંધ છે. આ દ્રવ્યલક્ષણ કહીને હવે ઉદાહરણ કહે છે - વથા - ઉદાહરણનો ઉપન્યાસાર્ય કહે છે. ભવ્ય - યોગ્ય, દ્રવ્ય દેવાદિ. અહીં આ ભાવના છે - જે પુરપાદિ મરીને દેવત્વ પામશે, બદ્ધાયુ, અભિમુખ નામ કે ગોત્ર, તે યોગ્યત્વથી દ્રવ્યદેવ કહેવાય છે. એ પ્રમાણે અનુભૂત દેવભાવ પણ, માય શબ્દથી દ્રવ્ય નારકાદિ લેવા અને પરમાણુ પણ લેવા. તેથી કહ્યું - આ દ્વિ અમુક આદિ કાય યોગ્ય થાય જ. તેથી આવા સ્વરૂપે દ્રવ્યકાય કહેવાય છે. ‘તુ' શબ્દના વિશેષણથી જીવ અને પુદ્ગલ દ્રવ્ય સ્વીકાર્યું, પણ ધમસ્તિકાયાદિનો અહીં વ્યવચ્છેદ કેમ કર્યો ? તેનો ઉત્તર આપે છે - તેમાં યયોત પ્રકારે દ્રવ્ય લક્ષણનો યોગ ન હોવાથી, સર્વદા જ અસ્તિકાયવ લક્ષણભાવ યક્તતાથી. અહીં ભાણકાર જણાવે છે - [ભાગ-૨૩૦] જો અસ્તિકાય ભાવ, અસ્તિકાયલક્ષણ. જેમ જીવ અને પુદ્ગલ દ્રવ્યમાં વિશિષ્ટ પયિ આગામી હોય છે. પામ્ - ધમસ્તિકાય-આદિનો. વ્યાખ્યાનથી વિશેષ જાણકારી મળે. • x - તેથી તે દ્રવ્યાસ્તિકાય થાય છે. એમ ગાથાર્થ કહ્યો. [૧૪]] અતીતકાળ, અનાગતભાવ, જે કારણથી ધમસ્તિકાય આદિના વિધમાન નથી, કાયવ અપેક્ષાથી સદા આ યોગ હોય જ છે. તેનાથી કેવલ-શુદ્ધ ધમસ્તિકાયાદિમાં વિદ્યમાન નથી. શું ? દ્રવ્યાસ્તિકાય. કેમકે સદા તેના ભાવનો યોગ હોય છે. જો એમ છે, તો દ્રવ્યદેવાદિ ઉદાહરણ કહ્યા છે, તે પણ દ્રવ્ય પ્રાપ્ત ન થાય. સદા જ સભાવયોગ છે. તેથી કહે છે - તે જ તેના ભાવ છે, જે જેમાં વર્તે છે. અહીં ગુરુ કહે છે – [૧૪૩૮] વામ - તે અનુમત છે, જેમકે ભવ્ય એવા તે સુરાદિ. અહીં માર શબ્દથી દ્રવ્ય નારકાદિ પણ લેવા. તે વિષયમાં વિચારમાં ભાવ છે, તે જ જ્યાં વર્તે છે, તે આ મનુષ્યાદિ ભાવ. પરંતુ ભાવિ ત્યાં સુધી ન જન્મે, ત્યાં સુધી તે દ્રવ્યદેવો છે. કેમકે તેને યોગ્ય છે, યોગ્યતા દ્રવ્યવથી છે. આવું ધર્માસ્તિકાયાદિમાં નથી. કેમકે આગામીકાળમાં તેને ભાવયુક્તપણું જ છે. યથોકત દ્રવ્યલક્ષણ જાણીને તેના ભાવમાં અતિપ્રસંગ મનમાં ધારણ કરીને શિષ્ય કહે છે - વર્તમાનભાવમાં સ્થિતને બંને તરફ આગામીકાળ અને અતીતકાળમાં અનંતર હિત વર્તમાનભવ ભાવથી એમ પ્રકરણથી જાણવું. અનંતર બંને ભાવથી રહિત તે બંને પણ જો તેને કહે - તો અનંગપુણા થાય. તે બે ભવ વ્યતિરિક્ત વર્તમાનભવ ભાવથી રહિત - X - તેની અપેક્ષાથી દ્રવ્યત્વ કલાના થાય છે. હવે કહે છે કે – એ પ્રમાણે જ થાઓ, તો શું હાનિ છે ? તેનો ઉત્તર આપે છે કે- પુરપાદિને એક કાળે ભવો ઘટતા નથી, અનેક-ઘણાં કાળે જ ઘટે છે. આ પ્રમાણે શિષ્યએ કહેતા, ગુરુ કહે છે – Page #63 -------------------------------------------------------------------------- ________________ He પ/૩૫,૩૬ નિ - ૧૪૨૯ થી ૧૪૪૬ ભા.૨૨૯ થી ૨૩૧ ૧09 ૧૦૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ (૧૪૪૦] વર્તમાન ભવમાં વર્તમાનની બંને બાજુ આગામી અને અતીત અનંતર ભવિકને આગળ અને પાછળના ભવસંબંધીને કહેલ છે. જો આયુષ્ય રહે તો, શેષ કર્મની વિવેક્ષા નથી કે જે બાંધ્યા છે. પુરસ્કૃત ભવ સંબંધી ત્રણ ભાગ આયુષ્ય બાકી રહેતા સામાન્યથી તે જ ભવમાં વર્તતા બંધાય છે. પશ્ચાતકત સંબંધી ફરી તે જ ભવે વેચાય છે. અતિપ્રસંગની નિવૃતિ અર્થ કહે છે – ઘણાં ભવો વીતતા જે બાંધેલ અને અનાગત કાળમાં જે ભોગવાય છે, જો તે જ ભવમાં વર્તમાનના દ્રવ્ય ભવો થાય તો પછી તે પણ, તે આયુક કર્મના સંબંધથી છે તેમ જાણવું. પણ તેવું છે નહીં. તેથી ચોદક-શિષ્યનું વચન અસતુ છે. આ જ અર્થના પ્રસાધક લોકપ્રતીત નિદર્શનને બતાવતા કહે છે - (૧૪૪૧] બે સંધ્યાના • પ્રચૂપ અને પ્રદોષ પ્રતિબદ્ધ સંધ્યાનો સૂર્ય-આદિત્ય દેશ્ય હોવા છતાં - અનુપલભ્યમાન હોવા છતાં પણ પામીને સમતિકાંત જેમ ફોનને પ્રકાશે છે, તે આ પ્રમાણે છે - પ્રભૂખ સંધ્યામાં પૂર્વવિદેહ અને ભરતને, પ્રદોષ સંધ્યામાં ભરત અને પશ્ચિમ વિદેહને. તે પ્રમાણે જ - જેમ સૂર્ય અહીં પણ પ્રકાંત જાણવો અહીં એમ કહે છે કે - વર્તમાન ભવમાં સ્થિત પુરસ્કૃતભવ અને પશ્ચાકૃત્ ભવનું આયુષ્યકર્મ સદ્ દ્રવ્યતાથી સ્પર્શે છે. પ્રકાશતા સૂર્યની જેમ તે સમજવું. | [ભાગ-૨૩૧] હવે માતૃકાય પ્રતિપાદિત કરે છે - માતૃકા પદો એટલે ઉત્પાદવ્યય-ધ્રૌવ્ય. તેનો સમૂહને માતૃકાકાય. બીજા પણ તેવા પ્રકારના પદસમૂહ ઘણાં અર્થવાળા છે. તેથી ભાષ્યકાર કહે છે – માતૃકા પદ એ ચિહ્ન છે. બીજા પણ જે પદસમૂહ છે તે પદકાય કહેવાય છે. માતૃકાપદકાય એટલે વિશિષ્ટ પદ સમૂહ. જે એક પદમાં ઘણાં અર્યો છે, તે પદોનો જે સમૂહ છે અથવા એક પદમાં જે ઘણાં અર્યો છે. હવે સંગ્રહણીકાય પ્રતિપાદનાર્થે કહે છે – (૧૪૪૨] સંગ્રહકાય અનેક છે. સંઘરવું તે સંગ્રહ. તે જ કાય. તે શું વિશિષ્ટ છે ? તે કહે છે - અનેક પણ જ્યાં એકવચનથી ગ્રહણ થાય છે. જેમ શાલિગ્રમિ સેના જઈને વસે છે, રહે છે. અનુક્રમે, ઘણાં તંબ હોવાથી શાલિ થાય છે. ઘણાં હાથી આદિના સમાવેશથી સેના થાય છે. આ શાલ્યાદિને સંગ્રહકાય કહે છે. હવે પર્યાયકાય દશવિ છે – [૧૪૪૩] પર્યાયકાય. પર્યાય-વસ્તુધર્મો. જે પરમાણુ આદિમાં ઘણાં પિડિત હોય છે તથા પરમાણુ પણ કોઈક સાંવ્યવહારિકમાં જેમ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અનંતગુણા બીજી અપેક્ષાચી છે. તે એક તિકતાદિ રસ, તે બીજી અપેક્ષાથી તિકાતર, તિકdfમાદિ ભેદથી અન્યત્વ પામે. - x - હવે “ભારકાય’ કહે છે - [૧૪૪૪] એક કાય - ક્ષીકાય, બે ઘડામાં ભરતા બે ભેદે થાય છે. તેમાં એક રહે અને એક મારિત. જીવતા મૃતથી મારિત-ત્યારે તે બોલે છે - હે માનવ ! કયા કારણે ? કથાનક પ્રતિક્રમણ અધ્યયનમાં જોવું. અહીં ભારકાય • x • ભાર એવી આ કાય તે ભારકાય જે બંને કુંભયુક્ત કાપોતી કહેવાય. બીજા કહે છે - ભારકાય જ કાપોતી કહેવાય. હવે ભાવકાય કહે ચે – [૧૨૪૫] બે, ત્રણ, ચાર કે પાંચ ભાવો છે - ઔદયિક આદિ. જ્યાં સચેતના કે અચેતન વસ્તુ વિધમાન છે, તે ભાવકાય છે. ભાવોની કાય તે ભાવકાય જીવ અને અજીવમાં વિભાષા આગામાનુસાર કરવી. મૂળદ્વારગાથામાં ‘કાય’ આશ્રીને નિક્ષેપદ્વાર કહ્યું. હવે યોકાર્ષિક - [૧૨૪૬] કાય, શરીર, દેહ, બોંદિ, ચય, ઉપચય, સંઘાત, ઉછૂય, સમુછુય, કડેવર, ભસ્મા, તન, પાણું. મૂળ દ્વાર ગાથામાં ‘કાય'ને આશ્રીને કહેલ એકાયિકો કહ્યા. હવે ઉત્સગને આશ્રીને નિક્ષેપ અને એકાર્ષિક કહે છે. તેમાં નિક્ષેપ - • નિયુક્તિ-૧૪૪૭ થી ૧૪૫ર-વિવેચન : [૧૪૪] નામ, સ્થાપના, દ્રવ્ય આદિ અર્થને આશ્રિને સુગમ જ છે. વિશેષાર્થ તો પ્રત્યેક દ્વારે વિરતારથી કહીશું. તેમ પણ નામ અને સ્થાપના તાર્થ છે. દ્રવ્યોત્સર્ગ જણાવે છે - | [૧૪૪૮] દ્રવ્યોwણા એટલે દ્રવ્યોત્સર્ગ. સ્વયં જ જે દ્રવ્ય અનેષણીય ઉત્સુજત્યાગ કરે છે, જે કરણભૂત પાનાદિ વડે ત્યાગ કરે છે, જે દ્રવ્યમાં ત્યાગ કરે છે, દ્રવ્યભૂતને કે અનુપયુકતપણે તજે છે, તેને દ્રવ્યોત્સર્ગ કહેવાય છે. હોમોત્સર્ગ :- જે ક્ષેત્ર-દક્ષિણદેશાદિમાં તજે છે, અથવા જે ક્ષેત્રમાં ઉત્સર્ગનું વર્ણન કરાય છે, તે ક્ષેત્રોત્સર્ગ. કાલોત્સર્ગ :- જે જે કોઈ કાળમાં ત્યાગ કરે, જેમકે ભોજનને આશ્રીને રાત્રિના સાધુઓ જેટલો કાળ ઉત્સર્ગ કરે અથવા જે કાળમાં ઉત્સર્ગ વર્ણવાય છે તેને કાલોત્સર્ગ કહે છે. હવે ભાવ ઉત્સર્ગ પ્રતિપાદિત કરવા કહે છે - [૧૪૪૯] ભાવોત્સર્ગ બે ભેદે છે, પ્રશસ્ત અને અાપશd. પ્રશસ્ત તે શોભન વસ્તુને આશ્રીને છે. અપશત તે અશોભન છે. તથા જે ભાવથી ઉત્સર્જનીય વસ્તુગતથી ખર આદિ વડે ઉત્સર્જન કરે, તેમાં ભાવથી ઉત્સર્ગ કહ્યો. તેમાં અસંયમ પ્રશસ્ત ભાવોર્ગમાં તજે છે. પ્રશસ્તમાં સંયમને ત્યજે છે. એ ગાથાર્થ કહ્યો. જે ભાવથી ત્યાગ છે, તેને પ્રગટ કરે છે – [૧૪૫૦] ખર પરપાદિ સચેતન, તેમાં જીર - કઠિન, પપ - દુભષિણયુકત, ચેતન દુરભિગંધવિરસાદિ જે દ્રવ્ય પણ જો દોષથી ભજે છે, તો તે ભાવોસમાં કહેવાય છે. મૂળદ્વાર ગાયામાં ઉત્સર્ગને આશ્રીને નિક્ષેપદ્વાર કહ્યું. હવે એકાચિક શબ્દોને કહે છે, તેની ગાથા - [૧૪૫૧] ઉત્સર્ગ, વ્યસર્જના, ઉઝણા, અવકિરણ, છર્દન, વિવેક, વર્જન, Page #64 -------------------------------------------------------------------------- ________________ અંક પ/૩૫,૩૬ નિ : ૧૪૪૭ થી ૧૪૫ર ૧૦૯ ૧૧૦ ત્યજન, ઉન્મોચના, પરિશાતના, શાતના. મૂળદ્વાર ગાયામાં ઉક્ત ઉત્સર્ગ એકાચિક શબ્દો કહ્યા. પછી કાયોત્સર્ગ કહે છે - કાયાનો ઉત્સર્ગ. અહીં મૂળદ્વારગાથામાં રહેલા વિધાન-માર્ગખાદ્વાર અવયવાર્થની વ્યાખ્યા કરતાં કહે છે - [૧૪૫૨] તે કાયોત્સર્ગ બે ભેદે છે - ચેષ્ટા અને અભિભવ. તેમાં ભિક્ષાચર્યાદિ વિષયમાં પહેલો કાયોત્સર્ગ હોય. ઉપસર્ગ - દિવ્યાદિ, તેના વડે અભિયોજન તે ઉપસગભિયોજન. તે ઉપસર્વાભિયોજનમાં બીજો અભિભવ કાયોત્સર્ગ હોય. દિવ્યાદિ અભિભૂત જ મહામુનિ તે દેવને માટે કરે છે. અથવા ઉપસર્ગોને સહન કરવા તે ઉપસગિિભયોજન • x • આ પ્રમાણે પ્રતિપાદિત કરતા શિષ્ય કહે છે. કાયોત્સર્ગમાં જ સાધુ વડે નોપગિિભયોજન કરવું જોઈએ - • નિર્યુક્તિ-૧૪૫૩ થી ૧૪૫૮-વિવેચન : (૧૪૫૩] સામાજકાર્યમાં પણ ત્યાં સુધી ક્વચિત્ અનવસ્થાદિમાં અભિયોગ કેટલાંકને કરવો ઘટતો નથી. પછી કર્મક્ષયને માટે કાયોત્સર્ગ કરવાથી શું ? તે સારી રીતે ગર્વરહિત કરવો જોઈએ. અભિયોગમાં પણ ગર્વ વર્તે છે. શું અસૂયામાં ગર્વ - અભિયોગથી પરપુર-શગુનગરને અભિરુંધે છે. જેમ તેનો ગર્વ કરનાર અસાધુ છે, તેમ અહીં પણ કાયોત્સર્ગ અભિયોજન શોભન છે. - આવું શિષ્ય કહ્યું ત્યારે આચાર્ય કહે છે - [૧૪૫૪] મોહપ્રકૃતિમાં ભય અથવા મોહપ્રકૃતિ એવા આ ભય, એમ મોહનીસકર્મનો ભેદ છે. તે આ રીતે – ‘હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને ગુપ્સા છ, મોહનીયના ભેદપણે પ્રસિદ્ધ છે. " તે અભિભવ કરે, અભિભૂત એવો જે કોઈ કાયોત્સર્ગ કરે છે ‘તુ' શબ્દથી બીજા કોઈ બાહ્ય અભિભૂતથી નહીં. બાહ્ય ભય કારણમાં ત્રણ ભેદે દ્રવ્ય મનુષ્ય અને તિર્યંચ ભેદ ભિન્ન હોવાથી તેને અભિમવ નથી. હવે આવા પ્રકારે પણ અભિયોગ છે, તે અહીં કહે છે - આવા પ્રકારના અભિયોગનો પ્રતિષેધ નહીં. - પરંતુ - [૧૪૫૫ માર્ચ - રેરે ક્યાં જાય છે અત્યારે, એ પ્રમાણે પરમ્ - બીજા કોઈ સંગ્રામ માફક જો તે કાયોત્સર્ગ કરે તો અભિભવ કાયોત્સર્ગ ઘટે છે. પાભિભવના અભાવમાં અભિભવ કોનો ? કોઈનો નહીં. ત્યાં આમ કહેવાય કે – ભય પણ કમશ વર્તે છે. કર્મ પણ અભિભવ છે, એકાંતે ન જ કરવો કહેવું તે અયુક્ત છે. કેમકે – [૧૪૫૬] આઠ પ્રકારના કર્મો છે અને આઠે પ્રકારના કર્મો ગુરૂપ છે. તેનો અર્થ આ છે - જે કારણથી જ્ઞાનાવરણીયાદિ ગુરૂપ વર્તે છે. ભવનિબંધનપણાથી અને શબ્દથી અચેતન છે. તેથી કારણે તેનો જય કરવા એટલે કે કર્મની જય નિમિતે અભિમુખતાથી ઉધત જે એકાંત ગવરહિત પણ બાર પ્રકારનો તપ અને આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ સતર પ્રકારનો સંયમ સાધુઓ કરે છે - આરાધે છે. તેથી કર્મના ક્ષયને માટે જ તેના અભિભવને માટે કાયોત્સર્ગ કરવો જોઈએ. [૧૪૫] તથા કહે છે કે – પ્રકાંત શત્રુન્યના કષાયો ચાર ભેદે છે - ક્રોધાદિ, નાયક-પ્રધાન, અભિભવ કાયોત્સર્ગને અલગ્ન - અપીડિત કરે છે. સાધુઓ તેમના જયને માટે અર્થાત્ કર્મના ક્ષય નિમિતે તપ અને સંયમવત્ (કાયોત્સર્ગ કરો] મૂળ દ્વાણાયામાં વિધાનમાર્ગીણા દ્વાર કહ્યું. હવે કાલપરિમાણ હારનો અવસર છે. તેની આ ગાથા - [૧૪૫૮] સંવત્સર એ ઉત્કૃષ્ટ કાળ પ્રમાણ છે. તેથી બહુબલીએ સંવત્સર કાયોત્સર્ગ કર્યો. અભિભવ કાયોત્સર્ગનું જઘન્ય કાળ પરિણામ અંતર્મુહd કહેલ છે. ચેષ્ટા કાયોત્સર્ગનું તો કાળ પરિમાણ અનેક ભેદથી હોય છે. જે અમે આગળ કહીશું. એ પ્રમાણે સામાન્યથી કાળ પરિમાણ દ્વાર કહ્યું. હવે ભેદ પરિમાણદ્વારને આશ્રીને કહે છે – • નિયુક્તિ-૧૪૫૯ થી ૧૪૬૧-વિવેચન : ઉચિ9તોચિસ્કૃત ઉત્કૃત અને ઉત્કૃતનિષણ નિષણોસૃત નિષણ, નિષણનિષણ એમ છ ભેદ કહ્યા. નિષણોસૃત નિષણ નિષણનિષણ જાણવા. આ પદોની પ્રત્યેકની પ્રરૂપણા હું કહીશ. આ સંક્ષેપથી ગાથાર્થ કહ્યો, અવયવાર્થ તો હું આગળ કહીશ. ઉનૃતોનિષણ, નિષણનિષણમાં એકૈક જ પદમાં દ્રવ્યથી ઉત્કૃત ઉર્થસ્થાને રહેલ પણ ભાવથી ઉત્કૃત નહીં. એવા ધ્યાન ચતુટ્ય રહિત કૃષ્ણાદિ લેશ્યાગત પરિણામ. અન્યને દ્રવ્યથી ઉસ્મૃત નહીં - ઉદ્ધસ્થાને ન રહેલ, ભાવથી ઉત્કૃત, તે શુકલધ્યાયી, અન્ય બીજા દ્રવ્યથી પણ નહીં ભાવથી પણ નહીં. તે અહીં પ્રતીતાર્થ છે. એ પ્રમાણે અન્યપદ ચતુર્ભગિકા પણ કહેવી. અહીં સામાન્યથી ભેદ પરિણામ દર્શાવ્યા પછી શિષ્ય પૂછે છે કે - કાયોત્સર્ગ કરવામાં કયા ગુણ છે ? આચાર્ય કહે છે - • નિયુક્તિ-૧૪૬૨ થી ૧૪૭૮-વિવેચન : [૧૪૬] દેહ જાડ્ય શુદ્ધિ - બ્લેણાદિ પ્રહાણથી અને મતિ જાણ્ય શુદ્ધિ. તે પ્રમાણે રહેલના ઉપયોગ વિશેષથી ચાય સુખદુ:ખની તિતિક્ષા અર્થાત્ તેને સહન કરવાનું થાય. અનિત્યસ્વ આદિ અપેક્ષા તે રીતે રહેનારને થાય છે. વળી તે શુભ ધ્યાન - ધર્મ અને શુકલરૂપને ધ્યાવે છે. બાકીની પ્રવૃત્તિના અભાવે એકચિતે કાયોત્સર્ગ થાય છે. અહીં અનપેક્ષા, ધ્યાનાદિના ધ્યાનોપરમમાં થાય છે, એમ કરીને ભેદ વડે ઉપન્યાસ કરેલ છે. [૧૪૬૩] અહીં શુભ ધ્યાન કરે છે, એમ કહ્યું. તેમાં આ ધ્યાન શું છે ? તે કહે છે - બે ઘડીનું મુહૂર્ત. ભિન્ન મુહૂર્તને અંતર્મુહૂર્ત કહે છે. આ અંતર્મુહૂર્ત કાળ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ૫/૩૫,૩૬ નિ - ૧૪૬૨ થી ૧૪૭૮ ચિત્તની એકાગ્રતા રહે તેને ધ્યાન કહે છે. વળી તે આર્ત્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ ચાર ભેદે જાણવું આનું સ્વરૂપ જેમ પ્રતિક્રમણ અધ્યયનમાં પ્રતિપાદિત છે, તે પ્રમાણે કહેવું જોઈએ. [૧૪૬૪ થી ૧૪૬૬] તેમાં પહેલા બે ધ્યાનને સંસારના વર્લ્ડક કહ્યા છે અને પછીના બે વિમોક્ષનો હેતુ કહ્યા છે. તેનો અહીં અધિકાર છે, બીજા ધ્યાનોનો નહીં. હવે જેવા સ્વરૂપનો જ્યાં યથાવસ્થિત જે ધ્યાન કરે છે. તેને બતાવવાને કહે છે – સંવૃત્ત કર્યા છે આશ્રવદ્વાર જેણે. અર્થાત્ પ્રાણાતિપાત આદિ આશ્રવ દ્વારોને જેણે બંધ કરી દીધા છે. ૧૧૧ ક્યાં ધ્યાન કરે? અવ્યાબાધામાં - ગાંધર્વાદિ લક્ષણ ભાવ વ્યાબાધ રહિત, અકંટક - પાષાણ કંટકાદિ દ્રવ્ય કંટકરહિત ભૂભાગમાં. કઈ રીતે રહીને ધ્યાન કરે ? સ્થિ-નિષ્કપ અવસ્થાન - અવસ્થિતિ વિશેષ કરીને રહેલો કે નિષણ. પુરુષાદિ ચેતન કે પ્રતિમાદિ અચેતન વસ્તુને અવલંબીને • વિષયી કરીને ધન-દૃઢ મનથી - અંતઃકરણથી જે ધ્યાન કરે છે. શું ? તે કહે છે – સૂત્ર જે ગણધરાદિ વડે બદ્ધ હોય અને અર્થ - તદ્ગોચર, તેમાં રહેલનું ધ્યાન કરે. કેવા પ્રકારના અર્થથી ? તે કહે છે – દ્રવ્ય કે તેના પર્યાયોનું. અહીં જ્યારે સૂત્રનું ધ્યાન કરે છે ત્યારે તે જ સ્વગત ધર્મો વડે આલોચે છે અર્થને નહીં, જ્યારે અર્થનું ધ્યાન કરે ત્યારે સૂત્રનું નહીં. = [૧૪૬૭] હવે પૂર્વોક્ત ચોધ-પરિહારને માટે કહે છે, ત્યાં કંઈક કહે છે – શું કહે છે ? ધ્યાન જે માનસનું પરિણામ છે. કેમકે ધ્યાનનો ‘ચિંતા' અર્થાત્વ કહેલ છે. આવી આશંકાનો ઉત્તર આપતા કહે છે – તેમ ન થાય, કેમકે જિનેશ્વરે ત્રણે યોગથી ધ્યાન કહેલ છે. તેથી મન, વચન, કાયાની પ્રવૃત્તિ રૂપ ત્રણે યોગથી ધ્યાન થાય. [૧૪૬૮] પરંતુ, કોઈને ક્યારેક પ્રાધાન્યને આશ્રીને ભેદથી વ્યપદેશ પ્રવર્તે છે. આવા પ્રાધાન્યને કારણે ધ્યાનનો મન સાથે સંબંધ જોડી વિશેષથી વ્યાખ્યા કરાતી હોય છે. [૧૪૬૯] એ પ્રમાણે મન, વચન, કાયાના ત્રણે પણ યોગોમાં જે જ્યારે ઉત્કટ યોગ હોય, તે યોગનો ત્યારે તે કાળમાં નિર્દેશ કરવો. ત્યાં બીજા યોગ એક પણ હોય, બે પણ હોય કે ન પણ હોય. અહીં ભાવના આ પ્રમાણે છે કે – કેવળીને વાચા યોગ અને ઉત્કટમાં કાય યોગ પણ હોય, આપણે બધાંને મનોયોગ મુખ્ય છે, કાયયોગ હોય કે ન પણ હોય. કેવળીને શૈલેશી અવસ્થામાં કાયયોગનિરોધ કાળમાં માત્ર કાયયોગ જ હોય છે. આના દ્વારા શુભયોગનું ઉત્કટત્વ તથા નિરોધ, બંને પણ ધ્યાન કહેલ છે. [૧૪૭૦] અહીં જે ઉત્કટ યોગ, તેના જ ઈતર સદ્ભાવમાં પણ પ્રાધાન્યથી સામાન્યથી ધ્યાન કહીને હવે વિશેષથી ત્રણ પ્રકારને જણાવતા કહે છે – કાચમાં પણ આત્માની અધિ [અધ્યાત્મ માં વર્તે છે. તે અધ્યાત્મ એટલે ધ્યાન. એકાગ્રતાથી એજનાદિના નિરોધથી કહ્યું. આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ વાગ્યોગ - અધ્યાત્મ અર્થાત્ ધ્યાન, એકાગ્રતાથી જ આયતભાષા નિરોધથી થાય. મનમાં પણ એ પ્રમાણે જ ધ્યાન થાય. એ પ્રમાણે કાયામાં અને વાચામાં પણ છે. આ પ્રમાણે ભેદ વડે જણાવીને હવે એકાદિમાં પણ દર્શાવતા કહે છે – કાયા, વાચા, મનોયુક્ત ત્રિવિધ અધ્યાત્મ [ધ્યાન] કહેલ છે. [કોણે ?] તીર્થંકર અને ગણધરોએ કહ્યું છે કે – “ભંગિક સૂત્રને ગણતો ત્રણે પણ ધ્યાનમાં વર્તે છે. [૧૪૭૧] પર અભ્યાગત ધ્યાન સામ્ય પ્રદર્શનથી અનભ્યપગતને પણ ધ્યાનતા દેખાડતા કહે છે – હે આયુષ્યમન્ ! જો કે એકાગ્ર ચિત્ત ક્યારેક વસ્તુમાં ધારણા કરતો કે સ્થિરતાથી દેહવ્યાપીવિષવત્ ડંખ, એ રીતે નિરુંધતાને કેવલી માફક તેનો પણ યોગનિરોધ છે. ૧૧૨ કેમ? ધ્યાન માનસિક થાય ચે, જો તેમ નથી તો બાકીના બંને પણ વચન અને કાયાના છે. એ પ્રમાણે જ - એકાગ્ર ધારણાદિ પ્રકારથી તે લક્ષણના યોગથી ધ્યાન થાય છે. [૧૪૭૨] અહીં ત્રણ પ્રકારનું ધ્યાન કહ્યું છતાં જેનું જ્યારે ઉત્કટત્વ હોય, તેનું ત્યારે બીજા ધ્યાનના સદ્ભાવ છતાં પ્રાધાન્યથી વ્યપદેશ કરવો. આ લોક લોકોત્તર ન્યાય છે. તેથી ‘વૈશિવ' ગાથા કહે છે – દેશિક - અગ્રયાયી, આગળ જનાર. દેશિક વડે દર્શિત માર્ગ-પંય જેનો છે તે. વ્રજમ્ - જતો, નરપતિ - રાજા, શબ્દને પ્રાપ્ત કરે છે. - કઈ રીતે તે કહે છે આ રાજા જાય છે, આને કેવળ નથી. ઘણાં લોકોના અનુગતત્વથી, તેને અન્ય વ્યપદેશ નથી. કેમકે તેનું પ્રાધાન્ય છે. બાકીના અર્થાત્ અમાત્ય આદિ અનુગામી - તે રાજાની પાછળ જનારા. અહીં પ્રાધાન્યથી ફક્ત ‘રાજા'નો વ્યપદેશ કરાય છે. [૧૪૭૩] આ લોકાનુગત ન્યાય છે. હવે આ લોકોત્તરાનુગત કહે છે – પ્રથમ જ ‘પ્રથમિલ્લુક’, આનું પ્રાયમ્ય સમ્યગ્દર્શનના પ્રથમ ગુણ-ઘાતીત્વથી છે, તે પ્રથમિલ્લુકના ઉદયમાં, કોનો ? અનંતાનુબંધી ક્રોધના. તે વખતે બાકીના ત્રણે – અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલનાદિ તે જીવદ્રવ્યમાં હોય છે. અતીતાદિ અપેક્ષાથી તેનો સદ્ભાવ પ્રતિપાદિત કરતાં નથી. [તેવું નહીં] પરંતુ અપ્રત્યાખ્યાન આદિ હોય જ છે, પણ તેનું પ્રાધાન્ય ન હોવાથી તેનો વ્યપદેશ કરતાં નથી, માત્ર આધનો જ વ્યપદેશ છે તે રીતે આ પણ અધિકૃત જાણવું. [૧૪૭૪] હવે સ્વરૂપથી કાયિક અને માનસ ધ્યાનને જણાવતા કહે છે ‘‘મારો દેહ ન કંપો’ એ પ્રમાણે ચલિત થયા વિના એકાગ્રતાથી રહેલ ને, શું ? કાયા વડે નિવૃત્ત તે કાયિક ધ્યાન થાય છે. એ જ પ્રમાણે માનસ નિરુદ્ધ મનથી ધ્યાન થાય છે. [૧૪૭૫] આવું પ્રતિપાદન કરતાં શિષ્ય કહે છે – જો કાયા અને મનના નિરોધમાં ધ્યાનને પ્રતિપાદિત કર્યુ, તો વાચાને યોજવી કે નહીં ? કદાચિત્ અપ્રવૃત્તિ જ નિરોધના અભાવથી છે. - ૪ - તો વાન્ધ્યાન થતું જ નથી શું ? - X - અથવા Page #66 -------------------------------------------------------------------------- ________________ મેં પ/૩૫,૩૬ નિ : ૧૪૬૨ થી ૧૪૭૮ ૧૧૩ ૧૧૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ અહીં વિશેષ શું છે ? જે કારણે આ પણ વ્યવસ્થિત કરવા છતાં વાગૃધ્યાન થાય છે. [૧૪૬] આ પ્રમાણે શિષ્યએ કહેતા ગુરુ જણાવે છે - મા જે ઘનતુ - કંપવું' એ શબ્દનો વ્યવહિત પ્રયોગ છે, તેને અમે દશવીશું - મારું કંપે નહીં. [શું ?] તનું - શરીર. એ પ્રમાણે ચલન ક્રિયાના નિરોધથી જે રીતે તે ધ્યાન કાયિક નિરૂકંપને થાય છે. અયતા ભાષા વિવર્જિન - દુષ્ટ વાક્ય પરિહરવાને, વાચિક ધ્યાન જ કહ્યું જેમ કાયિક કહ્યું છે. [૧૪] Q સ્વરૂપથી વાચિક ધ્યાનને બતાવતા કહે છે – એ પ્રમાણે નિરવધા વાણી કહી છે. તે માટે બોલવી અને આવી સાવધ ન બોલવી, એ પ્રમાણે એકાગ્રતાથી વિચારેલ વાક્યનો બોલનારને વાચિક ધ્યાન થાય છે. [૧૪૮] એ પ્રમાણે ત્યાં સુધી વ્યવહારથી ભેદ વડે ત્રણે પ્રકારે ધ્યાનને કહ્યું. હવે એકદાજ - એકબ જ પ્રવિધ ધ્યાન દશવિ છે - મન વડે • અંત:કરણથી ઉપયુક્ત થઈ વ્યાપાર - પ્રવૃત્તિ કરતો કાય-દેહ, વાયા-વાણી તેના પરિણામ તે વિવિક્ષિત શ્રુતપરિણામ અથવા તેના પરિણામ તે ત્રણ યોગના પરિણામ - ૪ - ભંગિક શ્રુત-દૈષ્ટિવાદ અંતર્ગતુ કે અન્ય તેવા પ્રકારનું ગણતો - [પરાવર્તિત કરતો વર્તે છે. [શમાં ?] મન, વચન, કાય વ્યાપાર રૂપ ગણે પ્રકારના ધ્યાનમાં. આટલું આનુષાંગિક કહ્યું. હવે ભેદપરિમાણ પ્રતિપાદિત કતરાં ઉનૃતોષ્કૃિતાદિ ભેદરૂપ જે નવ ભેદે કાયોત્સર્ગ પહેલાં દેખાડ્યો, તે યથાયોગ વ્યાખ્યાયિત કરીએ છીએ. તેમાં આ ગાથાઓ બતાવેલ છે– • નિયુક્તિ-૧૪૭૯ થી ૧૪૯૬-વિવેચન : (૧૪૭૯,૧૪૮૦) ધર્મ અને શુક્લનું સ્વરૂપ પૂર્વે બતાવ્યું. તે બંને જ ધ્યાનમાં જે કોઈ ધ્યાવતો રહીને આ કાયોત્સર્ગ - ઉત્કૃતોત્કૃત થાય છે, તેમ જાણવું. જે કારણથી આ શરીર ઉસ્કૃત ભાવ પણ ધર્મશુક્લ યાયિત્વથી ઉસ્તૃત જ છે. એક ભેદ કહ્યાં હવે બીજો કહે છે - ધર્મ અને શુક્લ બંને ન ધ્યાવે, આdરૌદ્ર બંનેને પણ ન ધ્યાવે આવો કાયોત્સર્ગ દ્રવ્યોસૃત થાય છે, તેમ જાણવું. [૧૪૮૧] તો વળી કઈ અવસ્થામાં શુભ ધ્યાન પણ ન કરે અને અશુભ ધ્યાન પણ ન કરે ? અહીં કહે છે – પ્રચલાયમાન અચં િકંઈક સુતા. સારી રીતે સુતેલો તે વિશે શુભ ધ્યાન-ધર્મ અને શુક્લ લક્ષણને યાતો અર્થાત્ કરતો નથી. અથવા શુભ - આd અને રૌદ્ર લક્ષણને પણ ન પ્રવતવિ, ક્યારેક વસ્તુમાં ચિત નથી તેવો તે વ્યાપારિત ચિત જાગ્યા પછી પણ એ પ્રમાણે જ - શુભ પણ ન ધ્યાવે કે અશુભ પણ ન ધ્યાવે. [૧૪૮૨] પરંતુ - વરપપત્રક - અર્થાત અચિર જન્મેલ એટલે કે જેને જન્મે ઘણો કાળ થયો નથી તેવો. મૂર્ણિત-અવ્યક્ત - માં-સુતેલાને, અહીં પૂછત - અભિઘાતાદિથી, અવ્યકત ચિતથી અવ્યક્તને, મદિરાદિ વડે મતને, નિદ્રાથી [34]8] સુતેલાને. અહીં અવ્યક્તોને, એમ જે કહ્યું, તેમાં અવ્યકત ચિતથી તેઓ અવ્યક્ત છે, તો પછી ફરી અવ્યક્ત કેવા પ્રકારે કહ્યા ? grfવ - સ્થગિત વિષાદિથી તિરસ્કૃત સ્વભાવ, અવ્યક્ત જ છે. 'વ' શબ્દ અવધારણમાં પ્રાયશ્ચિત પણ થાય છે. પ્રાયઃના ગ્રહણથી અન્યથા પણ સંભવે છે તેમ કહ્યું. " [૧૪૮૩] આવા સ્વરૂપનાને પણ ચિતમાં ધ્યાનતા હોય તો શો વિરોધ છે ? તે કહે છે - આવું નથી. જે કારણે આલંબનમાં લાગતાં લાગતાં ગાઢ આલંબનમાં લાગે, તેમાં લાગતા-લાગતા એક આલંબનમાં સ્થિરતાથી વ્યવસ્થિત થાય - રહે. ચિત - અંત:કરણ કહ્યું. નિરંજન-નિપ્રકંપ યાત. જો એમ છે તો પ - જે અન્ય-બીજું છે, તે થતું નથી. કેવા સ્વરૂપનું ? મૃદુ ભાવનામાં અકઠોર, અવ્યક્તપૂર્વે કહ્યું, ભમતા-અનવસ્થિત. [૧૪૮૪] જે મૃદ આદિ સિત ધ્યાન ન થાય વસ્તુત: અવ્યકતપણાથી, તો કઈ રીતે આની પછીથી પણ વ્યક્તતા થાય? તે કહે છે - ઉષ્ણ અવશેષ થોડું પણ ઉણ માન. શિખી-અગ્નિ થઈને પ્રાપ્ત કાષ્ઠાદિ થતાં ફરી જવલિત થાય - સળગે. એ પ્રમાણે અવ્યક્ત ચિત મદિરાદિ સંપર્ક આદિથી થઈને અગ્નિવત્ પુનઃ વ્યક્ત થાય છે. આટલું પ્રાસંગિક કહ્યું. [૧૪૮૫] હવે પ્રકાંત વસ્તુ શુદ્ધિ કરાય છે, શું પ્રકાંત ? કાયિક આદિ ત્રણ ભેદે ધ્યાન. એ પ્રમાણે રહેલ હોતા “અંતર્મુહર્તકાળ એકાગ્ર ચિતથી ધ્યાન થાય છે.” જે કહ્યું છે, અમારા શિષ્યોને વિરોધની શંકાથી સંમોહ થાય. તેથી તેને દૂર કરવાને માટે શંકા કહે છે - પૂર્વે જે તે કહ્યું - ત્રણ ભેદે ધ્યાન હોવા છતાં પૂર્વે ચિત્તની એકાગ્રતા તે ધ્યાન કહેલ છે, આગળ કહ્યું કે - x - ગણે યોગે ધ્યાન વર્તે છે તો આ પરસ્પર વિરુદ્ધ કહેતા ત્રણે ભેદે દયાન હોવાથી અનેક વિષયનું ધ્યાન પ્રાપ્ત થશે. તથા મનથી કંઈક ધ્યાવે, વચનથી કંઈક ધારણ કરે અને કાયાથી ક્રિયા કરે છે. એ રીતે અનેકાગ્રતા થાય. આચાર્ય આ શંકાનો અનાદર કરી સામાન્યથી એકાગ્રચિતને હૃદયમાં ધારીને કહે છે – જે અનેકાણ છે તે ચિત્ત ધ્યાન નથી. શંકા-ઉક્ત ન્યાયથી અનેકાણ ત્રિવિધ ધ્યાનમાં તો ધ્યાન-પણાની અનુપપત્તિ થશે. ના, તેમ નથી. અભિપ્રાય ન જાણવાથી તમને આ શંકા છે. [૧૪૮૬] મનસહિતથી જ કાયા વડે કરે છે. જે તેનો સંબંધ અહીં કરાય છે. અર્થાત્ ઉપયુક્ત થઈને જે કરે છે. - વાણી જે બોલે, તે પણ મન સહિતતાથી, તે જ ભાવકરણ વર્તે છે. ભાવકરણ તે ધ્યાન છે. મનોરહિત દ્રવ્યકરણ ન થાય. Page #67 -------------------------------------------------------------------------- ________________ મેં પ/૩૫,૩૬ નિ : ૧૪B૯ થી ૧૪૯૬ ૧૧૫ તેથી આ પ્રમાણે કહે છે - અહીં અનેકાગ્રતા જ નથી, કેમકે બધામાં મનઃ વગેરેના એકવિષયપણું છે. તેથી કહે છે - તે જે મન વડે ધ્યાવે છે, તે જ વચન વડે બોલે છે, તે જ કાયાથી ક્રિયા કરે છે. આમ પ્રતિપાદિત કરતાં બીજા કહે છે કે - | [૧૪૮] શિષ્ય પૂછે છે - જો તમારું ચિત્ત ધ્યાન અંતર્મુહૂર્ત કાળ ના વચનથી. છે, એ પ્રમાણે ધ્યાન પણ યિતને પામે છે. તેથી કાયિક અને વાચિક ધ્યાનનો અસંભવ છે. તેથી નિશે ચિત્ત એ જ ધ્યાન છે, બીજું નહીં, એમ વિચારવું જોઈએ. ધે આ ઈચ્છવા યોગ્ય નથી - ન થાય. કાચિક અને વાચિક ધ્યાનમાં ધ્યાન અસંભવ નથી, એમ અભિપ્રાય છે. - X- જો એમ છે તો તમારા ચિતથી દયાન અન્ય છે. તેથી અવય ધ્યાન એ ચિત નથી એમ જાણવું. આ ગાથાર્ય છે. [૧૪૮૮] આચાર્ય કહે છે - અમ્યુપગમથી દોષ નથી. તેથી કહે છે - નિયમથી ચિત્ત એ ધ્યાન છે. પણ ધ્યાન તો ચિત ન પણ થાય, કેમકે ત્યાં વિકલમે છે. આ અર્થમાં દષ્ટાંત કહે છે – જેમ ખદિર તે વૃક્ષ હોય જ, પણ વૃક્ષ ખદિરનું પણ હોય અને ખદિર સિવાયના ધવ આદિનું પણ હોય. બીજા વળી આ બે ગાયાને ઉલ્લંઘીને ગાયા અવયવ આક્ષેપ દ્વારથી અન્યથા કહે છે - જે કહેલ છે કે “ચિત એકાગ્રતાથી તે ધ્યાન કરતો નથી.” આ અસતું છે કેમ ? જો તે ચિત એ ધ્યાન એ પ્રમાણે ધ્યાન પણ ચિતને પામે. • x • યિત તે ધ્યાન નથી પણ ચિતથી અન્ય એવું જ્ઞાન તે ધ્યાન છે. [ના, તેમ નથી) અવ્યક્તાદિનું ચિત તે ધ્યાન નથી ઈત્યાદિ - x • x • પ્રસંગથી આટલું બસ છે. હવે બીજો ‘ઉચિત’ નામે કાયોત્સર્ગ ભેદ, તે વ્યાખ્યાત જ છે. વિશેષ છે કે, તેમાં - ધ્યાન ચતુટ્ય અધ્યાયી લેશ્યા પરિગત જાણવો. • નિયુક્તિ-૧૪૮૯ થી ૧૪૯૬ + વિવેચન : o હવે ત્રીજો કાયોત્સર્ગ ભેદ કહે છે - આd અને રૌદ્ર ધ્યાન ધ્યાવતા જે રહે, તે કાયોત્સર્ગ દ્રવ્યથી ઉસ્કૃિત અને ભાવથી નિસન્ન જાણવો. o હવે ચોથો – ધર્મ અને શક્ય બંને ધ્યાન જે ધ્યાવે તે કાયોત્સર્ગ ‘નિસન્નઉછૂિત' જાણવો. તે ગ્લાન અને રવિર માટે કહ્યો છે. o હવે પાંચમો કાયોત્સર્ગ - જે ધર્મ અને શુક્લ ધ્યાન પણ ન કરે અને આd અને શૈદ્ર ધ્યાન પણ ન કરે. તે નિસરણ કાયોત્સર્ગ વિશેષ એ કે ‘નિષણ' એવો તે ધમદિને ન ધ્યાવે. • હવે છઠ્ઠો કાયોત્સર્ગ - આd અને રૌદ્ર બંને ધ્યાન ‘નિસણ' કરે, એવો કાયોત્સર્ગ નિસણનિસણ જાણવો. o હવે સાતમો કાયોત્સર્ગ- ધર્મ અને શુક્લ બંને ધ્યાન ‘નિવણ' કરે એવો કાયોત્સર્ગ ‘નિવણોશ્થિત’ જાણવો. વિશેષ એ - કારણિક જ પ્લાન, સ્થવિરાદિ જે નિષણ પણ કરવને અસમર્થ હોય તે નિવણકારિ કાયોત્સર્ગ ગ્રહણ કરે.. ૧૧૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ o હવે આઠમો કાયોત્સર્ગ - ધર્મ અને શુક્લ બંને ન ધ્યાવે. આd અને રૌદ્ધ પણ ન ધ્યાવે, આવો કાયોત્સર્ગ ‘નિવણ’ જાણવો - ૪ - o હવે નવમો કાયોત્સર્ગ - આd અને રૌદ્ધ બંને ધ્યાન જે ‘નિવણ' ધ્યાવે છે, આવો કાયોત્સર્ગ ‘નિવણશનિવણઓ' કહેવાય. વિશેષ એ કે જે ગુર વૈયાવચ્ચાદિ વડે વ્યાકૃત હોય તેવો કારણિક સમર્થ હોવા છતાં ‘નિષણ’ - બેસીને કાયોત્સર્ગ કરે છે. અહીં સુધી કાયોત્સર્ગ કહ્યો. તેમાં અધ્યયન શબ્દ કહેવો જોઈએ. તે અન્યત્ર કહેલ હોવાથી અહીં કહેલ નથી. નામ નિપજ્ઞ નિક્ષેપ કહ્યો. હવે સૂઝાલાપક નિષજ્ઞ નિક્ષેપનો અવસર છે, તે સૂત્ર હોય તો થાય. સુખ અને સૂકાનુગામ ઈત્યાદિ વિસ્તારથી હવે કહીએ છીએ. તે આ પ્રમાણે છે – • સૂત્ર-3 : હે ભગવન્ ! હું સામાયિકનો સ્વીકાર કરું છું - ચાવ4 - માર [બહિર) આત્માને વોસિરાવું છું. [આખું સૂક જોવા જુઓ સૂપ-ર) • વિવેચન-39 : આની સંહિતા આદિ લક્ષણા વ્યાખ્યા જેમ સામાયિકાધ્યયનમાં કહી તે મુજબ જાણવી. આ સૂત્ર કરી કહેવાનું પ્રયોજન અમે આગળ કહીશું. • સૂત્ર-૩૮ : હું કાયોત્સર્ગમાં સ્થિર રહેવાને ઈચ્છું છું. મેં જે કોઈ દૈવસિક અતિચાર સેવેલ હોય» સૂઝ-૧૫-મુજબ આખું સૂત્ર કહેવું • વિવેચન-૩૮ : • x • તેમાં “હું કાયોત્સર્ગમાં સ્થિર થવાને ઈચ્છું છું” ઈત્યાદિ આખું સૂત્ર છે, તેને સંહિતા કહે છે o પદો:- હું ઈચ્છું છું, સ્થિર રહેવાને, કાયોત્સર્ગમાં, મેં, દૈવસિક અતિયાર ઈત્યાદિ જાણવા. પદાર્થ : પ્રાઈમ - હું ઈચ્છું છું, અભિલાષા કરું છું. થાતુન - રહેવાને માટે. THf - તેમાં કાય એટલે દેહ, ઉસર્ગ, - તજવાને. શેષ પદાર્થો, જેમ પ્રતિક્રમણમાં કલ્લા તેમજ જાણવા. પદવિગ્રહ :- જે સમાસમાંજિ પદો છે, તે તેમજ રહે છે તેમાં “હું સ્થિર રહેવાનું ઈચ્છું છું." શેમાં ? કાયોત્સર્ગમાં. બાકીનો પદ-વિગ્રહ પ્રતિક્રમણ અધ્યયન મુજબ જાણવો. ચાલના અને પ્રત્યવસ્થાન યથાસંભવ આગળ કહીશ. • સૂઝ-3૯ : છે તેનું ઉત્તરીકરણ કરવા માટે, પ્રાયશ્ચિત કરવા વડે, વિશહિદ્ધ કરવા વડે, શલ્ય રહિત કરવા વડે પાપકર્મોના નિઘતનને માટે હું કાયોત્સર્ગમાં સ્થિર થાઉં છું. Page #68 -------------------------------------------------------------------------- ________________ પ/૩૯ નિ - ૧૪૮૯ થી ૧૪૯૬ ૧૧૩ 0 PMથ [સિવાય કે, નીચેના કારણો સિવાય - શ્વાસ લેવાથી, શ્વાસ મૂકવાથી, ઉધરસથી છીંકથી, બગાસાથી, ઓડકારથી, વાતનિસર્ગથી, ભ્રમરીયા, પિત્તમૂછથિી. - સૂક્ષ્મ અંગ સંચાલનથી, સૂક્ષ્મ ફ સંચાલથી, સૂઝ દષ્ટિ સંચાલનથી. ઈત્યાદિ આવા કારણોથી (આયારો વડે મારો કાયોત્સર્ગ ભંગ ન થાઓ, વિરાધિત ન થાઓ. (યાવત) જ્યાં સુધી, હું અરિહંત ભગવંતોને નમસ્કાર કરીને હું કાયોત્સર્ગ ન પારું, ત્યાં સુધી સ્થાન વડે સ્થિર થઈને, વાણી વડે સ્થિર થઈને ધ્યાન મિની વડે સ્થિર થઈને મારી કાયાને વોસિરાવું છું. • વિવેચન-૩૯ : ૦ તH - તેનું અર્થાત્ અનંતર પ્રસ્તુત શ્રામસ્ય યોગ સમૂહનું કંઈક પ્રમાદથી ખંડન કે વિરાધના થઈ હોય, તેનું ઉત્તરીકરણના હેતુભૂતથી હું કાયોત્સર્ગમાં સ્થિર થઉં છું. - તેમાં ઉત્તકરણ એટલે પુનઃ સંસ્કારદ્વારથી ઉપરિકરણ કહેવાય છે. ઉત્તર એવું તે કરણ તે ઉત્તકરણ. અનુત્તરને ઉત્તર કરવું તે ઉત્તરીકરણ. કૃતિ - કરણ, તે પ્રાયશ્ચિત્તદ્વારથી થાય છે. તેથી પ્રાયશ્ચિત કરણ કહે છે – “પ્રાયશ્ચિત્ત’ શબ્દ પછી કહીશ. તેનું કરવું તે • પ્રાયશ્ચિત કરણ, તેના વડે અથવા સામાયિકાદિથી પ્રતિક્રમણ પર્યન્ત વિશુદ્ધિ કdલમાં મૂળકરણ. આ પુનઃ ઉત્તરકરણ, હવે તેનાથી ઉત્તકરણ તે પ્રાયશ્ચિત્ત કરણ.. પ્રાયશ્ચિત કરણ વિશુદ્ધિ દ્વારથી થાય છે. તેથી કહે છે – વિશાહી કરણ વડે. વિશોધન તે વિશદ્ધિ. અપરાધથી મલિન આત્માનું પ્રક્ષાલન. તેના કરણના હેતુભૂતપણાથી. આ વિશુદ્ધિકરણ વિશચકરણ દ્વારથી થાય છે તેથી કહે છે - - વિસલીકરણેણં - જેમાંથી માયા આદિ શલ્યો ચાલ્યા ગયા છે તે વિશલ્ય, તેના કરણના હેતુભૂતથી. પાપ કર્મોના નિર્ધાતન માટે. પાપ - સંસારના તિબંધન રૂપ, વર્ષ - જ્ઞાનાવરણીય આદિના, નિઘતિન નિમિતે - વ્યાપતિ નિમિતે. શું ? કાયોત્સર્ગ - કાયાના પરિત્યાગ માટે રહેલ છું. અર્થાત્ કાયોત્સર્ગ કરું છું. અર્થાત્ પ્રવૃત્તિવાનું કાયાનો પરિત્યાગ કરું ચું. શું સર્વથા કરે છે ? ના, તેિ માટે આગળનું સૂત્ર જુઓ -] o સન્નત્થ - અન્યત્ર, સિવાય કે નીચેની પ્રવૃત્તિમાં હોઉં. ઉચ્છવાસ - ઉંચો કે પ્રબળ શ્વસિત છે. નિઃશ્વસિત • અધઃ કે નીચો શ્વાસ કરવો છે. કાસિત - ખાંસવું, સુત-છીંક, જૈભિત-મ્બગાસુ, પહોળા કરેલા વદનનો પ્રબળ પવન નિર્ગમ. ઉગાર-ઓડકાર, વાત-નિસર્ગ એટલે અપાન માર્ગે પવનનું નીકળવું છે. ભમલી-આકસ્મિક શરીર ભમવારૂપ કે ચકરી. પિતમૂછ • પિતની . ૧૧૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ પ્રબળતાથી કંઈક મૂછ આવે છે. - સૂક્ષમ - અંગ સંચાલન એટલે લક્ષ્યાલક્ષ્ય વડે ગાત્ર વિચલન પ્રકારોથી રુંવાડા ઉભા થવા વગેરે. ખેલસંચાર - સયોગી વીર્ય સદ્રવ્યતા વડે તે કફનો સંચાર થવો છે. દષ્ટિસંચાર - નિમેષાદિ. ATTITY - આકાર અતિ સર્વથા કાયોત્સર્ગ અપવાદના ભેદો તેવા આગામે વિધમાન હોવા છતાં, ભગ્ન-સર્વથા નાશિત, વિરાધિત • દેશથી ભંગન થાઓ - મારા કાયોત્સર્ગનો કેટલો કાળ સુધી ? જ્યાં સુધી અરહંત ભગવંતને નમસ્કાર કરીને હું કાયોત્સર્ગ ન પારું ત્યાં સુધી. અહીં યાવત્ એ કાળનું અવધારણ છે. અરહંત- અશોકાદિ આઠ મહાપાતિહાર્યાદિરૂપ પૂજાને યોગ્ય હોવાથી અરહંત. ના - દિલાણ, જેમાં વિધમાન છે તે ભગવંત. આવા અરહંત અને ભગવંત સંબંધી નમસ્કાર વડે અર્થાત્ “નમો અરહંતાણં' બોલીને હું મારું નહીં - પાર પહોંચુ નહીં ત્યાં સુધી. શું ? તે કહે છે. તાવ, કાળનો નિર્દેશ છે, ત્યાં સુધી. વાય - દેહ, શરીર. ટાઈI - ઉદ્ધસ્થાનથી, મૌન • વચનનિરોધરૂપ, ધ્યાન - શુભ ધ્યાન વડે. અખાણું - પોતાને. બીજા આલાવો બોલતા નથી. વોસિરામ - પરિ ત્યાગ કરું છું. અહીં આવી ભાવના છે - કાયાને સ્થાન, મૌન, મિાન કિયા સિવાય બીજી ક્રિયાના અધ્યાસ દ્વારથી હું ત્યાગ કરે છે. નમસ્કારપાઠ સુધી લાંબા હાથ કરી, વાણીના પ્રસારનો નિરોધ કરીને, પ્રશસ્ત યાનાનુગત ઉભો રહીશ તથા કાયોત્સર્ગની સમાપ્તિમાં નમસ્કાર ન બોલે, ત્યાં સુધી તેનો ભંગ જ જાણવો એ પ્રમાણે આ તાવત્ શબ્દનો સંક્ષેપાર્થ કહ્યો. અવયવાર્થ ભાણકાર કહેશે. તેમાં ‘છrfક કfષ ક્ષ ણ' ઈત્યાદિ સૂત્રના અવયવને આશ્રીને કહે છે : પ્રશ્નઃ- શું પ્રયોજન રહિતપણાને કારણે કાયોત્સર્ગ સ્થાન ન કરવું ? તથાવિધ પર્યટનવતુ આમ કહ્યું. [ઉત્તર પ્રયોજનરહિતપણું અસિદ્ધ છે કેમકે - • પ્રક્ષેપગાથા-૧,૨, નિયુક્તિ-૧૪૯ઋવિવેચન : આ સંબંધગાથા કોઈ બીજા કર્તાની છે. તો પણ ઉપયોગસહિત હોવાથી, તેનું વ્યાખ્યાન કરીએ છીએ. કાયોત્સર્ગમાં ઉકત સ્વરૂપે રહીને વિપકંપtહ હોય, મૌનમાં રહેલ અને એકાગ્રચિત્ત હોય. કોણ ? મુનિ-સાધુ. શા માટે ? દૈવસિક અતિચાર [આલોચનાચે. આ શબ્દથી રાઝિક આદિ પણ લેવા. પછી શું ? તે કહે છે - જે કારણથી સમ્યક્ - અશઠ ભાવથી ગુરુજન સમા નિવેદનથી એમ જાણવું. તે આઠ પ્રાયશ્ચિત્તકરણથી આત્માને આ શોધિત કરે છે. અને અતિચાર મલનું પ્રક્ષાલન કરે છે અને તે અતિચારના પરિજ્ઞાનથી અવિકલ કાયોત્સર્ગમાં રહેલને કાયોત્સર્ગ સ્થાનનું કાર્ય હોય છે. વળી - જે કારણે જિનેશ્વર ભગવંતે આ કાયોત્સર્ગ કહેલ છે. તે કારણે કાયોત્સર્ગ સ્થાનનું કાર્ય છે. આ બે Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ૫/૩૯ નિ - ૧૪૯૭ ગાયાનો અર્થ કહ્યો. આ કારણથી કાયોત્સર્ગને મોક્ષપંયા તીર્થંકરે જ કહેલ છે. કેમકે તેના પ્રદર્શક છે. કારણમાં કાર્યના ઉપચારથી, મોક્ષપથ વડે ઉપદિષ્ટ છે તે દિવસ આદિ અતિચારના પરિજ્ઞાન ઉપાયપણાથી જાણીને પછી ધીરે - સાધુઓ, અહીં દિવસના અતિચારના જ્ઞાનાર્થે કહ્યું તેનાથી રાત્રિ અતિચારનું જ્ઞાન પણ સમજવું. [સાધુઓ] કાયોત્સર્ગમાં રહે છે. તેથી કાયોત્સર્ગ સ્થાનનું કાર્ય છે જ, કેમકે પ્રયોજન સહિત છે. હમણાં જે “દિવસના અતિયારના જ્ઞાનાર્થે'' કહ્યું, તેમાં સામાન્યથી વિષયના ૧૧૯ દ્વારથી તે અતિચારને દર્શાવવા કહે છે – • નિયુક્તિ-૧૪૯૮ + વિવેચન : શયન, આસન, અન્ન, પાન, ચૈત્ય, યતિ, શય્યા, કાય, ઉચ્ચાર, સમિતિ, ભાવના, ગુપ્તિના વિષયમાં વિતય આચરણામાં થયેલ અતિચાર શયનના વિથ આચરણ થતાં અતિચાર, અર્થાત્ સંથારો આદિ અવિધિથી ગ્રહણ કરવા આદિમાં અતિચાર, આ પ્રમાણે આસન, પીઠક આદિ, અન્ન, પાન આદિ અવિધિથી ગ્રહણ કરવાથી થયેલ અતિયાર. ચૈત્યના વિષયમાં વિતથ આચરણ કે અવિધિથી વંદન કરવા વડે અતિચાર, યતિ સંબંધી વિતથ આચરણ કે વિનયાદિ ન કરવાથી અતિચાર. શય્યા એટલે વસતિ તેના વિષયમાં વિતથ આચરણ, અવિધિ વડે પ્રમાર્જનાદિ કે સ્ત્રી આદિ સંસક્ત વિધિ વસતિ ઈત્યાદિથી અતિચાર. હ્રાવ - કાયિકી, મૂત્રક્રિયા સંબંધી વિતથાચરણ, જેમકે અડિલમાં મૂત્રાદિનો ત્યાગ કરવો અથવા અપડિલેહિત સ્થંડિલમાં મૂત્રને પરકવવું. ઉચ્ચાર-મળ, તેમાં કાયિકીવત્ વિતયાચાર જાણવા. સમિતિમાં વિતથાચરણ થતાં અતિચાર. સમિતિ - ઈર્યાદિ પાંચ પ્રકારે મુખ્યતાથી કહી, તે ‘પ્રતિક્રમણ' અધ્યયનથી જાણવી. તેમાં જે વિતથાચરણ, તેને અવિધિથી આચરવી કે ન આચરવી. ભાવના - તેમાં વિતથાચરણથી અતિચાર, ભાવના - અનિત્યત્વાદિ બાર. અથવા પચીશ ભાવના, જેમ ‘પ્રતિક્રમણમાં કહી, તેમાં વિતથાચરણ. તેને અવિધિથી સેવન કરવાદિથી થયેલ. ગુપ્તિ - મનોગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ, જેમ પ્રતિક્રમણમાં કહેલ છે તે. તેમાં વિતથાચરણ સમિતિવત્ જાણવું. આ સામાન્યથી વિષયદ્વાર થકી અતિયાર કહીને હવે કાયોત્સર્ગમાં રહેલ મુનિની ક્રિયાને જણાવતા કહે છે – • નિયુક્તિ-૧૪૯૯,૧૫૦૦-વિવેચન : ગોમ - પ્રત્યૂષ, મુખવસ્ત્રિકા આદિ શબ્દથી બાકીના ઉપકરણ લેવા. તેનાથી આમ કહે છે – ગોસથી આરંભીને મુખ વસ્ત્રિકા વિષયમાં દૈવસિક અતિચારોને આલોચે અર્થાત્ અવલોકે, નિરીક્ષણ કરે. જેમકે અવિધિ થકી પડિલેહણ કર્યુ અથવા પડિલેહણ ન કર્યુ. પછી બધાં અતિચારોને મુખવસ્ત્રિકાના પડિલેહણથી આરંભીને કાયોત્સર્ગ અવસ્થાન સુધીમાં હોય તેને બુદ્ધિ વડે અવલોકન કરીને સમાપ્તિ સુધી લઈ જઈને આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ આટલા છે, આથી આગળ અતિચાર નથી, તેમ ચિતમાં પ્રતિષેધ કરણ આદિરૂપ આલોચના કરે છે અર્થાત્ સ્થાપે છે. હૃદયમાં દોષોને સ્થાપીને યથાક્રમે પ્રતિોવના અનુલોક્યથી અને આલોચનાનુલોમ્બથી (તેમાં) પ્રતિસેવનાનું લોમ્સ એટલે જે જે રીતે આસેવિત હોય તે, આલોચનાનુલોમ્ય તે પહેલા લઘુ અતિચાર આલોચે પછી ગુરુ-મોટા અતિચાર આલોવે. જ્યાં સુધી તેને ગુરુ નમસ્કારથી પારે નહીં, ત્યાં સુધી-તેટલો કાળ, સૂક્ષ્મ ઉચ્છ્વાસ-નિ:શ્વાસ સુધી, [શું કરે ?] પ્રતિક્રમણ અધ્યયનમાં કહેલ ધર્મધ્યાન કે શુક્લધ્યાન કરે. • નિર્યુક્તિ-૧૫૦૧ + વિવેચન : દૈવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સકિ તે પ્રત્યેકમાં ત્રણ ગમો પાંચેમાં જાણવા. ——— દિવસ વડે થયેલ તે દૈવસિક, એ રીતે રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને વાર્ષિક પ્રતિક્રમણમાં એક-એકમાં ત્રણ ગણો જાણવા. ત્રણ ગમો કઈ રીતે ? સામાયિક કરીને કાયોત્સર્ગ કરવો, સામાયિક જ કરીને પ્રતિક્રમણ અને સામાયિક જ કરીને ફરી કાયોત્સર્ગ. ૧૨૦ અહીં જે દિવસાદિથી તીર્થ સ્થપાયું, ત્યાં દિવસ પ્રધાન છે, તેથી પહેલાં દૈવસિક કહ્યું. અહીં શિષ્ય પૂછે છે – • નિયુક્તિ-૧૫૦૨ થી ૧૫૦૪-વિવેચન : પ્રથમ કાયોત્સર્ગમાં સામાયિક કરીને, પ્રતિક્રમણમાં ત્યાં બીજે સામાયિક કરીને. ત્રીજો ફરી કાયોત્સર્ગ, પ્રતિક્રમણની ઉપર કરે. અહીં કહે છે – સમભાવમિ - અહીં સમભાવમાં સ્થિતને ભાવ પ્રતિક્રમણ થાય છે, અન્યથા થતું નથી. તેથી સમભાવ અર્થાત્ રાગ-દ્વેષની મધ્યવર્તી સ્થિત આત્મા જેનો છે તે સ્થિતાત્મા. દિવસના અતિચારને જાણીને કાયોત્સર્ગ કરીને ગુરુની પાસે અતિયારનું નિવેદન કરી, પછી પ્રદત્ત પ્રાયશ્ચિતને સમભાવપૂર્વક જ સ્વીકારીને પછી તેનું પ્રતિક્રમણ કરે. એ પ્રમાણે જ સમભાવમાં રહેલને ચાસ્ત્રિની શુદ્ધિ પણ થાય છે, એમ કરીને ત્રીજો સામાયિક કાયોત્સર્ગમાં પ્રતિક્રમીને ઉત્તરકાળભાવિ કરે છે. એ ગાથાર્થ છે. આ પ્રત્યવસ્થાન છે - સ્વાધ્યાય, ધ્યાન, તપ, ઔષધમાં, ઉપદેશ, સ્તુતિ પ્રદાનમાં, સંતગુણ કિર્તનમાં પુનરુક્ત દોષ ન લાગે. અહીં ખો મે તૈવસિો વારો એ ઈત્યાદિ સૂત્રનું પૂર્વે વ્યાખ્યાન કરેલ હોવાથી, તેને છોડીને “તમ મિચ્છામિ યુધ્ધૐ' સૂત્ર અવયવની વ્યાખ્યા કરવાને કહે છે - • નિર્યુક્તિ-૧૫૦૫,૧૫૦૬ + વિવેચન : “મિચ્છા મિ દુક્કડં”માં મિ - માર્દવતાને સૂચવે છે, થ્રુ એ દોષના છાદન માટે છે, મિ - મર્યાદામાં સ્થિત ઈત્યાદિ - ૪ - Page #70 -------------------------------------------------------------------------- ________________ અંe પ/૩૯ નિ - ૧૫૦૫,૧૫૦૬ ૧૨૧ આ બંને ગાથા જે પ્રમાણે સામાયિક અધ્યયનમાં વ્યાખ્યાયિત કરેલ છે, તે પ્રમાણે જ જાણવી. હે 'તH ૩ત્તરા ' એ સૂત્ર અવયવનું વિવરણ કરે છે. • નિયુક્તિ-૧૫૦૦ થી ૧૫૦-વિવેચન : [૧૫૦] ખંડિત-સર્વથા ભાંગેલ, વિસધિત-દેશથી ભાંગેલ પ્રાણાતિપાતાદિની નિવૃતિરૂપ મૂળગુણની સાથે પિંડવિશુદ્ધિ આદિ વડે વર્તતા ઉત્તરગુણ સહિત તેનું ઉત્તરકરણ કરાય છે અથતિ આલોચનાદિ વડે પુન:સંકરણ કરાય છે. દેટાંત કહે છે - જેમ ગાડાં કે રથના અંગરૂપ - બી કે ચક્રથી ગ્રહણ કરેલને, તે ગાડાંના ખંડિત કે વિસધિત અક્ષ, અવલક આદિનું ઉત્તકરણ કરાય છે. હવે ‘પ્રાયશ્ચિત્તકરણ' એ સૂત્ર અવયવની વ્યાખ્યા કહે છે – [૧૫૦૮] પાપ એટલે કર્મ, તે પાપને જે કારણથી છેદે છે, તેને પ્રાયશ્ચિત્ત કહે છે, તે કારણથી. સંસ્કૃતમાં તો પાપને છેદે તે ‘પાપદિ ' કહેવાય છે અથવા પ્રાયઃ ચિત એટલે જીવને શોધે છે - કર્મમલને વિમલ કરે છે. તે કારણથી પ્રાયશ્ચિત કહેવાય છે. અથવા - પ્રાયઃ બહુલતાથી ચિત્ત પોતાના સ્વરૂપથી આમાં હોવાથી તે પ્રાયશ્ચિત છે. પ્રાયઃગ્રહણ સંવાદિના પણ તેવા પ્રકારના ચિત સદ્ભાવથી છે. [૧૫૦૯] હવે ‘વિશોધિકરણ’ ઈત્યાદિ સૂત્ર અવયવની વ્યાખ્યા - દ્રવ્યથી અને ભાવથી બે પ્રકારે વિશુદ્ધિ કહી અને શલ્ય (પણ કહ્યું] એકએકની શુદ્ધિ પણ દ્રવ્ય-ભાવ ભેદથી અને શલ્ય પણ બે ભેદે છે. તેમાં દ્રવ્યશુદ્ધિરૂપ આદિની અને વસ્ત્ર આદિની જાણવી. ભાવશુદ્ધિ - પ્રાયશ્ચિત્તાદિથી આત્માની થાય તે જ. દ્રવ્ય શલ્ય - કાંટા, શિલીમુખફલાદિ. ભાવશરા-માયા દિ. સર્વે જ્ઞાનાવરણીયાદિ કર્મ તે પાપ કહેવાય. શા માટે ? જે કારણતી તે કર્મો વડે જીવ સંસાર-તિર્યચ, નાક, દેવ, મનુષ્ય ભવના અનુભાવરૂપ સંસારમાં ભમે છે. તથા બળેલ દોરડા સમાન ભવોપગ્રાહી કર્મો અા હોય તો પણ કેવલી પણ મુક્તિને પામતા નથી. એ પ્રમાણે કર્મો દારુણ સંસારમાં ભ્રમણનું નિમિત્ત છે. હવે “અન્નત્ય ઉસસિએ” અવયવનું વિવરણ કરે છે - • નિયુક્તિ -૧૫૧૦ થી ૧૫૧૬-વિવેચન : [૧૫૧૦] ઉર્વ કે પ્રબળ શ્વાસ તે ઉચ્છવાસ. તેને નિર્ધે નહીં. અભિગ્રહણ કરાય તે અભિગ્રહ, અભિગ્રહ વડે નિવૃત્ત તે આભિગ્રહિક - કાયોત્સર્ગ, તેના અવ્યતિરેકથી તે કત પણ આભિગ્રહિક કહેવાય છે. આ પણ અભિભવ કાયોત્સર્ગ કાર્ય છે. વળી ‘ચેટા' કાયોત્સર્ગકારી, તે બિલકુલ ન નિરંધે. કેમ ? તે કહે છે - ઉચ્છવાસના નિરોધથી જદી મરણ થાય છે. તેથી સૂક્ષ્મ ઉચ્છશ્વાસ જ ચેતનાથી મૂકે છે. જેથી સત્વોનો ઘાત ન થાય. ૧૨૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ હવે સિત - ખાંસવું ઈત્યાદિ સૂકાઈને જણાવે છે – [૧૫૧૧] આ કાયોત્સર્ગમાં ખાંસી, છીંક, બગાસુ આદિ યતનાથી કરાય છે. શા માટે ? જેથી ખાંસી આદિથી ઉદ્ભવેલ વાયુ એટલે કે બાહ્ય વાયુ શરુમ ન બની જાય. કેવા પ્રકારે ? તીવ્ર ઉષ્ણ, બહારના વાયુની અપેક્ષાથી અતિ ઉષ્ણ. ન કરે કે ન નિરંધે. કેમકે ખાંસી આદિના સર્વથારોધમાં અસમાધિ થાય અને ૨ શદથી મરણ પણ સંભવે છે. વળી મસક આદિ, ખાંસી આદિના સમુદભવેલ પવનમાં ગ્લેમથી અભિહત થઈને મરે છે. બગાસામાં મુખમાં પ્રવેશ કરશે, તેથી આગળ હાથ રાખવો તે યતના કહી. શંકા - ‘નિશ્વસિત' એ સૂત્ર અવયવની વ્યાખ્યા કરી નથી, તેમાં શું કારણ છે ? તે કહે છે - [૧૫૧૨] ‘ઉસિત’ શબ્દ સાથે તુલ્ય યોગત્વથી હોવાથી તેની વ્યાખ્યા કરી નથી. હવે “ઉગારિત' ઈત્યાદિ સૂગ અવયવની વ્યાખ્યા કરવા માટે કહે છે - વાર્તાનસff - ઉક્ત સ્વરૂપ ઉદ્ગાર પણ, તેમાં આ વિધિ છે. ‘યતના’ શબ્દ કરાય છે, 'નિસપ્ટ'-છોડેલ શબ્દ બોલાતો નથી. એ રીતે તેનો વિરોધ પણ કરતો નથી. કેમકે વાતનિસર્ગના નિરોધથી અસમાધિ ભાવ થાય છે. અથવા ઉગારમાં આડો હાથ અપાય છે. ભમરી અને મૂછમાં સહસા પતિતને આમ વિરાધના થશે. હવે ‘સૂક્ષ્મ અંગસંચાર” ઈત્યાદિ સૂત્ર અવયવની વ્યાખ્યા - [૧૫૧૩] વીર્યની સયોગતાથી કારણે સૂમ-સ્નાદર દેહમાં અવશ્ય સંચાર થાય છે. વીર્ય-વીયન્તિરાયના ક્ષયોપશમજન્ય આત્મ પરિણામ કહેવાય છે. યોગ - મન, વચન, કાયા. તેમાં વીર્યસયોગતાથી જ સૂમ કે બાદર અતિયાર થાય છે, માત્ર વીર્યથી નહીં. શરીર હોય તો જ થાય છે, અશરીરીને ન થાય. તેમાં બાહ્ય રોમાંચ આદિ, મારિ શબ્દથી ઉત્કંપ લેવો. મંત: મધ્યમાં ગ્લેખ વાયુ આદિ વિયરે છે. હવે “સૂમ દષ્ટિસંચાર” સૂત્ર અવયવની વ્યાખ્યા કરે છે. [૧૫૧૪] અવલોકન તે આલોક, તે અવલોકમાં ચલ તે અવલોકચલ થતુ દર્શન લાલસા. ચક્ષ એટલે નયન. એમ હોવાથી મનની માફક - અંતઃકરણની માફક તે ચક્ષને સ્થિર કરવા કર છે. અર્થાત સ્થિર કરવા શક્ય નથી. કેમકે તે રૂપ વડે આક્ષિપ્ત થાય છે અથવા તે સ્વભાવથી કે નૈસગિકપણે સ્વયં ચલિત થાય છે અર્થાત પોતાની મેળે જ ચલિત થાય છે. જે કારણે એમ છે, તે કારણથી કાયોત્સર્ગકારી આંખ મટકવારૂપ નિમેષનો રોધ ન કરે. શા માટે ? [૧૫૧૫ નિર્નિમેષ માટે જે યત્ન કરવામાં ઉપયોગ છે, તેનાથી સજ્જનોને ધ્યાન ધ્યાવવું અભિપ્રેત થતું નથી. એકરાગિની પ્રતિમાને સ્વીકારેલ મહાસત્તશાળી અનિમિષ નયને પણ અર્થાત્ નિશ્ચલ નયને પણ ધ્યાન કરવા સમર્થ છે. હવે ઇવમામાયાવિ ઈત્યાદિ સૂઝ અવયવની વ્યાખ્યા - Page #71 -------------------------------------------------------------------------- ________________ He પ/૩૯ નિ - ૧૫૧૦ થી ૧૫૧૬ ૧૨૩ (૧૫૧૬] જો જ્યોતિનો સ્પર્શ થાય છે, ત્યારે ઢાંકવાને માટે કલા-કામળનું ગ્રહણ કરતાં કાયોત્સર્ગ ભંગ થતો નથી. શંકા - ‘નમો અરિહંતાણં' બોલીને જ પારવાનું હોય તો તે કંબલનું ગ્રહણ કેમ કરે ? કે જેથી તેનો ભંગ ન થાય, તેમ કહ્યું. સમાધાન - અહીં નમસ્કારથી પાવાનો જ અવિશિષ્ટ કાયોત્સર્ગ કરાતો નથી, પરંતુ જે જેના પરિમાણ જે કાયોત્સર્ગમાં કહેલ છે, તેની આગળ પરિસમાપ્તિ છે, તેમાં નમસ્કાર ન બોલવાથી ભંગ ઈત્યાદિ થાય પણ અપરિસમાપ્તિમાં પણ બોલે તો કાયોત્સર્ગનો ભંગ થાય. પરંતુ તે અહીં થતો નથી. એમ બધે વિચારવું. fછf ન - બીલાડી, ઉંદર આદિ વડે આગળથી નીકળે. અહીં પણ આગળથી સરકતા કાયોત્સર્ગ ભંગ થતો નથી.. બોધિક - ચોર, તેમના વડે ક્ષોભ, રાજાદિથી ક્ષોભ ઈત્યાદિમાં અસ્થાને પણ ઉચ્ચારણ કરતો કે ઉચ્ચારણ ન કરતો કાયોત્સર્ગ ન ભાંગે. સર્પદંશ - પોતાને કે બીજાને થાય તેવી સ્થિતિમાં સહસા જ તે ઉચ્ચારે તો કાયોત્સર્ગ ભંગ ન થાય. તે સિવાયના - ઉક્ત કારણો સિવાય કાયોત્સર્ગનો ભંગ થાય છે. હવે સામાન્યથી કાયોત્સર્ગની વિધિનું પ્રતિપાદન કરે છે. • નિર્યુક્તિ-૧૫૧૦ થી ૧૫૨૩-વિવેચન : [૧૫૧૩] વળી તે કાયોત્સર્ગ કર્તા સૂર્ય સહિત એવા દિવસમાં જ મૂત્ર અને મળ તથા કાળ-ભૂમિની પ્રત્યુપ્રક્ષેપણા કરે છે. બાર પ્રશ્રવણ ભૂમિઓ છે. આલય પરિભોગની અંદરની છે અને બહારની છે. એ પ્રમાણ ઉચ્ચારભૂમિ પણ છ છે. આનું પ્રમાણ તીઈ જઘન્યથી એક હાથને ચાર આંગળ ચાવતુ અચેતન છે. ઉત્કૃષ્ટ પ્રમાણ સ્પંડિલ બાર યોજન હોય. પણ તેનો અહીં અધિકાર નથી. કાળભૂમિઓ ત્રણ છે – ‘કાળમંડલ' નામથી. જયાં સુધી આનો બીજા શ્રમમયોગ કાળવેળામાં કરે છે, ત્યાં સુધી પ્રાયઃ સૂર્ય અસ્તને પામે છે. પછી – “અસ્ત પામતા પોતાના સ્થાનમાં ઉત્સર્ગ સ્થાપે” તેમ કહેલ છે, અન્યથા જેને જ્યારે વ્યાપાર પરિસમાપ્તિ થાય છે, તે ત્યારે જ સામાયિક કરીને રહે છે. [૧૫૧૮] આ વિધિ કોઈ કારણાંતરે ગુરુને વ્યાઘાત હોતા છે. પરંતુ જો નિર્ણાઘાત હોય તો - જ તિવ્યઘિાત જ હોય તો સર્વ આવશ્યક - પ્રતિક્રમણ પછી કરે. બધાં પણ ગુરુની સાથે કરે. - X • (૧૫૧૯] જો ગુરુથી પાછળ રહે ત્યારે – બાકીના સાધુઓ શકિતને અનુરૂપ, જે જેટલો કાળ રહેવાને સમર્થ હોય તો ગુરને પૂછીને સ્વસ્થાનમાં સામાયિક કરીને રહે છે. કયા નિમિતે -સૂત્રાર્થના સ્મરણના હેતુથી. “આચાર્ય દૈવસિકમાં સ્થિત થાય છે.” આચાર્યની આગળ રહીને તેની સામાયિકના પૂરા થયા પછી દૈવસિક અતિચારને વિચારે છે. ૧૨૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ બીજા કહે છે - જ્યારે આચાર્યો સામાયિક કહે છે, ત્યારે તેઓ પણ ત્યાં રહીને જ સામાયિક સૂત્રની ગુરુની સાથે વિચારણ કરે છે. પછી દૈવસિક કરે છે. [૧૫ર૦] બાકીનાને યથાશક્તિ એમ કહ્યું. જેમની કાયોત્સર્ગમાં રહેવાની શક્તિ જ નથી, તે શું કરે ? એ રીતે તેમાં રહેલ વિધિને જણાવવા માટે કહે છે – જે કોઈ સાધુ કાયોત્સર્ગમાં રહેવાને અસમર્થ હોય, તો તે કેવો હોય ? બાળ, વૃદ્ધ, ગ્લાન, ગુરુ વૈયાવચ્ચ કરણાદિથી પરિભ્રાંત હોય અને એ પણ વિકથારહિત થઈ સૂઝાનિ ધ્યાવે. ક્યાં સુધી ? જ્યાં સુધી ગુરઓ કાયોત્સર્ગમાં રહેલા હોય. [૧૫ર૧] આચાર્ય દૈવસિકમાં સ્થિત હોય તેમ કહ્યું, તેની વિધિ કહે છે - ગુરુ ચાલવાથી કે ચેણ રહિતતાથી જો દૈવસિક બમણું ચિંતવે છે, ત્યારે બીજા ત્યાં સુધી એક ગુણને ઘણીવાર સુધી ચિંતવે. વિશેષ એ કે અહીં ચેષ્ટા શબ્દ વ્યાપાર-પ્રવૃત્તિરૂપ જાણવો. [૧૫૨૨] નદHIT - કાયોત્સર્ગની સમાપ્તિમાં નમસ્કાર વડે પારતા “નમો અરહંતાણ” બોલે. ચતુર્વિશતિ- જેના વડે આ તીર્થ ઉપદેશ કરાયેલ છે, તેના તીર્થકરો ગષભાદિ ચોવીશની નામોચ્ચારણપૂર્વક સ્તવના કરે. • સૂગ-૪૦ થી ૪૬ - “લોગસ ઉmઅગરે” સાત ગાથાનું એવું આ સૂત્ર પૂર્વે બીજા અધ્યયનમાં સુગ-૩ થી ૯ ના ક્રમમાં કહેવાયેલ છે, તે જોઈ લેવું. • વિવેચન-૪૦ થી ૪૬ : કૃતિકર્મ તે - પછી ગુરુને વંદન કરવાની ઈચ્છાવાળા સંર્દેશકને પ્રમાજીને બેસે છે, પછી મુહસ્પત્તિ પડિલેહીને મસ્તક સહિતની ઉપરની કાયાને પ્રમા છે, પ્રમાઈને પરમ વિનયથી ત્રિકરણ વિશુદ્ધ કૃતિકર્મ કરે છે અર્થાત્ વંદન કરે છે. કહ્યું છે - આલોચના, વ્યાકરણ, સંપગ્ન, પૂજના, સ્વાધ્યાયમાં અને અપરાધમાં ગુરુને વિનયના મૂળરૂપ વંદન કરે. ૦ આલોચના - એ પ્રમાણે વાંદીને, ઉભો થઈ, બંને હાથમાં જોહરણ ગ્રહણ કરીને, અર્ધ-અવનત કાયાથી પૂર્વપરિચિંતિત દોષોને રતાધિકના ક્રમે સંયતભાષાથી જેમ ગુર સાંભળે તેમ વધતા જતા સંવેગપૂર્વક અને ભયવિમુક્ત આત્મા વિશુદ્ધિ નિમિતે વિનયથી આચાર્યના ચરણોમાં જઈને આલોચના કરે છે. - x - પાપ કરેલો મનુષ્ય પણ ગુરુની પાસે આલોચના અને નિંદણા કરીને, જેમ ભારવાહક ભાર ઉતારીને હળવો થાય તેમ અતિ હળવો થાય. તથા ઉત્પન્ન કે અનુત્પન્ન માયા પ્રતિ માર્ગને હણવો જોઈં, (જેથી) આલોચના, નિંદના, ગહ વડે બીજી વાર તે ન થાય. તેનું જે પ્રાયશ્ચિત્ત માર્ગવિદ્ ગુરુ બતાવે, તેને તે પ્રમાણે અનુસરવું જોઈએ. જેથી અનવસ્થા પ્રસંગ ન આવે. 0 પ્રતિકમણ - દોષોને આલોચીને ગુરુ દ્વારા અપાયેલ પ્રાયશ્ચિત સામાયિકપૂર્વક Page #72 -------------------------------------------------------------------------- ________________ મેં પ૪િ૦ થી ૪૬ નિ - ૧૫૧૭ થી ૧૫૨૩ ૧પ ૧૨૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ અધોલોકમાં અમરાદિ ભવનોમાં, તીછલોકમાં દ્વીપ અને જ્યોતિષ વિમાનાદિમાં તથા ઉર્વલોકમાં સૌધર્માદિમાં અરહંત ચૈત્યો છે. - તેમાં અશોકાદિ આઠ મહાપ્રાતિહાર્યરૂપ પૂજાને યોગ્ય છે અરહંત અર્થાત્ તીર્થકરો, તેમના ચૈત્યો-પ્રતિમારૂપ. અહીં ભાવના આ પ્રમાણે છે – વિત્ત એટલે અંત:કરણ, તેમાં ભાવ કે કર્મમાં ચૈત્ય’ શબ્દ થયો. તેમાં અરહંતોની પ્રતિમા પ્રશરસ્ત સમાધિ યિતમાં ઉત્પાદન કરતી હોવાથી તેને અરહંત ચૈત્ય કહેવાય છે. વય - શરીર, તેનો ઉત્સર્ગ - આગાર સહિત સ્થાન મૌન ધ્યાન ક્રિયા સિવાયની બીજી ક્રિયાનો પરિત્યાગ. તે કાયોત્સર્ગ. [શંકા] શું અરહંત ચૈત્યોનો કાયોત્સર્ગ કરે છે ? (સમાધાન ના. આ પદનો સંબંધ વંદનનિમિતે આદિ સાથે છે. તેથી અરહંતચૈત્યના વંદન નિમિતે હું કાયોત્સર્ગ કરું છું. તેમ કહેવું. તેમાં વંદન - અભિવાદન, પ્રશસ્ત કાય-વા-મનની પ્રવૃત્તિ. તેના નિમિતે એટલે તેનું ફળ મને કઈ રીતે કાયોત્સર્ગથી મળે. આ પ્રમાણે બધાં પદોમાં ભાવના કરવી. સમભાવમાં રહીને પ્રતિક્રમવું જોઈએ. સમ્યક્ ઉપયુક્ત પદંપદથી પ્રતિકમણસૂત્ર કહે છે, તે અનવસ્થા પ્રસંગભીતો, અનવસ્થામાં વળી તિલહારકશિશુનું દષ્ટાંત છે. o કૃતિકર્મ - પછી ખામણા નિમિતે પ્રતિકમીને પ્રતિકાંત આત્મવૃત્ત નિવેદનાર્થે વાંદે છે. પછી આચાયદિને પ્રતિકમણાર્થે જ દર્શાવતો ખમાવે છે. કહ્યું પણ છે કે આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, આધર્મિક, કલ અને ગણમાં જે કોઈ પણ પ્રતિ મારાથી કપાય થયો હોય તે બધાંને મિવિઘે ખમાવું છું. પૂજ્ય એવા શ્રમણસંઘને મસ્તકે અંજલિ કરીને, બધાંને ખમાવીને હું પણ બધાંને ખમું છું. બધી જ જીવરાશિને વિશે, ભાવથી ધર્મમાં સ્થાપેલ નિજ ચિત્તવાળો હું તે બધાંને ખમાવીને, હું પણ બધાંને ખમું છું. એ પ્રમાણે આચાર્ય આદિને ખમાવીને પછી કોઈ અનાભોગાદિ કારણે દુરાલોચિત થાય કે પ્રતિકાંત થાય તો ફરી પણ સામાયિક કરીને ચારિત્ર વિશોધન અર્થે કાયોત્સર્ગ કરે છે. [૧૫૨૩] આ ચાોિત્સર્ગ, ચારિત્રાતિચાર વિશુદ્ધિ નિમિતે કહેલ છે. તે ૫૦ ઉચ્છવાસ પરિમાણ ચે. પછી નમોક્કાર વડે પારીને વિશુદ્ધ ચારિત્રી, વિશુદ્ધ દેશકો, દર્શન શુદ્ધિ નિમિતે નામોત્કીર્તન કરે [લોગસ કહે. ચાસ્ત્રિ વિશોધિત આ દર્શન વિશુદ્ધિ કરીને ફરી નામોત્કીર્તન જ કરે છે – લોગસસરા તે ચતુર્વિશતિસ્તવમાં કહેલ હોવાથી અહીં ફરી વ્યાખ્યાયિત કરતાં નથી. ચતુર્વિશતિસ્તવ કહીને દર્શનવિશુદ્ધિ નિમિતે જ કાયોત્સર્ગકરવાને માટે આ સૂત્ર બોલે છે - • સૂઝ-૪૩ - લોકમાં રહેલા સર્વે અરહંતચૈત્ય • અરહંત પ્રતિમાને આશ્રીને - તેમનું લંબન લઈને હું કાયોત્સર્ગ કરું છું. [કેવી રીતે ?]. વંદન નિમિતે, પૂજન નિમિત્તે, સકાર નિમિત્તે, સન્માનનિમિતે, બોધિલાભ નિમિતે, નિરૂપસર્ગ [મોક્ષ નિમિતે. વધતી જતી શ્રદ્ધા વડે, મેધા વડે, ધૃતિ વડે, ધારણા વડે અને અપેક્ષાથી હું કાયોત્સર્ગમાં સ્થિર થાઉં છું. • વિવેચન-૪૭ :સર્વલોકમાં અહંતુ ચૈત્યોને હું કાયોત્સર્ગ કરું છું. તેમાં – ક્ય - દેખાય છે, કેવળજ્ઞાનથી ભાસ્વર થાય છે તે લોક - ચૌદ રાજરૂપ ગ્રહણ કરાય છે. કહ્યું છે - ધર્માદિ દ્રવ્યોનું વર્તવું જે માં હોય છે, તે દ્રવ્યો સાથે ચે તે લોક, તેનાથી વિપરીત તે અલોક. સર્વે તે અધો, તીછ અને ઉર્વ ભેદે છે. આ સર્વલોકમાં એટલે કે ગિલોકમાં. પૂજન નિમિત્તે. પૂજન - ગંધ, માળા આદિ વડે અભ્યર્ચન. સત્કાર નિમિતે. શ્રેષ્ઠ વા, આભરણ આદિ વડે અભ્યર્ચન તે સકાર. (શંકા જો પૂજન અને સત્કાર નિમિતે કાયોત્સર્ગ કરાય છે, તો પછી સત્કાર અને પૂજન જ કેમ નથી કરાતા ? [સમાધાન દ્રવ્યસ્તવના અપ્રધાનપણાથી. - - શ્રાવકો પૂજન અને સકાર કરે જ છે, સાધુઓ પણ પ્રશસ્ત અધ્યવસાય નિમિતે એ પ્રમાણે બોલે છે. સમાન નિમિતે - તેમાં સ્તુતિ આદિ વડે ગુણની ઉન્નતિ કરવી તે સન્માન. માનસની પ્રીતિ વિશેષ એવો અર્થ પણ બીજા કરે છે. શું વંદન, પૂજન, સ્તકાર, સન્માન જ નિમિતે છે ? તેથી કહે છે - બોધિના લાભ નિમિતે. બોધિલાભ એટલે જિનપણિત ધર્મની પ્રાપ્તિ. તો શું બોધિલાભ જ નિમિત છે? તેથી કહે છે – નિરુપસર્ગ નિમિતે. નિરુપસર્ગ એટલે મોક્ષ. આવો કાયોત્સર્ગ કરાતો હોવા છતાં શ્રદ્ધાદિ હિતને અભિલક્ષિત અર્થનું સાધવું પૂરતું નથી. તેથી કહે છે – શ્રદ્ધાથી, મેધાથી ઈત્યાદિ. શ્રદ્ધાના હેતુભૂતતાથી હું કાયોત્સર્ગમાં સ્થિર થયો છું, બલાભિયોગાદિથી નહીં. શ્રદ્ધા-નિજ અભિલાષ. મેધા-પટવથી, જડતાથી નહીં. અથવા મેધાથી - મર્યાદિાવર્તિત્વથી પણ અસમંજસથી નહીં. ધૃતિ વડે - મનોપણિધાન રૂપથી, રાગદ્વેષની આકુળતાથી નહીં. ધારણાથી - અરહંતગુણ આવિકરણ રૂપથી, તેનાથી શૂન્યપણે નહીં. અનપેક્ષાથી - અરહંત ગુણોની જ વારંવાર અવિસ્મૃતિરૂપ અનુચિંતનાથી, તેના હિતથી નહીં. Page #73 -------------------------------------------------------------------------- ________________ એ પણ નિ -૧૫૧ થી ૧૫ર૩ ૧ર૩ વધતી જતી • આ પદ ઉપરના બધાં સાથે જોડવું. વધતી જતી શ્રદ્ધાથી ઈત્યાદિ. એ પ્રમાણે કાયોત્સર્ગમાં રહેલ છું. પૂર્વે “કાયોત્સર્ગ કરું છું કહ્યું” પછી “કાયોત્સર્ગમાં સ્થિર થાઉં છું” કહ્યું. એમ કેમ ? ક્રિયાકાળ અને નિષ્ઠાકાળનો કયંચિત્ ભેદ છે. શું સર્વથા કાયોત્સર્ગમાં સ્થિર રહે ? ના. પૂર્વવત્ મંત્રી સUTઈત્યાદિ પૂર્વક, વસિમ સુધી, એ પ્રમાણે કહેવું. [જોડવું આ સૂત્ર બોલીને પચીશ ઉચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરે. બીજી વખત એ પ્રમાણે કરે. અહીં આનું તૃતીય, અતીસાર આલોચના વિષયક પહેલાં કાયોત્સર્ગની અપેક્ષાથી જાણવું. પછી ‘નમોક્કાર' બોલીને પારીને શ્રુતજ્ઞાનની પરિવૃદ્ધિ નિમિતે અને અતિચાર વિશોધનાર્થે શ્રુતઘમ ભગવંતની શ્રેષ્ઠ ભક્તિપૂર્વક, તેના પ્રરૂપકને નમસ્કારપૂર્વ સ્તુતિ કરે, તે આ પ્રમાણે – • સૂત્ર-૪૮ થી પર : અદ્ધ યુકરવદ્વીપ, ધાતકીખંડ અને જંબૂદ્વીપ [એ અઢી દ્વીપમાં આવેલ ભરત, ઐરાવત અને વિદેહ ક્ષેત્રમાં રહેલા શ્રત ધર્મના આદિ કરોને હું નમસ્કાર કરું છું. અજ્ઞાનરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર, દેવ અને નરેન્દ્રોના સમૂહથી પૂજાયેલ, મોહની જાળને તોડી નાંખનારા, મયદિાધરને વંદુ છું. જન્મ-જરા-મરણ અને શોકના પ્રનાશક, પુષ્કળ કલ્યાણ અને વિશાળ સુખને આપનાર, દેવ-દાનવ-નરેન્દ્રના સમૂહથી પૂજાયેલ એવા શ્રાધમને પામીને કોણ પ્રમાદ કરે ? ઓ મનુષ્યો ! સિદ્ધ એવા જિનમતને હું પુનઃ નમસ્કાર કરું છું, કે જે દેવ, નાગ, સુવર્ણ, કિન્નરોના સમૂહથી સદ્ભુત ભાવથી આર્ચિત, જેમાં ત્રણ લોકના મનુષ્ય, સુર અને અસુરાદિક જગતુ જે લોકમાં પ્રતિષ્ઠિત છે, આવો સંયમ પોક અને જ્ઞાન સમૃદ્ધ દર્શન વડે પ્રવૃત્ત શાશ્વત ધર્મ વૃદ્ધિ પામો અને વિજયની પરંપરા વડે ચાસ્ત્રિ ધર્મ પણ નિત્ય વૃદ્ધિ પામો. ચુત ભગવંતની આરાધના નિમિતે હું કાયોત્સર્ગ કરું છું. વંદન નિમિતે આદિ, અત્યo [આ બંનેનો અર્થ પૂર્વે કહેવાયેલ છે.] • વિવેચન-૪૮ થી પર : પુકર-પા, તેના વડે વર-પ્રધાન, તે પુકાવર, એવો દ્વીપ, તેનું ચાઈ. માનુષોત્તર પર્વતનો પૂર્વવર્તી, તેમાં તથા ઘાતકીના ખંડો જેમાં છે, તે ધાતકીખંડદ્વીપ, તેમાં તથા જંબૂને આશ્રીને પ્રધાન એવો જંબૂલીપ. આ અઢીદ્વીપમાં વર્તતા - મહતર ક્ષેત્રના પ્રાધાન્યતા અંગીકરણથી પશ્ચાતુપૂર્વી ઉપન્યાસ કરવાથી ઉપરોક્ત ક્રમ લીધેલ છે. ૧૨૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ તેમાં રહેલ ભરત, ઐરાવત, વિદેહ ક્ષેત્રો. તેમાં ધર્મના આદિ કરણથી હું નમસ્કાર કરું છું. ઘઉં - દુર્ગતિમાં પડતાં જીવોને જેથી ધારણ કરે છે, તેથી - આને શુભસ્થાને ધરે છે, તેથી તેને ધર્મ કહેલ છે. આ ધર્મના બે ભેદ - ધૃતધર્મ અને ચાઅિધર્મ. અહીં મૃતધર્મનો અધિકાર છે. તેને ભરત આદિ ક્ષેત્રાદિમાં કરવાના સ્વભાવવાળા તીર્થકરો જ છે, તેથી તેમની સ્તુતિ કહી છે. હવે શ્રતધર્મની કહે છે – તપ: અજ્ઞાન, તે જ તિમિર અથવા તમ: - બદ્ધ ધૃષ્ટ નિધત જ્ઞાનાવરણીયનું નિકાચિત તિમિર, તેનું વૃંદ, તે તમતિમિરપટલ, તેનો નાશ કરે છે. તથા અજ્ઞાનના નિરાસનથી જ આની પ્રવૃત્તિ છે. તથા દેવોના સમૂહ અને નરેન્દ્ર વડે પૂજિત છે. આગમનો મહિમા દેવ આદિ જ કરે છે તથા સીમા - મયદા તેને ધારણ કરે છે માટે સીમાધર, તેમને વંદુ છું. અથવા તેમનું જે માહાભ્ય તેને વંદુ છું અથવા તેને વંઘ્ન કરું છું. તેથી કહે છે – આગમવંતો જ મર્યાદાને ધારણ કરે છે. કેવા સ્વરૂપની ? પ્રકર્ષથી ફોડેલ છે મોહજાલ-મિથ્યાત્વ આદિ જેના વડે તેને તથા આમાં હોવાથી વિવેકી મોહજાળને વિલય પમાડે છે. આ કૃતધર્મને વાંધીને, હવે તેના જ ગુણોપદર્શન દ્વારથી પ્રમાદની અગોચરતાને પ્રતિપાદિત કરતા કહે છે - જાતિ-જન્મ, જરા-વયની હાનિ, મરણ-પ્રાણત્યાગ, શોક-મનનું દુ:ખ વિશેષ. આ જાતિ જરામરણ શોકને દૂર કરે છે, તેને તથા કૃતધક્ત અનુષ્ઠાનથી જાતિ આદિ પ્રકૃષ્ટ નાશ પામે જ છે. આના દ્વારા આનું અનર્થ-પ્રતિઘાતિત્વ બતાવ્યું. કચ-આરોગ્ય, કરશને લાવે તે કલ્યાણ, અર્થાત્ આરોગ્યને લાવનાર સંપૂર્ણ, તે પણ અલા નહીં, પરંતુ વિશાળ સુખ, તેને પ્રાપ્ત કરાય છે. એવા કલ્યાણ પુષ્કળ વિશાળ સંખાવળે, તેથી મૃત ઘોંક્ત અનુષ્ઠાનથી ઉકત લક્ષણ વર્ગ સુખ પમાય જ છે. આના દ્વારા જ્ઞાનના વિશિષ્ટાર્થનું સાધકત્ય કહ્યું. કયો પ્રાણી દેવ-દાનવ-નરેન્દ્રના સમૂહ વડે અર્ચિત કૃતધર્મના સામર્થ્યને પામીને - જોઈ જાણીને પ્રમાદ કરે ? અર્થાત્ કરવો યોગ્ય નથી. [શંકા ‘સુગણનરેન્દ્ર મહિતસ્ય' એ પ્રમાણે કહ્યું, ફરી “દેવદાનવનરેન્દ્રગણાચિંતસ્ય” એમ શા માટે કહ્યું? તેના નિગમનપણે હોવાથી દોષ નથી. તે એવા ગુણવંત ધર્મનો સાર પામીને કોણ સકર્ણ ચાધિર્મમાં પ્રમાદી થાય ? જો એમ છે તો - સિદ્ધ - પ્રતિષ્ઠિત કે પ્રખ્યાત. મ - કોઈ અતિશયીને આમંત્રણ જણાય છે. - યથાશક્તિ ઉઘત, પ્રકર્ષથી યત, આ પરસાક્ષિક કરીને ફરી નમસ્કા કરે છે . ની નિTEણ - જિનમતને નમસ્કાર થાઓ. તથા આમાં-જિનમતમાં નંદિ Page #74 -------------------------------------------------------------------------- ________________ મેં પ૪િ૮ થી પર નિ - ૧૫૧૭ થી ૧૫૨૩ ૧૨૯ સમૃદ્ધિ, સદા-સર્વકાળ. ક્યાં ? સંયમ-ચાસ્ત્રિમાં. કહ્યું છે કે- પહેલું જ્ઞાન પછી દયા. ઈત્યાદિ. કેવા પ્રકારના સંયમમાં ? દેવ, નાગ, સુવર્ણ, કિંમર ગણો વડે સદ્ભુત ભાવથી અચિંતમાં. સંયમવંત, દેવાદિ વડે પૂજાય જ છે. કેવા પ્રકારનો જિનમત? જેના વડે દેખાય તે લોક - જ્ઞાન જ. તે જ્યાં પ્રતિષ્ઠિત છે. તથા આ જગતુ શેયપણાથી, કેટલાંક મનુષ્યલોકને જ જગતું માને છે. તેથી કહે છે – શૈલોક્ય મનુષ્ય-અસુર, આધાઆધેયરૂપ. આ આવા સ્વરૂપનો મૃતધર્મ, વૃદ્ધિને પામો. શાશ્વત-દ્રવ્યાર્ચ આદેશથી નિત્ય. કહ્યું છે - દ્રવ્યાર્થ આદેશથી આ દ્વાદશાંગી કદી ન હતી, તેમ નથીઈત્યાદિ. બીજા કહે છે - શાશ્વત ધર્મ વૃદ્ધિ પામો એટલે કે શાશ્વત વધતાં-ક્ષીણ ન થતાં. વિજયતા - કર્મ પર પ્રવાદી વિજય વડે. ધર્મોતર - ચાત્રિ ધર્મ પણ વૃદ્ધિ પામો. ફરી જે વૃદ્ધિ કહી, તે મોક્ષાર્થીને નિત્ય જ્ઞાનવૃદ્ધિ કરવી જોઈએ તેવું દેખાડવાને માટે છે. તથા તીર્થંકર નામકર્મ હેતુ પ્રતિપાદયતા કહે છે “અપૂર્વજ્ઞાન ગ્રહણ.” શ્રુત ભગવંત નિમિતે કાયોત્સર્ગ કરું છું. “વંદણ વરિયાએ” ઈત્યાદિ પૂર્વવતુ, ચાવતું વોમિrfs. આ સત્ર બોલીને પચીશ ઉચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરું છું. પછી ‘નમસ્કાર' વડે પારીને વિશુદ્ધ ચારિત્ર, દર્શન અને શ્રુતાતિયાવાળા મંગલના નિમિતે “સિદ્ધાણં બ્રદ્ધાણ” સ્તુતિ કહે છે - તે આ છે – • સૂત્ર-૫૩ થી ૫૭ : સિદ્ધ થયેલા, બોધ પામેલા, પારગત, પરંપરાગત, લોકના અગ્રભાગને પામેલા એવા સર્વે સિદ્ધ ભગવંતોને સદા નમસ્કાર, જે દેવોના પણ દેવ છે, જેને દેવો અંજલિપૂર્વક નમસ્કાર કરે છે, તે ઈન્દ્રો વડે પૂજાયેલા મહાવીર ભગવંતને હું મસ્તકથી વંદુ છું. જિનવરોમાં વૃષભસમાન - શ્રેષ્ઠ એવા વર્ધમાન સ્વામીને કરાયેલ એક પણ નમસ્કાર નર કે નારીને સંસારસાગરથી તારે છે. જેમના દીક્ષા, કેવળજ્ઞાન અને નિણિ એ ત્રણે ઉજ્જયંત પાર્વતના શિખરે થયેલા છે, તે ધર્મચકવર્તી અરિષ્ટનેમિને હું નમસ્કાર કરું છું. ચાર, આઠ, દશ અને બે એમ વંદન કરાયેલા ચોવીશે જિનવરો અને પરમા-નિષ્ઠિતાર્થ સિદ્ધો મને સિદ્ધિ આપો. • વિવેચન-૫૩ થી ૫૭ : બાંધેલા કર્મો બાળી નાંખવાથી સિદ્ધ અર્થાત કર્મ ઇંધણને બાળી નાંખનાર, તેઓને. તેવા સામાન્યથી વિધાસિદ્ધ પણ હોય છે, તેથી કહે છે - બદ્ધોને - સંપૂર્ણ અને અવિપરિતdવોને જાણનાર તે બુદ્ધ. તેમાં કેટલાંક સ્વતંત્રતાથી જ વ તીતિ [34/9] ૧૩૦ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ ઉજ્જવલનને માટે અહીં આવે છે, તેથી કહે છે – પાણત - પાર - પ્રયોજન પૂર્ણ થતાં સંસાનો પાર પામેલા તે પારગત, તેમને. તેઓ પણ અનાદિસિદ્ધ એકજગત પતિ ઈચ્છાવશથી કેટલાંક તેમને સ્વીકારે છે તેથી કહે છે - પરંપરણત - પરંપરાથી એક વડે અભિવ્યક્તાર્થ આવવાથી કોઈ પ્રવૃત અન્ય અભિવ્યક્ત થથી અન્ય અન્યથી પણ અન્ય. એ પ્રમાણે એવા સ્વરૂપના ગોલા, તે પરંપરગતોને. (શંકા પહેલાં જ કયા અભિવ્યક્ત અર્થથી આવવાને પ્રવૃત્ત ? [સમાધાન અનાદિપણાથી સિદ્ધોની પ્રથમવ અનુપપત્તિ છે. અથવા કથંચિત કર્મના ક્ષયોપશમથી દર્શન થાય, દર્શનથી જ્ઞાન થાય, જ્ઞાનથી ચાસ્ત્રિ. એ પ્રમાણે એવા સ્વરૂપથી પરંપરાને પામેલા તે પરંપગત, તેવા [સિદ્ધોને. તેઓ પણ કેટલાંક સર્વલોકમાં વાતને જ ઈચ્છે છે. તેથી કહે છે - લોકાણ એટલે કે “પપ્રાગભારા' નામે છે તેને પામેલાને. [શંકા) અહીં સર્વ કર્મથી મુક્તોને લોકમાં પણ ભાગ સુધી કઈ રીતે ગતિ થાય છે ? અથવા ભાવમાં સર્વદા જ કેમ ગતિ થતી નથી ? [સમાધાન પૂવવિધના વશથી દંડાદિ ચક્ર ભ્રમણવતું. એક સમયમાં જ થાય છે. નમસ્કાર સર્વકાળ તીર્થસિદ્ધાદિ ભેટવાળા બધાં સિદ્ધોને થાઓ અથવા બધાં સાધ્ય સિદ્ધ થયા છે જેમના, તેમને. આ રીતે સામાન્યથી બધાં સિદ્ધોને નમસ્કાર કરીને ફરી નીકટના ઉપકારીપણાથી વર્તમાન તીર્થાધિપતિ શ્રીમન મહાવીર વર્ધમાન સ્વામીની સ્તુતિ કરે છે - જે ભગવન મહાવીર ભવનપતિ આદિ દેવોના પણ પૂજ્યવથી દેવ છે. તેથી કહે છે – જેને દેવો અંજલિ જોડી નમસ્કાર કરે છે – વિનયથી રચિત કરસંપુટવાળા થઈ નમસ્કાર કરે છે તે શક આદિ દેવદેવો વડે પૂજિતને મસ્તક વડે હું વાંદુ છું આના દ્વારા અતિ આદર દેખાડ્યો. વંદન કોને કર્યું? મહાવીરને. વિશેષથી કર્મ ચાલ્યા જાય છે શિવ પ્રતિ તે વીર'. મહાન એવા જે વીર તે મહાવીર. તેમને. આ પ્રમાણે સ્તુતિ કરીને ફરી ફળના પ્રદર્શન માટે આ બોલે છે - એક પણ નમસ્કાર જિનવર વૃષભ વર્ધમાનને કિરાય તે] સંસાસાગસ્થી નર કે નારીને [પાર પમાડે છે) અહીં આવી ભાવના છે - સમ્યગ્દર્શન હોવાથી ઉત્કૃષ્ટ ભાવનાથી કરાયેલો એકપણ નમસ્કાર તેવા પ્રકારના અધ્યવસાયનો હેતુ થાય છે, જેનાથી યથાભૂત શ્રેણી પામીને ભવ સમુદ્રથી વિસ્તાર પામે છે. અહીં કારણમાં કાર્યના ઉપચારથી એ પ્રમાણે કહે છે અન્યથા ચાસ્ત્રિાદિ વિફળ થાય. આ ત્રણે સ્તુતિ નિયમથી કહેવાય છે. કેટલાંક બીજી પણ બોલે છે. પણ તેમાં નિયમ નથી. ‘કૃતિકર્મ' ફરી સંડાસા પડિલેહીને બેસે છે. મુહપતિ પડિલેહે છે. મસ્તકની Page #75 -------------------------------------------------------------------------- ________________ - પ/પ૩ થી પ નિ - ૧૫૧ થી ૧૫૨૩ ઉપરથી કાયાને પડિલેહીને આચાર્યને વંદન કરે છે. કયા કારણે આ વંદન કરે, તે કહે છે – • નિયુક્તિ-૧૫૨૪-વિવેચન : જેમ રાજાએ મનુષ્યોને આજ્ઞા આપીને મોકલતા પ્રણામ કરીને જાય છે. તેમ કરીને ફરી પ્રણામપૂર્વક નિવેદન કરે છે. એ પ્રમાણે સાધુઓ પણ સામાયિક ગુરુવંદના પૂર્વક ચાત્રિ વિશુદ્ધિ કરીને આચાર્યની સામે વિનયથી રચિત અંજલિપુટ કરીને રહે છે [ક્યાં સુધી ?] જ્યાં સુધીમાં ગુરુ સ્તુતિને ગ્રહણ કરે છે. ત્યારપછી પ્રથમ સ્તુતિની સમાપ્તિમાં વિનયથી સ્તુતિ કહે છે. પછી વર્ધમાનની સ્તુતિ કહે છે અથવા ત્રણે વર્ધમાન સ્તુતિ બોલે. ત્યારપછી પ્રાદોષિક કાળને કરે છે. એ પ્રમાણે ત્યાં સુધી દૈવસિક કરે છે. - o- આ પ્રમાણે દૈવસિક (પ્રતિક્રમણ) કહ્યું. આ સત્રિ [પ્રતિકમણ – તેમાં આ પ્રમાણે વિધિ છે. પહેલાં સામાયિક કહીને, ચાસ્ત્રિ વિશુદ્ધિ નિમિતે પચીશ ઉશ્વાસ પ્રમાણ કાયોત્સર્ગ કરે છે. પછી નમસ્કારપૂર્વક પારીને દર્શન વિશુદ્ધિ નિમિતે ચતુર્વિશતિસ્તવ બોલે છે, પચીશ ઉચ્છવાસ માત્ર જ કાયોત્સર્ગ કરે છે. અહીં પણ નમસ્કાર વડે પારીને શ્રુતજ્ઞાનની વિશુદ્ધિ નિમિતે શ્રુતજ્ઞાનસ્તવ બોલે છે. તેની શુદ્ધિ નિમિત્તે કાયોત્સર્ગ કરે છે. તેમાં પ્રાદોષિક સ્તુતિ આદિનો અધિકૃત કાયોત્સર્ગ પર્યન્ત અતિયાર ચિંતવે છે. શંકા કયા કારણે પહેલાં કાયોત્સર્ગમાં જ સગિક અતિચારોને ચિંતવતા નથી ? તે જણાવે છે – • નિયુક્તિ-૧૫૨૫-વિવેચન : નિદ્રાભિભૂત થયેલો, અતિચારોને સારી રીતે સ્મરણ કરી શકતો નથી. અન્યોન્ય વંદન કરતા, અંધકારમાં ઘન ન થાય અથવા કૃતિકર્મ અકરણ દોષ ન લાગે કેમકે અંધકાર દેખાતું ન હોવાથી મંદશ્રદ્ધાવાળા વંદન કરતાં નથી. આવા કારણોથી પ્રત્યુપે-વહેલી સવારમાં આદિમાં ત્રણ કાયોત્સર્ગો હોય છે. પણ પ્રાદોષિક માફક એક જ હોતો નથી. નિયુક્તિ -૧૫૨૬ થી ૧૫૨૮ + વિવેચન : અહીં પહેલો કાયોત્સર્ગ ચા િશુદ્ધયર્થે, બીજો દર્શન શુદ્ધયર્થે થાય, શ્રુતજ્ઞાનનો બીજો, તેમાં વિશેષથી આ પ્રમાણે ચિંતવે છે. બીજામાં રાત્રિના અતિયાર ચિંતવે છે, છેલ્લા કાયોત્સર્ગમાં કયો તપ કરવો તે? છ માસનો, પછી એક એક દિવસની હાનિ કરતા છેલ્લે પોરિસિ કે નમો નિવકારસી] ચિંતવે. હું પણ આપને ખમાવું છું, તમારી સાથે હું પણ વંદન કરું છું. - - ત્યારપછી અતિચારોને ચિંતવીને, નમસ્કારથી પારીને, સિદ્ધાણં બુદ્ધાણં સ્તુતિ કરીને પૂર્વે કહેલ વિધિ વડે વાંદીને આલોચે છે. ૧૩૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ ત્યારપછી સામાયિકપૂર્વક પ્રતિકમે છે. પછી વંદનપૂર્વક ખમે છે. વંદન કરીને પછી સામાયિકપૂર્વક કાયોત્સર્ગ કરે છે તેમાં ચિંતવે છે – જે કોઈ તપમાં ગુર નિયુકત કરશે. તેવા પ્રકારનો તપ અમે સ્વીકાર કરીશું. જેનાથી તેની હાનિ ન થાય. ત્યારે આ પ્રમાણે ચિંતવે – છ માસનો તપ કરીશ ? શક્તિમાન નથી. એક દિવસ ઓછો ? તે પણ શકિત નથી. એ પ્રમાણે યાવતુ પાંચ માસ, પછી ચાર માસ, પછી ત્રણ માસ, પછી બે માસ, પછી એક માસ, પછી અર્ધમાસ, ચોથ ભક્ત, આયંબિલ, એકાસણું, પૂરિમાદ્ધ, નિવિજ્ઞઈ અથવા નમસ્કારસહિત. છેલ્લા કાયોત્સર્ગમાં છ માસથી એકદિનની હાનિ યાવતુ પોરિસિ કે નમસ્કાર સહિત. તેમાં જે કરવાને સમર્થ હોય, તે અશઠભાવે કરે છે. પછી વાંદીને ગુસાક્ષીએ તે સ્વીકારે છે. બધાં જ નવકાસી પારનારા સાથે જ ઉભા થાય, વ્યસર્જન કરે અને બેસે છે એ પ્રમાણે પોરિસિ આદિમાં વિભાષા કરવી. * * * અલા શબ્દોમાં આપે, જેથી ગરોળી આદિ જીવો ઉઠી ન જાય. પછી દેવોને વંદે છે. પછી બહવેલ સંદિસાવે. પછી જોહરણ પડિલેહે. પછી ઉપધિ સંદિસાવે. પછી પડિલેહણા કરે. પછી વસતિ પડિલેહીને, કાળનું નિવેદન કરે. બીજા કહે છે કે – સ્તુતિ પછી જ કાળ નિવેદન કરે છે. એ પ્રમાણે પ્રતિકમણ કાળને તોલે છે. જે રીતે પ્રતિકમ્યા પછી સ્તુતિ પૂરી થતાં પ્રતિલેખન વેળા થાય. સગિક [પ્રતિક્રમણ વિધિ પૂરી થઈ. o હવે પાક્ષિક [પ્રતિક્રમણની વિધિ કહે છે - જ્યારે દૈવસિક પ્રતિક્રમણ થઈ જાય, પ્રતિકમણથી તિવર્તીને ત્યારે ગુરુઓ બેસે છે. પછી સાધુઓ વંદન કરીને કહે છે - • સૂત્ર-૫૮ : હે ક્ષમાશ્રમણ ! હું ઈચ્છું છું [શું ?]પાક્ષિકની અંદર થયેલ અતિચારોની ક્ષમા માંગવાને, તે માટે ઉપસ્થિત થયો છું. પંદર દિવસ અને પંદર રાશિમાં જે કંઈ - અપતિ કે વિરોધથી પીતિ થયેલી હોય [કયા વિષયમાં ] ભોજનમાં, પાણીમાં, વિનયમાં, વૈયાવચ્ચમાં, આલાપ-સંતાપમાં, ઉચ્ચ આસન કે સમ આસન રાખવામાં, વચ્ચે બોલવામાં ગુરુની ઉપરવટ જઈને બોલવામાં. જે કંઈ મારાથી સૂક્ષ્મ કે ભાદર વિનયરહિત વર્તન થયેલ હોય, જે આપ જાણો છો અને હું જાણતો નથી. તેનું મિચ્છા મિ દુક્કડ • વિવેચન-૫૮ - સુત્ર સ્વયં સિદ્ધ છે. વિશેષ એ કે - અંતર બાસા - આચાદિ બોલતા હોય Page #76 -------------------------------------------------------------------------- ________________ અંક પ/૫૮ નિ - ૧૫૨૪ ૧૩૩ ત્યારે વયમાં બોલે. બિTHI - ઉત્તરકાળમાં આચાર્યાદિથી કંઈક વધારે બોલે. આચાર્ય જે કહે છે, તે જણાવે છે – ઉમદવ સામેfષ – હું પણ તને ખમાવું છું. એ પ્રમાણે જઘન્યથી ત્રણ, ઉત્કૃષ્ટથી બધાં ખમાવે છે. ગુરુને ખમાવીને પછી, શનિકના ક્રમમાં ઉંચે બેઠેલાને ખમાવે છે. બીજા પણ બધાં સનિકના ક્રમમાં મસ્તકને નમાવીને બોલે છે - દૈવસિક પ્રતિક્રમીને પાક્ષિકને ખમાવીએ છીએ - પંદર દિવસાદિ. એ પ્રમાણે બાકીના પણ રાત્નિકમાં ક્રમે ખમાવે છે. પછી વંદન કરીને કહે છે - દૈવસિકને પ્રતિક્રમીને અમે પાક્ષિક પ્રતિક્રમીએ છીએ. ત્યારપછી ગુરુ કે ગુરુ દ્વારા આજ્ઞા કરાયેલ પાક્ષિક પ્રતિક્રમણ કહે છે. બાકીના યથાશક્તિ કાયોત્સર્ણાદિમાં રહીને ધર્મધ્યાનયુક્ત થઈને સાંભળે છે. મૂલઉત્તણુણમાં જે ખંડિત કહેવાઈ જાય પછી તેના પ્રાયશ્ચિત્ત નિમિતે 300 શ્વાસોશ્વાસનો કાયોત્સર્ગ કરે છે. અર્થાત્ ૧૨-લોગસ્સનો કાયોત્સર્ગ કરે છે - લોગસ્સ બોલે છે. કાયોત્સર્ગ પારીને પ્રગટ લોગસ્સ કહે છે. પછી બેસીને મુક્ષત્તિ પડિલેહણ કરીને વાંદે છે - વાંદણા દે છે. પછી રાજાના પુષમાણવા ઓળંગી જતાં માંગલિક કાર્યમાં બહુમાન્ય અર્થાત્ શકુપરાકમથી અખંડિત નિજબળનો શોભનકાળ જતાં એ પ્રમાણે બીજા પણ ઉપસ્થિત રહે : આ એક ઉપમા છે.] એ પ્રમાણે પાક્ષિક વિનયોપચારને ખમાવીને બીજા ખામણા - • સૂત્ર-૫૯ - હે ક્ષમાશ્રમણ ! હું ઈચ્છું છું. [શું ઈચ્છે છે ] મને જે પિય અને માન્ય પણ છે. જે આપનો (જ્ઞાનાદિ આરાધનાપૂર્વક પક્ષ શરૂ થયો અને પૂર્ણ થયો તે મને પિય છેનિરોગી એવા આપનો, ચિત્તની પ્રસન્નતાવાળા - આતંકથી સર્વથા રહિત, અખંડ સંયમ વ્યાપારવાળા, શીલાંગ સહિત, સુવતી, બીજ પણ આચાર્ય, ઉપાધ્યાય સહિતજ્ઞાન-દનિચાસ્ત્રિ-તપ દ્વારા આત્માને વિશુદ્ધ કરdi એવા આપનો હે ભગવંતા પર્વ દિન અને પક્ષ અત્યંત શુભ કાર્ય કરવા વડે પૂર્ણ થયું. બીજું પણ કલ્યાણકારી શરૂ થયું. તે મને પ્રિય છે. હું આપને મસ્તક અને મન વડે સર્વભાવથી વંદુ છું. • વિવેચન-૫૯ : સૂણ સુગમ છે. ત્યારે આચાર્ય કહે છે - સાધુની સાથે જે આ કંઈ કહ્યું [મને પણ તે સુંદર આરાધના થઈ. ત્યારપછી ચૈત્યવંદન અને સાધુવંદનના નિવેદન કરવાની ઈચ્છાથી હવેનું સૂત્ર કહે છે – સૂત્ર-૬૦ - હે ડ્રામાશ્રમણ હું ઈચ્છું છું. [આપને રીંત્ય અને સાધુવંદના કરાવવા પૂર્વે ૧૩૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ આપની સાથે હતો ત્યારે હું આ ચૈત્યવંદના, સાધુવંદના શ્રી સંઘ વતી કરું છું એવા અધ્યવસાય સાથે શ્રી જિનપ્રતિમાને વંદનમસ્કાર કરીને અને એમ વિચરતા, બીજા ક્ષેત્રોમાં જે કોઈ ઘણાં દિવસના પરિવાળા, સ્થિરવાસ કરનાર કે નવકalી વિહારના એક ગામથી બીજે ગામ જતા સાધુઓને જોયા. તે ગુણવાનૂ આયાયદિને પણ વાંધા, આપના વતી પણ વાંધા. જેઓ લઘુપયમિવાળા હતા. તેઓએ બાપને વંદના જણાવી છે. સામાન્ય સાધુ-સાબી-જાવક-શ્રાવિકા મળ્યા. તેઓએ પણ આપને વંદના કરી. શલ્યરહિત અને કષાયમુક્ત એવા મેં પણ મસ્તક અને મન વડે વંદના કરી. તે હેતુથી આય પણ તેઓને વંદન કરો] હું પણ તે તમે કરેલા ચૈત્યોની વંદના કરું છું. • વિવેચન-૬૦ : સૂણ સિદ્ધ જ છે. વિશેષ એ કે – શમન - વૃદ્ધાવાસ. જંઘાબલ ક્ષીણ થતાં નવ વિભાગ ક્ષેત્ર કરીને વિચારે છે તે અથવા ઋતુબદ્ધમાં આઠ માસ કાથી અને નવમું વર્ષાવાસ એવો નવકાવિહાર, અહીં આચાર્ય કહે છે – હું પણ તેમને મસ્તકથી વંદુ છું. બીજા કહે છે - હું પણ વંદાવું છું. હવે પછીનું ખામણા સૂત્ર - • સૂત્ર-૬૧ - હે માશ્રમણ ! હું પણ ઉપસ્થિત થઈને મારું નિવેદન કરવાને ઈચ્છું છું. આપનું આપેલું આ બધું જે માટે ઉપયોગી છે. વસ્ત્ર, પpu, કંબલ, શેહરણ તથા અક્ષર પદ, ગાથા, શ્લોક, આર્થ, હેતુ, પન, વ્યાકરણ આદિ વિર કલાને ઉચિત અને વિના માંગ્યે આપે મને પ્રીતિપૂર્વક આયું, છતાં મેં અવિનયથી ગ્રહણ કર્યું તેનું મિચ્છા મિ દુક્કડં. • વિવેચન-૬૧ : આચાય કહે છે - આ બધું આચાર્યનું આપેલું જ છે. અહંકારના વર્જન માટે આ કથન છે. [આમાં મારું કંઈ નથી.]. હવે જે વિનયી છે તેમને અનુશાસિત કરવા કહે છે – e pl-૬૨ - હે ક્ષમાશ્રમણ ! હું ભાવિકાળમાં કૃતિકર્મ-વંદન કરવાને ઈચ્છું છું. ભૂતકાળમાં તે આચાર વિના કય, વિનય વિના કયાં, આપે મને જે આચાર આદિ શીખવ્યા, કુશળ બનાવ્યો, સંગ્રહિત અને ઉપગ્રહિત કર્યો, સારણાવારસાચોયણા-પ્રતિ ચોયણા કરી. હવે હું તે ભૂલો સુધારવા ઉધત થયેલો છું. આપના તપ અને તેજરૂપી લક્ષ્મી વડે આ ચાતુરંત સંસાર કાંતારથી મારા આત્માનું સંહરણ કરી હું તેમાંથી નિખાર પામીશ. એ માટે મસ્તક અને મન વડે વંદન કરું છું. • વિવેચન-૬૨ :સૂણ સિદ્ધ છે. સંગૃહિત • જ્ઞાનાદિ વડે. સારિત-હિતમાં પ્રવર્તિત. વારિત Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬ ૫/૬૨ નિ - ૧૫૨૪ અહિતથી નિવર્તિત. ચોદિત - સ્ખલનામાં, પ્રતિયોદિત - પુનઃપુનઃ અવસ્થામાં ઉપસ્થાપિત કર્યો. ૧૩૫ પછી આચાર્ય કહે છે – “નિસ્તાસ્ક પારગા ભવેત્'' - સંસાર સમુદ્રથી પાર પામનારા થાઓ. આ પ્રમાણે બાકીના સાધુને ક્ષામણાં વંદન કરે છે. હવે વિકાલ કે વ્યાઘાત હોય ત્યારે સાત, પાંચ કે ત્રણ વાંદે, પછી દૈવલિક પ્રતિક્રમે. શય્યા (વસતિ) દેવતાનો કાયોત્સર્ગ કરે પ્રતિક્રમણ અને ગુરુને વંદના કરાયા પછી ગુરુ વર્ધમાન સ્વામીની ત્રણે સ્તુતિ બોલે છે. આ બધાં પણ અંજલિબદ્ધ અગ્રહાયને મુકુલિત કરેલા સમાપ્તિમાં નમસ્કાર કરે છે. પછી બાકીના પણ આ ત્રણે સ્તુતિ બોલે છે. તે દિવસે સૂત્ર પોરિસિ કે અર્થ પોરિસિ હોતી નથી. આ પાક્ષિક પ્રતિક્રમણ વિધિ મૂળ ટીકાકારે કહેલી છે. બીજા વળી આયરણાનુસાર કહે છે – દૈવસિક પ્રતિક્રમી અને ખામીને, પછી પહેલા ગુરુ જ ઉભા થઈને પાક્ષિકને ખમાવે છે, પછી બેસે. એ પ્રમાણે બાકીના પણ રાત્વિકના ક્રમાનુસાર ખમાવીને બેસે છે. પછી વાંદીને બોલે છે – દૈવસિક પ્રતિક્રમ્યું, હવે પાક્ષિક પ્રતિક્રમાવો. એ પ્રમાણે ચાતુર્માસિક પણ કહેવું. વિશેષ એ કે કાયોત્સર્ગ ૫૦૦ ઉચ્છ્વાસનો થાય. એ પ્રમાણે સાંવત્સરિક પણ કહેવું. વિશેષ એ કે કાયોત્સર્ગ ૧૦૦૮ ઉચ્છ્વાસનો આવે. ચાતુર્માસિક અને સાંવત્સરિક બંનેમાં બધાં પણ મૂલગુણ અને ઉત્તરગુણોની આલોચના દઈને પ્રતિક્રમે છે. ક્ષેત્ર દેવતાનો કાયોત્સર્ગ કરે છે. કેટલાંક ચાતુર્માસિકમાં શય્યાદેવતાનો પણ કાયોત્સર્ગ કરે છે. પ્રભાતે આવશ્યક કર્યા પછી પંચકલ્યાણક ગ્રહણ કરે છે. પૂર્વે ગ્રહણ કરેલા અભિગ્રહોનું પણ નિવેદન કરે છે. જો અભિગ્રહો રામ્યક્ પ્રકારે અનુપાલિત ન કર્યા હોય તો કૂજિતકર્કરાયિતતાથી કાયોત્સર્ગ કરે છે અને ફરી પણ બીજાને ગ્રહણ કરે છે. પણ અભિગ્રહરહિત રહે નહીં. સાંવત્સરિકમાં આવશ્યક કરાયા પચી પ્રદોષમાં પર્યુષણાકલ્પ કહે છે. તે વળી પાંચરાત્રિમાં પૂર્વે અને ભાવિમાં કહેવાય છે. આ સામાચારી છે. આનો જ કાળથી ઉપસંહાર કરતાં કહે છે - - ભાષ્ય-૨૩૨,૨૩૩ + વિવેચન : ચાતુર્માસ અને વરસે આલોચના નિયમથી આપવી જોઈએ. અભિગ્રહોને ગ્રહણ કરીને પૂર્વના અભિગ્રહોનું નિવેદન કરવું. ચાતુર્માસ અને વરસે ક્ષેત્ર દેવતાનો કાયોત્સર્ગ અને પાક્ષિકે શસ્ત્રાદેવતાનો કાયોત્સર્ગ કરે. કોઈક ચાતુર્માસ પણ કરવાનું કહે છે. બંને ગાથાર્થ કહ્યા. હવે નિયત કાયોત્સર્ગ જણાવે છે – ૧૩૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ નિર્યુક્તિ-૧૫૨૯ થી ૧૫૩૨ + વિવેચન : દૈવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને વાર્ષિક આ બધામાં નિયત કાયોત્સર્ગ હોય, બાકીના અનિયત જાણવા. આ “બાકીના' એટલે ગમન આદિ વિષયના. હવે નિયત કાયોત્સર્ગનું સામાન્યથી ઉચ્છ્વાસમાન પ્રતિપાદન કરવા માટે કહે છે – ‘સાય' સંધ્યા-પ્રદોષ, તેમાં સો ઉશ્ર્વાસ થાય છે. અર્થાત્ ચાર લોગસ્સ વડે બોલાય છે. ‘સદ્ધ' પ્રત્યુષે-વહેલી સવારે પચાશ ઉચ્છ્વાસ પ્રમાણ અર્થાત્ બે લોગસ્સનો કાયોત્સર્ગ થાય છે. પકિખમાં ૩૦૦, ચાતુર્માસમાં-૫૦૦, સંવત્સરમાં૧૦૦૮ ઉચ્છ્વાસમાન કાયોત્સર્ગ છે. લોગસ્સનું પ્રમાણ દૈવસિકમાં ચાર, રાત્રિકમાં બે, પાક્ષિકમાં બાર, ચાતુર્માસિકમાં વીશ અને વાર્ષિકમાં ચાલીશ થાય છે. તેમાં “પદ સમાન ઉચ્છવાસ'' ઈત્યાદિ ઉચ્છ્વાસમાન આગળ કહીશું. દૈવસિકાદિમાં લોગસ્સનું પ્રમાણ કહીને હવે શ્લોકમાન દર્શાવવાને માટે કહે છે – પચીશ, સાડાબાર, ૭૫, ૧૨૫, ૨૫૨. ચાર ઉચ્છ્વાસ વડે શ્લોક જાણવો. હવે અનિયત કાયોત્સર્ગ વક્તવ્યતાનો અવસર છે, તેની ગાથા – • નિયુક્તિ-૧૫૩૩ થી ૧૫૩૮, ભાષ્ય-૨૩૪, પ્રક્ષેપ + વિવેચન :[૧૫૩૩] ભિક્ષાદિ નિમિત્તથી કે અન્ય ગ્રામાદિમાં ગમનાગમન અને વિહાર, સૂત્રમાં, રાત્રિના સ્વપ્નદર્શનમાં, નાવથી નદી ઉતરવામાં ઈર્યાપથ પ્રતિક્રમણ અર્થાત્ પીશ ઉચ્છ્વાસનો કાયોત્સર્ગ કરવો, આ જ અવયવનું વિવરણ કરતાં ભાષ્યકાર કહે છે – [ભાષ્ય-૨૩૪] ભોજન, પાન, શયન, આસન, અરિહંતસમણ - શય્યામાં, ઉચ્ચાર-પ્રાવણમાં પચીશ ઉચ્છ્વાસ કાયોત્સર્ગ હોય. ભોજન, પાન નિમિત્તે બીજા ગામ આદિમાં જતાં જો ત્યાં વેળા ન થઈ હોય તો ઈપિથિકી પ્રતિક્રમીને ઉભા રહે, આવીને પણ ફરી પ્રતિક્રમે. એ પ્રમાણ શયન, આસન નિમિત્તે પણ છે. શયન એટલે સંથારો કે વસતિ, આસન તે પીઠ આદિ. ‘અરહંત શ્રમણશય્યા’ એટલે ચૈત્યગૃહ જઈને પડિક્કમીને રહે એ પ્રમાણે ‘શ્રમણશય્યા’ એટલે સાધુની વસતિમાં પણ જાણવું ઉચ્ચાર-મળના ત્યાગમાં અને પ્રશ્રવણ-મૂત્ર ત્યાગમાં પણ જો હાય માત્ર પણ જાય, તો પણ આવીને ઈર્યાપય પ્રતિક્રમે જો માત્રમાં માત્રુ ગયા હો તો જે તેને પરવવા જાય તે ઈપિય પ્રતિક્રમે. [પ્રક્ષેપગાથા સ્વસ્થાનથી જો ૧૦૦ હાથથી બહાર જાય તો પ્રતિક્રમે, તેની અંદરમાં જાય તો ન પ્રતિક્રમે તે નિજ આલયથી ગમન. સૂત્રપોરિસિ નિમિત્તે, ક્યાંય વિહા કરે, એ બધામાં પચીશ ઉચ્છ્વાસ કાયોત્સર્ગ કરે. આ ગાથા જો કે બીજા કર્તાની છે, પણ ઉપયોગી હોવાથી તેની વ્યાખ્યા કરી છે, હવે સૂત્રદ્વારની વ્યાખ્યા – [૧૫૩૪] સૂત્રના ઉદ્દેશ સમુદ્દેશ અનુજ્ઞામાં ૨૭ ઉચ્છ્વાસ કાયોત્સર્ગ કરાય છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ૫/૬૨ નિ - ૧૫૩૩ થી ૧૫૩૮ ૧૩૩ જો શઠપણે સ્વયં જ પારે છે. જો શઠ હોય તો આચાર્યને આઠ ઉચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ આવે. પઢવણ-પ્રસ્થાપન પ્રતિકણાદિમાં - પ્રસ્થાપિત કાર્ય નિમિત્તમાં જે ખલના થાય તો આઠ ઉચ્છવાસનો કાયોત્સર્ગ કરીને જાય. બીજીવાર થાય તો ૧૬-ઉચ્છવાસ, બીજીવાર ખલના થાય તો ન જાય. બીજાને પ્રસ્થાપિત કરે. અવશ્ય કાર્યમાં દેવને વાંદીને આગળ સાધુને સ્થાપીને બીજા સાથે જાય. કાળ પ્રતિક્રમણમાં આઠ ઉચ્છવાસ પ્રમાણ. ગોચચયમાં શ્રુતસ્કંધ પરાવર્તનામાં આઠ ઉચ્છવાસનો કાયોત્સર્ગ. કેટલાંક પરાવર્તનામાં પચીશ ઉવાસનો કાયોત્સર્ગ મંગલાર્થે કરે છે. [૧૫૩૫] અહીં શિષ્ય પૂછે છે - અકાળે ભણવું આદિ કારણે હોય તો [કાયોત્સર્ગ કરવો ઘટે છે ?] કાળે ન ભણ્યા હોય, દુષ્ટ વિધિથી શ્રુત સ્વીકારેલ હોય, કૃતની હીલના આદિ કરેલા હોય, સમનુજ્ઞા અને સમુદ્દેશ હોય. આ બધામાં કાયોત્સર્ગ કરવાનું ઘટે જ છે. કેમકે અતિચારનો સંભવ છે. [૧૫૩૬] જે વળી ઉદ્દિશ્યમાન શ્રુતને અનતિકાંત છતાં પણ નિર્વિષયવથી અપરાધને અપાતું હોય તો પણ કાયોત્સર્ગ કરે. આ અમૃત ન કરેલ છતાં દોષ કાયોત્સર્ગ શોધ્ય ગ્રહણ કરેલ છે હે ભદંત ! ફોગટ શું કરો ? જે ગ્રહણ કરેલ નથી તે ન કરવો. તો જ કાયોત્સર્ગનો ઉદ્દેશ છે. શિષ્યએ ઉક્ત બે ગાથામાં જે કહ્યું, તે માટે આચાર્ય કહે છે - (૧૫૩] કાયોત્સર્ગથી પાપનું ઉદ્ઘાતન થાય છે, મંગલને માટે છે, મંગલને કરવાથી ક્યાંય કોઈ વિપ્ત ન તાય. [૧૫૩૮] પ્રાણવધ, મૃષાવાદ, અદd, મૈથુન અને પરિગ્રહમાં અન્યૂન ૧૦૦ ઉચ્છવાસનો કાયોત્સર્ગ થાય. આ સ્વપ્ન દર્શનના વિષયમાં ગાથા છે - જો સ્વપ્નમાં પ્રાણવધ, મૃષાવાદ આદિનું આસેવન કરેલ હોય તો અન્યૂન ૧૦૦ ઉપવાસ. મૈથુનમાં દૈષ્ટિ વિષયસિમાં ૧૦૦ ઉચ્છવાસ અને શ્રી વિપસમાં ૧૦૮ ઉચશ્વાસનો કાયોત્સર્ગ કરવો. પ્રિકોપ ગાયા-] નાવ દ્વારા નદિ આદિ ઉતરતા વઘ આદિ થાય, સંતરણ કે ચલણ અથતુ નાવથી જાય કે ચાલીને તો પચીશ ઉચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરે. આ ગાયા કોઈ બીજા કર્તાની છે, પણ ઉપયોગી હોવાથી નોંધી છે. હવે ઉચ્છવાસમાન પ્રતિપાદન કરતાં કહે છે – • નિયુક્તિ-૧૫૩૯ + વિવેચન : પાદ સમાન ઉચ્છવાસ કાળ પ્રમાણથી થાય તેમ જાણવું. આ કાળ પ્રમાણ ઉત્સર્ગથી જાણવું. ગાવાની વ્યાખ્યા - પાદ એટલે શ્લોકનો પાદ (ચરણ) ગમન ઈત્યાદિ દ્વારા ગાયા કહી. હવે આઘ દ્વારગાથામાં કહેલ અશઠ દ્વારની વ્યાખ્યા કરે છે - અહીં ૧૩૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ વિજ્ઞાનવાળા શાક્યરહિતતાથી આત્મહિત એમ કરીને સ્વબલની અપેક્ષાથી કાયોત્સર્ગ કરવો જોઈએ. બીજી રીતે કરવાથી અનેક દોષનો પ્રસંગ આવે ભાણકાર કહે છે • નિયુક્તિ-૧૫૪૦,૧૫૪૧, ભાષ્ય૨૩૫,૨૩૬ + વિવેચન : [ભા.૨૩૫] જે કોઈ સાધુ નિશે ૩૦ વર્ષના હોય, બળવાનું અને આતંકરહિત હોય તથા ૩૦ વર્ષ અન્ય વૃદ્ધ સાધુ વડે કાયોત્સર્ગનો પ્રારંભ અને પરિસમાપ્તિમાં તુચ હોય. વિષમવતુ - ઉર્દકાદિ સમાન કુટવાહી, બળદની જેમ નિર્વિજ્ઞાન જ આ જs - સ્વહિત પરિજ્ઞાન શૂન્યત્વથી હોય. તથા આત્મહિતે જ સમ્યક્ કાયોત્સર્ગ કરણથી સ્વકર્મક્ષય ફળવી છે. | [ભા.૩૬] હવે દટાંતનું વિવરણ કરતાં કહે છે - સમભૂમિમાં પણ અતિભાર વિષયવાહિત્વથી ઉદ્ધવ યાન જેમાં તે - ઉધાનમાં, ઉદક [જળ] તે ઉધાનમાં કેટલું હોય ? ઘણું બધું. કોને ? કૂટવાહી - બળદને. તેના બે દોષ કહેલ છે - અતિભાર વડે ભાંગે છે કેમકે વિષમવાહી જ અતિભારી થાય છે અને તુગ-ગળીયો બળદ ઘાત વડે વિષમવાહી તેનાથી પીડાય છે. પ્રિક્ષેપણાથી હવે દાણક્તિક યોજના કરતાં કહે છે – આ ગાથા કોઈ બીજા કતની છે, તો પણ તે ઉપયોગી હોવાથી તેની વ્યાખ્યા કરી રહ્યા છીએ – એ પ્રમાણે ગળીયા બળદવતુ બળવાન હોવા છતાં જે કરતાં નથી, માયા વડે કરણથી સમ્યક સામનિ અનુરૂપ કાયોત્સર્ગને તે મૂઢ માયા નિમિતે કર્મ નિયમથી જ પામે છે તથા નિષ્ફળ એવા કાયોત્સર્ગ કલેશને પામે છે. તેથી કહે છે નિમયિી એવા અપેક્ષારહિતને અને સ્વશક્તિને અનુરૂપ કરતાં જ બધાં અનુષ્ઠાનો સફળ થાય છે. હવે માયાવાનને દોષોને દર્શાવતા કહે છે - [૧૫૪૦] માયા વડે કાયોત્સર્ગ અને બાકીના અનશનાદિ તપને ન કરતો, સમર્થને કોણ તેને બીજો અનુભવશે ? શું - સ્વકર્મ વિશેષ અનિર્જરિત હોય, આની શેષતા સમ્યકત્વ પ્રાપ્તિ ઉત્કૃષ્ટ કર્મોની અપેક્ષાથી કહી છે. કહ્યું છે કે – સાત પ્રકૃતિમાં અત્યંતર તો કોડાકોડી છે ઈત્યાદિ - ૪ - બીજા કહે છે - એ પ્રમાણે ઉત્સર્ગ પણ આ શોભન પાઠ નથી. [૧૫૪૧] જો આ પ્રમાણે છે તો - નિકુટ સવિશેષ ગાથા કહે છે. નિકૂટ એટલે શઠ, સવિશેષ - બીજાથી કંઈક વિશેષ બળવાનું. અથવા વયની અનુરૂપતાથી બીજા સાથે કંઈક સમબલપણાથી છે. ઠુંઠા જેવો ઉર્વદેહ, નિકંપ, ગુ-મિત્રમાં સમ થઈ કાયોત્સર્ગમાં રહે. તુ શબ્દથી બીજા ભિક્ષાટનાદિમાં આ પ્રકારે જ ઉભા રહે. હવે વય અને બળને આશ્રીને કાયોત્સર્ગ કરવાની વિધિ કહે છે – Page #79 -------------------------------------------------------------------------- ________________ મેં પ/૬૨ નિ : ૧૫૪૨ ૧૩૯ ૧૪૦ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ હાથેથી ઢાંકે, તેમ બે હાથથી ગુહ્ય ભાગને ઢાંકી રાખીને કાયોત્સર્ગ કરે. (૬) માથું નીચું રાખી કૂલવધુ માફક ઉભો રહી કાયોત્સર્ગ કર. (9) બેડી પહેરાવેલ હોય તેમ પક સંકોચીને કે પહોળા પગ કરીને કાયોત્સર્ગ • નિયુક્તિ-૧૫૪ર + વિવેચન : (૧) તરુણ બલવાનું, (૨) તરુણ દુર્બળ, (3) સ્થવિર બલસમૃદ્ધ, (૪) સ્થવિર દુર્બળ. ચારે ભંગોમાં ચયાબલ-બળને અનુરૂપ રહે છે. પણ અભિમાનથી, રહેતા નથી. શા માટે આવા વૃદ્ધ સાથે તુલ્ય એવા અબલવંતે રહેવું ? શ્વાન આદિમાં અધિકરણ સંભવે છે. સપ્રસંગ અશઠ દ્વાર કહ્યું. હવે શટ દ્વારનો અવસર છે. • નિયુક્તિ-૧૫૪૩-વિવેચન : કાયોત્સર્ગ કરવાની વેળાએ માયા વડે પ્રચલે - નિદ્રાને પામે. સૂત્ર કે અર્થની પ્રતિપૃચ્છા કરે, કંટકોનો દૂર કરે છે. મળ આદિના ઉત્સર્ગને માટે જાય છે. પ્રશ્રવણ - કાયિકી, મૂત્રનો ત્યાગ કરે. ધર્મને કહે. અથવા માયા વડે ગ્લાનવનો ઢોંગ કરે. આ અનુષ્ઠાન ખોટું થાય. શઠદ્વાર કહ્યું. હવે વિધિદ્વાર કહે છે – • નિયુક્તિ-૧૫૪૪ થી ૧૫૪૭ + વિવેચન : (૧૫૪૪] ગુરની પૂર્વે સ્થાપે છે, ગુરુના પાયપિછી પારે છે. એમ સવિશેષ સ્થાપે છે. [કોણ ?] તરુણ અને અન્યૂનવીર્યવાળા. [૧૫૪૫] ચાર આંગળ, મુહપતિ જમણા હાથમાં ડાબા હાથમાં જોહરણ, કાયાનો ત્યાગ કરી - વોસિરાવીને કાયોત્સર્ગ કરે. [૧૫૪૬) ઘોટક, લતા, સ્તંભ, કુષ્ય, માળ, સવરિ, વધુ, નિયલ, લંબોત્તર, સ્તન, ઉધ્ધી, સંયત, ખલિણ, વાયસ, કપિઠ [તથા [૧૫૪૭] શીશુકકંપિત, શૂચિ, અંગુલિ, ભમૂહ, વારુણી, પ્રેક્ષા, નાભિ, કરતાલ, કૂપર, ઉત્સારિત પારિત સ્તુતિ. ઉક્ત ચારે માથાનો અર્થ કહ્યો. - ચતુરંગુલ - બે પગ વચ્ચેનું અંતર ચાર અંગુલ કરવું. - મુહપત્તિ - મુખવઢિાકા જમણા હાથમાં ગ્રહણ કરવી. - જોહરણ - ડાબા હાથમાં રાખવું જોઈએ. - આ વિધિથી “ભુત્કૃષ્ટ વ્યક્ત દેહ’ કાયોત્સર્ગ કરવો. આ પ્રમાણે વિધિ દ્વાર કહ્યું. હવે દોષોની ગાથા કહે છે – [અમે આ દોષનું વર્ણન પ્રવયન સારોદ્ધાર અનુસારે નોધેલ છે કેમકે અહીં રજૂ કરેલા ઓગણીસે દોષોની ગાથા તે પ્રમાણે જ છે.] (૧) ઘોડાની જેમ એક પગ સંકોચીને કાયોત્સર્ગ કરે. (૨) વધારે પવનથી જેમ વેલડી કંપે તેમ કાયોત્સર્ગમાં કંપે. (3) થાંભલો કે ભીંતનો ટેકો લઈને કાયોત્સર્ગ કરે. (૪) માળના ભાગે માથાનો ટેકો લઈ કાયોત્સર્ગ કરે. (૫) શબરી-ભીલડી, તે વસ્ત્ર વગરની હોવાથી પોતાના ગુપ્ત ભાગને જેમ બે (૮) નાભિથી ઉપર તથા મનુથી નીચે સુધીનો અવિધિપૂર્વક ચોલપટ્ટો પહેરીને કાયોત્સર્ગ કરે. (૯) સ્તન આદિને મચ્છર આદિથી રક્ષણ માટે અથવા અજ્ઞાનથી અનાભોગે ચોલપટ્ટાથી ઢાંકીને કાયોત્સર્ગ કરે. (૧૦) ઉર્દિવડા દોષ - બાહ્ય ઉર્દેિવકા અને અત્યંતર ઉર્દિવડા દોષ એમ બે પ્રકારે છે. પગની પાછલી બે પાની ભેગી કરીને પગનો આગળનો ભાગ પહોળો કરીને ઉભો રહીને કાયોત્સર્ગ કરે તે બાહ્ય શકટોક્તિકા. પગના બે અંગુઠા ભેગાં કરી પાછળની પાની પહોળી કરી કાયોત્સર્ગમાં ઉભો રહે તે અત્યંતર શકટોવિકા. (૧૧) કપડાં કે ચોલપટ્ટાથી સાધ્વીની જેમ ઢાંકી કાયોત્સર્ગ કરે. (૧૨) ખલિત એટલે લગામ. તેની જેમ જોહરણ આગળ રાખી કાયોત્સર્ગ કરે. અથવા બીજા કહે છે કે - લગામ પહેરાવવાથી પીડિત અશ્વની માફક માથું ઉંચુ-નીચું કરે. (૧૩) ચલચિત કાગડાની જેમ આંખનો ડોળો ફેવતો - આંખ ફેવતો અથવા ચારે બાજુ જોતો કાયોત્સર્ગ કરે. (૧૪) ભમરોના ભયથી કોઠાની જેમ જાંઘને સંકોચીને ઉભો રહીને, બીજાના મતે મુટ્ટી બાંધીને કાયોત્સર્ગ કરે. (૧૫) ભૂત પેસેલાની જેમ માથુ ધૂણાવતો કાયોત્સર્ગ કરે. (૧૬) બાજુના પ્રદેશમાં કોઈ લીલોતરી આદિ છેદતો હોય તો તેને અટકાવવા મુંગાની જેમ “હું-હું” એવો અવ્યક્ત અવાજ કરતો કાયોત્સર્ગ કરે તે મૂકદોષ. (૧૭) આલાવા ગણવા આંગળી ફેરવે. યોગોના સ્થાપન માટે કે બીજી કિયા જણાવવાને આંખની ભ્રમરો નચાવતો કાયોત્સર્ગ કરે. (૧૮) દારુ બનતી વખતે થતાં બુડબુક જેવો અવ્યક્ત અવાજ આવે તેવો અવાજ કરતો કાયોત્સર્ગ કરે. (૧૯) વાનરની જેમ હોઠ ફફડાવતો કાયોત્સર્ગ કરે. આ કાયોત્સર્ગ કરતી વખતે જિનેશ્વરોએ નિષેધ કરેલા એવા ઉક્ત ૧૯ દોષોનો પંડિતજનોએ સારી રીતે ત્યાગ કરવો. - X - X - કાયોત્સર્ગ પારીને અવશ્યક નવકાર બોલવો. • હવે ‘મય' દ્વારની વ્યાખ્યા કરાય છે. તેમાં ઉક્ત દોષરહિત હોય તો પણ જેને આ કાયોત્સર્ગ યથોકત ફળવાળો થાય છે. તેને દશવિવા માટે કહે છે - Page #80 -------------------------------------------------------------------------- ________________ એe પર નિ - ૧૫૪૮ થી ૧૫૫૦ ૧૪૧ • નિયુક્તિ-૧૫૪૮ થી ૧૫૫૦-વિવેચન : વાણી ચંનવાજ - ઉપકારી અને અપકારીમાં મધ્યસ્થ. કહ્યું છે કે- જો કોઈ ચંદન વડે બાહુને લેપન કરે કે વાંસળા વડે છોલે છે, કોઈ સ્તુતિ કરે કે નિંદા કરે, મહર્ષિઓ તેમાં સમભાવ રાખે. આના દ્વારા બીજા પ્રત્યે માધ્યસ્થ કહ્યું છે. તથા મUT - પ્રાણત્યાગરૂપ. નારંવત - પ્રાણ સંધારણ રૂ૫. ૨ શબ્દથી ઈહલોકાદિમાં સમસંજ્ઞ - તુચ બુદ્ધિ. આના દ્વારા આમાં પ્રતિ માધ્યસ્થ ભાવે કહ્યો. તથા દેહ - શરીરમાં પ્રતિબદ્ધ, ૪ શબ્દથી ઉપકરણાદિમાં પણ પ્રતિબદ્ધ. આનાથી કાયોત્સર્ગનું ચોક્ત ફળ થાય છે. ત્રણ પ્રકારે-વંતરાદિકૃત, મ્લેચ્છમનુષ્યાદિકૃત, સિંહ આદિ તિર્યંચો વડે કૃત ઉપગને સમ્યક - મધ્યસ્થ ભાવે સહન કરવાથી કાયોત્સર્ગ શુદ્ધ - અવિપરીત થાય છે. તેથી ઉપસર્ગ સહેનારને કાયોત્સર્ગ થાય છે. ધે ફળ દ્વાર કહે છે - આ ફલ આલોક અને પરલોકની અપેક્ષા થકી બે ભેદે થાય છે. તેથી પ્રત્યકાર - રૂક્નોfમ ગાયા કહે છે. આ લોકમાં કાયોત્સર્ગનું જે ફળ તેમાં સુભદ્રાનું દષ્ટાંત છે. વસંતપુર નગરમાં જિતશત્રુરાજા હતો. ત્યાં જિનદત્ત શ્રેષ્ઠી હતો તે સંયતશ્રાદ્ધ હતો. તેને સુભદ્રા નામે પુત્રી હતી. તે અતીવ રૂપવતી અને ઉદાર શરીરવાળી શ્રાવિકા ૧૪૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ છે, અનેક ભવના અભ્યાસ કરેલા છે, તો શું ન થઈ શકે ?, તે સુભદ્રા પરત્વે મંદસ્નેહવાળો થયો. કોઈ રીતે સુભદ્રાએ આ વાત જાણી. તેણીને થયું કે - આ તો પ્રાવયનિકનો ઉદ્દાહ છે. કઈ રીતે દૂર કરું ? પ્રવચનદેવતાને ધારીને તેણીએ સગિના કાયોત્સર્ગ કર્યો. જે કોઈ નીકટમાં રહેલ દેવી હતી, તે તેણીના શીલ-સમાચાર જાણીને આવી. પૂછ્યું - તને શું પ્રિય છે ? તે કરું. સુભદ્રા બોલી - ઉaહને દૂર કરો. દેવીએ બૂલ કર્યું. સવારે હું આ નગરીના દ્વારો બંધ કરી દઈશ. પછી ખેદ પામેલા નગરજનોને આકાશમાંથી હું કહીશ કે - જેણે મનથી પણ પરપુરને ચિંતવેલ ન હોય, તેવી શ્રી ચાલણીમાં પાણી ભરીને, ત્યાં જાય, ત્રણ વખત દ્વાર ઉપર છાંટે તો જ આ દ્વાર ઉઘડશે. તારી પરીક્ષા માટે તું બીજા નગરજનો સાથે બહાર આવજે પછી દ્વારને ઉઘાડીશ. એ રીતે આ ઉઠ્ઠાણાનું નિવારણ થશે અને તું પ્રશંસા પામીશ. તેમજ બધું કર્યું. આ પ્રમાણે આ આલોક સંબંધી કાયોત્સર્ગ ફળ કહ્યું. બીજા આચાર્યો કહે છે - વારાણસીમાં સુભદ્રાએ કાયોત્સર્ગ કરેલ. એડકાણાની ઉત્પત્તિ થયેલ. ૦ રાજા ઉદિતોદયની પત્નીએ ધર્મલાભ માટે આવેલ સાધુને અંતઃપુરમાં રોંધીને ઉપસર્ગ કર્યો. આ કથા ‘નમસ્કાર'માં આવી ગયેલ છે. o શ્રેષ્ઠીપત્ની, ચંપામાં સુદર્શન શ્રેષ્ઠીબ, તે શ્રાવક હતો. આઠમ અને ચૌદશે શ્રાવક પ્રતિમા સ્વીકારતો. મહારાણીએ ભોગ માટે તેને પ્રાર્થના કરી, પણ સુદર્શને તેને ન સ્વીકારી. કોઈ દિવસે તે કાયાને વોસિરાવીને પ્રતિમા ધ્યાને રહેલો, ત્યારે દાસી દ્વારા વોશી વીંટીને તેને અંતઃપુરમાં લઈ આવ્યા. રાણીએ આગ્રહ કરતાં પણ, તે ન માન્યો ત્યારે રાણીએ દ્વેષથી કોલાહલ કર્યો. રાજાએ તેને પકડી લઈને વધ કરવા આજ્ઞા આપી. વધસ્તંભે લઈ જવાતો હતો ત્યારે તેની પત્ની મિત્રવતી શ્રાવિકાએ તે સાંભળી, સત્યાણયાને આશ્રીને કાયોત્સર્ગમાં રહી. સુદર્શન ઉપર તોળાતી તલવાર કૂલમાળા બની જવા લાગી. તેને મુક્ત કરીને રાજાએ પૂજા કરી ત્યારે મિત્રવતીએ કાયોત્સર્ગ પાર્યો. o સોદાસ નામે રાજા હતો ‘નમસ્કાર’ મુજબ કથા કહેવી. - X - X - X • આ બધાં આલોકના ફળ છે. પરલોકમાં સિદ્ધિ-મોક્ષ અથવા દેવલોક તથા ૨ શબ્દથી ચક્રવર્તિવાદિ ફળ મળે છે. [શંકા સિદ્ધિ-સર્વ કર્મક્ષયથી પમાય છે. તો પછી તે કાયોત્સર્ગનું ફળ કઈ રીતે કહ્યું ? કાયોત્સર્ગનું ફળ કર્મક્ષય હોવાથી, તે પરંપર કારણ હોવાથી વિવક્ષા કરી છે. કાયોત્સર્ગથી કર્મક્ષયનું ફળપણું કઈ રીતે થઈ શકે ? હતી. જિનદત્ત, તેણીને કોઈ અસાધર્મિકને પરણાવવા ઈચ્છતો ન હતો. ચંપાથી વાણિજ્યાર્થે આવેલ કોઈ બૌદ્ધધર્મીએ તેણીને જોઈ, તેણીના રૂપના લોભથી તે કપટીશ્રાવક બન્યો. ધર્મ સાંભળે છે, જિન અને સાધુને પૂજે છે. જિનદતે તેના ભાવોને જાણીને પોતાની પુત્રી આપી. વિવાહ થઈ ગયા. - તે પણ સુભદ્રાને લઈને ચંપા ગયો. નણંદ, સાસુ-સસરાદિ બૌદ્ધધર્મી હોવાથી, તેણીને નિંદે છે. પછી જુદુ ઘર કર્યું. ત્યાં અનેક શ્રમણ અને શ્રમણી પ્રાયોગ્ય નિમિતે આવે છે. તે બૌદ્ધધર્મી શ્રાવિકાઓ બોલે છે કે - આ સુભદ્રા સંયતોમાં દંઢ રકતા છે. તેણીનો પતિ તેમાં વિશ્વાસ કરતો નથી. કોઈ દિવસે કોઈ વર્ણ-રૂપ આદિ ગુણ સમૂહ યુક્ત તરુણ ભિક્ષુ પ્રાયોગ્ય નિમિત્તથી ગયા. તેને વાયુથી ઉડેલ જ આંખમાં પ્રવેશી ગઈ. સુભદ્રાએ પોતાની જિલ્લાથી તેને સ્પર્શ ન થાય તેમ જ કાઢી લીધી. પરંતુ મુનિના લલાટમાં સુભદ્રાનું તિલક સંકાંત થઈ ગયું - લાગી ગયું. તેણીએ પણ વ્યાક્ષિપ્ત ચિત્તથી તે જાણ્યું. તે મુનિ નીકળ્યા ત્યારે તે બૌદ્ધધર્મી શ્રાવિકાએ તેના પતિને દેખાડ્યું. જુઓ • જુઓ આ વિશ્વાસથી રમણમાં સંક્રાંત તારી પત્નીના સંગથી મુનિને તિલક થયું. તેણે પણ વિચાર્યું કે – શું આ આવું પણ થાય ? અથવા વિષયો બળવાનું Page #81 -------------------------------------------------------------------------- ________________ નિ ૬ ૫/૬૨ • નિર્યુક્તિ-૧૫૫૧ થી ૧૫૫૪, ભાષ્ય-૨૩૭ + વિવેચન :[ભા.૨૩૭] જેમ કરવત લાકડાને આવતા-જતાં કાપે છે, તેમ સુવિહિત સાધુ કાયોત્સર્ગથી કર્મોને કાપે છે. - ૧૫૫૧ થી ૧૫૫૪, ભા. ૨૩૭ ૧૪૩ જેમ કરવત કાપે છે - છેદે છે - વિદારે છે, (શું ?) લાકડાને. શું કરીને ? આવતા અને ફરી જતાં. એ પ્રમાણે સુવિહિતો - સાધુઓ કાયોત્સર્ગની હેતુભૂતતાથી કર્મો - અર્થાત્ જ્ઞાનાવરણીયાદિને કાપે છે. બીજે પણ કહેલ છે કે – “સંવરથી ગુપ્ત થાય છે, ગુપ્તિ વડે ઉત્તમ સંયમ થાય છે. સંયમથી તપ થાય છે, તપથી નિર્જરા થાય છે. નિર્જરા વડે અશુભ કર્મો સદા ક્રમશઃ ક્ષય પામે છે. તેમાં આવશ્યક યુક્તને કાયોત્સર્ગથી વિશેષ ક્ષય પામે છે ઈત્યાદિ. [૧૫૫૧] કાયોત્સર્ગમાં સુસ્થિતને જેમ જેમ અંગોપાંગો ભાંગે છે, તેમ સુવિહિતસાધુઓ આ પ્રમાણે આઠ પ્રકારના કર્મોના સમૂહને ભેદી નાંખે છે. અહીં ‘કાયોત્સર્ગ’ ગાથા કહી તેમાં - સુસ્થિત રહેલાને જેમ-જેમ અંગોપાંગ ભાંગે છે. એ પ્રમાણે ચિત્તના નિરોધીથી મુનિવરો - સાધુઓ આઠ પ્રકારના જ્ઞાનાવરણીયાદિરૂપ કર્મોના સમૂહને ભેદે છે - અર્થાત્ વિદારે છે. [૧૫૫૨] આ શરીર અન્ય છે અને જીવ પણ અન્ય છે, એવી બુદ્ધિ કરીને દુઃખ અને પરિકલેશ કરનારા શરીરના મમત્વને છેદે. [શંકા] જો કાયોત્સર્ગમાં રહેલાના અંગોપાંગ ભાંગે છે, તો પછી આ દેખીતો અપકાર જ છે, આવા કાયોત્સર્ગનો શો લાભ ? [સમાધાન] હે સૌમ્ય ! એવું નથી. એમ કહી ઉક્તગાથા કહે છે. આ શરીર પોતાના કર્મોથી ઉપાર્જેલ આલય માત્ર અને પાછું અશાશ્વત હોવાથી તે અન્ય છે. આનો અધિષ્ઠાતા જે જીવ છે, તે શાશ્વત છે, પોતે કરેલા કર્મોના ફળનો ઉપભોક્તા છે. શરીર તો ત્યાજ્ય જ છે. એવી બુદ્ધિ કરીને આ શરીરના મમત્વને છેદી નાંખે. પરંતુ જો આવા અસાર શરીસ્થી પણ કોઈ પારલૌકિક અર્થ સરતો હોય તો સારી રીતે યત્ન કરવો જોઈએ. વળી એવી ભાવના ભાવે કે – [૧૫૫૩] મેં સંસારમાં જેટલા કંઈ દુઃખોને અનુભવેલા છે, તેમાં દુર્વિષહતર અનોપમ દુઃખો નરકોમાં છે. જિનપ્રણિત ધર્મ ન કરવાથી જેટલાં શારીકિ, માનસિક દુઃખો સંસારમાં – તિર્યંચ, મનુષ્ય, નાક, દેવાનુભાવરૂપમાં મેં અનુભવ્યા છે, તેનાથી પણ દુઃખે કરી સહી શકાય તેવા દુઃખો પૂર્વે પુન્ય ન કરીને મેં સીમંતકાદિ નકોમાં અનુભવ્યા છે, જે દુઃખો બાકીની ગતિના દુઃખની અપેક્ષાએ ઉપમારહિત દુઃખદાયી હતા. જો એમ છે તો – - આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ [૧૫૫૪] તેથી મમત્વરહિત થઈ મુનિઓએ સૂત્રનો સાર પામીને ઉગ્ર કાયોત્સર્ગ કર્મના ક્ષય માટે કરવો જોઈએ. ૧૪૪ નિર્મમ - - મમત્વ રહિતપણે. મુનિ - સાધુ. સૂત્રના પરમાર્થને જાણીને ઉક્ત સ્વરૂપ કાયોત્સર્ગ, ઉગ્ર-પ્રબળ શુભ અધ્યવસાયથી. કર્મના ક્ષયને માટે, સ્વર્ગાદિ નિમિતે નહીં, કરવો જોઈએ. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૫-નો ટીકા સહિતનો અનુવાદ સમાપ્ત Page #82 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ૬/૬૨ નિ - ૧૫૫૫ અધ્યયન-૬-પ્રત્યાખ્યાન” — x — x — x — x — x — ૧૪૫ કાયોત્સર્ગ અધ્યયનની વ્યાખ્યા કરી. હવે પ્રત્યાખ્યાન અધ્યયન આરંભીએ છીએ. તેનો સંબંધ આ પ્રમાણે છે – અનંતર અધ્યયન સ્ખલન વિશેષથી અપરાધરૂપી વ્રણ વિશેષ સંભવે, નિંદા માત્રથી ઓઘથી અશુદ્ધ રહે. તેથી પ્રાયશ્ચિતરૂપી ભૈષજથી અપરાધરૂપી વ્રણની ચિકિત્સા કહી. અહીં તો ગુણધારણા પ્રતિપાદિત કરે છે. ઘણી પણ મૂલ-ઉત્તરગુણ ધારણા કરવી. તે મૂલગુણ અને ઉત્તરગુણના પ્રત્યાખ્યાનરૂપ છે. તે અહીં નિરૂપે છે. અથવા કાયોત્સર્ગ અધ્યયનમાં કાયોત્સર્ગકરણ દ્વારથી પૂર્વોપાત્ત કર્મોનો ક્ષય બતાવ્યો. - ૪ - ૪ - અહીં પ્રત્યાખ્યાન કરવાથી કર્મક્ષયોપશમજ ફળને બતાવે છે. કહ્યું છે કે – ઈહલૌકિક અને પરલૌકિક બે પ્રકારે પ્રત્યાખ્યાનના ફળ કહ્યા છે. આલોકમાં ધર્મિલ આદિ અને પરલોકમાં દામન્નકાદિનું દૃષ્ટાંત છે. જિનવરે ઉપદિષ્ટ એવા આ પચ્ચકખાણને સેવીને અનંતા જીવોએ શાશ્વતસુખ એવા મોક્ષને પ્રાપ્ત કર્યો છે - ઈત્યાદિ. અથવા સામાયિકમાં ચાસ્ત્રિને વર્ણવ્યું. ચતુર્વિશતિસ્તવમાં અરહંતોની ગુણ સ્તુતિ કરી, તે દર્શનજ્ઞાનરૂપ છે, એ પ્રમાણે એ ત્રણે કહ્યા. આના વિતથ આસેવનથી થતાં આલોક-પરલોકના અપાયોને ખપાવવા ગુરુને નિવેદન કરવું જોઈએ. તે વંદનપૂર્વક થાય માટે તેની નિરૂપણા કરી. કરીને ફરી શુભ સ્થાનોમાં જ પ્રતીપ ક્રમણ સેવવું જોઈએ, તેથી તે પણ નિરૂપ્યું. તો પણ કંઈ અશુદ્ધ રહેલા અપરાધરૂપી વ્રણની ચિકિત્સા આલોચનાદિ વડે કાયોત્સર્ગ સુધીના પ્રાયશ્ચિત્ત ભૈષજથી અનંતર અધ્યયન કહ્યું. અહીં તે તથા પણ અશુદ્ધનું પ્રત્યાખ્યાન કહ્યું. એ પ્રમાણે અનેકરૂપે સંબંધથી આવેલા પ્રત્યાખ્યાન અધ્યયનના ચારે અનુયોગદ્વાર વિસ્તારથી કહેવા જોઈએ. તેમાં નામ નિષ્પન્ન નિક્ષેપમાં ‘પ્રત્યાખ્યાન’ અધ્યયન છે. તેમાં પ્રત્યાખ્યાનને આશ્રીને દ્વાર ગાથા કહે છે – • નિર્યુક્તિ-૧૫૫૫-વિવેચન : પ્રતિ અને આ પૂર્વક છ્યા થી ‘પ્રત્યાખ્યાન’ થાય છે. તેમાં પ્રત્યાખ્યાન - આના વડે મન, વચન, ક્રિયા જાલથી કંઈ પણ અનિષ્ટનો નિષેધ કરાય તે પ્રત્યાખ્યાન છે. - ૪ - પ્રત્યાખ્યાન ક્રિયા જ પ્રત્યાખ્યાન છે. - ૪ - પ્રતિ + આખ્યાન તે પ્રત્યાખ્યાન. જે પ્રત્યાખ્યાન કરે છે. તે પ્રત્યાખ્યાતા - ગુરુ અને શિષ્ય. તથા પ્રત્યાખ્યેય - પ્રત્યાખ્યાન ગોચર વસ્તુ. ત્રે શબ્દથી ત્રણેની પણ તુલ્યકક્ષતા જણાવી છે. આનુપૂર્વી - પરિપાટી, તેનાથી કથનીય. પરિષદ્ વક્તવ્યા. કેવા પ્રકારની પર્પદાને કથનીય છે ? તથા કથનવિધિ - કથનનો પ્રકાર કહેવો તથા આલોક અને પરલોક સંબંધી ફળ કહેવું જોઈએ. 34/10 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ આદિમાં આ છ ભેદો છે. સંક્ષેપથી ગાથાર્થ કહ્યો. વિસ્તારથી અવસર મુજબ ભાષ્યકાર જ કહેશે. ૧૪૬ તેમાં આધ અવયવને વિસ્તારથી જણાવે છે – • ભાષ્ય-૨૩૮ થી ૨૪૩-વિવેચન : [૨૩૮] નામપ્રત્યાખ્યાન, સ્થાપના પ્રત્યાખ્યાન, દ્રવ્ય પ્રત્યાખ્યાન, અદિત્સા - દેવાની ઈચ્છા ન હોવીરૂપ પ્રત્યાખ્યાન, પ્રતિષેધ પ્રત્યાખ્યાન, ભાવ પ્રત્યાખ્યાન. નિશ્ચે આ છ ભેદ પ્રત્યાખ્યાનના જાણવા. આ ગાથા સમુદાયાર્થે નિગદસિદ્ધ છે. અવયવાર્ય અવસર મુજબ કહીશું. તેમાં નામ અને સ્થાપના બંને સુગમ છે. હવે દ્રવ્ય પ્રત્યાખ્યાન પ્રતિપાદન કરવા કહે છે – [૨૩] દ્રવ્ય નિમિત્ત ગાથા ખંડની વ્યાખ્યા વસ્ત્ર આદિ દ્રવ્ય નિમિત્તે પ્રત્યાખ્યાન. જેમ કોઈક સાંપ્રત ક્ષકોને, તેમ દ્રવ્યમાં પ્રત્યાખ્યાન. જેમ ભૂમિ આદિમાં વ્યવસ્થિત કરે છે. તે રીતે દ્રવ્યભૂત - અનુપયુક્ત થઈને જે કરે છે, તેને પણ અભીષ્ટફલરહિતત્વથી દ્રવ્યપ્રત્યાખ્યાન કહે છે. તુ શબ્દથી દ્રવ્યના, દ્રવ્યોના, દ્રવ્ય વડે, દ્રવ્યો વડે, દ્રવ્યમાં, આ માર્ગ ક્ષુણ્ણ [લઘુ કે ગૌણ]છે. અહીં રાજપુત્રનું દૃષ્ટાંત છે, તે આ પ્રમાણે - 6 - એક રાજાની પુત્રી બીજા રાજાને અપાઈ. તે મૃત્યુ પામ્યો. ત્યારે તેણીને પિતા પાછી લાવ્યા. હે પુત્રિકા ! ધર્મ કર. એમ કહ્યું. તેણી પાખંડીને દાન આપે છે. કોઈ વખતે કાર્તિક ધર્મમાસ આવ્યો. તેથી હું માંસ ખાઈશ નહીં, એવું પ્રત્યાખ્યાન કર્યુ. ત્યાં પારણામાં અનેક લાખ પશુઓ માંસાર્થે લાવવામાં આવ્યા. ત્યારે ભોજન અપાય છે. તેમાં જે સાધુઓ નજીકથી જતા હતા. તેમને નિમંત્રિત કરવામાં આવ્યા. તેઓએ ભોજન ગ્રહણ કર્યુ, માંસ લીધું નહીં. ત્યારે તે રાજપુત્રીએ પૂછ્યું કે – શું તમારે કારતકમાસ પુરો નથી થયો ? તેઓ બોલ્યા – અમારે ચાવજ્જીવ કારતક માસ છે. કઈ રીતે ? ત્યારે સાધુઓ ધર્મકથા કહે છે, માંસના દોષો કહ્યા. ત્યારપછી તેણીએ બોધ પામીને દીક્ષા લીધી. એ પ્રમાણે તેણીને પહેલા દ્રવ્ય પ્રત્યાખ્યાન હતું, પછી ભાવપ્રત્યાખ્યાન થયું. • હવે અદિત્સા પ્રત્યાખ્યાન કહે છે – તેમાં આ ગાથાદ્ધ છે. અદિત્સા પ્રત્યાખ્યાનમાં :- હે બ્રાહ્મણ ! હે શ્રમણ ! અવિત્તા - મને દેવાની ઈચ્છા નથી, આપે યાચના યાચના કરી તે નથી. તેથી અદિત્સા જ વસ્તુતઃ પ્રતિષેધાત્મક, એ પ્રમાણે પ્રત્યાખ્યાન છે. ॰ હવે પ્રતિષેધ પ્રત્યાખ્યાનની વ્યાખ્યા કરવા મરાટે ગાથાખંડ કહે છે – અમુî दिज्जउ मज्झं [૨૪૦] મને અમુક ઘી આદિ આપો. બીજાએ કહ્યું – મારી પાસે તે નથી. દેવું પણ નથી, ઈચ્છા પણ નથી. આ આવા પ્રકારે પ્રતિષેધ થાય છે. આ પણ વસ્તુતઃ Page #83 -------------------------------------------------------------------------- ________________ મૈં ૬/૬૨ નિ - ૧૫૫૫, ભા. ૨૩૮ થી ૨૪૩ પ્રત્યાખ્યાન જ છે. “પ્રતિષેધ' એ જ પ્રત્યાખ્યાન છે. ૧૪૭ [૨૪૧] હવે ભાવ પ્રત્યાખ્યાન પ્રતિપાદિત કરે છે. તેમાં આ ગાથાદ્ધ છે ‘સેસપયાળ ય શાહી'' તે આ રીતે – બાકીના પદોની આગમ-નોઆગમાદિની સાક્ષાત્ અહીં અનુક્ત એવી પ્રત્યાખ્યાન સંબંધી ગાયા કરવી - એ વાક્યશેષ જોડવું. આને ગાયા પ્રતિષ્ઠા કહેવાય છે. - ૪ - ૪ - ભાયંમિ - દ્વાર પરામર્શ, ભાવ પ્રત્યાખ્યાન. આને દર્શાવવાને માટે કહે છે . તે ભાવ પ્રત્યાખ્યાન બે ભેદે છે આ શ્રુતપ્રત્યાખ્યાન પણ બે ભેદે છે - પૂર્વ - तं दुविहं० શ્રુત પ્રત્યાખ્યાન અને નોવ્રુત પ્રત્યાખ્યાન. શ્રુત પ્રત્યાખ્યાન અને નોપૂર્વદ્યુત પ્રત્યાખ્યાન. તેમાં પૂર્વશ્રુત પ્રત્યાખ્યાન તે ‘નવમું પૂર્વ' છે. નોપૂર્વ શ્રુતપ્રત્યાખ્યાન આ પ્રમાણે છે – પ્રત્યાખ્યાન અધ્યયન એ ઉપલક્ષણથી અન્ય - આતુર પ્રત્યાખ્યાન અને મહાપ્રત્યાખ્યાનાદિ પૂર્વબાહ્ય છે. [૨૪૨] હવે નોશ્રુતપ્રત્યાખ્યાનના પ્રતિપાદનાર્થે કહે છે - - જે શ્રુતપ્રત્યાખ્યાન હોતું નથી, તે નોશ્રુતપ્રત્યાખ્યાન, તેના બે ભેદ છે - મૂલગુણ પ્રત્યાખ્યાન અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન. મૂલગુણને આશ્રીને, તે મૂલગુણ - મૂળભૂત ગુણ. તે પ્રાણાતિપાત આદિની નિવૃત્તિરૂપત્વથી પ્રત્યાખ્યાન વર્તે છે અને ઉત્તરભૂત ગુણને ઉત્તરગુણ, તેમાં અશુદ્ધ પિંડ નિવૃત્તિરૂપત્વથી પ્રત્યાખ્યાન, તેના વિષયમાં અથવા અનાગત આદિ દશ ભેદે ઉત્તરગુણ પ્રત્યાખ્યાન છે. મૂલગુણ પ્રત્યાખ્યાન પણ બે ભેદે છે – (૧) સર્વથી - સર્વ મૂલગુણ પ્રત્યાખ્યાન, (૨) દેશથી - દેશમૂલગુણ પ્રત્યાખ્યાન. સર્વમૂલગુણ પ્રત્યાખ્યાન તે પાંચ મહાવ્રતો અને દેશમૂલગુણ પ્રત્યાખ્યાનને પાંચ અણુવ્રતો. આ ઉપલક્ષણ વર્તે છે. કેમકે ઉતરગુમ પ્રત્યાખ્યાન પણ બે ભેદે જ છે - સર્વોત્તરગુમ પ્રત્યાખ્યાન, દેશોતરગુણ પ્રત્યાખ્યાન. તેમાં સર્વોત્તગુણ પ્રત્યાખ્યાન દશ ભેદે છે - અનાગત, અતિક્રાંત ઈત્યાદિ, તે અમે આગળ કહીશું. દેશોતરગુણ પ્રત્યાખ્યાન સાત ભેદે છે – ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતો. આને પણ અમે આગળ કહીશું. વળી ઉત્તરગુણ પ્રત્યાખ્યાન ઓઘથી બે ભેદે છે : (૧) ઈવકિ, (૨) યાવત્કથિક. તેમાં (૧) ઈત્વરિક - સાધુના કંઈક અભિગ્રહ આદિ. શ્રાવકોને તો ચાર શિક્ષાવ્રતો જ ઈત્વસ્કિ કહેવાય. (૨) યાવત્કથિક નિયંત્રિત હોય છે. જે કાંતાર કે દુર્ભિક્ષાદિમાં પણ ભંગ કરાતા નથી. શ્રાવકોને ત્રણ ગુણવ્રતો જાણવા. [૨૪૩] હવે સ્વરૂપથી સર્વમૂલગુણ પ્રત્યાખ્યાનને દર્શાવતા કહે છે – પ્રાણિવધ ઈત્યાદિ. (૧) પ્રાણ - ઈન્દ્રિય આદિ. પાંચ ઈન્દ્રિય, ત્રણ બળ, શ્વાસોચ્છ્વાસ અને આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ આયુ. આ દશ પ્રાણો ભગવંતે કહેલા છે. તેનું વિયોગીકરણ તે હિંસા. તેનો વધ તે પ્રાણવધ [તેમાં જીવવધ નથી ૧૪૮ (૨) જુઠું બોલવું તે મૃષાવાદ, તેમાં. અસતનું અભિધાન. (૩) અદત્ત - ઉપલક્ષણત્વથી અદત્તનું આદાન એટલે કે પર વસ્તુનું આહરણ તે અદત્તાદાન. (૪) મૈથુન - અબ્રહ્મનું સેવન કહેવાયું છે તે. (૫) પરિગ્રહ - [જીવ, અજીવાદિનો સંગ્રહ ઈત્યાદિ] આ વિષયભૂતોમાં સાધુના મૂલગુણો ત્રિવિધ, ત્રિવિધેન અર્થાત્ ત્રણ યોગ અને ત્રણ કરણથી જાણવા, અનુસરવા. અહીં ભાવના આ છે :- શ્રમણો પ્રાણાતિપાતથી ત્રિવિધ ત્રિવિધે વિસ્ત હોય છે. તેમાં ત્રિવિધકરે નહીં, કરાવે નહીં, કરનાર અન્યને પણ અનુજ્ઞા ન આપે. ત્રિવિધેન-મનથી, વચનથી, કાયાથી. એ પ્રમાણે બધાં વ્રતોમાં જોડવું. અહીં સુધી સર્વમૂલગુણ પ્રત્યાખ્યાન કહ્યું. હવે દેશમૂલગુણ પ્રત્યાખ્યાનનો અવસર છે. તે શ્રાવકોને હોય છે, એમ જાણીને શિષ્યના અનુગ્રહને માટે તે ધર્મવિધિ ઓઘથી બતાવે છે – • નિયુક્તિ-૧૫૫૬ થી ૧૫૬૧ + વિવેચન : [૧૫૫૬] ધીરપુરુષોએ કહેલ શ્રાવક ધર્મની વિધિ હું કહીશ. જેનું આચરણ કરીને સુવિહિત ગૃહસ્થો પણ સુખને પામે છે. તેમાં સમ્યકત્વ સ્વીકારેલ અને અણુવ્રત પ્રતિપન્ન પણ પ્રતિદિવસ સાધુની પાસે સાધુની અને ગૃહસ્થોની સામાચારી સાંભળે છે, તે શ્રાવક. શ્રાવકોના ધર્મની વિધિ હું કહીશ. તે વિધિ ધીરપુરુષોએ અર્થાત્ મહાસત્વ, મહાબુદ્ધિ, તીર્થંકર અને ગણધરોએ પ્રરૂપેલી છે. જેને આચરીને સુવિહિત ગૃહસ્થો પણ આલોક અને પરલોકના સુખોને પામે છે, એ ગાથાર્થ કહ્યો. [૧૫૫૭] શ્રાવકો ઓઘથી બે ભેદે છે – સાભિગ્રહા, નિરભિગ્રહા. વળી તેનો વિભાગ કરાતા આઠ ભેદે છે, તેમ જાણવું. અભિગ્રહણ કરાય તે અભિગ્રહ - પ્રતિજ્ઞાવિશેષ. અભિગ્રહ સહિત જે વર્તે છે, તે સાભિગ્રહા. તેના વળી અનેક ભેદો થાય છે. તેથી કહે છે – દર્શનપૂર્વક દેશમૂળગુણ અને ઉત્તગુણ બધાં કે કોઈ એક પણ હોય જ, તેમનો અભિગ્રહ. નિરભિગ્રહ - જેમાંથી અભિગ્રહ ચાલી ગયેલ છે તે નિરભિગ્રહા. તેઓ માત્ર સમ્યગ્દર્શની જ હોય છે. જેમ કૃષ્ણ, સત્યકી, શ્રેણિકાદિ. અહીં સામાન્યથી શ્રાવકો બે ભેદે કહ્યા. વળી તે બે ભેદે પણ વિભાગ પામે છે. અભિગ્રહ ગ્રહણના વિશેષથી નિરૂપણ કરતાં તે આઠ ભેદે થાય છે, એ પ્રમાણે જાણવું. [૧૫૫૮] તેમાં જે રીતે આઠ ભેદો થાય છે, તે બતાવે છે – અહીં જે કોઈ કંઈ અભિગ્રહ ગ્રહણ કરે છે, તે જ આ પ્રમાણે બે ભેદે છે Page #84 -------------------------------------------------------------------------- ________________ ૩ ૬/૬ર નિ - ૧૫૫૬ થી ૧૫૬૧ ૧૪૯ ૧૫o આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ તથા અણુવ્રત ચતુટ્ય ગ્રહણ કરે તેમાં પણ છે. એ રીતે અણુવ્રત ત્રણ ગ્રહણ કરે. તેમાં પણ છે, એ પ્રમાણે અણવત બે ગ્રહણ કરે તેમાં પણ છ તથા કોઈ એક અણુવત ગ્રહણ કરે, તેમાં પણ છે, આ પ્રમાણે અનેક પ્રકારે વ્રતોને ગ્રહણ કરે કેમકે શ્રાવકધર્મનું આ વૈવિધ્ય છે. અહીં પાંચ x છ = બીશ ભેદો થયા. સ્વીકારેલ ઉતગુણ સાથે એકઝીશમો ભેદ થયો અને - x - કેવળ સમ્યગદર્શની સાથે એક ભેદ ઉમેરતા કુલ બબીશ ભેદ થાય. (૧) કૃત (૨) કારિત. તે ત્રણ કરવાથી - મન વડે, વચન વડે, કાયા વડે, અર્થાત્ સ્થૂળ પ્રાણાતિપાત પોતે કરતા નથી, બીજા પાસે કરાવતા નથી. તે પ્રમાણે મનથી, વયનથી, કાયાથી, આ પહેલો ભેદ. આમને અનુમતિ પ્રતિષિદ્ધ નહીં, કેમકે સંતાન આદિના પરિગ્રહનો સદ્ભાવ છે. તેના વ્યાવૃત્તિકરણમાં તેમની અનુમતિનો પ્રસંગ આવે છે. અન્યથા પરિગ્રહ અને અપરિગ્રહમાં કંઈ તફાવત નહીં રહે. પ્રવજિત - અપવજિતમાં અભેદ આપત્તિ છે. અહીં શંકા કરે છે – ભગવતી આગમમાં ત્રિવિધ ત્રિવિધે પણ ગૃહસ્થોને પ્રત્યાખ્યાન કહેલ છે અને તે શ્રુતોક્ત હોવાથી અનવધ જ છે. તો તે અહીં નિર્યુક્તિકારે શા માટે ન કહ્યા ? [સમાધાન તેના વિશેષ વિષયવથી. તે આ રીતે – નિશે જે પ્રતિમાને અંગીકાર કરે અને સંતતિ પાલનાદિથી મુક્ત છે, તે ત્રિવિધ ત્રિવિધે કરે છે અથવા વિશેષ્ય - કોઈ વસ્તુ સ્વયંભૂરમણના મસ્યાદિ અને સ્થૂળ પ્રાણાતિપાત ઈત્યાદિ. પરંતુ સર્વ સાવધ વ્યાપાર વિરમણોને આશ્રીને નહીં. શંકા] નિયુક્તિકારે સ્થૂલ પ્રાણાતિપાતાદિમાં પણ વિવિધ ગિવિધ વિકલ્પ કહ્યો નથી, તેનું શું ? • x - [સમાધાન આ વાત સત્ય છે, પરંતુ બાહુલ્ય પક્ષને આશ્રીને નિર્યુક્તિકારે જણાવેલ છે. જે વળી કોઈ અવસ્થા વિશેષમાં કદાચિત જ આયરાય છે, સુષ્ઠસમાચારીમાં નહીં. તે કહેલ નથી. બહુલતાથી ‘દ્વિવિધ ગિવિધેન' વડે છ વિકલ્પો બધાં ગૃહસ્થોને બધાં જ પ્રત્યાખ્યાનમાં થાય છે. બીજો ભેદ - સ્થૂલ પ્રાણાતિપાત ન કરે, ન કરાવે. મનથી અને વચનથી. અથવા મન અને કાયાથી અથવા વચન અને કાયાથી. અહીં પ્રધાન ઉપસર્જન ભાવ વિપક્ષાથી ભાવાર્થ જાણવો. તેમાં જ્યારે મનથી અને વચનથી કરે નહીં, કરાવે નહીં ત્યારે મન વડે જ અભિસંધિરહિત જ વચન વડે પણ હિંસક ન બોલે, કાયા વડે જ દુશ્લેષ્ટિતાદિથી અસંજ્ઞિવત કરે છે. જ્યારે મનથી અને કાયાથી ન કરે, ન કરાવે ત્યારે મનથી અભિસંધિ રહિત જ કાયા વડે દુશેષ્ટિતાદિ પરિહરતો અનાભોગથી વાયા વડે જ હિંસક બોલે. જો વાચા અને કાયાથી ન કરે, ન કરાવે ત્યારે મન વડે જ અભિસંધિને આશ્રીને કરે છે. અનુમતિ તો ત્રણે વડે પણ સર્વત્ર હોય જ છે. એ પ્રમાણે શેપ વિકલ્પો પણ કહેવા. દ્વિવિધ-એકવિધવી, એકવિધ-ગિવિધથી. ૧૫૫૯] એકવિધ-વિવિધથી. એકવિધ - એકવિધથી છે ભેદ થાય. પ્રતિપક્ષ ઉત્તગુણ સાતમો. અહીં સંપૂર્ણ અસંપૂર્ણ ઉત્તરગુણ ભેદનો અનાદર કરીને સામાન્યથી એક ભેદ કહેલ છે. અવિરત સમ્યગદષ્ટિ એ આઠમો ભેદ છે. [૧૫૬૦] આ રીતે આ આઠ ભેદો દેખાડ્યા. આનો જ વિભાગ કરાતા બનીશ થાય છે. કઈ રીતે ? તે કહે છે - પાંચ અણુવતો સમુદિત જ ગ્રહણ કરે. તેમાં ઉક્ત લક્ષણા છ ભેદો થાય છે. [૧૫૬૧] આ મૂલગુણ અને ઉત્તણુણનો આધાર સમ્યકત્વ છે. તેથી કહે છે - “નિસંકિય નિષંખિય” ગાથા. શંકાદિસ્વરૂપ ઉદાહરણ દ્વારથી આગળ અમે કહીશું. વીરવદન - મહાવીર વર્ધમાનસ્વામીના પ્રવચનમાં આવા અનંતર કહેલાં બનીશ ઉપાસકો - શ્રાવકો કહેલાં છે. ૦ આ બગીશ પ્રકારના શ્રાવકો – કરણ ત્રિક, યોગ પ્રિક, કાળ ત્રિક વડે વિશેષિત કરાતા ૧૪૭ શ્રમણોપાસક થાય છે કઈ રીતે ? (૧) પ્રાણાતિપાત મનથી ન કરે અથવા પ્રાણાતિપાત વચનથી ન કરે અથવા પ્રાણાતિપાત કાયાથી ન કરે. એ ત્રણ. (૨) પ્રાણાતિપાત મન અને વચનથી ન કરે અથવા પ્રાણાતિપાત મન અને કાયાથી ન કરે, અથવા પ્રાણાતિપાત વચન અને કાયાથી ન કરે એ ત્રણ. (3) અથવા પ્રાણાતિપાત મન, વચન, કાયાથી ન કરે. એ એક (૪) આ સાત ભંગો કરણથી કહ્યા. એ પ્રમાણે કરાવણ - કરાવવા વડે આ જ સાત ભંગો ગણતાં કુલ ૧૪ ભંગો થાય. (૫) એ પ્રમાણે અનુમોદનથી આ જ સાત ભંગો ગણતાં ૨૧ ભેદ થાય. - અથવા - (૧) મન વડે ન કરે, ન કરાવે. (૨) વચન વડે ન કરે, ન કરાવે. (3) કાયા વડે ન કરે, ન કરાવે. (૪) મન, વચન વડે ન કરે, ન કરાવે. (૫) મન, કાયા વડે ન કરે, ન કરાવે. (૬) વચન, કાયા વડે ન કરે, ન કરાવે. (૩) મન, વચન, કાયા વડે ન કરે ન કરાવે. આ કરણ અને કરાવણથી સાત ભંગો થયા. એ પ્રમાણે કરણ અને અનુમોદથી સાત ભંગ થાય. એ પ્રમાણ કારાવણ અને અનુમોદથી સાત ભંગો થાય. એ પ્રમાણે કરણ-કરાવણ-અનુમોદથી સાત ભંગો થાય. આ પ્રમાણે સાત સાત ભંગોથી ઓગણપચાશ વિકલ્પો થાય. આમાં ૪૯-મો વિકતા આ છે - પ્રાણાતિપાત મન, વચન અને કાયાથી સ્વયે Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ આવશયક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ • ૬/૬ર નિ - ૧૫૫૬ થી ૧૫૬૧ ૧૫૧ કરે નહીં, બીજા પાસે કરાવે નહીં, બીજા કરનારને સારો જાણે નહીં - અનુમોદે નહીં. આ અંતિમ વિકલ્પ પ્રતિમાપતિપન્ન શ્રાવકને વિવિધ ત્રિવિધેન થાય છે. એ પ્રમાણે અતીતકાળમાં પ્રતિક્રમણ ૪૯ વિકલ્પો થાય. એ પ્રમાણે વર્તમાનકાળમાં સંવર કરતાં ૪૯ વિકલ્પો થાય. એ પ્રમાણે અનાગત કાળ માટે પચ્ચકખાણ કરતાં પણ ૪૯વિકલ્પો થાય. એ રીતે ત્રણે કાળના મળીને ૧૪૩-વિકો થાય છે. o હવે આ જ વાત છ ગાથાઓ વડે બતાવે છે. (૧) એકસો સડતાલીશ ભેદ જેને વિશુદ્ધિથી ઉપલબ્ધ હોય તે જ પચ્ચકખાણ કુશલ છે, બાકીના અકુશલ છે. (૨) એ પ્રમાણે પાંચ માનવતો વડે ગુણતાં ૩૫- શ્રાવકો થાય. કેમકે ૧૪૭ ભંગો ગૃહસ્થ પચ્ચકખાણ ભેદ પરિણામ છે. તેમાં ત્રણ યોગ, મણ કરણ અને પ્રણ કાળ વડે ગુણેલ છે. (3) એકસો સડતાલીશ ભેદે પ્રત્યાખ્યાન જેમને ઉપલબ્ધ છે, તે જ પચ્ચકખાણ કુશલ છે, બાકીના અકુશલ છે. (૪) ૧૪૭ ભંગો ગૃહસ્થના પચ્ચકખાણ ભેદનું પરિમાણ છે અને તે વિધિપૂર્વક આ પ્રમાણે પ્રયત્નથી ભાવવા જોઈએ. (૫) ગણ ત્રિક, ત્રણ દ્વિક, ત્રણ એકૈક યોગમાં થાય. - ત્રણ બે એક, ત્રણ બે એક, ત્રણ બે એક કરણમાં થાય. - પહેલામાં એક આવે, બાકીના પદોમાં મિક, મક, ત્રિક ઈત્યાદિ ભેદો ઉપર કહ્યા તેમ ગુણતાં ૧૪૭ મંગો આવે છે. - અથવા અનવતને આશ્રીને એક આદિ સંયોગ દ્વારથી પ્રભુતાર ભેદો નિદર્શિત કરાયા છે. તેમાં આ એકાદિ સંયોગ પરિમાણ પ્રદર્શન કરતી અન્યકતૃકી ગાયા કહે છે - • પ્રિક્ષેપગાથા-વિવેચન પાંચ અણુવ્રતો પૂર્વે કહેલ છે. એક-બે-ત્રણ-ચાર-પાંચ વડે વિચારતા પાંચ, દશ, દશ, પાંચ, એક સંયોગ જાણવો. એક વડે વિચારતા પાંચ સંયોગ કઈ રીતે ? પાંચ ધરકમાં એક વડે પાંચ જ થાય છે. દ્વિક વડે ચિંતવતા દશ કઈ રીતે? તે કહે છે - (૧) પહેલું બીજું ઘરથી એક, (૨) પહેલા બીજા ઘરચી, (3) પહેલા ચોથા ઘરથી, (૪) પહેલાં-પાંચમાં ઘરથી, (૫) બીજા-ત્રીજા ઘરચી, (૬) બીજા ચોથા ઘરશ્રી, (2) બીજા પાંચમાં ઘરથી, (૮) બીજા ચોથા ઘચી, (૯) બીજા પાંચમાં ઘરથી અને (૧૦) ચોથા-પાંચમાં ઘરથી. શિક વડે ચિંતવતા દશ કઈ રીતે થાય ? તે કહે છે – (૧) પહેલું બીજું ત્રીજું-ઘરડી (૨) પહેલું બીજું ચોથું ઘરચી, (3) પહેલું બીજું પાંચમું ઘરથી, (૪) પહેલા બીજા ચોથા ઘરથી, (૫) પહેલા બીજા પાંચમા ઘરથી, (૬) પહેલાં ચોથા પાંચમાં ઘરથી, (2) બીજા ત્રીજા ચોથા ઘરથી, (૮) બીજા ત્રીજા પાંચમાં ઘરથી, (૯) બીજા ચોથા પાંચમાં ઘરથી, (૧૦) ત્રીજા ચોથા પાંચમાં ઘરથી. ચતુક વડે ચિંતવતા પાંચ થાય છે, તે કઈ રીતે ? (૧) પહેલાં બીજા ત્રીજા ચોથા ઘરથી, (૨) પહેલાં બીજા ત્રીજા પાંચમાં ઘરથી, (3) પહેલાં બીજા ચોથા પાંચમાં ઘરથી, (૪) પહેલાં બીજા ચોથા પાંચમાં ઘરથી, (૫) બીજા બીજા ચોથા પાંચમાં ઘરથી. પંચક વડે ચિંતવતા એક જ ભેદ થાય છે. આ એક વડે જે પાંચ સંયોગો, દ્વિક વડે જે દેશ સંયોગો ઈત્યાદિ, આ ચારણીયપયોગથી આવેલા ફળ ગાથાઓ ગણ છે - • પ્રિોગાથા-૧ થી ૪-વિવેચન : આ ચારે ગાથા પણ અચકતૃકની છે, તે ઉપયોગવાળી હોવાથી અહીં ગ્રહણ કરેલ છે. આમાં ભાવના આ પ્રમાણે - (૧) સ્થૂળ પ્રાણાતિપાતના દ્વિવિધ ગિવિધથી પ્રત્યાખ્યાન કરે. (૨) દ્વિવિધ - દ્વિવિધથી (3) દ્વિવિધ - એકવિધથી (૪) એકવિધ - ત્રિવિધથી (૫) એકવિધ - દ્વિવિધયીઓ (૬) એકવિધ - એકવિધથી એ પ્રમાણે સ્થળ મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહોમાં એ પ્રત્યેકમાં છછ ભેદો લેવા. એ રીતે બધાં મળીને ૩૦ ભેદો થયા. હવે જે પૂર્વે કહ્યું કે - વ્રત એકના સંયોગથી ૩૦ ભંગો થાય છે, તેને કા. હવે ધિકચારણિયા ભેદો કહે છે - (૧) સ્થૂળ પ્રાણાતિપાત અને સ્થૂળ મૃષાવાદના દ્વિવિધ ગિવિધથી પચ્ચકખાણ કરે, તે પહેલો ભેદ. (૨) સ્થળ પ્રાણાતિપાત દ્વિવિધ-વિવિધ, સ્થળ મૃષાવાદ દ્વિવિધ-દ્વિવિધથી. Qથી અંકો દ્વારા આ દ્વિવિધ-ત્રિવિધાદિ ઓળખાવેલ છે. (3) સ્થૂળ પ્રાણાતિપાત ૨-3, સ્થૂળ મૃષાવાદ -૧. (૪) મૂળ પ્રાણાતિપાત -3, સ્થૂળ મૃષાવાદ ૧-3. (૫) સ્થૂળ પ્રાણાતિપાત ૨-૩, ટૂળ મૃષાવાદ ૧-૨. (૬) સ્થૂળ પ્રાણાતિપાત ૨-૩, શૂળ મૃષાવાદ ૧-૧. એ પ્રમાણે સ્થૂળ અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહમાં પ્રત્યેકમાં છ-છ ભંગો. બધાં મળીને ૨૪-ભેદો થાય. આ ભેદો સ્થલ પ્રાણાતિપાતને પહેલાઘરનો આલાવો ન છોડીને પ્રાપ્ત થયા. એ પ્રમાણે બીજા અને ત્રીજા આદિ ઘરકમાં પ્રત્યેકના ચોવીશ - ચોવીશ ભેદો પ્રાપ્ત થશે. એ બધાં મળીને ૧૪૪ ભેદો થયા. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ૬/૬૨ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧ ૧૫૩ - સ્થૂળ પ્રાણાતિપાત પૂરું થયું. હવે સ્થૂળ મૃષાવાદ ચિંતવે છે (૧) સ્થૂળ મૃષાવાદ અને સ્થૂળ અદત્તાદાન પચ્ચકખે ૨-૩. (૨) સ્થૂળ મૃષાવાદ ૨-૩, સ્થૂળ અદત્તાદાન ૨-૨. એ પ્રમાણે પૂર્વના ક્રમથી છ ભંગો જાણવા. [એમાં જ્યાં-૨-લખેલ હોય તો દ્વિવિધ, ત્રણ લખેલ હોય ત્યાં ત્રિવિધ ઈત્યાદિ સમજવું.] એ પ્રમાણે મૈથુન અને પરિગ્રહમાં પ્રત્યેકમાં છ-છ ભંગો. એ રીતે બધાં મળીને અઢાર ભંગો થશે. આ ભેદે મૃષાવાદને પ્રથમ ઘસ્ક સમજીને કહ્યા. એ પ્રમાણે બીજા આદિને ધારણ કરવાથી પણ પ્રત્યેકેપ્રત્યેકના અઢાર-અઢાર ભેદો થાય છે. આ બધાં મળીને ૧૦૮ ભેદો થાય. સ્થૂલ મૃષાવાદ કહેવાયું. હવે સ્થૂલ અદત્તાદાન વિચારીએ – (૧) તેમાં સ્થૂળ અદત્તાદાન અને સ્થૂળ મૈથુનના પચ્ચકખાણ કરે તે દ્વિવિધ ત્રિવિધથી, એક ભેદ. (૨) સ્થૂળ અદત્તાદાન ૨-૩, સ્થૂળ મૈથુન ૨-૨. એ પ્રમાણે પૂર્વક્રમથી છ ભેદો જાણવા. એ પ્રમાણે સ્થૂળ પરિગ્રહ સાથે પણ છ ભંગો મેળવીને બાર ભેદો થશે. આ ભેદો સ્થૂળ અદત્તાદાનને પ્રથમ ગ્રહણ કરીને પ્રાપ્ત થયા. એ પ્રમાણે દ્વિતીય આદિમાં પ્રત્યેકમાં છ-છ થાય. એ બધાં મળીને ૭૨ થશે. સ્થૂળ અદત્તાદાન કહ્યું. હવે સ્થૂળ મૈથુનાદિ ચિંતવીએ – (૧) તેમાં સ્થૂળ મૈથુન અને સ્થૂળ પરિગ્રહ બંનેનું દ્વિવિધ-ત્રિવિધથી પચ્ચકખાણ કરે છે. (૨) સ્થૂલ મૈથુન દ્વિવિધ ત્રિવિધથી, સ્થૂળ પરિગ્રહ વળી દ્વિવિધ દ્વિવિધથી. એ પ્રમાણે પૂર્વક્રમથી છ ભંગો થાય. એ પ્રમાણે સ્થૂળ મૈથુન પ્રથમ ધાકને ન છોડીને છ ભેદો પ્રાપ્ત થયા. એ પ્રમાણે દ્વિતીયાદિમાં પ્રત્યેકે પ્રત્યેકમાં છ-છ ભેદો થાય. બધાં મળીને છત્રીશ ભેદો થાય છે. આ બધાં મૂળથી આરંભીને બધાં ૫ણ ૧૪૪ + ૧૦૮ + ૭૨ + ૩૬ મળીને ૩૬૦ કુલ ભેદો થશે. આ પ્રમાણે દ્વિકસંયોગ ગાથાની વિચારણા કરી. ૦ હવે ત્રિક ચારણીયથી થતાં ભેદો આ પ્રમાણે – (૧) સ્થૂળ પ્રાણાતિપાત, સ્થૂળ મૃષાવાદ, સ્થૂળ અદત્તાદાનના દ્વિવિધ ત્રિવિધથી પચ્ચકખાણ કરે તે એક. (૨) સ્થૂળ પ્રાણાતિપાત અને સ્થૂળ મૃષાવાદ દ્વિવિધ ત્રિવિધી, પણ સ્થૂળ અદત્તાદાન દ્વિવિધ-દ્વિવિધથી પચ્ચકખે, (૩) સ્થૂળ પ્રાણાતિપાત અને સ્થૂળ મૃષાવાદ દ્વિવિધ ત્રિવિધથી, પણ સ્થૂળ અદત્તાદાન દ્વિવિધ-એકવિધથી પરખે. એ પ્રમાણે પૂર્વક્રમથી છ ભંગો થાય છે. આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ એ પ્રમાણે મૈથુન અને પરિગ્રહમાં પણ પ્રત્યેકમાં છ-છ ભેદો થાય. બધાં મળીને અઢાર ભેદો થયા. ૧૫૪ આ ભેદો સ્થૂલ મૃષાવાદમાં ફેરફાર ન થવા દઈને ભેદો પ્રાપ્ત થયા. એ પ્રમાણે । દ્વિતીયાદિમાં પ્રત્યેકે પ્રત્યેકમાં અઢાર-અઢાર ભેદ થાય. બધાં મળીને કુલ ૧૦૮ ભેદો થશે. એ પ્રમાણે સ્થૂળ પ્રાણાતિપાતના વિકલ્પમાં ફેરફાર કર્યા વિના ઉપરોક્ત ભેદો કહ્યા. તેમાં પણ દ્વિતિયાદિમાં પ્રત્યેકે પ્રત્યેકમાં ૧૦૮-૧૦૮ ભેદો થાય છે. આ બધાં મળીને કુલ ૬૪૮ ભેદો થાય. એ પ્રમાણે સ્થૂળ પ્રાણાતિપાતથી ત્રિકસંયોગથી સ્થૂલ મૃષાવાદ સાથે કહ્યા. તે મુજબ સ્થૂળ અદત્તાદાન સાથે પણ ચારિત થશે તેમાં - - (૧) સ્થૂળ પ્રાણાતિપાત, સ્થૂળ અદત્તાદાન, સ્થૂળ મૈથુનને દ્વિવિધ ત્રિવિધે પચ્ચકખાણ કરે તે એક ભેદ. (૨) સ્થૂળ પ્રાણાતિપાત અને સ્થૂળ અદત્તાદાન દ્વિવિધ ત્રિવિધે અને સ્થૂલ મૈથુન દ્વિવિધ દ્વિવિધથી પરચખે. એ પ્રમાણે પૂર્વ ક્રમથી છ ભંગો થાય. એ પ્રમાણે સ્થૂલ પરિગ્રહથી પણ છ ભંગ ઉમેરતા બાર ભેદો થશે. આ ભેદે અદત્તાદાન પ્રથમધરને છોડ્યા વિના પ્રાપ્ત થયાં. એ પ્રમાણે દ્વિતીયાદિમાં પણ પ્રત્યેક-પ્રત્યેકના બાર-બાર ભેદો થશે. આ બધાં મળીને બોંતેર ભેદો થાય છે. આ ભેદો પણ પ્રાણાતિપાત પ્રથમ ઘસ્ક ન છોડીને પ્રાપ્ત થયા. આને દ્વિતીયાદિમાં પ્રત્યેકમાં બોંતેર-બોતેર ભેદ. બધાં મલીને ૪૩૨ થાય. એ પ્રમાણે સ્થૂલ પ્રાણાતિપાત ત્રિકસંયોગથી સ્થૂળ અદત્તાદાન સાથે ચાતિ કહ્યું. હવે સ્થૂળ મૈથુન સાથે પરિગ્રહને કહે છે. તેમાં – (૧) સ્થૂળ પ્રાણાતિપાત, સ્થૂળ મૈથુન, સ્થૂળ પરિગ્રહ ત્રણે દ્વિવિધ-ત્રિવિધથી પચ્ચકખે તે એક ભેદ. (૨) સ્થૂલ પ્રાણાતિપાત અને મૈથુન દ્વિવિધ-ત્રિવિધથી પણ પરિગ્રહને દ્વિવિધદ્વિવિધી પચ્ચકખે. એ પ્રમાણે પૂર્વક્રમથી છ ભંગો થાય. ઉક્ત ભેદો સ્થૂલ મૈથુન પ્રથમ ધકને ન છોડતાં પ્રાપ્ત થયા. દ્વિતીયાદિમાં પ્રત્યેક-પ્રત્યેકમાં છ-છ ભંગ. બધાં મળીને ૩૬ ભેદો. આ ભેદો સ્થૂળ પ્રાણાતિપાત પ્રથમધકને ન છોડતાં પ્રાપ્ત થયા. દ્વિતીયાદિ પ્રત્યેક-પ્રત્યેકમાં છત્રીશ-છત્રીશ. એ રીતે બધાં મળીને-૨૧૬ થાય. એ પ્રમાણે સ્થૂલ પ્રાણાતિપાત ત્રિકસંયોગથી મૈથુન સાથે કહ્યા. પ્રાણાતિપાત સાથેનો ત્રિક સંયોગ પણ કહ્યો. Page #87 -------------------------------------------------------------------------- ________________ quy • ૬/૬ર નિ - ૧૫૫૬ થી ૧૫૬૧ o હવે મૃષાવાદની ચિંતવના કરીએ - (૧) સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, સ્થૂલ મૈથુનને દ્વિવિધ-ગિવિધથી પચ્ચકખાણ કરે તે એક. (૨) સ્થૂલ મૃષાવાદ. સ્થૂલ અદત્તાદાનને દ્વિવિધ-ગિવિધથી પણ સ્થૂલ મૈથુનને દ્વિવિધ-દ્વિવિધથી પચ્ચકખે. એ પ્રમાણે પૂર્વક્રમથી છ અંગો. એ પ્રમાણે સ્થૂલ પરિગ્રહથી પણ છ થાય. બંને મળીને બાર ભેદો થયા. આમાં સ્થલ અદત્તાદાનપણમાકને ન છોડીને ભેદો પ્રાપ્ત થયા. દ્વિતીયાદિમાં પણ પ્રત્યેકમાં બાર-બાર ભેદો બધાં મળીને ૭૨-થયા. આ ભંગો પણ સ્થૂલ મૃષાવાદ પ્રથમધરકને ન છોડીને પ્રાપ્ત થયા. દ્વિતીયાદિમાં પ્રત્યેકના બોંતેર-બોંતેર. બધાં મલીને ૪૩૨ ભેદો થાય. આ રીતે સ્થૂલ મૃષાવાદ ત્રિકસંયોગથી સ્થૂલ અદત્તાદાન સાથે કહ્યા. હવે સ્થૂલ મૈથુન સાથે કહે છે – (૧) સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ મૈથુન, પરિગ્રહના દ્વિવિધ-ગિવિધથી પચ્ચકખાણ કરે તે એક ભેદ. (૨) સ્થૂલ મૃષાવાદ, શૂલમૈથુન બંને દ્વિવિધ-ગિવિધથી પણ સ્થૂલ પરિગ્રહને દ્વિવિધ-દ્વિવિધથી પચ્ચકખે. એ પ્રમાણે પૂર્વકમથી છ ભેદો થયા. આ ભેદો સ્થૂલ મૈથુન પ્રથમઘરકને ન છોડતાં પ્રાપ્ત થયા. દ્વિતીય આદિમાં પણ પ્રત્યેક પ્રત્યેકના છ-છ ભેદો થાય. બધાં મળીને ૩૬-ભેદો થાય. આ સ્થળ મૃષાવાદ પ્રથમઘકને ન છોડતા પ્રાપ્ત ભેદો છે. દ્વિતીય આદિમાં પ્રત્યેકમાં કમીશ-જીગીશ થાય છે. બધાં મળીને ૧૬-ભેદો થાય. સ્થૂલ મૃષાવાદનો પ્રિકસંયોગ કહ્યો. 0 હવે સ્થૂળ અદત્તાદાનાદિને ચિંતવે છે - (૧) સ્થૂલ અદત્તાદાન, સ્થૂળ મૈથુન અને પરિગ્રહને દ્વિવિધ-ગિવિધથી પચ્ચકખે - (૨) સ્થૂલ અદત્તાદાન, સ્થૂલ મૈથુન દ્વિવિધ-ગિવિધથી પણ પરિગ્રહ દ્વિવિધદ્વિવિધથી પચ્ચકખે. એ પ્રમાણે પૂર્વક્રમથી છ મૂંગો થયા. આ ભંગો સ્થૂલ મૈથુનપથમ ધરકને મુક્યા વિના પ્રાપ્ત થયા છે. દ્વિતીયાદિમાં પ્રત્યેકમાં છ-છ ભંગો થાય. બધાં મળીને ૩૬-ભેદો. આ ભંગ પણ સ્થળ અદત્તાદાનપ્રથમઘરકને ન છોડીને પ્રાપ્ત થયા છે. દ્વિતીયાદિમાં પ્રત્યેકમાં છત્રીશ-જીગીશ ભેદો. બધાં મળીને ૧૬.. આ ભેદો મૂળથી આરંભીને બધાં મળીને ૬૪૮ + ૪૩૨ + ૧૬ + ૪૩૨ + ૨૧૬ + ૨૧૬ એમ બધાં મળીને ૧૬૦ ભંગો થયા. એ રીતે જે પૂર્વે કહેલ કે ત્રિકસંયોગ ભંગો ૨૧૬૦ ભંગો થાય છે, તે આ પ્રમાણે અમે ભાવિત કર્યા - કહ્યા. ૧૫૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ o હવે ચતુક ચારણિયા ભેદોને કહે છે – (૧) સ્થૂલ પ્રાણાતિપાત, સ્થૂલમૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, સ્થૂલ મૈથુન ચારેને દ્વિવિધ ગિવિધે પચ્ચકખે. (૨) સ્થૂળ પ્રાણાતિપાત, સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન દ્વિવિધ-ત્રિવિધે પણ સ્થૂલ મૈથુન દ્વિવિધ-દ્વિવિઘે પચ્ચકખે. એ પ્રમાણે પૂર્વકમથી છ મૂંગો થયા. સ્થૂલ પરિગ્રહથી પણ છ મૂંગો થાય. આ બધાં મળીને બાર ભેદો થશે. આ ભેદો સ્થૂલ અદત્તાદાન પ્રથમઘરને ન છોડીને પ્રાપ્ત થયા. બીજા આદિમાં પ્રત્યેકમાં બાર-બાર ભંગો થશે. બધાં મળીને ૩-ભેદો થયા. આ ભેદો સ્થૂલ પ્રાણાતિપાત પ્રથમ ઘરને ન છોડીને પ્રાપ્ત થયા, દ્વિતીયાદિમાં પણ પ્રત્યેકના ૪૩૨-૪૩૨ ભંગો થતાં બધાં મલીને ૨૫૯૨ ભંગો પ્રાપ્ત થશે. o હવે અન્ય વિકલ્પ રહ્યો તે બતાવે છે – સ્થૂળ પ્રાણાતિપાત, સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ મૈથુન, સ્થૂલ પરિગ્રહ ચારેને દ્વિવિધદ્વિવિધથી પચ્ચકખે. ઈત્યાદિ પૂર્વકમથી છ મૂંગો થયા. આ ભેદો ચૂલમૈથુન પ્રથમઘરકને ન છોડીને પ્રાપ્ત થયા. દ્વિતીયા આદિમાં પ્રત્યેકમાં આ છ-છ ભેદો મલીને ૩૬ ભેદો થશે. આ ૩૬ ભેદો સ્થલ મૃષાવાદ પ્રથમઘરકને ન છોડીને પ્રાપ્ત થયા. દ્વિતીયાદિમાં પણ પ્રત્યેકના ૩૬-૩૬ મળીને એ રીતે કુલ ૨૧૬ ભેદ થાય. આ ભેદો સ્થૂલ પ્રાણાતિપાત પ્રથમ ધરકને ન છોડીને પ્રાપ્ત થયા. દ્વિતીયાદિમાં પ્રત્યેકના ૨૧૬-૧૬ મળીને કુલ-૧૨૯૬ ભેદો થશે. o હવે ઉક્ત ભેદનો અન્ય વિક્તા બતાવે છે - (૧) સ્થૂલ પ્રાણાતિપાત, સ્થૂલ અદત્તાદાન, સ્થૂલ મૈથુન અને સ્થૂલ પરિગ્રહના દ્વિવિધ-ગિવિધથી પચ્ચકખાણ કરે. (૨) સ્થૂલ પ્રાણાતિપાત, સ્થૂલ અદત્તાદાન, સ્થૂલ મૈથુનને દ્વિવિધ-ગિવિધથી પણ ચૂલ પરિગ્રહને દ્વિવિધ-દ્વિવિઘ પચ્ચકખે. એ પ્રમાણે પૂર્વક્રમથી છ મૂંગો થાય. આ ભેદો સ્થૂલ મૈથુન પ્રથમ ઘરને ન છોડીને પ્રાપ્ત થયા. દ્વિતીયાદિમાં પણ છ-છ ભેદો મળીને ૩૬-ભેદો થાય. આ ભેદો સ્થૂલ અદત્તાદાન પ્રથમઘરને ન છોડીને પ્રાપ્ત થયા. દ્વિતીયાદિમાં પ્રત્યેકમાં ૩૬-૩૬ મંગો થાય. બધાં મળીને ૨૧૬-ભંગો થાય. આ ભેદો પણ સ્થલ પ્રાણાતિપાત પ્રથમઘરને ન છોડીને પ્રાપ્ત થયા છે. દ્વિતીયાદિમાં પ્રત્યેકમાં ૨૧૬-૨૧૬ ભંગો થતાં, બધાં મળીને ૧૨૯૬ ભંગો થાય છે. o હવે અન્ય વિકલ્પ બતાવે છે. (૧) સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, સ્થૂલ મૈથુન, સ્થૂલ પરિગ્રહ ચારેને દ્વિવિધ-ગિવિધથી પચ્ચકખે છે. (૨) સ્થૂલ મૃષાવાદાદિ ૨-૩, સ્થૂલ પરિગ્રહ-૨-૨થી પચ્ચખે. Page #88 -------------------------------------------------------------------------- ________________ અ ૬/૬ર નિ - ૧૫૫૬ થી ૧૫૬૧ ૧૫e ૧૫૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ તેમની સાથે આલાપ-સંતાપનો પ્રસંગ બને, તેનાથી અન્યતીર્થિકોને અશન પાન, ખાદિમ, સ્વાદિમ આપવાનું કે વારંવાર આપવાનું બને છે (જે શ્રાવકને ન કશે.) એ પ્રમાણે પૂર્વક્રમથી છ મૂંગો થાય. આ ભેદો સ્થૂલ મૈથુન પ્રથમઘરકને ન છોડીને પ્રાપ્ત થાય. દ્વિતીય આદિમાં પ્રત્યેકમાં છ-છ ભેદો મળીને ૩૬-ભેદો થાય. આ ૩૬ ભેદો પણ સ્થૂલ અદત્તાદાના પ્રથમઘકને ન છોડીને પ્રાપ્ત થયા. દ્વિતીયાદિમાં પ્રત્યેક-પ્રત્યેકના ૩૬-૩૬ ભેદો, એ મળીને થયા-૨૧૬ ભેદો. એ ૨૧૬ ભેદો પણ સ્થૂલ મૃષાવાદ પ્રથમધરકને ન છોડીને પ્રાપ્ત થયાં છે, દ્વિતીયાદિમાં પણ પ્રત્યેકમાં ૨૧૬-૨૧૬ ભેદો મળીને કુલ ૧૨૯૬ ભંગો થાય. આ બધાં ભેદોમાં મૂળથી આરંભીને ગણતાં - ૫૯૨ + ૧૨૯૬ + ૧૨૯૬ + ૧૨૯૬ એ બધાં મળીને ૬૪૮o ભેદો થશે. તેનાથી જે પૂર્વે કહ્યું કે – ચતુક સંયોગા ૬૪૮૦ ભેદો થાય છે, તેની વ્યાખ્યા અહીં અનંતર કહી.]. o હવે પંચક ચારણિયા કહે છે, તેમાં – (૧) સ્થૂળ પ્રાણાતિપાત, સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, સ્થૂલ મૈથુન, શૂલપરિગ્રહ (પાંચને) દ્વિવિધ-ગિવિધથી પચ્ચકખે. (૨) સ્થૂલ પ્રાણાતિપાતાદિ ચાને દ્વિવિધ-ગિવિધથી પણ સ્થળ પરિગ્રહને દ્વિવિધ-દ્વિવિધથી પચ્ચકખે. એ પ્રમાણે પૂર્વકમથી છ મૂંગો થાય. આ ભેદો સ્થૂલ મૈથુન-પ્રથમધકને ન છોડીને પ્રાપ્ત થયા છે. દ્વિતીયાદિમાં પ્રત્યેકમાં છ-છ ભેદોથી ૩૬-ભેદો થાય. આ ૩૬ ભેદો પણ સ્થૂલ અદત્તાદાન પ્રથમધકને ન છોડીને પ્રાપ્ત થયા. દ્વિતીયાદિમાં પણ પ્રત્યેકમાં ૩૬-૩૬ મળીને ૨૧૬ ભેદો થાય. આ ૨૧૬ ભેદો પણ સ્કૂલમૃષાવાદ પ્રથમધરકને ન છોડીને પ્રાપ્ત થયા છે. દ્વિતીયાદિમાં પણ પ્રત્યેકના ૧૬-૨૧૬ મંગો મેળવીને ૧૨૯૬-ભંગો થશે. આ ૧૨૯૬-ભંગો સ્થૂલ પ્રાણાતિપાત પ્રથમધરકને ના છોડીને પ્રાપ્ત થયા. દ્વિતીયાદિમાં પ્રત્યેકમાં ૧૨૯૬-૧૨૯૬ ભેદો થાય. તે બધાં મળીને ૩૩૭૬ ભંગો થાય છે. તેથી જે પૂર્વે ગાથામાં ૩૭૩૬ કહેલ, તેની વ્યાખ્યા થઈ. ઉત્તરગુણ અને અવિરત સમ્યગુર્દષ્ટિને છોડીને કહ્યું. કેમકે તે બંનેનો એકએક ભેદ જ કહ્યો છે. - x • x - આનુષાંગિક આટલું કહ્યું. પ્રકૃત વિષયને જણાવીએ છીએ. તેમાં જે કારણથી શ્રાવકધર્મનું મૂળ સમ્યકત્વ છે, તેથી તેમાં રહેલી વિધિને જ જણાવવાની ઈચ્છાથી કહે છે – • સૂટમ-૬૩ - તેમાં - શ્રમણોપાસકો પૂર્વે જ મિથ્યાત્વને પ્રતિક્રમે છે અને સમ્યકત્વને અંગીકાર કરે. તેઓને કહ્યું નહીં - શું ન કહ્યું ? આજથી અન્યતીર્થિક કે અન્યતીર્શિકના દેવો કે અન્યતીર્થિકે પરિગૃહિત અરહંત પ્રતિમાને વંદન કરવા કે નમસ્કાર કરવો. [ન કરો] પૂર્વે ભલે ગ્રહણ ન કરી હોય, પણ હાલ અન્યતીર્થિકગ્રહિત હોવાથી સિવાય કે - રાજાના અભિયોગથી, ગાભિયોગથી, બલાભિયોગથી, દેવતાના અભિયોગી, ગુરુના નિગ્રહ, કાંતારવૃત્તિથી [આપવું પડે.. આ સમ્યક પ્રશસ્ત છે, સમ્યકત્વ મોહનીય કર્મના વેદન, ઉપશમ કે યથી પ્રાપ્ત થાય છે. તે પ્રશમ, સંવેગાદિ ચિહ્નવાળું છે. તેનાથી શુભ આત્મપરિણામ થાય છે. શ્રાવકોને સમ્યકત્વમાં આ પાંચ અતિચાર જાણવા જોઈએ પણ આચરવા ન જોઈએ. તે આ પ્રમાણે - શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પરપાખંડuefસા, પરપાખંડસંતવ.. • વિવેચન-૬૩ : શ્રમણોના ઉપાસક તે શ્રમણોપાસક અર્થાતુ શ્રાવક, પહેલી વખત જ શ્રાવક થતો હોય તે મિથ્યાત્વ - તcવાર્થના અશ્રદ્ધારૂપ, તેનાથી તિવર્તે - અટકે. માત્ર તેનાથી અટકવાનું જ અહીં ઈષ્ટ નથી, તો શું ? તેના નિવૃત્તિ દ્વારથી સમ્યકત્વ - તવાર્થની શ્રદ્ધારૂપ છે, તેને સમીપતાથી સ્વીકારે. સમ્યકત્વ યુક્ત થયેલ શ્રાવકને સમ્યકત્વના સ્વીકાર કાળથી હવે આટલું ન કલ્પ - શું ન કરે ? અન્યતીર્થિક - ચરક, પરિવ્રાજક, ભિક્ષ આદિ. અન્યતીર્થિક દેવતારુદ્ર, વિષ્ણુ, સુગતાદિ કે અન્યતીર્થિક પરિગૃહીત અરહંત પ્રતિમાને વંદન - અભિવાદન, નમસ્કરણ-પ્રણામપૂર્વક પ્રશસ્ત ધ્વનિ વડે ગુણોનું કીર્તન કરવાનું ન કહ્યું. તેમાં શો દોષ છે ? તેમને ભોજનાદિ દેતા-કરતાં મિથ્યાવાદિનું સ્થિરિકરણ આદિ થાય છે. તથા પૂર્વે જેમને બોલાવેલા નથી, તેવા અન્યતીર્થિકોને બોલાવવા-ચલાવવાનો પ્રસંગ આવે. તેમાં માતાપ - એક વખત સંભાષણ, સંતાપ-વારંવાર બોલાવવા. શો દોષ ? તેમને આસનાદિ આપ્યા પછી તેમની ક્રિયા-યોગાદિ કરે તો તે નિમિતે કર્મબંધ થાય, તથા તેમના વડે પ્રીતિથી ઘેર આવાગમન થાય. હવે જે શ્રાવકના સ્વજન-પરિજન છે, જેમણે સિદ્ધાંતનો સાર ગ્રહણ કરેલ નથી, તેઓ તેમની સાથે સંબંધમાં આવે ઈત્યાદિ. આલાપાદિથી સંભ્રમમાં પડે - x • લોકાપવાદ થાય. વળી તે અન્યતીર્થિકોને અશન-ધૃતપૂણદિ, પાન-દ્રાક્ષ પાનાદિ, ખાદિમવપુષફલાદિ, સ્વાદિમ - કંકોલ, લવંગાદિ એકવાર દેવાનું કે વારંવાર દેવાનું અને જે કલાતું નથી. શું સર્વથા ન કરે ? ના તેમ નથી. જો રાજાભિયોગ હોય તો તેને છોડીને, બલાભિયોગાદિ છોડીને કલે. કેમકે રાજાભિયોગાદિથી દેવા છતાં ધર્મનું ઉલ્લંઘન ન થાય. અહીં ઉદાહરણ છે:- કઈ રીતે રાજાભિયોગથી દેવા છતાં ધર્મને ઓળગે નહીં Page #89 -------------------------------------------------------------------------- ________________ અ ૬/૬૩ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧ ૧૫૯ ૧૬૦ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ છે. હસ્તિનાપુરનગરમાં જિતશત્રુ રાજા હતો, કાર્તિક શ્રેષ્ઠી હજારો નિગમોમાં પહેલો આસનિક હતો, તે શ્રાવક હતો. એ પ્રમાણે કાળ જાય છે. ત્યાં એક પરિવ્રાજક માસક્ષમણને પારણે માસક્ષમણ કરતો હતો. તેને સર્વલોક આદર આપતો હતો, માત્ર કાર્તિક શ્રેષ્ઠી આદર કરતો ન હતો. ત્યારે તે ઐરિકતાપસ કાર્તિક શ્રેષ્ઠી પ્રત્યે પ્રàષ પામીને તેના છિદ્રો શોઘતો હતો. કોઈ દિવસે રાજાએ તાપસને પારણામાં નિમંત્રણ આપ્યું. તેણે ન સ્વીકાર્યું. ઘણું-ઘણું રાજા વિનવે છે, ત્યારે તાપસે કહ્યું - જો કાર્તિક શ્રેષ્ઠી મને ભોજન પીરસે, તો હું જમું. સાએ કહ્યું - ભલે. રાજા માણસોને લઈને કાર્તિક શ્રેષ્ઠીના ઘેર ગયો. કાર્તિકે કહ્યું - ફરમાવો. સજા કહે છે – સ્કિને ભોજન પીરસવું. કાર્તિકે કહ્યું - અમને ન કો. પણ તમારો દેશવાસી છે, માટે કરીશ. કાર્તિક વિચારે છે – જો મેં દીક્ષા લીધી હોત તો આ દિવસ ન આવત. પછી કાર્તિકે મૈરિકને ભોજન પીરસ્યું. ત્યારે ઐરિકે પોતાના નાક ઉપર આંગળીથી ઈશારો કર્યો [નાક કાયુને ?] પછી કાર્તિકે તેનાથી નિર્વેદ પામી, હજાર વણિકના પરિવાર સાથે મુનિસુવ્રત સ્વામી પાસે દીક્ષા લીધી. દ્વાદશાંગી ભયો. બાર વર્ષનો દીક્ષા પર્યાય પાળી સીંઘમ કશે શક્રેન્દ્ર થયો. તે ગરિક પરિવ્રાજક, તે અભિયોગથી તેનો આભિયોગિક દેવ ઐરાવણ થયો. શકેન્દ્રને જોઈને ભાગ્યો. શકો તેને પકડી લીધો, તેની ઉપર બેસી ગયો. ઐરાવણે બે માથા કર્યા, શકે પણ બે રૂપ કર્યા. એ પ્રમાણે તે જેટલાં મસ્તક વિકર્વતો ગયો, તેટલાં રૂપો શક કરતો ગયો. ત્યારે તેણે નાસવાનું આરંભ્ય. શકેન્દ્રએ આહત કરતાં પછી સ્થિર થયો. આ પ્રમાણે રાજાભિયોગથી અશનાદિ આપતા ધર્મ ન ઉલ્લંઘે. o ગણાભિયોગનું દષ્ટાંત - રથમુસલ સંગ્રામમાં વરુણ નિયુક્ત થયો. એ પ્રમાણે કોઈપણ શ્રાવક ગણના અભિયોગથી ભોજન આપે તો ધર્મને ઉલ્લંઘતા નથી. o બલાભિયોગથી પણ આ પ્રમાણે જાણવું. o દેવતાભિયોગનું દટાંત - એક ગૃહસ્થ, શ્રાવક થયો. તેણે ચિરપરિચિત વ્યંતરનો ત્યાગ કર્યો. તેમાં કોઈ એક વ્યંતરીને પ્રસ્વેષ થયો. તે વ્યંતરીએ ગોરક્ષકના પુત્રને ગાયો સાથે અપહરણ કર્યું. પચી નીચે આવીને શ્રાવકની તર્જના કરતી કહે છે - બોલ મને છોડીશ ? શ્રાવકે કહ્યું - હા, નહીં તો મને ધર્મ વિરાધના થાય. વંતરી બોલી - મારી પૂજા કર. ત્યારે શ્રાવકે કહ્યું – જિનપ્રતિમાની પાસે રહે. તેણે વ્યંતરીને પ્રતિમા પાસે સ્થાપી. તેણીએ બાળક અને ગાયો લાવી દીધી. આવા કોઈ દેવાભિયોગથી અજ્ઞાદિ આપે તો શ્રાવક, ધર્મને ઉલ્લંઘતો નથી. o ગુરુના નિગ્રહથી - દષ્ટાંત. કોઈ ભિક્ષુ ઉપાસકપુગે શ્રાવકની પુત્રી માંગી, તેણે ન આપી. તે કપટ શ્રાવકપણે સાધુને સેવે છે, પછી ભાવથી શ્રાવક થયો. પછી તેણે ગુરુને કહ્યું કે આવા કારણે હું પહેલાં આવેલો હતો. શ્રાવકે સદ્ભાવ કહ્યો. મૂળ શ્રાવકે સાધુને પૂછ્યું. સાધુના કહેવાથી પોતાની પુત્રી નવા શ્રાવકને આપી. તે શ્રાવક જુદુ ઘર કરીન રહ્યો. કોઈ દિવસે તેના માતા-પિતા ભિક્ષકો માટે ભોજન બનાવે છે. તેઓ એ આ નવા શ્રાવકને એકવાર આવવા કહ્યું. તે ગયો. ભિક્ષુકોએ વિધા વડે મંત્રિત ફળ આપ્યું. તે વ્યંતરી અધિષ્ઠિત ઘરમાં ગયો અને શ્રાવકપુત્રીને કહ્યું- આપણે ભિક્ષુકોને ભોજન આપીએ. તેણીએ ના પાડી. દાસો અને સ્વજનોએ રસોઈનો આરંભ કર્યો. તે શ્રાવિકા આચાર્ય પાસે ગઈ અને કહ્યું - તેમણે પણ યોગપતિભેદ આપ્યો. તે તેને પાણી વડે આપ્યું. તે વ્યંતરી નાસી ગઈ. નવો શ્રાવક સ્વાભાવિક થઈ ગયો. * * * બીજા આચાર્યો કહે છે - મદનબીજથી વમન કરાવ્યું, તેથી તે નવો શ્રાવક સ્વાભાવિક થઈ ગયો. પછી બોલ્યો કે - માતાપિતાએ છળ કરીને મને છેતર્યો છે. તેના કરતાં સાધુને પાસુક દાન આપવું. - x • o કાંતારવૃત્તિથી આપવું - દેટાંત સૌરાષ્ટ્રનો કોઈ શ્રાવક દુકાળમાં કોઈ બૌદ્ધ અનુયાયી સાથે ઉજૈની ગયો. તેનું માર્ગનું ભાથું ખલાસ થઈ ગયું. ભિક્ષુકોએ કહ્યું - અમારી પાસે ઘણું માર્ગનું ભાથું છે, તો તને પણ આપીએ. તેણે બૂલ કર્યું. કોઈ દિવસે તેને અતીસારનો રોગ થયો. તેણે અનુકંપાથી વસ્ત્રો વડે વેષ્ટિત કર્યો. તે આચાર્યાદિને નમસ્કાર કરીને મૃત્યુ પામીને વૈમાનિક દેવ થયો. અવધિ જ્ઞાન વડે પોતાનું બૌદ્ધભિક્ષુનું શરીર જોવું. ત્યારે ભૂષણ સહિતના હાથ વડે ભોજન પીરસ્યું. શ્રાવકોની અપભાજના કરી. આચાર્યો આવ્યા, તેમને વાત કરી. તેઓ બોલ્યા - તેનો અગ્ર હાથ પકડીને બોલવું – “નમો અરહંતાણં” હે ગુહ્યક ! બોધ પામ - બોધ પામ. તેઓએ જઈને તેમ કહ્યું. બોધ પામી, વાંદીને, લોકોને કહે છે - અહીં ધર્મ નથી, માટે આ ધર્મને છોડી દો. [શંકા તેમને અશનાદિ પ્રતિષેધમાં અહીં કયો દોષ કારણરૂપ છે ? | સમાધાન] તેમને તે ભોજનથી મિથ્યાત્વનું સ્થિરિકરણ થાય છે. ધર્મબુદ્ધિથી આપે તો સમ્યકત્વને લાંછન લાગે તથા આરંભાદિ દોષ થાય. કરણા પામીને જો કદાચ અનુકંપાથી આપે તો અલગ વાત છે. •X - X • તીર્થકર ભગવંતો પણ જ્યારે પ્રવજ્યા માટે પૂર્વે સાંવત્સરિક દાન અનુકંપાવી આપે છે માટે તેમ કહ્યું. હવે મળ સત્ર કહે છે - સમ્યકત્વના શ્રાવકોને આ કહેવાનાર લક્ષણવાળા આ પાંચ અતિચાર મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી આભાને અશુભ પરિણામ વિશેષા છે, તેના વડે સમ્યકત્વનું ઉલ્લંઘન થાય છે. આ અતિચારોને જ્ઞ પરિજ્ઞાથી જાણવા પણ તેનું સેવન ન કરવું. તે આ છે – શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પરપાખંડ પ્રશંસા, પરપાવંડ સંdવ. (૧) શંકા-શંકન, અરહંત ભગવંતે કહેલ પદાર્થોમાં - ધમસ્તિકાયાદિ અત્યંત ગહનમાં મતિની દુર્બળતાથી સમ્યફ ન અવધારવા તે સંશય. શું આ પ્રમાણે હશે કે Page #90 -------------------------------------------------------------------------- ________________ ૬/૬૩ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧ ૧૬૧ નહીં હોય ? એવો સંશય કરવો તે શંકા. શંકા બે ભેદે છે - દેશશંકા અને સર્વશંકા. (૧) દેશશંકા - દેશવિષયા, શું આ આત્મા અસંખ્યપ્રદેશાત્મક હશે કે નિપ્રદેશ, નિરવયવ હશે ? (૨) સર્વ શંકા - સર્વ અસ્તિકાય હોઈ શકે નહીં. મિથ્યાદર્શન ત્રણ ભેદે છે - અભિગૃહીત, અનભિગૃહીત, સંશય. તેમાં સંશય મિથ્યાત્વ જ છે. કહ્યું છે કે – સૂરામાં કહેલ એક પદ કે અક્ષર પણ ન રુચે તો બાકીના ચતા હોય તો પણ મિથ્યાદષ્ટિ જાણવા. તે પ્રમાણે સૂત્રોક્ત એક પણ અક્ષાની અરુચિથી તે મનુષ્ય મિથ્યાદેષ્ટિ થાય છે. અમારે જિનાભિહિત સૂણ જ પ્રમાણ છે. એક પણ અર્થમાં સંદિગ્ધ પ્રત્યયને યોગ્ય નાશ પામે છે. • x - તે કારણથી મુમુક્ષુએ શંકારહિત થઈને જિનવચન સત્ય જ છે, તેમ સામાન્યથી સ્વીકાર કરવો. સર્વજ્ઞ અભિહિત હોવાથી તે સત્ય જ છે. કેમકે છાસ્થ મતિની દુર્બળતાના દોષથી સંપૂર્ણપણે સર્વ પદાર્થ સ્વભાવને અવધારણ કસ્વાને અસમર્થ છે. ઈત્યાદિ - ૪ - અહીં ઉદાહરણ આપે છે - o જે શંકા કરે છે, તે વિનાશ પામે છે જેમ કે પૈયાપાયી વિનાશ પામ્યો. પેયામાં પરિભૂજ્યમાન અડદ નાંખેલા. લેખશાળામાં આવેલા બે પુત્રોએ તે પીધું. એકે વિચાર્યુ કે – આ માખીઓ છે. શંકાથી તેને વશુલ વાયુ થયો, તે મૃત્યુ પામ્યો. બીજો વિચારે છે કે – મારી માતા કદી માખી ન આપે, તે જીવી ગયો. o બીજું કાંક્ષા - કાંક્ષા એટલે સુગાદિ પ્રમીત દર્શનમાં ગ્રહણ કરવાનો અભિલાષ. કહ્યું છે કે- કાંક્ષા એટલે અન્ય અન્ય દર્શનનું ગ્રહણ. તે બે ભેદે છે - દેશકાંક્ષા અને સર્વ કાંક્ષા. દેશકાંક્ષા - એક દેશ વિષયક હોય, એક જ સગત દર્શનને કાંક્ષે. - ૪ - સર્વકાંક્ષા - બધાં દર્શનોની આકાંક્ષા કરે. અહિંસા પ્રતિપાદન પર બધાં જ કપિલ કણભ અક્ષ અપાદાદિના મતો આ લોકમાં છે, તે અત્યંત કલેશ પ્રતિપાદન પરાયણ નથી, માટે શોભન જ છે. અથવા આલોકના - પરલોકના ફળોની કાંક્ષા કરે. તેને અરહંત ભગવંતે પ્રતિષેધ કરેલો છે, પ્રતિષેધ અનુષ્ઠાન કરતાં સમ્યકત્વનો અતિયાર થાય છે. તેથી એકાંતિક અવ્યાબાધ અપવર્ગને છોડીને બીજે કાંક્ષા ન કરવી. આ વિષયમાં ટાંત છે - રાજા અને મંત્રી અ% વડે હરાઈને અટવીમાં પ્રવેશ્યા ભુખથી પીડાતા, વનના ફળો ખાતા રાજા વિચારે છે - લાડુ વગેરે બધું ખાધું. બંને જણા પાછા આવ્યા. રાજાએ રસોઈયાને લોકમાં થતું હોય તે બધું સંધવા કહ્યું. તે રાજા પ્રેક્ષણક દૃષ્ટાંત કરે છે. • x " રાજા બધું ખાઈ ગયો પેટમાં શૂળ ઉપડતાં મૃત્યુ પામ્યો. * * (3) ચિકિત્સા - મતિવિભમ. આગમમાં અર્થ કહ્યો હોવા છતાં ફળ પ્રતિ સંમોહ થવો. શું આ મહાન તપ કલેશગી કરું છું, તે મને ફળ આપનાર થશે કે [34/11]. ૧૬૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ નહીં? આ કિયા ફળવાળી અને નિફળ દેખાય છે. આવી શંકા રાખવી ન જોઈએ. • x • x - આ બધું પ્રાયઃ મિથ્યાત્વ મોહનીયના ઉદયથી થતો જીવ પરિણામ વિશેષ સમ્યકત્વ તો અતિચાર જ કહેવાય છે. માટે ફળ વિશે જરા પણ સંદેહ ન રાખવો. કેમકે સર્વજ્ઞોક્ત કુશળ અનુષ્ઠાનથી ફળની પ્રાપ્તિ થાય જ છે. અહીં ઉદાહરણ છે – શ્રાવક, નંદીઘર ગમન, દેવ સંઘર્ષથી દિવ્યગંધ, મિત્રને પૂછવું, વિધાનું દાન, સાધવા માટે શ્મશાનમાં, સિક્કાની નીચે અંગારા અને ખાદિર, સ્તંભને ૧૦૮ વાર જપીને સિક્કા [મૃતકનો પણ છેદે છે. એ પ્રમાણે બીજી-ત્રીજી-ચોથી વાર છેદતા આકાશમાં રહેલ વિઘા તેણે ગ્રહણ કરી. કાળી ચૌદશની રાત્રે આ વિધા શ્મશાનમાં સાધે છે. નગર આરક્ષક વડે રુંધાતા ચોર ત્યાં જ આવ્યો. શ્મશાનમાં રહ્યો. પ્રભાત પકડીશું એમ વિચાર્યું. ચોરે ત્યાં ભમતા વિધાસાધકને જોયો. તેણે પૂછતાં કહ્યું - હું વિધા સાધુ છું. કોણે આપી ? શ્રાવકે. ચોરે તેને કહ્યું - આ દ્રવ્ય લે અને વિધા મને આપ. તે શ્રાદ્ધને વિચિકિત્સા થઈ કે- વિધા સિદ્ધ થશે કે નહીં ? આપી દીધી. ચોરે વિધા સિદ્ધ કરી. કોટવાળે શ્રાવકને પકડ્યો. ચોરે આકાશમાં જઈ લોકોને ડરાવ્યા, ત્યારે શ્રાવકને છોડ્યો. બંને શ્રદ્ધાવાન્ થયા. આ રીતે નિર્વિચિકિત્સાયુક્ત થવું. - અથવા - વિચિકિત્સા એટલે વિદ્વાની જુગુપ્સા. fire: - સાધુઓ, સંસાર સ્વભાવને જાણેલ અને સમસ્ત સંગનો પરિત્યાગ કરેલા. તેમની ગુપ્તા - નિંદા કરવી. જેમકે તેઓ નહાતા નથી, પસેવા જનિત મલવાળા છે, દુર્ગધ શરીરી છે. થોડા પ્રાસુક પાણીથી શરીર સાફ કરી લે તો કયો દોષ લાગે ? આવી વિચિકિત્સા ન કરવી. દેટાંત - વિચિકિત્સાના બીજા અર્ચનું. એક શ્રાવક પ્રત્યંતમાં રહેતો હતો. તેની પુત્રીના વિવાહ અવસરે ક્યાંકથી સાધુઓ આવી ગયા. પિતાએ કહ્યું - હે પુત્રી ! સાધુને પડિલાભ. તેણી મંડિત પ્રસાધિતા હતી, પડિલાવ્યા. સાધુના પરસેવાદિની ગંધથી તેણીએ વિચાર્યું કે – ભગવંતે અનવદ્ય ઘર્મ કહેલ છે. જો પ્રાસુક જળથી નહાઈ લે તો કયો દોષ લાગી જવાનો છે ? તેણી તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ કર્યા વિના મૃત્યુ પામીને રાજગૃહીમાં ગણિકાના ઉદરમાં ઉત્પન્ન થઈ ગર્ભમાં રહેતાં જ ગણિકાને અરતિ થવા લાગી. ગર્ભપાતની પણ ગર્ભ ન પડયો. જન્મતા જ તેણીનો ત્યાગ કર્યો. તેણી ગંધ વડે તે વનમાં રહેતી. શ્રેણિક રાજા તે પ્રદેશથી ભગવંતને વાંદવાને નીકળ્યો. તેનું સૈન્ય તેબાલિકાની ગંધ સહી શક્યું નહીં. રાજાએ પૂછ્યું - આ શું છે ? કહ્યું કે બાલિકાની ગંધ છે. જઈને જોયું. બોલ્યો કે આ જે આ જ પહેલાં પૂછીશ. શ્રેણિકને ભગવંતે પૂર્વાદિષ્ટ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ • ૬/૬૩ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧ ૧૬૩ વૃતાંત કહ્યો. તેણે પૂછયું - આને સુખ કે દુ:ખ શું મળશે ? ભગવંતે કહ્યું - આટલો કાળ ગંધને વેદીને તેણી તારી જ પત્ની અને અગ્રમહિષી થશે. આઠ વર્ષ સુધી તારી સાથે રમણ કરી પછી તારી પીઠે બેસશે, ત્યારે તું જાણજે. શ્રેણિક વંદન કરીને ગયો. તેણી ગંધ અપહરાઈ જતાં કુલ પુત્ર કે સંહરી, મોટી કરી, ચૌવન પામી, કૌમુદી અવસરે માતા સાથે આવી. અભય અને શ્રેણિક પ્રચ્છન્નપણે કૌમદી અવસરને જુએ છે. તે બાલિકાનો અંગસ્પર્શ થતાં શ્રેણિક તેણીમાં આસક્ત થયો. તેની સાડીને છેડે પોતાની નામમુદ્રા બાંધી દીધી. પછી અભયને કહ્યું - મારી નામ મદ્રા ચોરાઈ છે, શોધી કાઢ. અભયે દ્વાર ઉપર માણસો મૂક્યા. એકૈક મનુષ્યને જોઈ-જોઈને બહાર જવા દે છે. તે બાલિકાને જોઈને ‘ચોર' માની પકડી અને શ્રેણિકને પરણાવી. કોઈ દિવસે બાહ્યા ક્રીડા રમણ કરતાં તે રાણીએ શ્રેણિકને વાહન બનાવી વહન કરે છે. રાજાને ભગવંતનું વચન યાદ આવ્યું. તેણીને મુક્ત કરતાં, તે ગણીએ દીક્ષા લીધી. આ વિદ્વાન્ની ગુપ્તાના ફળનું દૃષ્ટાંત કહ્યું. 0 0 પપાખંડ પ્રશંસા - સર્વપ્રણીત પાખંડ(-મત) સિવાયના મતની પ્રશંસા - સ્તુતિ કરવી. પપ્પાખંડો સામાન્યથી ૩૬૩ ભેદે હોય છે. કહ્યું છે કે – ૧૮૦કિયાવાદી, ૮૪-અક્રિયાવાદી, ૬અજ્ઞાનવાદી, ૩ર-વૈનયિક છે. આ ગાથા ગ્રંથાારની હોવા છતાં શિષ્યના અનુગ્રહને માટે કંઈક કહે છે – ૧૮૦ કિયાવાદી - તેમાં કર્યા વિના ક્રિયા સંભવતી નથી, તેવું આત્મસમવાયીઓ કહે છે. એવા શીલવાળા એ ક્રિયાવાદી, તે વળી આત્માદિ સ્વીકાર રૂપ છે. આ રીતે ૧૮૦ની સંખ્યા જાણવી - જીવ, અજીવ, આશ્રવ, સંવર, બંધ, નિર્જર, પુન્ય, પાપ અને મોક્ષ નામે નવ પદાર્થોની પરિપાટ ચવી. તેમાં જીવના સ્વ અને પર એવા ભેદો કહેવા. તેના પ્રત્યેકના નિત્ય અને અનિત્ય એવા બે ભેદ કહેવા. તેના પણ પ્રત્યેકના કાળ, ઈશ્વર, આત્મા, નિયતિ અને સ્વભાવ એવા પાંચ ભેદો કરવા. તેથી આવા વિકલ્પો આવશે - (૧) જીવ સ્વતઃ કાળથી નિત્ય છે. આ વિકલ્પનો આવો અર્થ છે - નિશે આ આત્મા વિધમાનું છે. પોતાના રૂપે કાળથી નિતુ છે. આ અભિલાપ કાલવાદીનો છે. (૨) બીજો વિકલા - ઈશ્વસ્વાદીનો છે. (3) ત્રીજો વિકલા - આત્મવાદીનો છે. “આ બધું પુરુષ જ છે.” (૪) ચોથો વિકલ્પ - નિત્યવાદીનો છે. (૫) પાંચમો વિકલ્પ - સ્વભાવવાદીનો છે. આ પ્રમાણે ‘સ્વતઃ' એને ન છોડતાં પાંચ વિકલ્પ પ્રાપ્ત થયા. એ પ્રમાણે “પરતઃ' વડે પાંચ જ આવશે. નિત્યત્વને ન છોડતાં આ દશ વિકલ્પો થયા. એ પ્રમાણે અનિત્યત્વથી દશ વિકલ્પો મળીને વીસ ભેદો થયા. આ પ્રમાણે અનુવાદિ આઠેમાં પણ આ પ્રમાણે જ વીસે વિકલ્પો આવશે. તેથી નવ પદાર્થો x વીસ વિકલ્પો = ૧૮૦ ભેદો પ્રાપ્ત થશે. આ બધાં ક્રિયાવાદી જાણવા. 0 અક્રિયાવાદીના ૮૪ ભેદો જાણવા. કોઈપણ અવસ્થિત પદાર્થને કિયા નથી હોતી. તેના ભાવ જ અવસ્થિતિના અભાવથી છે, એમ કહેનાર તે અક્રિયાવાદી. કહ્યું છે – સર્વે સંસ્કારો ક્ષણિક છે, અસ્થિતને ક્રિયા ક્યાંથી હોય? - X - ઈત્યાદિ. આ બધાં આત્મા નથી તેમ માનનાર લક્ષણવાળા છે. આ ઉપાયથી ૮૪-જાણવા. આમને પુન્ય અને અપુન્ય વર્જિત સાત પદાર્થોનો ન્યાસ કરવો. જીવના સ્વ અને પર બે વિકલપો. આત્મા અસત્ હોવાથી તેના નિત્ય અને અનિત્ય ભેદ હોતા નથી. કાલાદી પાંચ ભેદમાં ‘યદેચ્છા’ એ છટ્ટો ભેદ ઉમેરો. તેથી બાર ભેદો [૬ x ] થયા. તે આ પ્રમાણે - (૧) જીવ કાળથી સ્વતઃ નથી. (૨ થી ૬) એ પ્રમાણે ઈશ્વરાદિ પણ યÊચ્છા સુધી કહેવા. એ પ્રમાણે જીવ પરતઃ કાળથી નથી, તે છ વિકલ્પો થશે. - આ બારે વિકલ્પો એકત્ર જીવાદિ સાતે સાથે યોજના ૮૪ ભેદો આ નાસ્તિકોના પ્રાપ્ત થશે. o અજ્ઞાનીનાં ૬૩ ભેદો જાણવા - તેમાં કુત્સિત જ્ઞાન તે અજ્ઞાન. તે જેમને છે તે અજ્ઞાનિક. - x • જ્ઞાનાંતર [બીજું જ્ઞાન] જ મિથ્યાદર્શન સહચારિત્વથી અજ્ઞાન છે. તે જાતિશબ્દવથી ગૌરખર વત્ અરણ્ય ઈત્યાદિની જેમ અજ્ઞાનિકત્વ છે અથવા અજ્ઞાન વડે વિચારે છે કે તેનું પ્રયોજન છે માટે અજ્ઞાનિક - “કરેલું બધું જ વિફળ છે” એવું માનનાર રૂપ તે છે. આ ઉપાય વડે ૬ને જાણવા :- તેમાં જીવાદિ નવે પાદર્થોન પૂર્વવત્ સ્થાપવા. સંતુ આદિ સાત ભેદો કહેવા, તે આ પ્રમાણે – સત્વ, અસવ, સરસવ, અવાચ્યd, સદવાઢવ, અમદવાયત્વ, સદસદ-અવાચ્યવ. જીવાદિ પ્રત્યેકના સાત વિકલ્પો કહેતા ૯ x 9 = ૬૩ ભેદો થયા. તેમાં ઉત્પત્તિના ચાર વિકલ્પો ઉમેરવા, તે આ પ્રમાણે – સત્વ, અસત્વ, સદસવ અને અવાચ્યત્વ. ૬૩ + ૪ = ૬૩. (૧) કોણ જાણે છે કે જીવ નિત્ય સતું છે ? અથવા જાણીને શું ? (૨ થી ૩) એ પ્રમાણે અસત્ આદિ પણ કહેવા. ઉત્પત્તિ પણ શું સત્ છે, અસત્ છે, સદસત છે કે અવાચ્ય છે, તે કોણ જાણે છે ? અથવા કંઈ છે જ નહીં ? o વનયિકના ૩૨ ભેદો : વિનયથી વિચરે છે અથવા વિનય જેનું પ્રયોજન છે, તે વૈકયિકો. આ બધાં અનવવૃત લિંગ-આચાર-શાસ્ત્ર વિનય પ્રતિપતિવાળા છે. આ ઉપાય વડે બીશ ભેદ જાણવા :- દેવ, રાજા, સાધુ, જ્ઞાતિ, સ્થવિર, અધમ, માતા, પિતા ને પ્રત્યેકને કાયા, મન, વચન અને દાનથી દેશકાળયુક્ત વિનય કરવો. એ રીતે ૮ x ૪ = 3૨ ભેદો થયા. Page #92 -------------------------------------------------------------------------- ________________ • ૬/૬૩ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧ ૧૬૫ ઉક્ત બધાંની સંખ્યા - ૩૬૩ થઈ. આ અમે અમારી બુદ્ધિથી કહેલ નથી. બીજાઓએ પણ કહેલ છે. અહીં વૃત્તિકારશ્રીએ ચાર ગાવા આપેલ છે, જે ઉપરોક્ત અર્થને જ જણાવતી હોવાથી અમે અનુવાદ કરેલ નથી.] પ્રસંગથી આટલું કહ્યું હવે મૂળસૂત્ર કહીએ છીએ – આવા પાખંડીની પ્રશંસા ન કરવી. જેમકે - આ બધાં પુન્યભાગી છે, આમનો જન્મ સફળ છે, એમના મિથ્યાર્દષ્ટિવથી આવું ન કહેવું. અહીં ઉદાહરણ છે - “ચાણક્ય'નું : પાટલિપુરમાં ચાણક્ય હતો. ચંદ્રગુપ્ત ભિક્ષુકોની વૃત્તિ હરી લીધી. તેઓ તેને ધર્મ કહેતા. રાજા તુષ્ટ થતો. રાજા ચાણક્ય સામે જોતો. તે ભિક્ષુકોની પ્રશંસા કરતો ન હતો. ચંદ્રગુપ્ત કંઈ ન આપતો. ભિકોએ ચાણક્યની પત્નીને ભોળવવા વિચાર્યું. તેણીએ ખુશ થઈને ચાણક્યને કહેવાનું સ્વીકાર્યું. પત્નીના આગ્રહથી ચાણક્યએ કહ્યું કે – “સારું, તેમ કરીશ.” ત્યારે ભિક્ષકોએ ધર્મ કહેતા ચાણકય બોલ્યો - “સુભાષિત" - સારું બોલ્યા. રાજાએ તેમને કંઈક દાન આપ્યું. બીજે દિવસે ચાણક્યએ પૂછ્યું - તેને દાન કેમ આપ્યું ? રાજા કહે - તે પ્રશંસા કરી માટે. ચાણક્યએ કહ્યું - મેં પ્રશંસા કરી નથી, બધાં હિંસામાં પ્રવૃત છે લોકમાં કઈ રીતે વિશ્ચાસ્ય છે ? માટે આવી પ્રશંસા ન કરવી. o પપાખંડ પ્રશંસા - પાંચમો અતિચાર. અનંતરોક્ત સ્વરૂપવાળા પાખંડ મતનો સંતવ. અહીં સંવાસનિત પશ્ચિય, સંવસન, ભોજન, આલાપાદિરૂપ સંતવ જાણવો પણ સ્તુતિરૂપ નહીં. લોકમાં પ્રસિદ્ધ સં + સૌતિ એટલે પરિચય. આ પણ સમાચરણીય નથી. [શા માટે ?]. એકત્ર સંવાસમાં અને તેની પ્રક્રિયા જાણીને, તેમની ક્રિયાના દર્શનથી, તેના એકાદ વખત પણ અભ્યસ્તત્વથી, સહકારી કારણોથી મિથ્યાત્વનો ઉદય થતાં દષ્ટિભેદ ઉત્પન્ન થાય છે. તેથી અતિયાર લાગે છે.. અહીં ઉદાહરણ છે - સૌરાષ્ટ્રનો શ્રાવક, તે પૂર્વે કહેલ છે. એ પ્રમાણે શંકા આદિ સર્વે શચ સહિત સમ્યકત્વ વંત બાકીના અણુવ્રતાદિના સ્વીકારને યોગ્ય થાય છે. તે અણુવતો - સ્થૂળ પ્રાણાતિપાતાદિથી નિવૃત્તિરૂપ પૂર્વે કંઈક બતાવ્યા. હવે સ્વરૂપથી તેને જણાવે છે – • સૂત્ર-૬૪ - શ્રાવકો સ્થૂળ પ્રાણાતિપાતનું પચ્ચખાણ કરે. તે પ્રાણાતિપાત બે ભેદે કહેલ છે - સંકતાથી અને આરંભથી. તેમાં શ્રાવક સંકલ્પ હિંસાનું જાdજીવ પચ્ચકખાણ કરે, આરંભ હિંસાનું નહીં. શુળ પાાતિપાત વિરમણ કરેલા શ્રાવકને આ પાંચ અતિચારો જાણવા જોઈએ. તે આ પ્રમાણે - વધ, બંધ, છવિચ્છેદ, અતિભાર અને ભોજનપાનનો વિચ્છેદ. ૧૬૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ • વિવેચન-૬૪ - સ્થળ - બેઈન્દ્રિય આદિ, આનું સ્થૂળત્વ સર્વે લૌકિકજીવવમાં પ્રસિદ્ધ છે. આમની અપેક્ષાએ એકેન્દ્રિયોનું સૂક્ષ્માધિકપણું છે. સ્થળ જીવોના પ્રાણ - ઈન્દ્રિય આદિ, તેનો અતિપાત, તે સ્થૂલ પ્રાણાતિપાત. તેનું શ્રમણોપાસક - શ્રાવક પચ્ચખાણ કરે - તેનાથી અટકે. તે પ્રાણાતિપાત બે ભેદે તીર્થકર અને ગણધરોએ કહેલો છે. તે આ પ્રમાણે - સંકલ જ અને આરંભજ. (૧) સંકલાજ -સંકલાથી જન્મેલ, મનના સંકલાથી હીન્દ્રિયાદિ પ્રાણીના માંસ, અસ્થિ, ચર્મ, નખ, વાળ, દાંત માટે તેમને મારી નાંખે. (૨) આરંભ - આરંભથી જન્મેલ, તેમાં આરંભ - હળ, દંતાલ, ખનન, લવનાદિ તેમાં શંખ, ચંદનક, પિપિલિકા, ધાન્ય, ગૃહકારકાદિ સંઘન, પરિતાપ, ઉપદ્રાવણરૂ૫. તેમાં શ્રાવક સંકલાવી જાવજીવ પણ પ્રત્યાખ્યાન કરે, જાવાજીવ કરે જ એવું નિયમથી નહીં. આરંભ જ ન કેર કેમકે તેને અવશ્યતયા આરંભનો સદ્ભાવ છે. [શંકા] એ પ્રમાણે સંકળાથી સૂક્ષ્મ પ્રાણાતિપાત પણ કેમ પચ્ચકખે નહીં ? [સમાધાન] એકેન્દ્રિયો જ પ્રાયઃ દુષ્પરિહારા છે કેમકે ગૃહવાસીને સંકલ્પથી જ સચિવ પૃથ્વી આદિનો પરિભોગ છે. તેમાં પ્રાણાતિપાત કરવામાં શા દોષ છે ? ન કરવામાં શા ગુણ છે ? તેમાં દોષ દર્શાવવા કોંકણકનું દૃષ્ટાંત છે – તેની પત્ની કારણ પામી. તેને પુત્ર હતો. તે બાળકને દાવાદના ભયથી કન્યા મળતી ન હતી. ત્યારે બીજાના લક્ષ્યથી રમત કરતો વિંધાયો. ગુણમાં ઉદાહરણ - સતપદિકનું છે. બીજું દષ્ટાંત :- ઉજ્જૈનીમાં બાળક હતો. માલવક દ્વારા શ્રાવકપુત્ર હરાયો. સૂતે તેને ખરીધો તેણે શ્રાવકપુરને કહ્યું - લાવકોને માર, તેણે છોડી દીધા. ફરી કહ્યું - મારી નાંખ. તેણે ન માન્યું. પછી તેને પીટવાનું શરૂ કર્યું. તે પીટાતો એવો રડતો હતો. પછી રાજાએ સાંભળ્યું. બોલાવીને પૂછ્યું, ત્યારે વૃતાંત કહ્યો. રાજાએ પણ કહ્યું - તો પણ શ્રાવકપુત્ર ન માન્યો. ત્યારે હાથી વડે તેને ત્રાસ આપ્યો તો પણ ન માન્યા. પછી રાજાએ તેને શીર્ષરક્ષકપણે સ્થાપ્યો. પછી કોઈ દિવસે સ્થવિરો પધાર્યા. તેની પાસે દીક્ષા લીધી. ગુણમાં ત્રીજું ઉદાહરણ - પાટલિપુત્ર નગરમાં જિતશત્રુ સન હતો. તેને ક્ષેમ નામે અમાત્ય હતો. તે ચારે પ્રકારની બુદ્ધિથી સંપન્ન હોવો શ્રાવક હતો અને શ્રાવકના ગુણોથી યુક્ત હતો. તે રાજાનું હિત કરવામાં, બીજા દંડ-ભટ-ભોજિકોને અપ્રિય થઈ ગયો. તેના વિનાશ નિમિતે ક્ષેમ પાસેના પરપોને દાન સન્માન વડે સત્કારે છે. રાજાના અભિકારકોને પ્રયોજે છે. પકડાયા ત્યારે તેઓ બોલ્યા કે મારી નાંખો . અમે ક્ષેમ મંત્રીના માણસો છીએ. ક્ષેમને પકડ્યો, ત્યારે તે બોલ્યો કે - હું બધાં જીવોનું ક્ષેમ કરું છું. તો પછી રાજાના શરીરને કેમ નુકસાન કરું ? તો પણ વધની આજ્ઞા આપી. Page #93 -------------------------------------------------------------------------- ________________ અ /૬૪ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧ ૧૬૩. રાજાને અશોકવનિકામાં અગાધ જળવાળી પુષ્કરિણી પગ-બીશ-મૃણાલ આદિથી છવાયેલી અને ઉત્પલ, પદાદિથી ઉપશોભિત હતી. તે મગર અને ગ્રાહને લીધે દુરસ્વગાહા હતી. તે ઉત્પલાદિને કોઈ તોડવા સમર્થ ન હતા. જેના વધની આજ્ઞા રાજા આપતો, તેને કહેવાતું કે - આ પુષ્કરિણીથી પદો લઈ આવ. ત્યારે ક્ષેમમંત્રી ઉભો થઈ “નમોડલ્યુ અરહંતાણં' બોલીને ગયો – જો હું નિરપરાધ હોઉં તો મને દેવતા સાન્નિધ્ય આપો. તેણે સાગાર ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. દેવતા સાંનિધ્યથી મગરની પીઠે બેઠો, ઘણાં ઉત્પલ અને પદો ગ્રહણ કરીને પાછો આવ્યો. રાજાએ હર્ષિત થઈ તેને ખમાવ્યો. પ્રશંસા કરી. પ્રતિપક્ષનો નિગ્રહ કરીને કહ્યું – “તને શું વર [દાનો આપું ? તેણે પ્રવજ્યા માંગી, દીક્ષિત થયો. પ્રાણાતિપાત વિરમણમાં આ ગુણો છે. આ વ્રત અતિચાર રહિત પાળવું જોઈએ. સ્યુલ પ્રાણાતિપાત વિરત શ્રમણોપાસકે આ પાંચ અતિચારો જ્ઞ પરિજ્ઞાથી જાણવા જોઈએ. તેને આયરવા જોઈએ નહીં. તે આ પ્રમાણે - વધ, બંધન ઈત્યાદિ. તેમાં (૧) બંધન તે બંધ - દોરડા આદિ વડે બાંધવા, સંયમન કરવું તે. (૨) હણવું તે વધ, કસ આદિ વડે તાડન કરવું તે. (3) છવિચ્છેદ – શરીર, તેનો છેદ, કરવતાદિથી ચીરવા-ફાડવા. (૪) અતિભાર – ભરવું તે ભાર, તેને અતિ ભરવો છે. અથ િઘણી જ સોપારી વગેરે સ્કંધ કે પીઠ આદિ ઉપર મૂકવા તે. (૫) ભd-પાનવિચ્છેદ એટલે અશાન ઓદનાદિ ભોજન, પાણી વગેરે પેય તે પાન, તેનો વિચ્છેદનિરોધ અર્થાત્ ન આપવા તે. આ બધાંને આચરતો પહેલા અણુવ્રતનું અતિચરણ કરે છે. તેની અહીં આ વિધિ છે - (૧) બંધ - બે ભેદે છે, દ્વિપદનો અને ચતુષ્પદનો. અર્થને માટે અને અનર્થને માટે. અનર્થક બાંધવામાં ન વર્તે. અર્ચને માટે બે ભેદે - નિરપેક્ષ અને સાપેક્ષ. નિપેક્ષ જે નિશ્ચલ ગાઢ બાંધે છે. સાપેક્ષ - જે દોરડાથી ગાંઠ આદિથી બાંધે, જે પ્રદીપનકાદિમાં છોડવી શક્ય હોય અથવા છેદવી શક્ય હોય. તેથી સંસરતા પાશ વડે બાંધવા આ ચતુષ્પદ માટે કહ્યું. દ્વિપદમાં પણ દાસ-દાસી, ચૌર કે પુત્ર ન ભણતો હોય ત્યારે બંધાય છે. તો ત્યારે સાપેક્ષ બાંધવા અને રક્ષણ કરવું, જેથી અગ્નિ કે ભય આદિમાં વિનાશ ન પામે. તે દ્વિપદ ચતુષ્પદ શ્રાવકે ગ્રહણ કરવા, જે બાંધ્યા વિનાના જ રહેલા હોય. (૨) વધ :- વધ પણ તે પ્રમાણે જ છે. વધ એટલે તાડન કરવું તે. અનર્થક નિરપેક્ષ થઈ નિર્દયપણે તાડન કરે છે, સાપેક્ષ વળી પૂર્વે જ ભીત-પપૈદા થશે, ઘાત ન કર. જો કર તો મર્મને છોડીને મારે ત્યારે લતા કે દોરડા વડે એક, બે કે ત્રણ વાર તાડન કરે. (3) વછેર - અનર્થક, તે પ્રમાણે જ હાથ, પગ, કાન, નાસિકાદિ નિર્દયપણે છેદે છે. સાપેક્ષ - ગંડ કે અર્શ છેદે અથવા બાળે. ૧૬૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ (૪) અતિભાર ભાવો ન જોઈએ. પૂર્વથી જ જે વહન વડે આજીવિકા છે, તેને છોડવા યોગ્ય છે. જો બીજી આજીવિકા ન હોય ત્યારે દ્વિપદ કે જે સ્વયં ભાતે ઉંચકે કે ઉતારે એ રીતે વહન કરે. બળદોને જે રીતે સ્વાભાવિક જ ભારચી ન્યૂન કરાય. હળ-ગાડાંમાં પણ વેળાએ મૂકી દે. અશ્વ કે હાથી આદિમાં પણ આ જ વિધિ છે. (૫) ભોજન-પાનનો વિચ્છેદ કોઈનો પણ ન કરવો જોઈએ. કેમકે તીવ ભુખથી મરી ન જાય. તે પ્રમાણે જ અનર્થને માટેના દોષોને પરિહરવા. સાપેક્ષ - રોગ નિમિત્ત આદિમાં કહે કે - હાલ તને નહીં આપું, ઉપશાંતિને માટે તું ઉપવાસ કર, બધે જ યતના કરવી, જેથી સ્થૂલ પ્રાણાતિપાતના અતિચાર ન થાય. તે રીતે જ પ્રયત્નો કરવા. નિરપેક્ષ બંધ આદિમાં અને લોકના ઉપઘાતાદિમાં દોષો કહેલા છે. સાતિચાર પ્રથમ અણુવ્રત કહ્યું. હવે બીજું અણુવ્રત કહે છે – • સૂમ-૬૫ - શ્રાવકો સ્થૂલ મૃષાવાદનું પચ્ચક્ખાણ કરે. તે મૃષાવાદ પાંચ ભેદ કહેલ છે, તે આ પ્રમાણે :- કન્યાલીક, ગવાલિક, ભૌમાલિક, ન્યાસાપહાર, ફૂટસાક્ષિક. સ્કૂલમૃષાવાદવિમણ કરેલ શ્રાવકોને આ પાંચ અતિચારો છે, તે જાણવા જોઈએ - સહસાવ્યાખ્યાન, રહસ્યાભ્યાખ્યાન, સ્વદાસ મંગભેદ, મૃષા ઉપદેશ અને ખોટા લેખ કરવા. • વિવેચન-૬૫ - મૃષાવાદ બે ભેદે છે – સ્થળ અને સૂક્ષ્મ તેમાં પરિસ્થૂલ વિષયક અતિદુષ્ટ વિવક્ષા સમુદ્ભવ તે સ્થળ અને તેથી વિપરીત તે સૂમ. તેમાં સ્કૂળ એવો જે મૃષાવાદ, તેને શ્રાવક પૂર્વવત્ પચ્ચકખે. તે મૃષાવાદ પાંચ ભેદે કહેલો છે – તીર્થકર, ગણધરોએ પ્રરૂપેલ છે તે આ પ્રમાણે - કન્યાલિક, ગવાલિક ઈત્યાદિ. (૧) કન્યા વિષયક અસત્ય, જેમકે - અભિન્ન કન્યાને ભિન્ન કન્યા કહેવી, અથવા ભિન્ન કન્યાને અભિન્ન કહેવી, ઈત્યાદિ. (૨) ગાય [પશુ સંબંધી અસત્ય, જેમકે – ઓછા દુધવાળી ગાયને બહુ દુધવાળી કહેવી કે તેથી વિપરીત કહેવું વગેરે. (3) ભૂમિ સંબંધી જૂઠ - બીજાની હોય તેને પોતાની કહેવી. વ્યવહાર વ્યાપારમાં નિયુકત હોય, જેનો વ્યવહાર થયો જ ન હોય તેવા કોઈ ભૂમિભાગથી અભિભૂત થઈને બોલે કે – આ ભૂમિ આની છે ઈત્યાદિ. (૪) ન્યાસાપહાર - નિક્ષેપ કરાય તે ચાસ- રૂપિયા આદિ આપેલ હોય તેનું અપહરણ તે ન્યાસાપહાર. [શંકા] આ તો અદત્તાદાનરૂપ છે, તો મૃષાવાદવ કઈ રીતે ? [સમાઘાન] ઉપલાપ કરવો તે મૃષાવાદ છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ અ ૬/૬૫ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧ ૧૬૯ (૫) કુટસાક્ષિG - ઊંકોચ અને માત્સર્ય આદિથી અભિભૂત થયેલો પ્રમાણીકૃત થઈને જૂઠું બોલે છે. અવિધવાદિ અનૃતનો આમાં જ અંતભવ છે. મૃષાવાદમાં કયા દોષ છે ? અને તે ન કરવામાં ગુણ કયા છે ? તેમાં દોષો • કન્યાને અકન્યા કહે. ભોગાંતરાય દોષ લાગે. પહેષ પામી આત્મઘાત કરે કે કરાવે. એ પ્રમાણે બાકીનામાં પણ કહેવા. ન્યાસાપહારમાં પુરોહિતનું ઉદાહરણ - જેમ નમસ્કારમાં છે તે. ગુણમાં ઉદાહરણ - કોંકણક શ્રાવકને માણસોએ કહ્યું - ઘોડો નાશ છે, આહત કર, તેણે આહત કરતાં મૃત્યુ પામ્યો. લઈ ગયો. પૂછ્યું - તારો સાક્ષી કોણ છે ? ઘોડાના સ્વામીએ કહ્યું - આનો પુત્ર મારો સાક્ષી છે. તે બાળકે કહ્યું કે - આ સત્ય છે. ખુશ થઈને તેની પૂજા કરી. લોકોએ પણ તેની પ્રશંસા કરી. આવા ગુણો મૃષાવાદ વિરમણમાં છે. સ્કૂલમૃષાવાદથી વિરત શ્રાવકોએ આ પાંચ અતિચારોને જ્ઞપરિજ્ઞાથી જાણવા, પણ તેનું આચરમ - સેવન કરવું નહીં. તે આ - (૧) સહસા - વિચાર્યા વિના, અભ્યાખ્યાન - સત્ આરોપણ કરવું તે સહસાવ્યાખ્યાન. તે આ પ્રમાણે :- તું ચોર છો ઈત્યાદિ. (૨) રહસ - એકાંત, તેમાં થયેલ તે રહસ્ય. તેથી કે તેમાં આળ ચડાવવું તે રહસાવ્યાખ્યાન. જેમકે - એકાંતમાં મંત્રણા કરાયેલ હોય તે કહેવી. આને આવું - આવું સજાના અપકારિત્વથી મંત્રણા કરે. (3) સ્વદારા મંગભેદ - સ્વપનીમાં ભેદ કહેવો છે. જેમકે - પોતાની પત્નીની વિશ્વાસથી વિશિષ્ટ અવસ્થા બીજાને કહેવી છે. (૪) કૂટ - અસંભૂત, લખાય તે લેખ. તેને કરવો - કિયા. આ કૂટ લેખ ક્રિયાને કૂટ લેખ કરણ કહે છે. અન્યમુદ્રાક્ષર બિંબસ્વરૂપ લેખ કરવો તે. આ બધાંને સમાચરતા બીજા અણુવ્રતને અતિયરે છે. હવે તેના ઉપાયો દશવિ છે. સહસા અભ્યાખ્યાન કોઈ લુચ્ચો પુરષ સાંભળે તો તે તેને મારી પણ નાંખે, હેપી હોય તે ભયથી આત્માને પણ વિરાધે. એ પ્રમાણે રહસાવ્યાખ્યાનમાં પણ જાણવું. સ્વદારા મંગભેદ – જે પોતાની પત્નીની સામે રહસ્યો કહેલ હોય, તે બીજાની આગળ કહે. પછી તેણી લજ્જા પામી, પોતાને કે બીજાને મારી નાંખે. તેમાં એક ઉદાહરણ છે - મથુરાનો એક વણિક દિવ્યાસાર્થે ગયો. તે જ્યારે ન આવ્યો ત્યારે તેની પત્ની બારમે વર્ષે બીજાની સાથે રહી. તે વણિક સગિના અજ્ઞાતવેશે કાઈટિકપણે પ્રવેશ્યો. તેણે તે દિવસે ગયેલી. કાર્પટિક તેને શોધે છે. તેણીના ખાધક આદિ વહન કરે છે, અજ્ઞાતચર્યાથી ત્યારે ફરી પણ જઈને મોટી ઋદ્ધિ સહિત આવીને સ્વજનોની સાથે મળે છે. પરોપદેશથી મિત્રોને બધી વાત કરે છે. તેણીએ પોતાને મારી નાંખી. (૫) મૃષા ઉપદેશ - પાિજક મનુષ્યોને કહે છે – કેમ ખેદ કરે છે ? હું જો તને રુચે તો બેઠા-બેઠા જ દ્રવ્યનું ઉપાર્જન કર્યું. જા, કિરાટક - દ્રવ્યનો સમૂહ ઉઘતકથી માંગ. પછી કાલોદ્દેશથી માંગે છે. જ્યારે લોકોનું દાન ગ્રહણ કરવામાં વ્યાકૂળ હોય ત્યારે બોલે. તે તે પ્રમાણે જ બોલે છે ઈત્યાદિ • x - • ખોટા લેખ કરવામાં ભગીરથી, બીજા ઉદાહરણો પણ છે. અતિયાર સહિત બીજું અણુવ્રત કહ્યું. હવે ત્રીજું કહે છે – • સૂત્ર-૬૬ :શ્રમણોપાસકે સ્થળ અદત્તાદાનનું પચ્ચકખાણ કરવું. તે અદત્તાદાન બે ભેદે કહેલ છે, તે આ પ્રમાણે - સચિત અદત્તાદાન અને અચિત્ત દત્તાદાન. ભૂળ દત્તાદાનથી વિરમેલ શ્રાવકને આ પાંચ અતિચારો જાણવા જોઈએ, તે આ પ્રમાણે - નાહત, તકર પ્રયોગ, વિરુદ્ધ રાજ્યાનિકમ, ક્રૂડતુલ કૂડમાન અને તાતિરૂપક વ્યવહાર, • વિવેચન-૬૬ - અદત્તાદાન બે ભેદે છે - સ્થળ અને સૂક્ષ્મ. તેમાં પરિસ્થલ વિષયક ચોરી આરોપણ હેતુપણાથી પ્રતિષેધ કરેલ છે. દુષ્ટ અધ્યવસાયપૂર્વક ચૂલ. તેથી વિપરીત તે સૂમ. સ્થૂળ એવું તે અદત્તાદાન, તે સ્થૂળ અદત્તાદાન, તેનું શ્રમણોપાસક પ્રત્યાખ્યાન કરે. એ બધું પૂર્વવત્ જાણવું. ‘’ શબ્દ ‘તત્' શબ્દના અર્થમાં નિપાત છે. તે અદત્તાદાન બે ભેદે તીર્થકરો અને ગણધરોએ પ્રરૂપેલ છે. (૧) સચિત્તચિત સહિત, દ્વિપદ આદિ લક્ષણ વસ્તુ, તેના ક્ષેત્રાદિમાં સુન્યસ્ત, દુર્જસ્ત કે વિમૃત હોય, તેને સ્વામી વડે ન દેવાયેલ હોય તેને ચોરીની બુદ્ધિથી લેવું તે સચિવ અદત્તાદાન. અહીં આ યાન ગ્રહણ. (૨) અચિત - વસ્ત્ર, સુવર્ણ, રતનાદિ તે પણ થોત્ર આદિમાં સુન્યસ્ત, દુર્રસ્ત કે વિસ્મૃત હોય અને તેના સ્વામી વડે ન અપાયેલ હોય તેને ચોરીની બુદ્ધિથી ગ્રહણ કરવું તે અચિત અદત્તાદાન. અદત્તાદાનમાં કયા દોષો છે ? ન કરવામાં કયા ગુણો છે ? અહીં આ વિષયમાં ઉદાહરણ છે - એક ગોષ્ઠી-મંડળી હતી. શ્રાવકો પણ તે ગોષ્ઠીમાં હતા. એકત્ર બધું કરતા હતા. લોકો ગયા. ગોઠીકો વડે ઘર લુંટાયું. કોઈ સ્થવિરાએ તેમાં એક મયૂરપુરા પગોથી પ્રતિષ્ઠિત-અંકિતથી ઓળખ્યો. સવારે રાજાને નિવેદન કર્યું. રાજાએ તે વિસને પૂછ્યું - “તમે કઈ રીતે જાણ્યું.”? સ્થવિરાએ કહ્યું - તેના પગમાં તે ચિહ્ન અંકિત છે. નગર સમાગમમાં જોયા. બે, ત્રણ એમ બધી ગોષ્ઠીને પકડી. એક શ્રાવક બોલ્યો - મેં કોઈ ચોરી કરી નથી, કોઈ લાંછન પણ નથી. તૌ પણ બોલ્યા - આણે ચોરી કરી નથી. તેને છોડીને બાકીનાને રાજા કરી. જો કે શ્રાવકોએ ગોહીમાં પ્રવેશ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ - ૬/૬૬ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧ ૧૩૧ ન કરવો જોઈએ. જો કોઈ પ્રયોજનથી પ્રવેશ ત્યારે વ્યવહાર હિંસ આદિ ન આપે, ન તેના આયોગોમાં રહે. આ વ્રત અતિચાર રહિત પાળવું જોઈએ. તેથી કહ્યું કે - સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રતી શ્રાવકોએ આ પાંચ અતિચાર જાણળા જોઈએ, તેનું આચરણ ન કરવું તે આ પ્રમાણે – (૧) સોનાહત - ચોર વડે લાવેલ કંઈ કુંકુમાદિ, તે દેશાંતરથી લાવે તેને તેનાહત કહ્યા. તે લોભથી ઓછા મૂલ્ય લેતા અતિચાર, (૨) તસ્કર - ચોર, તેનો પ્રયોગ - હરણ ક્રિયામાં પ્રેરણા કરવી કે અનુમતિ આપવી તે તસ્કર પ્રયોગ. જેમકે તું તે હરી લે. (3) રાજ્યાસિકમ - જે રાજાની વિરુદ્ધનું કાર્ય હોય છે અથવા રાજ્ય કાયદાનું અતિબંધન તે વિરુદ્ધ સજ્યાતિ ક્રમ. (૪) કૂડકૂલ કૂડમાન - તુલા એટલે ગાજવું. માન-કુંડવાદિ. કૂટવ-જૂનાધિકત્વ. ઓછું આપવું અને અધિક લેવું તો અતિચાર. | (૫) અધિકૃત વસ્તુના સદંશ તે તપ્રતિરૂપક તેનું વિવિધ રીતે અપહરણ. વ્યવહાર-પ્રોપ. તપ્રતિરૂપક વ્યવહાર. જેમકે ઘઉં ઘટતા હોય તો તેના જેવા ધાન્યને તેમાં નાંખી દેવું. ઉક્ત આચરણાથી ત્રીજા અણુવ્રતના અતિચાર લાગે છે. વળી આમાં દોષ એ છે કે- જો ચોરે લાવેલ વસ્તુ ખરીદે તો રાજા પણ હણે છે. જે તેનો સ્વામી જાણે તો દંડે કે મારે છે. ઈત્યાદિ. આ પ્રમાણે બીજા દોષ પણ કહેવા. ત્રીજું અણુવ્રત અતિચાર કહ્યું હવે ચોથું દશવિ છે – સૂર-૬૭ - - શ્રમણોપાસકે પરદરાગમનના પચ્ચકખાણ કરો અથવા સ્વપનીમાં સંતોષ રાખવો. [તે ચોથું વ્રત. તે પરદાગમન બે ભેદે છે, તે આ પ્રમાણે - (૧) ઔદાકિ પરદાયગમન, (૨) વૈક્રિય પરાદારાગમન. સ્વદાય સંતોષ વ્રત લેનાર શ્રમણોપાસકે આ પાંચ અતિચાર ગણવા જોઈએ. તે આ પ્રમાણે - (૧) અપરિગૃહિતા ગમન, (૨) ઈત્વરિક પરિગૃહિતાગમન, (૩) અનંગકીડા, (૪) પરવીવાહ કરણ, (૫) કામભોગ વિશે તીવ્ર અભિલાષ. • વિવેચન-૬૭ : પોતાના સિવાયના જે અન્ય, તે પર, તેની પત્ની તે પરદાસ. તેમાં ગમન તેની સાથે ક્રીડા] તે પરદારા ગમન - પરસ્ત્રી સેવન. તેના શ્રમણોપાસકે પચ્ચકખાણ કરવા. સ્વદારા - પોતાની પત્ની, તેનાથી કે તેનામાં સંતોષ રાખવો. તે સ્વદારા સંતોષ, તે નિયમ અંગીકાર કરવા. અહીં ભાવના આ છે - પરદારાગમનનો પચ્ચકખાણ કરનાર જેમાં 'ર' શબ્દ પ્રવર્તે છે. સ્વદારા સંતુષ્ટ છે. એક કે અનેક સ્વપત્ની સિવાયની બાકીની બધી લેવી. આ પરારાગમન બે ભેદે કહેલ છે - (૧) દારિક પરદારા ગમન - સ્ત્રી આદિ પરદાદાનું સેવન (૨) વૈક્રિય પદારા ગમન - દેવાંગના આદિનું સેવન કરવું તે. ચોથા અણુવ્રતમાં સામાન્યથી અનિવૃત્તને થતાં દોષો - તે માતા પાસે પણ ગમન કરે છે. તેનું દૃષ્ટાંત આપે છે – ગિરિનગાં ત્રણ સખીઓ હતી. તેઓ ઉજ્જયંત જતી હતી ત્યારે ચોરે પકડી લીદી. તેને પારસ કુળમાં વેંચી દીધા. તેમના પણો નાના હતા. તેમને ઘેર છોડી દીધેલા. તેઓ પણ મિત્રો થઈ ગયા. માતૃનેહથી વેપારાર્થે પારસ કુલે ગયા તે ગણિકા સ્વદેશી હોવાથી ભાડુ દઈને રાખી. તેઓ પણ ભવિતવ્યતા યોગે પોતાની જ માતાની પાસે ગયેલા. એક શ્રાવક હતો. તે પોતાની માતાની સાથે વસ્યો. પણ તે તેણીને ઈચ્છતો ન હતો. સ્ત્રી પણ અનિચ્છા જાણીને મૌન રહી. પૂછ્યું - તમે કયાંથી આવેલા છે ? તેણીએ પોતાનો વૃતાંત કરવો. ત્યારે તે શ્રાવક બોલ્યો કે અમે તારા જ પુત્ર છીએ. તેણીને છોડાવી, દીક્ષા લીધી. આ અનિવૃત્ત થવામાં દોષ છે. બીજું ઉદાહરણ – ત્રીની સાથે પણ ગમન થાય. સ્ત્રી ગર્ભિણી હતી, તે વિદેશ ગયો. સમાચાર મોકલ્યા કે તમારે ત્યાં મી જન્મી છે. તે પણ તેણી યૌવન પામી ત્યાં સુધી વ્યાપાર કરતો રહ્યો. તે પુત્રીને કોઈ બીજ નગરમાં પરણાવાઈ તે પુરુષ જાણતો ન હતો કે પણી પરણાવાઈ છે. તે પાછો આવતા તે જ નગરમાં ભાંડનો વિનાશ ન થાય તે માટે વર્ષારાબ ત્યાં રહ્યો. ત્યાં તેને તેની પુત્રીનો સંયોગ થયો. તો પણ તે જાણતો નથી. ચોમાસુ પૂરું થયું સ્વ નગરે ગોય. પુત્રી ઘેર આવી. તેને જોઈને બંને જણા લજ્જા પામ્યા. તે કન્યાએ આત્મહત્યા કરી, પુરુષે પણ દીક્ષા લીધી. ત્રીજું દષ્ટાંત - ગોઠીની સાથે ચેટ રહેતો હતો. તેની માતા ચાલી ગઈ. પની તેની નિજક હોવાથી પતિને કહેતી નથી. તે તેની માતા દેવકુળ સ્થિત ધૂર્તની સાથે ગમન કરે છે. જોઈને તેણે પણ ભોગવી. માતા અને પુત્રના વસ્ત્રો બદલાયા. પની બોલી - ઝીએ કેમ તમારું ઉપરનું વસ્ત્ર લીધું ? હા પાપ ! તે કેમ કર્યું ? તે નાસી ગયો, દીક્ષા લીધી. ચોથું દટાંત - ચમકને ગણિકાને ત્યજી દીધો. પ્રાપ્ત થતાં મિત્રો વડે ગ્રહણ કરાયો. તે બંને ભાઈબહેનનો પૂર્વ સંસ્થિતિથી સંયોગ થયો - કોઈ દિવસે તે બાળકે તે ગણિકા-પૂર્વની માતા સાથે લગ્ન કર્યા. તે તેની બહેને ધર્મ સાંભળીને દીક્ષા લીધી. તેણીને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી ગણિકાનો ઘેર ગઈ. તે ગણિકાને પુત્ર જન્મ્યો. તે પુત્રી સાધ્વી તેને લઈને રમાડે છે. ઉલ્લાપે છે. કઈ રીતે ? હે બાળક ! તું મારો પુત્ર પણ છે, ભાઈ પણ છે. મારો દેવર પણ છે અને ભાઈ પણ છે. જે તારા પિતા છે, તે મારા પિતા, પતિ, શ્વશુરા ભાઈ પણ છે. જે તારી માતા છે. તે મારી માતા, ભાભી, સાસુ અને શોક્ય પણ છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૬/૬૩ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧ ૧૩ ૧૩૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ આવા બધાં દોષ જાણી પરદા રાગમન વર્જવું જોઈએ. આ બઘાં આલોકમાંના દોષો કહ્યા. પરલોકમાં પણ નપુંસકત્વ, વિરૂપત્ર, પ્રિયનો વિયોગ આદિ દોષો થાય છે. પરદારાગમનથી નિવૃતને આલોક અને પરલોકમાં પણ ગુણો થાય છે. જેમાં આલોકનું દષ્ટાંત આપે છે – કચ્છમાં બે કુલપુત્રો હતા. આનંદપુરમાં બંને શ્રાવક હતા. એક ધિગુજાતીય દરિદ્ર હતો. તેણે સ્કૂલેશ્વર - વ્યંતરને ઉપવાસ કરીને આરાધીને વરદાન માંગ્યું કે, હે કુબેર ! ચાતુર્વેધ ભક્તને મૂલ્ય આપો, તેથી પુણ્ય કરું. તે વ્યંતરે કહ્યું - કચ્છમાં બે શ્રાવક કુલપુત્રો છે. તેમને ભોજન કરાવ, તને ઘણું કળ મળશે. બે વખત કહેતા તે ગયો. તે શ્રાવકોને દાન આપ્યું, ભોજન અને દક્ષિણા આપી. પૂછ્યું - તમારું તપશ્ચરણ શું છે ? જેથી તમે બંને દેવોને પણ પૂજ્ય છો ? તેઓ બોલ્યા કે અમારે બંનેને બાલ્યકાળમાં એકાંતરે મૈથુનના પ્રત્યાખ્યાન હતા. કોઈ દિવસે અમારો પતિ-પત્નીરૂપે સંયોગ થયો. તે દિવસનો ક્રમ વિપરીતઅવિપરીત હતો. તેથી જે દિવસે એકને બ્રહ્મચર્ય પૌષધ હતો, તે દિવસે બીજાને પારણું આવતું. અમે બંને બ્રાહ્મચારી જ રહ્યા. તે સાંભળી બ્રાહ્મણ બોધ પામ્યો. આ આલોક સંબંધી ગુણ કહા. પરલોકમાં પ્રધાન પુષd, દેવપણામાં પ્રધાન ઈત્યાદિ પ્રાપ્ત થાય. પાંચ લક્ષણવાળા વિપુલ ભોગો પ્રાપ્ત થાય. પ્રિયનો સંયોગ થાય અને નજીકમાં સિદ્ધિગમન થાય. આ વ્રત અતિચારરહિત પાળવું જોઈએ. તેથી કહે છે - સ્વદારા સંતોષ વ્રતી શ્રાવકને આ પાંચ અતિચાર ગણવા જોઈએ પણ સેવવા ન જોઈએ. તે આ પ્રમાણે - ઈવર પરિગૃહીતા ગમનાદિ. (૧) ઈત્તર પરિગૃહીતા - થોડા કાળ માટે ગ્રહણ કરેલી હોય તેવી, ભાડુ દઈને કેટલોક કાળ કે દિવસ કે માસ માટે સ્વ વશ કરેલી હોય તેની સાથે ગમન - અભિગમ કે મૈથુન આસેવન. (૨) અપરિગૃહીતા ગમન - અપરિગૃહીતા એટલે વેશ્યા. અથવા બીજા પાસેથી ભાડેથી લાવેલી કુલાંગના કે નાથ વગરની. તેની સાથે ગમન. (3) અનંગ - સ્તન, કક્ષા, સાચળ, વદન આદિમાં કીડા કરવી. અથવા અનંગ - મોહના ઉદયરૂપ તીવ્ર મૈથુન અધ્યવસાય નામક કામ કહેવાય. તેના વડે કે તેમાં ક્રીડા કરી લીધા પછી પણ સ્વલિંગને આહરીને કાઠફળ, પુસ્તક, માટી, ચમદિથી બનેલ પ્રજનન વડે સ્ત્રીની યોનિનું સેવન કરે. (૪) પર વિવાકરણ - પોતાના સંતાન સિવાયના સંતાનો ‘પર' શબ્દથી ઓળખાય છે. તે કન્યાકુળની લાલસાચી કે સ્નેહબંધથી વિવાહકરણ કરાય છે. અથવા ઉત્સર્ગથી પોતાના સંતાનોનું પણ વરણ આદિ ન કરે, તો બીજાની વાત ક્યો રહી ? જે જેટલાં આગાર રાખે, તે તેને કલે છે, બાકીના ક૫તા નથી. મોટી કન્યાને ગોધનમાં દેવાનું ન કલ્પે. (૫) કામના કરાય તે કામ - શબ્દ, રૂપ અને ગંધ. ભોગવાય તે ભોગ રસ અને સ્પર્શ. આવા કામભોગોમાં તીવ્ર અભિલાષ કરવો અથવા તેનું ધ્યવસાવિત્વ કરવું. તે આ પ્રમાણે કરે છે – તિકડા સમાપ્ત થયા પછી પણ સ્ત્રીના મુખમાં, કાનમાં, કક્ષામાં રહેલા અંતરમાં અતૃપ્તિથી લિંગ નાંખીને મરેલની જેમ પડ્યો રહે. ઘણો સમય નિશ્ચલ રહે. દાંત, નખ, કમળપત્ર આદિ વડે આના કામને ઉત્તેજિત કરે, વાજીકરણાદિનો ઉપયોગ કરે. સ્ત્રીની યોનિનું મર્દન કરે. આ અપરિગૃહીતાગમનાદિ આચરતો તે ચોથા વ્રતને અતિયરે છે. આમાં આગળના બે અતિચાર સ્વદારા સંતુષ્ટને હોય છે, પરદારાના વિવર્જકને હોતા નથી. બાકીના ત્રણે અતિચાર બંનેને હોય છે. દોષ - ઈત્વરિક પરિગૃહીતા ગમનમાં બીજા સાથે વૈર થાય, મારે. તાડન કરે ઈત્યાદિ. એમ બાકીનામાં પણ કહેવું. અતિચાર ચોથું વ્રત કહ્યું. હવે પાંચમું વ્રત કહે છે – • સૂત્ર-૬૮ - શ્રમણોપાસક અપરિમિત પરિગ્રહના પચ્ચકખાણ કરે. ઈચ્છાનું પરિમાણ સ્વીકાર કરે, એ પાંચમું અવત. તે પરિગ્રહ બે ભેદે છે. તે આ પ્રમાણે - સચિત્તનો પરિગ્રહ અને અચિતનો પરિગ્રહ. ઈચ્છા પરિમાણ કરેલા શ્રાવકને પાંચ અતિચાર ગણવા જોઈએ પણ અચરવા ન જોઈએ. તે આ પ્રમાણે – (૧) ધન ધાન્ય પ્રમાણાતિક્રમ, (૨) ક્ષેગ-વાસ્તુ પ્રમાણાતિક્રમ, (3) હિરણ્ય-સુવર્ણ પ્રમાાતિકમ, (૪) દ્વિપદ-ચતુષ્પદ પ્રમાણાતિક્રમ અને (૫) કુખ્ય પ્રમાણતિક્રમ. • વિવેચન-૬૮ : પરિગ્રહવું તે પરિગ્રહ. અપરિમિત - પરિમાણ રહિત. તેના શ્રાવક પ્રત્યાખ્યાન કરે, સરિતાદિના અપરિમાણ પરિગ્રહસ્થી વિરમે છે. અથવા ઈચ્છાના પરિમાણને સ્વીકારે છે. એટલે કે અચિત્ત આદિ ગોચરનું ઈચ્છા પરિમાણ કરે છે. આ પરિગ્રહ બે ભેદે કહેલ છે - (૧) સચિત- ચિત્તસહિત, દ્વિપદ ચતુષ્પદાદિ તે જ પરિગ્રહ. (૨) અચિત- રત્ન, વસ્ત્ર, કુયાદિ, તે જ અતિપરિગ્રહ કહેવાય છે. આ પાંચમાં અમુવતમાં ન નિવૃત્ત થવાથી દોષ અને નિવૃત્ત થવાથી ગુણકારી છે. તેમાં આ ઉદાહરણ છે – - લોભનંદ કુશીમૂલિકા પામીને વિનષ્ટ થયો અને નંદ શ્રાવક પૂજાયો તથા કોશ-ખજાનાના અધિપતિ રૂપે સ્થપાયો. - અથવા વણિકની પત્ની રત્નોને વેચતી ભુખથી મરતી હતી, શ્રાવકે કહ્યું - હું આ રત્નોનો પરિક્ષક નથી. બીજાની પાસે લઈ જવા. તેણી બોલી કે જે યોગ્ય લાગે તે મૂત્ર આપી દો. શ્રાવકે એકપ્રસ્થ આપ્યું. પછી સુભિક્ષકાળ થતાં તેનો પતિ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૬/૬૮ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧ ૧૫ આવ્યો. પૂછે છે – રત્નો ક્યાં છે? તેણી બોલી - રત્નો મેં વેંચી દીધા. કોને વેંચી દીધા ? તેણી બોલી – અમુક વણિકને ઘઉંની એકૈક સેતિકાના બદલામાં આયા. તે વણિકે તેને કહ્યું - રત્નો પાછા આપ અથવા તેનું પૂર્ણ મૂલ્ય આપ. તે બીજો વણિક આપવા તૈયાર ન હતો. ઝઘડો રાજા પાસે ગયો. આટલું મૂલ્ય વર્તે છે. આ વણિકે આટલી કમનો જ માલ આપેલ છે. રાજાએ તે વણિકનો વિનાશ કર્યો. જે શ્રાવકને રનો વેચવા માટે લઈ ગયેલ. તેને પરિગ્રહના પ્રમાણથી અતિરિક્ત છે, તેમ જાણીને ગ્રહણ ન કર્યા. શ્રાવકને તે ઈષ્ટ ન હોવાથી ન લીધા. તેથી શ્રાવક પૂજાયો - સત્કાર પામ્યો. આ વ્રતને અતિચારરહિત પાળવું જોઈએ. તેથી કહે છે કે - ઈચ્છા પરિમાણ વ્રતધારી શ્રાવકે આ પાંચ અતિચાર જાણવા જોઈએ પણ તેને આચસ્વા-સેવવા નહીં તે આ પ્રમાણે. (૧) ક્ષેમવાસ્તુ પ્રમાણ અતિક્રમ - તેમાં ધાન્ય ઉત્પત્તિની ભૂમિ તે ફોગ, તે સેતુ અને કેતુના ભેદથી બે પ્રકારે છે. તેમાં સેતુ ક્ષેત્ર તે - અરઘટ્ટાદિથી સિંચિત હોય, કેતુક્ષેત્ર તે આકાશથી પડેલ જળ વડે નિપાધ હોય છે. વાસ્તુ - ઘર, તે પણ ત્રણ ભેદે છે – ખાત, ઉત્કૃત, ખાતોધૃિત. તેમાં જીત - ભૂમિગૃહાદિ, ઉન્ન • પ્રાસાદાદિ, રાતોતિ - ભૂમિ ગૃહની ઉપર રહેલ પ્રાસાદ. આ ક્ષેત્ર-વાસ્તુના પ્રમાણનો અતિક્રમ એટલે કે પ્રત્યાખ્યાન કાળે ગ્રહણ કરેલા પ્રમાણનું ઉલ્લંઘન. (૨) હિરણ્ય-સુવર્ણ પ્રમાણાતિકમ - હિરણ્ય એટલે ઘડેલું કે ન ઘડેલું જત અથવા અનેક પ્રકારના દ્રમ્માદિ. સુવર્ણ-પ્રસિદ્ધ છે, તે પણ ઘડેલું કે ન ઘડેલું જાણવા. આ બંનેના ગ્રહણથી ઈન્દ્રનીલ, મસ્કતાદિને પણ લેવા. (3) ધન-ધાન્ય પ્રમાણાતિકમ - તેમાં થન • ગોળ, સાકર આદિ ગાય, ભેંસ, બકરી, ઉંટ, ઘોડા આદિ બીજા પણ ધન કહેવાય છે. ધાન્ય - ઘઉં, કોદરા, મગ, અડદ, તલ, ઘઉં, યવ આદિ. (૪) દ્વિપદ-ચતુષ્પદ પ્રમાણાવિકમ - તેમાં દ્વિપદ એટલે દાસી, મોર, હંસ આદિ. ચતુષ્પદ - હાથી, ઘોડા, ભેંસ આદિ. (૫) કુય પ્રમાણાતિકમ - તેમાં કુય – આસન, શયન, ભાંડક, કોટક, લોટું આદિ ઉપકરજાત કહેવાય છે. આના ગ્રહણથી વસ્ત્ર અને કંબલાદિ પણ લઈ લેવા. આ બધાંમાં ગ્રહણ કરેલા પ્રમાણથી જે વધારાનું લેવું તેને પ્રમાણ-અતિકમાં કહેલો છે. એવા ક્ષેત્ર વાસ્તુ આદિ પ્રમાણના અતિક્રમાદિને આયરતો-સેવતો પાંચમા અણુવ્રતને ઉલ્લંઘે છે. આમાં દોષ-જીવનો ઘાત આદિ કહેવા. સાતિચાર પાંચમું અણુવ્રત કહ્યું. એ રીતે અણુવ્રતો કહ્યા. ૧૭૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ o • હવે આના જ ગુણવતોના પરિપાલનાર્થે ભાવનારૂપ ગુણવતો, તેને જણાવે છે. તે ત્રણ હોય છે. જેમકે – દિગવત, ઉપભોગ પરિમાણ અને અનર્થદંડનું પરિવર્જન. તેમાં પહેલા ગુણવ્રતના સ્વરૂપને જણાવતા કહે છે – સૂત્ર-૬૯ - દિશાવત ત્રણ પ્રકારે કહેલ છે – ઉદdદિશિવત, અધોદિશિતત અને તીછદિશિતત. દિશાવતધારી શ્રાવકને આ પાંચ અતિચાર જાણવા જોઈએ. તે આ પ્રમાણે - ઉદMદિશિ પ્રમાાતિક્રમ, અધોદિશિ પ્રમાણતિક્રમ, તીછદિશિ પ્રમાણાતિક્રમ, ક્ષેત્રવૃદ્ધિ, સ્મૃતિઅંતધનિ. • વિવેચન-૬૯ - શાસ્ત્રમાં દિશા અનેક પ્રકારે વર્ણવેલ છે. તેમાં સૂર્યને ઉપલક્ષીને પૂર્વ, બાકીની પૂર્વદક્ષિાણાદિ, તે અનુકમે જાણવા. તેમાં દિશા સંબંધી તે દિશુ. આમાં વ્રત એટલે પૂવદિ વિભાગોમાં મારે ગમનાદિ અનુદ્ધેય. તેથી આગળ નહીં, એવા પ્રકારે વ્રત તે દિગવત. આ દિગ્ગવત સામાન્યથી ત્રણ બેદે કહેલ છે તે આ પ્રમાણે - (૧) ઉર્વદિમ્ - ઉર્વ દિશા, તે સંબંધી કે તેમાં જે વ્રત તે ઉદd દિવ્રત. ઉર્વ દિશામાં આટલા પર્વતાદિ આરોહણથી અવગાહવા, તેથી વધુ નહીં એવા પ્રકારની જે ભાવના તે ઉર્ધ્વદિગવત. (૨) અધોદિગ-અધોદિશા, તે સંબંધી કે તેમાં જે વ્રત, અધોદિમ્ વ્રત. આટલી દિશામાં નીચે ઈન્દ્રકૂવાદિમાં અવતરણ કરી અવગાહવું. તેથી આગળ નહીં. એ પ્રમાણે ધારવું. (3) તીર્જી દિશા - પૂર્વ આદિ દિશા, તે સંબંધી કે તેમાં જે વ્રત તે તિર્યવ્રત. આટલી દિશા પૂર્વમાં અવગાહવી, આટલી દિશા દક્ષિમમાં ઈત્યાદિ. તેનાથી આગળ નહીં. એ પ્રમાણેનો ભાવ. આમાં અવગૃહીત ક્ષેત્રથી બહાર સ્થાવર - જંગમ પ્રાણીગોચર દંડનો પરિત્યાગ થાય છે તે ગુણ છે. આ વ્રત તિયાર રહિત પાળવું જોઈએ. તેથી તેના અતિચારો જણાવતા કહે છે - દિગવતધારી શ્રાવકે આ પાંચ અતિચારો જાણવા જોઈએ. (૧) ઉદMદિ પ્રમાણાતિક્રમ - જેટલું પ્રમાણ ગ્રહણ કરેલ હોય, તેને ઉલ્લંઘવું નહીં, એ પ્રમાણે બીજે પણ ભાવના કરવી. (૨) અધોદિકુ પ્રમાણાતિકમ, (3) તિર્યદિકુ પ્રમાણાતિકમ. (૪) ક્ષેત્રવૃદ્ધિ - ક્ષેત્રની વૃદ્ધિ. જેમકે એક દિશામાં ૧૦૦ યોજના પરિમાણ સ્વીકારેલ હોય, બીજી દિશામાં દશ યોજન ગ્રહણ કરેલ હોય. તે દિશામાં કોઈ કાર્ય ઉત્પન્ન થાય ત્યારે ૧૦૦ યોજનમાંથી બાદ કરી દશ યોજન પરિમાણવાળી દિશામાં સ્વબુદ્ધિથી ઉમેરી દે. અર્થાત્ એક તરફ વૃદ્ધિ કરવી. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૬/૬૯ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧ ૧es (૫) સ્મૃતિ અંતર્ધ્વનિ • સ્મરણમાં ન રહેવું. મેં કેટલું પરિમાણ કરેલું, મયદિા કેટલી રાખેલી ? એ પ્રમાણે મરણ ચાલી જાય. સ્મૃતિ એ નિયમાનુષ્ઠાનનું મૂલ છે. તેનો ભ્રંશ થતાં નિયમથી નિયમ ભાંગે, અતિચાર. - અહીં સામાચારી આ છે - ઉદર્વમાં જે પ્રમાણ ગ્રહણ કરેલ હોય, તેની ઉપર પર્વતના શિખરે કે વૃક્ષ ઉપર વાંદરો કે પક્ષી, શ્રાવકના વસ્ત્ર કે આભરણને ગ્રહણ કરીને પ્રમાણાતિરેક ઉપરની ભૂમિમાં જાય. ત્યારે તે શ્રાવકને ત્યાં જવું ન કો. જો તે પડે અથવા બીજો લાવી આપે તો કલો. આ વળી અષ્ટાપદ હેમકુંડ સમેતમાં પ્રતિષ્ઠ. ઉજ્જયંત, ચિત્રકૂટ, જનક, મેર આદિ પર્વતોમાં થાય છે. એ પ્રમાણે અધો-કૂવા આદિમાં, તીખું જે પ્રમાણ ગ્રહણ કરેલ હોય તે ત્રિવિધ કરણો વડે પણ અતિકાંત કરાય નહીં. શ્રાવકોઓ ક્ષેઝવૃદ્ધિ ન કરવી જોઈએ. કઈ રીતે ? તે પૂર્વમાં ભાંડ ગ્રહણ કરીને જતાં જેટલા પ્રમાણમાં જાય, પછી ભાંડનું મૂલ્ય ઉપજાવવા પશ્ચિમમાં જેટલા યોજનો છે તે પૂર્વ દિશામાં ઉમેરી દે, તો આવી ફોગવૃદ્ધિ કરવી, તેને ન કો. જ્યાંથી અતિક્રમ થાય ત્યાંથી જ પાછો ફરે અને વિસ્મૃતિમાં ન જવું. બીજાને પણ ન મોકલે. અજ્ઞાનતાથી કોઈ પણ ગયેલ હોય તો વિસ્મૃત ફોગે જવાથી જે પ્રાપ્ત થાય તેને ગ્રહણ ન કરે. સાતિયાર પહેલું ગુણવ્રત કહ્યું. હવે બીજું કહે છે – • સૂઝ-90 - ઉપભોગ - પરિભોગવત બે ભેદે કહેલ છે તે આ - ભોજન વિષયક અને કમદિાન વિષયક. ભોજન સંબંધી પરિમાણ કરનાર શ્રાવકે આ પાંચ અતિચાર જાણવા જોઈએ - સચિતાહાર, સચિતરતિબદદ્ધાહાર, અપકવ ઔષધિ ભાણ, તુચ્છૌષધિ ભક્ષણ, દુષ્પક ઔષધિ ભiણ. • વિવેચન-90 - ઉપભોગવાય તે ઉપભોગ. અહીં ‘ઉપ’ શબ્દ એક અર્થમાં છે. તેથી સમૃતભોગ તે ઉપભોગ - અશન, પાન આદિ. અથવા અંતભગ તે ઉપભોગ-આહાર આદિ. પરિભોગવાય તે પરિભોગ. અહીં ‘પર' શબ્દ આવૃત્તિમાં વર્તે છે. પુનઃ પુનઃ ભોગવઆદિનો તે પરિભોગ. અથવા બહિર્ભોગ તે જ પરિભોગ, એ પ્રમાણે જ વા, અલંકારાદિ. અહીં ઘર શબ્દ બહિર્વાચિક છે. આ વિષયમાં વ્રત તે ઉપભોગપરિભોગવત. આ વ્રત બે ભેદે છે - ભોજનથી અને કર્મચી. તેમાં ભોજનમાં ઉત્સર્ગથી નિરવધ આહાર ભોજીને કહેવા. કર્મથી પણ પ્રાયઃ નિવધ કમનુષ્ઠાનયુક્ત કહેવા. અહીં સામાચારી આ પ્રમાણે છે – ભોજનથી શ્રાવક ઉત્સર્ગ વડે પ્રાસુક આહાર કરે. ન હોય તો પાસુક છતાં સચિત્તને વર્ષે. તે પણ ન હોય તો અનંતકાય અને બહુબીજકને પરિહરે. તે સિવાય ભોજનમાં આ પણ પરિહરે :- અશનમાં- અનંતકાય, આદુ, મૂળા, [34/12]. ૧૩૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ આદિ અને માંસ. પાન - માંસનો સ અને મજ્જા આદિ, ખાધમાં – ઉબર, ઉંબર, વડ, પીપર, પિલેખ આદિ. સ્વાદિમમાં - મધુમાદિ. અચિત આહાર કરે. જો ન થાય તો ઉત્સર્ગથી ભક્ત પ્રત્યાખ્યાન કરે, જો તે માટે સમર્થ ન હોય તો અપવાદથી સચિત એવા અનંતકાય, બહુ બીજક આદિને વર્ષે. કર્મચી પણ અકમ થવું શક્ય નથી, ત્યારે અત્યંત અસાવધ હોય તેનો ત્યાગ કરે. આ વ્રત પણ અતિયાર હિત પાળવું જોઈએ. તેથી તેના અતિચાર જણાવતા કહે છે - શ્રાવકે ભોજન સંબંધી વ્રતમાં આ પાંચ અતિચાર જાણવા જોઈએ પણ તેને આચરવા - સેવવા નહીં. (૧) સચિતાહાર - ચેતના સંજ્ઞા કે ઉપયોગ કે ઉપધાન પયય વાચી શબ્દો છે. સચિવ એવો આહાર અથવા જે સચિતનો આહાર કરે છે તે અથવા મૂળ, કંદલી, કંદક, આદુ આદિ સાધારણ - પ્રત્યેક વનસ્પતિ શરીરો, સચિત્ત પૃથ્વી આદિનો આહાર કરે છે. (૨) સચિત્ત પ્રતિબદ્ધાહાર - જેમકે વૃક્ષમાં ચોટેલ ગુંદ, પાકાફળ. ૩) અપક્વ ઔષધિ ભાણ • તે પ્રસિદ્ધ છે. પાઠાંતરથી સચિવ સંમિશ્ર આહાર. સચિવ વડે સંમિશ્ર - વલી આદિ, પુષ્પાદિ સંમિશ્ર. (૪) દુષપક્વ ઔષધિ ભક્ષણ – દુષપર્વ એટલે અસ્વિન્ન, પુરા ન ચડેલા. તેની ભક્ષણતા. (૫) તુચ્છૌષધિભક્ષણ - અસાર એવી મગફળી વગેરે. આમાં પણ મોટી વિરાધના અને અલા સંતોષ થાય છે, ઘણાં પણ ઐહિક એવા અપાયો તેમાં સંભવે છે. આમાં શિંબાખાદકનું ઉદાહરણ છે – ક્ષેત્રરક્ષક હતો, તે શિંબા ખાય છે. રાજા નીકળ્યો, ત્યારે ખાતો હતો. મધ્યાહે પાછો આવ્યો ત્યારે પણ ખાતો હતો. રાજાએ કૌતુકરી તેનું પેટ ચીરી નાંખ્યુ - આ કેટલું ખાય છે ? તેમાં ફીણ સિવાય બીજું કંઈ જ ન હતું. હવે કમથી જે વ્રત કહ્યું. તે પણ અતિચાર હિત પાળવું જોઈએ. તેથી તેના અતિચારોને જણાવવા માટે કહે છે – • સૂત્ર-૩૧ : કમદિન સંબંધી પ્રત્યાખ્યાન કરનાર શ્રાવકે આ પંદર કમદિાનોને જાણવા જોઈએ પણ આચરવા ન જોઈએ. તે આ પ્રમાણે – - અંગારકર્મ, વનકર્મ, શકટકર્મ, ભાટકકર્મ, સ્ફોટકકર્મ. - tત વાણિજ્ય, લાક્ષ વાણિજ્ય, રસ વાણિજ્ય, વિધવાણિજ્ય, કેશવ - અંગપીલણકર્મ, નીલનિકર્મ, દવાનિદાનતા, સદ્ધહ-તળાવનું શોષણ કરવું, અસતીપોષણતા. • વિવેચન-૩૧ : કમથી જે વ્રત કર્યું, તેને આશ્રીને શ્રાવકે આ પ્રસ્તુત પંદર કર્માદાનોનો અસાવધ જીવન ઉપાય અભાવમાં પણ, તેઓમાં ઉcકટ જ્ઞાનાવરણીયાદિ કર્મ હેતુત્વથી Page #99 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ આવશ્યક-મૂલસણ સટીક અનુવાદ/૪ ૬/૧ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧ ૧૩૯ જે આદાન, તે કર્માદાનો જાણવા. ગાકર્મ – અંગાર કરણ - કોલસાદિ વેચવાની ક્રિયા. એ પ્રમાણે વન, શકટ, ભાટક, ફોટન, દાંત, લાખ ઈત્યાદિ પંદરે જાણવા. તેનો ભાવાર્થ. (૧) અંગારકર્મ - અંગારા બાળીને વેચે, તેમાં છ એ કાયના જીવોનો વધ થાય માટે તે ન કો. (૨) વનકર્મ- જે વન ખરીદે, પછી વૃક્ષોને છેદીને, તેના મૂળ વડે જીવે છે. એ પ્રમાણે પામ્ય આદિનો પણ પ્રતિષેધ છે. (3) શાકટિક કર્મ – ગાડાં આદિ પણાથી જીવે છે. તેમાં વધ-બંધાદિદોષ. (૪) ભાટક કર્મ- પોતાના ભાંડ ઉપસ્કરને ભાડાથી બીજાને આપવા ન કહ્યું, બીજા દ્વારા પણ બળદ આદિ ન અપાવવા ન કલ્પે. (૫) સ્ફોટક કર્મ – હળ આદિથી ભૂમિ ફોડવી. (૬) દંત વાણિજ્ય - પહેલાંથી ભીલ આદિને મૂલ્ય આપે, દાંત લેવા માટે. પછી તે ભીલો હાથી આદિને મારીને રાખે, જેથી જલ્દી તે વણિક આવશે. એ રીતે માછીમારોને શંખનું મૂલ્ય આપે છે, આ બધું ન કો. (૩) લાક્ષવાણિજય – તેમાં કૃમિ થાય તે દોષ છે. (૮) રસવાણિજ્ય - કૌલાલવ, સુરા આદિ, તેના પાનમાં ઘણાં દોષ છે. જેવા કે મારણ, આક્રોશ, વધાદિ તેથી તે ન કહ્યું.. (૯) વિખવાણિજ્ય - ઝેરનો વેપાર, તેને ન કો ઘણી જીવ વિરાધના છે. (૧૦) કેશવાણિજય - દાસીને ગ્રહણ કરીને બીજે વેંચી દે. તેમાં પણ ઘણાં દોષ છે. જેમકે – પરવશતા આદિ. (૧૧) ચંગપીડન કર્મ – ધાણી, શેરડી પીલવાનો ચીચોડો, ચક્ર આદિ. (૧૨) નિલછિન કર્મ – બળદ આદિની ખસી કરવી ન જે. (૧૩) દવાનદાપનતા - વન વગેરેને બાળવા. (૧૪) સર-દ્રહ-તળાવનું શોષણ-કરે, પછી તેમાં વાવણી કરે આદિ. (૧૫) અસતીપોષણ - અસતીને પોષવી. જેમ ગૌડ દેશમાં યોનિપોષકો દાસીને ભાડેથી ગ્રહણ કરે છે. આ બધાં બહુ સાવધ કર્યો છે, માટે તેનો ત્યાગ કરવો. સાતિચાર બીજું વ્રત કહ્યું. હવે ત્રીજું ગુણવત કહે છે – • સૂત્ર-૨ - અનર્થ દંડ ચાર ભેદે કહેલ છે - અપધ્યાનાચરિત, પ્રમતાયરિત, હિંચપદાન, પાપકમપદેશ. અનર્થદંડ વિરમણ વ્રતી શ્રાવકને આ પાંચ અતિચાર ગણવા જોઈએ – કંદ, કૌમુત્રય, મૌખરિક, સંયુકતાધિકરણ, ઉપભોગ પરિભોગતિરિક્ત • વિવેચન-૩ર :અર્થ - પ્રયોજન, ગૃહસ્થને ત્ર, વાસ્તુ, ધન, શરીર, પરિજનાદિ વિષયક. તેને માટે આરંભ - જીવઘાત થાય તે અર્થદંડ. અહીં દંડ એટલે નિગ્રહ, યાતના કે વિનાશ એ પર્યાયવાચી છે. અર્થ વડે - પ્રયોજનથી જે દંડ તે અર્થદંડ, તે આ જીવના ઉપમઈના ૫ દંડ, ક્ષેત્ર આદિ પ્રયોજન અપેક્ષાથી અર્થદંડ કહ્યો. તેથી વિપરીત તે અનર્થદંડ - પ્રયોજન નિપેક્ષ. મનW - પ્રયોજન, અનુપયોગ, નિકારણ એ પયયો છે. કારણ વિના જ જીવોને દંડવા તે. તથા કુઠારથી હસતા વનસ્પતિના શાળા સ્કંધ આદિમાં પ્રહાર કરે, ત્યારે કીડી-મંકોડા આદિને વિશે મારે છે. તેમનો નાશ કરવામાં કંઈ અતિશય ઉપકારી પ્રયોજન હોતું નથી કે જેના વિના ગૃહસ્થપણું પાળવું શક્ય ન બને. આ અનર્થદંડ ચાર ભેદે કહેલ છે, તે આ પ્રમાણે – (૧) અપધ્યાનાચરિત - અપધ્યાન વડે આચરિત. અપધ્યાન એટલે અપ્રશસ્ત ધ્યાન. અહીં કોંકણક સાધુ આદિ જાણવા. (૨) પ્રમાદાયરિત - પ્રમાદ વડે આચરેલ. પ્રમાદ તે મધ આદિ પાંચ પ્રકારે છે. મધ, વિષય, કષાય, વિકથા, નિદ્રા. આનું અનર્થદંડત્વ તેના શબ્દાર્થ દ્વારથી સ્વબુદ્ધિથી કહેવું. (૩) હિંસાપદાન - હિંસાના હેતુત્વથી આયુધ, અગ્નિ, વિષ આદિને પણ હિંસા કહેવાય છે. તેને બીજાને જે પ્રદાન ક્રોધથી અભિભૂત હોય કે અનભિભૂત હોય તેને કરવું ન કો. પ્રદાનમાં અનર્થદંડ થાય. (૪) પાપકર્મોપદેશ - નરકાદિમાં પાડે તે પાપ, તેથી પ્રધાન કર્મ તે પાપકર્મ, તેનો ઉપદેશ. જેમ કે ખેતી આદિ કરો. બળદને દમો, ઈત્યાદિ શ્રાવકને ઉપદેશ દેવો ન કલ્પે. કેમકે શ્રાવક જિનવચનનો સાર જાણે છે. આ વ્રતને અતિચાર સહિત પાળવું જોઈએ, તેથી આ વ્રતના અતિચાને જણાવવા કહે છે - અનર્થ દંડ વિરત શ્રાવકને આ પાંચ અતિચાર જાણવા જોઈએ પણ આચરવું નહીં. તે આ પ્રમાણે - (૧) કંદર્પ - કામ, તે હેતુ માટે વિશિષ્ટ વાક્યપ્રયોગ કંદર્પ કહે ચે. સપના અતિરેક કે ઉદ્રેકથી પ્રહાસ મિશ્ર મોહ ઉદ્દીપક નર્મ - અને ભાવ છે. અહીં સામાચારી, આ છે - શ્રાવકને અટ્ટહાસ્ય કરવું ન કો જો હસવું હોય તો થોડું જ હાસ્ય કરે. (૨) ઠકુરા - કુસિત સંકોચનાદિ ક્રિયા યુક્ત. કુચ-કુકુચ, તેનો ભાવ તે કકુચ્ય - અનેક પ્રકારે મુખ, નયન, હોઠ, હાથ, પગ, ભ્રવિકાર પૂર્વિકા પરિહાસાદિ જનક ભાંડાદિની જેમ વિડંબના કિયા, સામાચારી આ છે કે- જેનાથી લોકમાં હાસ્ય ઉત્પન્ન થાય તેવું બોલવું ન કહ્યું. (3) મૌખર્ય - ધૃષ્ટતાથી પ્રાયઃ અસત્ય, અસંબદ્ધ પ્રલાપ કહે છે. અથવા મુખ વડે અરિને આણે છે. જેમ કુમાર અમાત્યએ તે ચારભટને વિસર્જિત કર્યો. રાજાને નિવેદન કર્યું, તેને જીવિકા વૃત્તિ આપી. અદા રોષથી મારી નાંખ્યો. (અહીં કથા છે, તે ગ્રંથાંતરથી જોવી.] (૪) સંયુકતાધિકરણ – જેના વડે નકાદિમાં જવાય તે અધિકરણ. વાસ્તુ, Page #100 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ૬/૭૨ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧ ૧૮૧ ઉખલ, શિલાપુઝક, ઘંટી ઈત્યાદિ. સંયુ - અર્થ ક્રિયાકરણ યોગ્ય એવું તે અધિકરણ. આ સામાચારી છે - શ્રાવકે સંયુક્ત એવા ગાડા વગેરે ધારણ ન કરવા. એ પ્રમાણે વાસી, પરશુ આદિમાં જાણવું. (૫) ઉપભોગ • પભિોગ અતિરેક - પૂર્વે વ્યાખ્યા કરેલ છે. અહીં પણ આ સામાચારી છે. ઉપભોગાતિરિક્ત - જો તૈલ, આમલકાદિ ઘણાં ગ્રહણ કરે છે. તેથી ઘણાં નાનકારક લોભથી આવે છે. બીજા ને નાન કરનારા પણ સ્નાન કરે છે. અહીં પોરા આદિ ગ્લાયનો વધ થાય છે. એ પ્રમાણે પુષ, તાંબુલ આદિમાં જાણવું. એ પ્રમાણે ન વર્તે. શ્રાવકને ઉપભોગ સ્તાનમાં શો વિધિ છે ? ઘરે સ્નાન કરવાનું ન હોય ત્યારે તેલ, આમલક વડે મસ્તક ધોઈને પછી તળાવ આદિના કિનારે બેસીને અંજલિ વડે સ્નાન કરે. એ પ્રમાણે જે પુષ્પોમાં પુષ્પ કુંથુઆ છે, તેને પરિહરે. સાતિયાર બીજે આણવતે કહ્યું, હવે શિક્ષાપદ વ્રતો કહે છે. તે ચાર ભેદે છે - સામાયિક, દેશાવકાસિક, પૌષધ, અતિથિ સંવિભાગ. તેમાં પહેલું શિક્ષાપદ્ધત પ્રતિપાદન કરતાં કહે છે – • સૂત્ર-૭૩ થી ૭ - સામાયિક એટલે સાવધયોગનું પરિવર્જન અને નિરવધ યોગનું પ્રતિસેવન. એમ શિક્ષા અધ્યયન બે પ્રકારે કહ્યું છે. ઉપાd - સ્થિતિ, ગતિ, કષાય, બંધ અને વેદન આ પાંચ અતિક્રમણ વજીવા.. સામાયિક કરેલ હોય ત્યારે શ્રાવક શ્રમણ જેવો થાય છે. કારણે વારંવાર સામાયિક કરવી જોઈએ. બધે જ ‘વિરતિ’ કહેવાઈ છે, ખરેખર બધે ‘વિરતિ’ હોતી નથી, તેથી સર્વવિરતિવાદી દેશ અને સર્વથી (સામાયિક) કહે છે. સામાયિક વ્રતધારી શ્રાવકને આ પાંચ અતિચાર જાણવા જોઈએ. તે આ પ્રમાણે - મનોgueiધાન, વચનguણિધાન, કાયદુષિધન, સામાયિકમાં મૃતિ ન કરવી છે અને સામાયિક અનવસ્થિત કરવી છે. • વિવેચન-૩૩ થી ૩૦ : HH - રાગદ્વેષ રહિત જે સર્વ જીવોને આત્મવત્ જુએ છે તે. આ • લાભ કે પ્રાપ્તિ. સમનો આય સમાય. સમ જ પ્રતિક્ષણે પૂર્વ જ્ઞાન-દર્શનચરણ પયયિોથી નિરૂપમ સુખ હેતુ વડે ચિંતામણી કલ્પવૃક્ષની ઉપમા વડે યોજાય છે. તે જ સમયનું પ્રયોજન આ ક્રિયાઅનુષ્ઠાનનું છે. તે સામાયિક. સમાય જ સામાયિક. વાઘ - ગહિંત, પાપ. અવધની સાથે તે સાવધ. યોગ - વ્યાપાર, કાયિક આદિ તેનું પરિવર્જન-પરિત્યાગ. કાળ અવધિ વડે જાણવો. તેમાં માગ સાવધયોગનું પરિવર્જન નથી પણ અપાપ વ્યાપાર આસેવન છે. તેથી કહે છે કે – નિરવધયોગનું પ્રતિસેવન કરવું. અહીં સાવધ યોગના ત્યાગ માફક નિરવધયોગ પ્રતિસેવનમાં પણ રોજ પ્રયત્ન ૧૮૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ કરવો તે દર્શાવવા માટે ‘' શબ્દ છે. પરિવર્જન અને પ્રતિસેવન બંને ક્રિયાની તુચંતા બતાવે છે. અહીં સામાચારી આ છે – શ્રાવકે કઈ રીતે સામાયિક કરવી જોઈએ ? અહીં શ્રાવક બે ભેદે છે – ઋદ્ધિ પ્રાપ્ત અને ઋદ્ધિ ન પામેલા. તેમાં જે કદ્ધિ ન પામેલા શ્રાવક છે, તે ચૈત્યગૃહે કે સાધુ સમીપે કે ઘરે કે પૌષધશાળામાં જ્યાં વિશ્રામ કરે કે નિવ્યપાર રહે, ત્યાં બધે સામાયિક કરે. ચાર સ્થાનોમાં નિયમથી કરવી જોઈએ - ચૈત્યગૃહે, સાધુ પાસે, પૌષધશાળે અથવા ઘેર આવશ્યક કરે છે. તેમાં જો સાધુની પાસે કરે તો શો વિધિ છે? જો કોઈ પરભય ન હોય, જો કોઈ સાથે વિવાદ ન હોય, જેના સાથે આકર્ષ-વિકર્ષ ન હોય તેવા કોઈને ચિત્તમાં ઘારે, અથવા અધમણ જોઈને ન ગ્રહે કે ન જાય. જે વ્યાપાર ન કરતો હોય તો ઘેર જ સામાયિક કરીને જાય. કેવી રીતે જાય ? પાંચ સમિતિ, ગણ ગુપ્તિ, ઈર્યાદિ યુક્ત જેમ જેમ સાધુ જાય તેમ તથા ભાષામાં સાવધને પરિહરતો, એષણામાં ટેકું કે કાષ્ઠને પડિલેહી - પ્રમાઈ એ પ્રમાણે આદાન-નિક્ષેપમાં, પ્લેખ-મેલ આદિ ત્યાગ ન કરતો અથવા જતા પ્રતિલેખન અને પ્રમાર્જના કરે. જ્યાં રહે, ત્યાં પણ ગતિનિરોધ કરે છે. આ વિધિથી જઈને, કવિધ સાધુને નમસ્કાર કરીને પછી સામાયિક કરે. "करेमि भंते ! सामाइयं सावज्जं जोगं पच्चक्खामि दुविहं तिविहेणं जाव साधू પખુલાસf=' એમ કહીને પછી – ઈયપિરિકી પ્રતિક્રમે છે. પછી આલોચના કરીને આચાર્યાદિને સક્નિકના ક્રમે વાંદે છે. ફરી પણ ગુરુને વાંદીને પડિલેહણ કરીને બેસે, પૃચ્છા કરે કે ભણે. એ પ્રમાણે ચેત્યોમાં પણ કરે. જો સ્વગૃહે, પૌષધશાળામાં કે આવાસકમાં કરે, તો ત્યારે ગમન હોતું નથી. જે શ્રાવક ઋદ્ધિપ્રાપ્ત છે, તે સર્વઋદ્ધિથી આવે છે. તેનાથી લોકોમાં ઉત્સાહ વધે છે અને સુપરપના પરિગ્રહથી સાધુનો આદર વધે છે. જો તે સામાયિક કરીને આવે, તો હાથી - ધોડા આદિથી લોકોને અધિકરણ-હિંસા વર્તે છે, માટે તેમ ન કરે. કત સામાયિકથી બે પગ વડે જ જવું જોઈએ. તેથી તે પ્રમાણે સામાયિક ન કરે. સાધુ સમીપે જ કરે છે. જો તે શ્રાવક છે, તો કોઈ પણ ઉભો ન થાય. જો તે યથાભદ્રક છે, તો તેનો આદર થાઓ એમ કહેલ છે. ત્યારે પૂર્વે રાખેલ આસન અપાય. આચાર્ય પણ ઉભા થઈને રહે. ત્યારપછી તે ઋદ્ધિ પ્રાપ્ત શ્રાવક સામાયિકને વિધિપૂર્વક કરે - તે આ પ્રમાણે - "करेमि भंते ! सामाइयं सावज्जं जोर्ग पच्चक्खामि दुविधं तिविधेण जाव नियम પ મુવીસ.'' એ પ્રમાણે સામાયિક કરીને, પ્રતિક્રમી, વાંદીને પૂછે છે. તે કદાચ સામાયિક કરતો મુગટ દૂર કરે, કુંડલો, નામ મુદ્રાને દૂર કરે, પુષ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ • ૬૩ થી ૨૭ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧ ૧૮૩ તાંબુલ-પ્રાવાક આદિનો ત્યાગ કરે. આ વિધિ છે. o સાવધયોગ પરિવર્જનાદિ રૂપવથી સામાયિકને કરેલ શ્રાવક વસ્તુતઃ સાધુ જેવો કઈ રીતે થાય ? તે શા માટે ઈવર સર્વ સાવધયોગ પ્રત્યાખ્યાન જ વિવિધ પ્રવિધ કરતો નથી ? [સમાધાન સામાન્યથી સર્વ સાવધયોગ પ્રત્યાખ્યાન ગૃહસ્થને અસંભવ હોવાથી કેમકે આરંભમાં તેમની અનુમતિનો વિચ્છેદ થયો નથી, તથા સુવર્ણ આદિમાં આત્મીય પરિગ્રહથી નિવૃત્ત થયો નથી, અન્યથા સામાયિકના ઉત્તકાળમાં પણ તેના ગ્રહણનો પ્રસંગ આવે, માટે ન કરે. સાધુ અને શ્રાવક વચ્ચે વિસ્તારથી ભેદ જણાવે છે - • સૂઝ-૭૪ [ગાથાની વ્યાખ્યા : અહીં શિક્ષાકૃત એ સાધુ અને શ્રાવકમાં મોટો ભેદ છે. તે શિક્ષા બે ભેદે છે. - આસેવન શિક્ષા અને ગ્રહણશિક્ષા. ડાયેયના • પ્રત્યુપેક્ષણાદિ ક્રિયારૂપ છે. શિક્ષા - અભ્યાસ. તેમાં આસેવન શિક્ષાને આશ્રીને સંપૂર્ણ જ ચક્રવાલ સામાચારીને સાધુ સદા પાલન કરે. શ્રાવક પાલન ન કરે. તે કાળે પણ સંપૂર્ણ અપરિજ્ઞાનથી અસંભવ છે. - પ્રદાન - શિક્ષાને આશ્રીને સાધુ સૂનથી અને અર્થથી જઘન્યથી આઠ પ્રવચન માતા અને ઉત્કૃષ્ટથી બિંદુસાર પર્યન્ત ગ્રહણ કરે છે. શ્રાવક તો સૂઝ અને અર્થથી જઘન્યથી આઠ પ્રવચન માતા અને ઉત્કૃષ્ટથી જ જીવનિકાય અધ્યયન સધી ઉભયથી અને પિઝેષણા સુધી સુત્ર અને અર્ચથી ગ્રહણ કરે. -- ૪ - સૂત્ર પ્રામાણ્યથી વિશેષતા કહે છે – “સામાયિકને જ કરતો શ્રાવક જે કારણે શ્રમણ સમાન થાય છે, તે કારણે વારંવાર સામાયિક કરવી જોઈએ.” આની કિંચિત વ્યાખ્યા કરે છે – “સામાયિક’ શબ્દ પૂર્વે નિરૂપેલ છે. શબ્દ અવધારણાર્થે છે. તેથી સામાયિક કરે તે જ કાળે, બાકીના કાળે શ્રાવક સાધુ સમાન ન થાય. આ કારણે અનેકવાર સામાયિક કરવી. અહીં ‘સાધુ સરીખો' કહ્યું છે. ‘સાધુ” કહેલ નથી. જેમાં સમુદ્ર જેવું તળાવે છે, સમુદ્ર નથી. - ઉપપાતળી ભેદ બતાવે છે – સાધુ સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થાય છે. જ્યારે શ્રાવક ઉત્કૃષ્ટથી અય્યત કો ઉત્પન્ન થાય. જઘન્યથી તો બંને સૌધર્મ ક્ષે જ જાય. કહ્યું છે કે- અવિરાધિત શ્રામસ્યવાળા સાધુ અને શ્રાવકને પણ જઘન્યથી સૌધર્મક ઉપપાત જિનેશ્વરે કહેલ છે. સ્થિતિથી ભેદ - સાધુને ઉત્કૃષ્ટ 33-સાગરોપમ અને જઘન્યથી પલ્યોપમ પૃથકવ સ્થિતિ થાય. શ્રાવકને ઉત્કૃષ્ટ ૨૨-સાગરોપમ અને જઘન્ય પલ્યોપમ સ્થિતિ દેવલોકે થાય. ગતિથી ભેદ - વ્યવહારથી સાધુ પાંચે ગતિમાં જાય છે તથા કુરટ અને ઉત્કર્ટ નકે ગયા. કુણાલા દષ્ટાંતમાં એવું સંભળાય છે. શ્રાવક તો ચાર ગતિમાં જાય, સિદ્ધ ગતિમાં ન જાય. બીજા કહે છે - સાધુ સુજ્ઞતિમાં અને મોક્ષે પણ જાય, શ્રાવક ચાર ગતિમાં જાય. કષાયથી ભેદ - સાધુ કપાયના ઉદયને આશ્રીને સંજવલન અપેક્ષાથી ચારત્રણ-બે-એક કપાયના ઉદયવાળા કે અકયાયી પણ હોય, કેમકે છાસ્ય-વીતરાગાદિ હોય. શ્રાવક તો બાર કષાયના ઉદયવાળા અને આઠ કપાયના ઉદયવાળો હોય. જ્યારે બાર કષાયવાનું હોય ત્યારે અનંતાનુબંધી વર્જીને લેવા. કેમકે તે અવિરતને જાણવા. જો આઠ કપાયનો ઉદયવાનું હોય ત્યારે અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન કષાય વર્જીને હોય કેમકે તે દેશવિરતને હોય. બંધની દષ્ટિએ ભેદ – સાધુ મૂળ પ્રકૃતિની અપેક્ષાથી અષ્ટવિધ બંધક કે સપ્તવિઘબંધક કે પવિધ બંધક કે એકવિધ બંધક હોય છે. કહ્યું છે કે - જીવો આયુને છોડીને સપ્તવિધ બંધકો હોય છે. સૂક્ષ્મ સંપરાયવાળા છ પ્રકારે બંધવાળા કહેલા છે. તેઓ મોહનીય અને આયુને છોડીને પ્રકૃતિના બંધક કહેલા છે. ઉપશાંત ક્ષીણ મોહા અને કેવલીઓ એકવિધબંધક હોય છે. વળી તે કિસમયસ્થિતિક બંધક હોય છે, સાંપરાયિક નહીં. શૈલેશીકરણ કરતાં અબંધકા હોય છે તેમ જાણવું જ્યારે શ્રાવકો અષ્ટવિધબંધક કે સતવિધ બંધકો હોય છે. વેદનાની દૃષ્ટિએ ભેદ – સાધુ આઠ કે સાત કે ચાર પ્રકૃતિના વેદક છે, શ્રાવકો નિયમા આઠ પ્રકૃતિને વેદે છે. પ્રતિપત્તિને આશ્રીને ભેદ - સાધુ પાંચ મહાવ્રત સ્વીકારે છે, શ્રાવક તો એક, બે, ત્રણ, ચાર કે પાંચે અણુવ્રત સ્વીકારે. અથવા સાધુ એક વખત સામાયિક સ્વીકારીને સર્વકાળ ધારણ કરે છે, શ્રાવક તે વારંવાર સ્વીકારે છે. અતિક્રમને આશ્રીને ભેદ - સાધુને એક વ્રતના ઉલ્લંઘનમાં પાંચે વ્રતોનું ઉલ્લંઘન છે. શ્રાવકને તો એક-એકનું જ ઉલ્લંઘન થાય. શ્રાવકને માટે સર્વ શબ્દ પ્રયોજાતો નથી કેમકે કદાચ તેને દેશ વિરતિનો પણ અભાવ થાય. ‘સર્વ' એમ કરીને સર્વ સાવઘ યોગનો હું પરિત્યાગ કરું છું એમ કહીને વિરતિ પણ તેમને ‘સવ' સંપૂર્ણ હોતી નથી. કેમકે શ્રાવકને અનુમતિ વડે નિત્ય પ્રવૃતત્વથી સર્વ વિરતિ ન થાય. એ પ્રમાણે તે સર્વ વિરતિવાદી દેશ વિરતિ અને સર્વ વિરતિને ચૂકે છે, કેમકે તે પ્રત્યક્ષ મૃષાવાદિપણે છે. પ્રસંગે આટલું કહ્યું, તે પર્યાપ્ત છે. હવે સૂર કહીએ છીએ આ વ્રત પણ શિક્ષાપદના અતિચાર રહિત પાળવું જોઈએ, તેથી કહે છે કે - સામાયિકવતી શ્રાવકને આ પાંચ અતિચારો જાણવા જોઈએ પણ આચરવા - સેવવા ન જોઈએ. તે આ પ્રમાણે – (૧) મનોદુપ્રણિધાન :- પ્રણિધાન એટલે પ્રયોગ, દુષ્ટ પ્રયોગને મનથી કરે તેને મનો દુપ્રણિધાન કહે છે. સામાયિક કરેલ ગૃહસ્થનું એ કર્તવ્ય છે અસુકૃત દુકૃતનું પરિચિંતન ન કરે. કહ્યું છે - સામાયિક કરીને જે શ્રાવક ગૃહચિંતા કરે છે, તે આd-વશાને પામીને તેની સામાયિક નિરર્થક કરે છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ • ૬/૪ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧ ૧૮૫ (૨) વચન દુપ્રણિધાન :- સામાયિક કરેલો અસભ્ય, નિષ્ઠુર, સાવધ વચનપ્રયોગ ન કરે. કહ્યું છે – કૃત સામાયિક પૂર્વ બુદ્ધિથી વિચારીને બોલે, સદા નિરવધ વચન બોલે, અન્યથા તેને સામાયિક ન થાય. (૩) કાય પ્રણિધાન :- સામાયિક કરેલને અપડિલેહિતાદિ ભૂમિ આદિમાં હાથ-પગ આદિના દેહ-અવયવોની અનિદ્ભુત સ્થાપના. કહ્યું છે કે – અનિરીક્ષ્ય અને અપમૃજય સ્પંડિલ સ્થાનાદિ સેવતો હિંસાના અભાવમાં પણ પ્રમાદને કારણે તે કૃતસામાયિક નથી. (૪) સામાયિકની સ્મૃતિ ન હોવી - સામાયિક સંબંધી જે મરણા તે સ્મૃતિ અતિ ઉપયોગ. તેનું મન - ન સેવવું તે. અતિ પ્રબળ પ્રમાદવાનુ યાદ રાખતો નથી કે આ વેળામાં મારે જે સામાયિક કર્તવ્ય છે, તે કરેલ છે કે નથી, મોક્ષ સાધન અનુષ્ઠાનનું મૂળ સ્મૃતિ છે. કહ્યું છે કે – જે પ્રમાદયુકત સ્મરણ કરતો નથી કે સામાયિક કયારે કર્તવ્ય છે, સામાયિક કરી કે ન કરી તે યાદ ન રહે તો કરેલી પણ વિફળ જાય છે. (૫) સામાયિકનું અનવસ્થિત કરણ તે અનવસ્થિતકરણ. અનવસ્થિત અRIકાલ કે કર્યા પછી અનંતર જ તજે છે. જેમ-તેમ કરવું તે અનવસ્થિત. કહ્યું છે કે - સામાયિક કરીને લક્ષણ જ પારે છે અથવા ઈચ્છા મુજબ કરે છે, તે અનવસ્થિત સામાયિક અનાદરને કારણે શુદ્ધ નથી. સાતિચાર પહેલું શિક્ષાપદ ‘સામાયિક' કહ્યું. હવે બીજા શિક્ષાપદનું પ્રતિપાદન કરતાં કહે છે – • સૂઝ-૭૮ - દિશાવત ગ્રહણ કરેલાને પ્રતિદિન દિશાનું પરિમાણ કરવું તે દેશાવકાશિક [નામે બીજું શિક્ષાપદ વ્રત છે.]. દેશવકાસિક પ્રતધારી શ્રમણોપાસકે આ પાંચ અતિચાર જાણવા જોઈએ, પણ આચરવા ન જોઈએ - નયન પ્રયોગ, પેણ પ્રયોગ, શબ્દાનુપાત, રૂપાનુપાત, બહાર પુદ્ગલ પ્રક્ષેપ. • વિવેચન-૩૮ : દિગવત પૂર્વે વ્યાખ્યાત જ છે. તે ગૃહીંત દિપરિમણના દીર્ધ કાળ, ચાવજીવ, સંવત્સર, ચાતમાંસાદિ ભેદના સો યોજનાદિ રૂપcથી દરોજ તેટલા પ્રમાણમાં જવાનું અશક્ય હોવાથી પ્રતિદિન - પ્રહર, મુહર્ત આદિ ઉપલક્ષણથી પ્રમાણ કરણ - દિવસાદિ ગમન યોગ્ય દેશનું સ્થાપન તે પ્રતિદિનનું પ્રમાણ કરણ દેશાવકાસિક. | દિગવતમાં ગૃહીત દિશાપરિમાણનો એક દેશ- અંશ, તેમાં ગમન આદિ ચેષ્ટા સ્થાન, દેશ અવકાશ, તેનાથી નિવૃત્ત તે દેશાવકાશિકત. અહીં પૂજયો કહે છે કે - ગૃહીત અણવતાદિની દીર્ધતર કાળ અવધિના વિરમણ છતાં પણ પ્રતિદિન સંક્ષેપ કરવો તેમ ઉપલક્ષણથી જાણવું અન્યથા તે વિષયના સંક્ષેપનો અભાવ થશે અથવા ભાવમાં પૃચ શિક્ષાપદ ભાવનો પ્રસંગ આવે, આટલો વિસ્તાર પૂરતો છે. ૧૮૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ અહીં આચાર્યો સર્પનું દૃષ્ટાંત પ્રરૂપે છે. જેમકે પૂર્વે તે સપને બાર યોજનનો વિષય હતો. પછી વિધાવાદી વડે અપસાર કરાતા એક યોજનમાં તેણે પોતાની દૃષ્ટિ સ્થાપી. આ પ્રમાણે શ્રાવકોએ પણ દિવ્રત આગારમાં બહુ અપરાદ્ધવાન્ પછી દેશાવકાસિક વડે તેને ઘટાડતા જાય. અથવા વિષનું દષ્ટાંત - અગદે એક અંગુલમાં સ્થાપેલું. આ શિક્ષાવત પણ અતિચારરહિત પાલન કરવું જોઈએ. તેથી કહે છે કે દેશાવકાસિક વ્રતધારી શ્રાવકે આ પાંચ અતિચારો જાણવા, પણ તેનું આચરણ ના કરવું તે આ પ્રમાણે - - (૧) આનયન પ્રયોગ – કોઈ વિશિષ્ટ દેશાદિમાં ભૂદેશ અભિગ્રહમાં બહાર સ્વયં ગમનનો યોગ ન હોવાથી બીજાને સચિત્તાદિ દ્રવ્ય લાવવા માટે પ્રયોજે - સંદેશો આપીને મોલે કે તારે આ લાવવું તે આનયનપ્રયોગ. (૨) પ્રેણપયોગ- ધરાર નોકરને મોકલવો તે પ્રેષ્ઠ પ્રયોગ. જેમકે અભિગૃહીત પર વિચાર દેશના વ્યતિક્રમના ભયથી, તારે અવશ્ય જ જઈને મારા ગાય આદિ લાવવા અથવા આ તારું કર્તવ્ય છે, એવો પ્રેણપયોગ. (3) શબ્દાનુપાત - સ્વગૃહ વૃત્તિ પ્રાકાકાદિ છોડીને ભૂદેશનો અભિગ્રહ હોવાથી બહાર પ્રયોજન ઉત્પન્ન થતાં ત્યાં સ્વયં જવાનો યોગ ન હોવાથી વૃત્તિપાકારની નીકટવર્તીને બુદ્ધિપૂર્વક છીંક-ખાંસી આદિ શબ્દો કરીને તેમને જાગૃત કરવા તે શબ્દનો અનુપાત - ઉચ્ચારણ કર્યું જેથી બીજાના કાનમાં આનો શબ્દ પહોંચે. (૪) રૂપાનુપાત - અભિગૃહીત દેશથી બહાર પ્રયોજન ભાવમાં શબ્દ ના ઉચ્ચારીને બીજાને સમીપ લાવવાને માટે પોતાના શરી-રૂપનું દર્શન તે રૂપાનુપાત. (૫) બહિ:પગલપોપ - અભિગૃહિત દેશની બહાર પ્રયોજન થતાં બીજાને જાગૃત કરવા ટેકા આદિ ફેંકવા, તે પુદ્ગલ પ્રક્ષેપ. દેશાવકાશિકનો આ અર્થ અભિગ્રહણ કરાતા, બહાર ગમનાગમન આદિ વ્યાપાજનિત પ્રાણીનું ઉપમદન થાય છે. તે સ્વયં કરે કે બીન વડે કરાવે તેમાં કોઈ કળ વિશેષ નથી. તેના કરતાં તો ઈયપિય વિશુદ્ધ કરતાં સ્વર્ય ગમનમાં ગુણ છે. બીજા વળી અનિપુણ હોય તો અશુદ્ધિ થાય છે. સાતિચાર બીજું શિક્ષાપદ “દેશાવકાસિક' કહ્યું. હવે ત્રીજું શિક્ષાપદ કહે છે, તેનું આ સૂત્ર છે – • સૂત્ર-૩૯ : પૌષધોપવાસ ચાર ભેદે કહેલ છે, તે આ પ્રમાણે - આહાર પૌષધ, શરીર સતકાર પૌષધ, બહાચર્ય પૌષધ, વ્યાપાર પૌષધ. પૌષધોપવાસ વ્રતધારી શ્રાવકે આ પાંચ અતિચારો જાણવા જોઈએ. તે આ પ્રમાણે - આપતિલેખિતપુણ્યતિલેખિત શય્યા સંતાફ, અપમાર્જિત - દુઘમાર્જિત શા સંતાક. અપતિલેખિત દુuતિલેખિત ઉચ્ચાર પ્રશ્રવણ ભૂમિ, અપમાર્જિત દુઘમાર્જિત ઉચ્ચાર પ્રશ્રવણ ભૂમિ, પૌષધોપવાસની સમ્યફ પાલના ન કરવી છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ • ૬/૦૯ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧ ૧૮e • વિવેચન-૭૯ : આ પૌષધ શબ્દ રૂઢિથી પર્વમાં વર્તે છે. પર્વો તે આઠમ આદિ તિથિઓ છે. ‘પૂરણ કરવાથી પવ’ ધર્મના ઉપચય હેતુત્વની છે. પૌષધમાં ઉપવાસનો પૌષધોપવાસ. નિયમવિશેષ અભિધાનથી આ પૌષધોપવાસ છે અને આ પૌષધોપવાસ ચાર ભેદે છે– (૧) આહાર પૌષધ :- “આહાર' પ્રસિદ્ધ છે તે વિષયક, તે નિમિતે પૌષધ તે આહાર પૌષધ. આહાર નિમિતે ધર્મપૂરણ પર્વ એમ સમજવું. (૨) એ પ્રમાણે શરીર સત્કાર પૌષધ જાણવાં. (3) બ્રહ્મચર્ય પૌષધિ - અહીં ચરણીય તે ચર્થ્ય. બ્રહ્મ-કુશલ અનુષ્ઠાન. બ્રહ્મમાં ચરવું તે બ્રહ્મચર્ય. બાકી પૂર્વવતું. (૪) અવ્યાપાર પૌષધ - કુિત્સિત વ્યાપાર ત્યાગ – આ આહાર પૌષધ બે ભેદે છે - દેશથી અને સર્વથી. દેશથી એટલે આયંબિલ કે એકાસણુ વગેરે. સર્વથી - ચાર પ્રકારનો પણ આહાર અહોરણ માટે પચ્ચકખાણ કરે. શરીર પૌષધ - સ્નાન, ઉદ્વર્તન, વર્ણક, વિલેપન, પુષ્ય, ગંધ, તાંબૂલ અને વસ આભરણનો પરિત્યાગ. તે પણ સર્વથી અને દેશતી. દેશથી-અમુક શરીર સકાર કરીશ અને અમુક સકાર નહીં કરે અથવા સર્વથા ત્યાગ. બ્રહ્મચર્ય પૌષધ - દેશથી અને સર્વથી. દેશી-દિવસના કે રાત્રિના. એક કે બે વખત. સર્વથી - અહોરણ બ્રહ્મચારી રહે. વ્યાપાર પૌષધ - દેશતી અને સર્વથી. દેશથી - હું અમુક વ્યાપાર નહીં કરું. સર્વથી - સકલ વ્યાપાર હળ, ગાડું, ગૃહ પરાક્રમાદિ ન કરે. અહીં દેશથી પૌષધ કરે છે તે સામાયિક કરે કે ન પણ કરે. જે સર્વ પૌષધ કરે છે, તે નિયમથી સામાયિક કરેલ હોય. જો ન કરે તો નિયમથી છેતરાય છે. તે ક્યાં કરે ? ચૈત્યગૃહમાં, સાધુ પાસે, ઘેર કે પૌષધશાળામાં. મણિ અને સુવણને છોડીને, પુસ્તક ભણે કે વાંચે. ધર્મધ્યાન કરે, જેમકે - સાધુના આવા ગુણો છે, તેને ધારણ કરવા હું અસમર્થ છું. આ શિક્ષાપદ વ્રતને અતિચાર હિત પાળવું જોઈએ, તેથી કહે છે પૌષધોપવાસ વતી શ્રાવકે આ પાંચ અતિચારો જાણવા, પણ ન આચરવા. - (૧) અપચુપેક્ષિત દુuત્યુપેક્ષિત શય્યા-સંથારો :- અહીં જેણે પૌષઘઉપવાસ કરેલ હોય છે જેના ઉપર સંથારે તે ઘાસ, કુશ, કામળી, વસ્ત્રાદિ, તે સંતાક અને શસ્યા પ્રસિદ્ધ છે. પ્રત્યપેક્ષણ - પ્રાપ્ત થયેલ શય્યાદિને ચક્ષુ વડે નિરીક્ષણ કરવું, તે પ્રત્યુપેક્ષણ. તેમ ન કરવું તે અપ્રત્યુપેક્ષણ. ગુણ એટલે ઉત્ક્રાંત ચિત્તથી પ્રત્યુપેક્ષણ કરે તે દુuપેક્ષણ. શય્યા એ જ અથવા સંથારો તે શાસંસાર. એ પ્રમાણે બધે અર્થ કરવો. ઉપલક્ષણથી શા-સંથારાદિ ઉપયોગી પીઠલકાદિ પણ લેવા. અહીં સામાચારી આ પ્રમાણે છે - પૌષધ કરેલને અપડિલેહિત શામાં આરોહવું કે સંથારામાં આરોહવું અથવા પૌષધશાળા વાપરવી. દર્ભવા કે શુભવા ૧૮૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ કે ભૂમિમાં સંસ્કારવું, કાચિકી ભૂમિથી આવીને ફરી પડિલેહણ કરે, અન્યથા અતિયાર લાગે. (૨) અપમાર્જિત પ્રમાર્જિત શય્યા-સંથારો. અહીં પ્રમાર્જના-શય્યા આદિનું આસેવન કાળે વસ્ત્રોમાંતાદિથી (પ્રમાર્થે). દુષ્ટ - એટલે અવિધિથી પ્રમાર્શે. બાકી ઉપર કહેલ છે. (૩,૪) એ પ્રમાણે ઉચ્ચાર-પ્રશ્રવણ ભૂમિમાં પણ બંને જાણવા. ઉચ્ચાર, પ્રશ્રવણમાં થુંક-બળખો, મેલ આદિ ઉપલક્ષણથી લઈ લેવા. (૫) પૌષધની સમ્યક્ પરિપાલના ન કરવી - પ્રવચનમાં કહેલ વિધિ અનુસાર નિપકંપ ચિતથી સેવન ન કરે. ભાવના આ છે - પૌષધ કરેલો અસ્થિર ચિત્ત થઈ, આહારમાં સર્વ કે દેશથી પ્રાર્થે, બીજા દિવસે પોતાના પારણાને માટે આ કે આ એવું કંઈ કરવાનું કહે અથવા ધર્મકથામાં અંતે વર્તે શરીર સકારમાં શરીર વર્તતા દાઢીમુંછ-વાળને શૃંગારના અભિપ્રાયથી સંસ્થાપે. ઉનાળામાં શરીરને જળથી સીંચે એ પ્રમાણે શરીર વિભૂષાના બધાં કારણોને ન પરિહરે. બ્રહ્મચર્યમાં આલોક કે પરલોકના ભોગોને પ્રાર્થે અથવા શબ્દાદિ વિષયોની અભિલાષા કરે. ક્યારે પૌષધ પૂરો થાય અને ક્યારે બ્રહ્મચર્ય છોડું એમ વિચારે. અવ્યાપારમાં સાવધ વ્યાપાર કરે અથવા કરું કે ન કરું એમ ચિંતવે. આ પ્રમાણે પાંચ અતિચાર રહિત શુદ્ધ પાલન કરવું. સાતિયાર ત્રીજું શિક્ષપદ વ્રત કહ્યું. હવે ચોથું કહે છે – • સૂત્ર-૮૦ : અતિથિ સંવિભાગ એટલે સાધક્સાળીને કાનીય અw-પાણી આપવા. દેશ, કાળ, શ્રદ્ધા, સત્કારયુક્ત શ્રેષ્ઠ ભક્તિપૂર્વક અનુગ્રહ બુદ્ધિથી સંયતોને દ્રવ્યોનું દાન આપવું. આ અતિથિ વિભાગ વતયુક્ત શ્રમણોપાસકે આ પાંચ અતિચારો જાણવા - સચિત્ત નિક્ષેપણા, સચિત્તપિધાનતા, કાલાતિક્રમ, પરવ્યપદેશ, મારતા. • વિવેચન-૮૦ : અહીં ભોજનાર્થે ભોજનકાલે ઉપસ્થત-આવેલને અતિથિ કહે છે. તેમાં પોતાના માટે નિપાદિત આહારને ગૃહિવતીમાં મુખ્ય સાધુ જ અતિથિ કહેવાય, તેનો સંવિભાગ, તે અતિથિ સંવિભાગ. સંવિભાગના ગ્રહણથી પછી કમિિદ દોષના પરિહારાર્થે કહે છે. ન્યાયથી પ્રાપ્ત. આના દ્વારા અન્યાયથી આવેલનો પ્રતિષેધ કરેલ છે. કાનીય - ઉદગમાદિ દોષ હિત. આના દ્વારા એકલાનીયનો નિષેધ કર્યો. અન્નપાનાદિ દ્રવ્યો. આવિ શબ્દથી વા, પાત્ર, ઔષધ, ભેષજાદિ પણ લેવા. આના દ્વારા હિરણ્યાદિનો વિચ્છેદ કર્યો. દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર ક્રમયુક્ત:- તેમાં રેશ - વિવિધ ઘઉં, કોદરા, કંગુ, ચોખા આદિની નિષ્પત્તિ થાય તે ત્રિ - સમિક્ષ કે દુર્મિક્ષ શ્રદ્વા - વિશુદ્ધ ચિત્ત પરિણામ. સTS - અભ્યત્યાન, આસનદાન, વંદન. પાછળ જવું તે. • પાકનું નાન Page #104 -------------------------------------------------------------------------- ________________ - 680 નિ - 1556 થી 1561 189 પેય આદિ પરિપાટીથી પ્રદાન. આ દેશાદિથી સમન્વિત. આના વડે વિપક્ષનો વિચ્છેદ જાણવો. પ્રધાન ભક્તિ વડે, આના વડે ફળ પ્રાપ્તિમાં ભક્તિકૃત અતિશય કહેલ છે. તે આત્માનુગ્રહ બુદ્ધિથી આપે પણ સાધુને અનુગ્રહની બુદ્ધિથી નહીં. અહીં આ સામાચારી છે - શ્રાવકે પૈષધ પારીને નિયમથી સાધને દાન દીધા વિના ન પારવો. જોઈએ. અન્યદા ફરી અનિયમ થાય અથવા દાન દઈને પારે કે પારીને દાન આપે છે. કઈ રીતે ? જો દેશ-કાળ હોય તો પોતાના શરીરની વિભૂષા કરીને સાધુની વસતિમાં જઈને નિમંત્રણા કરે કે ભિક્ષાને ગ્રહણ કરો. ત્યારે સાધુએ શું કરવું ? કોઈ પગલાં, કોઈ મુખાનંતક, કોઈ પાત્રાનું પડિલેહણ કરે. જેથી અંતરાય દોષ ન થાય અને સ્થાપના દોષ પણ ન લાગે. શ્રાવક જે પહેલી પરિસિમાં નિમંત્રણ કરે તો જો નમસ્કાર સહિત નિવકારશી] હોય તો ત્યારે ગ્રહણ કરે, ન હોય તો ન ગ્રહણ કરે, જે ધન લાગે તો ગ્રહણ કરીને રાખી મૂકે. જો ઉઘાડા પોરિસિમાં પારણોવાળો કે બીજા પારે છે, તો તેને આપી દે, પછી તે શ્રાવકની સાથે જાય, સંઘાટક જાય પણ એકલો ન જાય. સાધુ આગળ અને શ્રાવક પાછળ ચાલે. ઘેર જઈને શ્રાવક આસના આપી નિમંત્રણા કરે. જો સાધુ બેસે તો ઘણું સુંદર, ન બેસે તો પણ વિનય પ્રયુકત થાય. પછી સ્વયં ભોજન કે પાન આપે છે અથવા પોતે વાસણ પકડે અને તેની પત્ની વહોરાવે. અથવા સાધુને અપાય ત્યાં સુધી સ્થિર ઉભો રહે સાધુ પણ વાસણમાં દ્રવ્ય બાકી રહે, તે રીતે ગ્રહણ કરે જેથી પશ્ચાત્ કર્મદોષ ન લાગે. શ્રાવક વહોરાવી, વંદન કરી, સાધને વિદાય આપે. વિદાય આપતા તેની પાછળ જાય. પછી પોતે ભોજન કરે.. કદાચ જો શ્રાવકને ન અપાય, તો શ્રાવકોને જમાડે. વળી જો સાધુ ન હોય તો દેશ-કાળ-વેળામાં દિશાલોક કરવો જોઈએ. વિશુદ્ધ ભાવથી વિચારે કે - જો સાધુ આવશે તો મારો વિસ્તાર થશે. આ શિક્ષાપદવત પણ અતિચારહિત પાળવું જોઈએ. તેથી કહે છે કે - અતિથિ સંવિભાગ વ્રતધારી શ્રાવકે આ પાંચ અતિચાર જાણવા જોઈએ પણ આચરવા ન જોઈએ, તે આ પ્રમાણે - (1) સચિત નિક્ષેપ - સચિત એવા ઘઉં આદિમાં અજ્ઞાદિને મૂકવા, દાન ના દેવાની બુદ્ધિથી માયા-કપટ વડે એવું કરે. (2) સચિત્ત પિધાન - સચિત ફળાદિ વડે ઢાંકવું. (3) કાલાતિક્રમ - કાળનો અતિક્રમ, ઉચિત એવો સાધુનો ભિક્ષાકાળ, તેને અતિક્રમીને કે આવ્યા પહેલાં ભોજન કરે - x * કહ્યું છે - કાળે રહેણકને આપતાં અર્ધ કરવું શક્ય નથી, તે જ કાળે ન આપતા હોઈ ગ્રાહક હોતું નથી. (4) પરવ્યપદેશ - પોતાના સિવાયના જે બીજા તે ‘પર’ તેનું છે તેમ કહેવું. સાધુ પૌષધોપવાસના પારણાકાળે ભિક્ષાને માટે આવે ત્યારે પ્રગટ અાદિ જોતા 190 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ શ્રાવક એમ કહે કે આ બીજાનું છે, મારું નથી, માટે આપીશ નહીં. કંઈક યાચના કરે તો પણ એમ કહે કે - આ ફલાણાનું છે, ત્યાં જઈને તમે માંગો. (5) માત્સર્ય - માંગે તો કોપ કરે, હોવા છતાં ન આપે અથવા વૈમનસ્યથી આપે તે પણ માત્સર્ય, કષાયકલુષિત ચિત્તથી આપે તે માસર્ય. સાતિચાર ચોથું શિક્ષાપદવ્રત કહ્યું. આ શ્રાવકધર્મ છે. પ્રિપ્ત] અણુવ્રતાદિ સિવાય કહેવાયેલ એવું શું છે ? તે કહે છે - * સૂત્ર-૮૧ - આ પ્રમાણે શ્રાવકધર્મમાં પાંચ અણુવત, ત્રણ ગુણવંત વાવ-કથિત, ચાર શિક્ષuત ઈવકથિત કહ્યા છે. આ બધાંની પૂર્વે જાવકધમની મુલવસ્તુ સમ્યકત્વ છે તે આ - તે નિસર્ગથી કે અભિગમથી બે ભેદે અથવા પાંચ અતિચાર રહિત વિશુદ્ધ અણુવત અને ગુણવતની પ્રતિજ્ઞા સિવાય બીજી પણ પ્રતિમા વગેરે વિશેષથી કરવા યોગ્ય છે. અંતિમ મરણ સંબંધી સંલેખના ઝોસણા આરાધવી જોઈએ. આ સંબંધે શ્રાવકને પાંચ અતિચાર કહ્યા છે. તે આ પ્રમાણે છે - (1) આલોક સંવાંધી આશંસા, (2) પરલોક સંવાંધી આશંસા, (3) જીવિત સંબંધી આશંસા, (4) મરણ સંબંધી આશંસા, (5) કામભોગ સંબંધી આશંસા. * વિવેચન-૮૧ - અહીં શ્રાવક ધર્મમાં જ, અહીં જ અતિ શાક્યાદિના શ્રાવક ધર્મમાં નહીં. સમ્યકત્વ અભાવે અણવતાદિના અભાવથી. -x- પાંચ અણુવતો પ્રતિપાદિત સ્વરૂપના ત્રણ ગુણવતો ઉત લક્ષણવાળા કે જે એક વખત ગ્રહણ કરી ચાવજીવ ભાવનીય છે. ચાર શિક્ષાપદ વ્રતો જેમાં શિક્ષા - અભ્યાસ, તેના પદો - સ્થાનો, તે જ વ્રત તે શિક્ષાપદuતો. ઈવક અતિ પ્રતિદિવસ અનુષ્ક્રય, સામાયિક અને દેશાવકાસિકમાં પુનઃ પુનઃ ઉચ્ચાર્ય છે જ્યારે પૌષધોપવાસ અને અતિથિ સંવિભાગ બંને પ્રતિ દિવસ અનુષ્ઠય છે. પણ પ્રતિદિવસ આચરણીય નથી. [પ્રશ્ન આ આ શ્રાવકધર્મની વળી મૂલ વસ્તુ કેમ છે ? [ઉતર] સમ્યકત્વ. તેથી ગ્રંયકાર કહે છે - આ પુનઃ શ્રાવકધર્મનું અહીં પુનઃ શબ્દ અવધારણાર્થે છે. આનું જ. કેમકે શાક્યાદિના શ્રમણોપાસક ધર્મમાં સમ્યકત્વનો અભાવ હોવાથી મૂલવસ્તુ સમ્યકત્વ નથી. આમાં અણુવ્રતાદિ ગુણાં તદ્ભાવ ભાવિત્વથી રહેલા છે તેવી વસ્તુ મૂલભૂત અને દ્વારભૂત છે. તેમાં સમ્યકત્વ પરિકીર્તિત છે. સમ્યકત્વ - પ્રશમાદિ લક્ષણ. પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય લક્ષણ સમ્યકત્વ છે. આ કેવી રીતે થાય ? તે કહે છે. તે વસ્તુભૂત સમ્યકત્વ નિસર્ગથી કે અભિગમથી થાય છે. તેમાં નિસર્ગસ્વભાવ અને અધિગમ - યથાવસ્થિત પદાર્થનો બોધ. [શંકા] મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષયોપશમથી આ થાય છે, તો પછી નિસર્ગથી Page #105 -------------------------------------------------------------------------- ________________ અ 681 નિ - 1556 થી 1561 191 192 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ - જો હું જલ્દી મરી જઉં તો સારું. (5) ભોગાશંસા પ્રયોગ :- જન્માંતરમાં હું ચકવર્તી થાઉં, વાસુદેવ કે મહામાંડલિક રાજા થઉં. શુભ રૂપવાન આદિ ચઉં. -0- આ પ્રમાણે શ્રાવક ધર્મ કહ્યો. -0- પ્રભેદ સહિત દેશ ઉત્તરગુણ પ્રત્યાખ્યાનની વ્યાખ્યા કરી. -o- હવે સર્વોત્તર ગુણ પ્રત્યાખ્યાન કહીશું. અથવા દેશોતર ગુણ પ્રત્યાખ્યાન શ્રાવકોને જ હોય છે તેનો અધિકાર જ કહ્યો. સવગુણ પ્રત્યાખ્યાન કંઈક ઉભય સાધારણ પણ છે, તેને હવે કહીશું. અધ્યયન-૬-અંતર્ગત્ દેશ ઉત્તરગુણપત્યાખ્યાનનો મુનિ દીપરત્નસાગરે કરેલ સટીક અનુવાદ પૂર્ણ આદિ કેમ કહ્યું ? (સમાધાન] તે જ ક્ષયોપશમાદિ નિસર્ગ કે અધિગમ જન્મા છે, માટે દોષ નથી. કહ્યું છે - જેમ ઊઘરદેશ વનદવને પામીને બધું બાળી નાંખે છે, તેમ મિથ્યાત્વના અનુદયમાં જીવ પથમિક સમ્યકત્વ પામે છે. જીવાદિને ક્ષયોપશમ ભાવમાં અધિગમ છે, વિશુદ્ધ પરિણામથી જીવ અધિગમ સમ્યકત્વને પામે છે. અહીં ભવોદધિમાં પ્રાણ સમ્યકત્વાદિ ભાવ રનો પ્રાપ્ત થાય. ઉપલબ્ધ જિનપ્રવચન સારથી જાણીને શ્રાવકે હંમેશા અપ્રમાદ બનીને અતિચારના પરિહારવાળા થવું જોઈએ. - x * તે માટે ગ્રંથકાર કહે છે “પાંચ અતિચાર વિશુદ્ધ” ઈત્યાદિ સૂત્ર અને આ સમ્યકત્વ પૂર્વે નિરૂપિત શંકાદિ પાંચ અતિચારહિત અનુપાલનીય છે, તેમ જાણ. તથા અણુવત ગુણવતો - પૂર્વે કહેલ સ્વરૂપવાળા દઢપણે અતિયાર હિત જ પાળવા જોઈએ. તથા અભિગ્રહો - “કૃતલોચધૃત પ્રદાનાદિ.” શુદ્ધ-ભંગાદિ અતિચાર સહિત જ પાળવા જોઈએ. બીજા પણ પ્રતિમાદિ વિશેષ કરણયોગોને સમ્યક્ પાળવા જોઈએ તેમાં પ્રતિમા - પૂર્વોક્ત “દર્શનuત સામાયિક” ઈત્યાદિ અને અનિત્યાદિ ભાવના પણ લેવી. તતા પશ્ચિમ મારણાંતિકી સંલેખના જોષણા આરાધના અતિચાર રહિત પાળવી જોઈએ. અપશ્ચિમ મરણ-પ્રાણત્યાગરૂપ. અહીં જો કે પ્રતિક્ષણ આવીચી-મરણ હોય છે, તો પણ તેને ગ્રહણ કરેલ નથી. તો શું ? સર્વ આયુના ક્ષય રૂ૫ મરણ જ અંત છે માટે મરણાંત, તેમાં થાય તે મારણાંતિકી. શરીર કષાય આદિને આના વડે સંલિખિત - પાતળા કરાય છે, તે સંલેખના - તપોવિશેષરૂપ, તેની ઝોષણા - સેવન, તેની આરાધના - અખંડકાળ કરવી તે.. અહીં આ સામાચારી છે :- આસેવિત ગૃહીંધર્મથી શ્રાવક વડે પછી નિકાંત થવું જોઈએ. એ પ્રમાણે ઉઘતને શ્રાવકધર્મ થાય છે. તે ભક્ત પ્રત્યાખ્યાન કાળે સંસ્કાર શ્રમણ વડે થવાનું શક્ય નથી. અપઢિમા મારણાંતિકી સંલેખના ઝોષણા આરાધના અતિચારહિત સમ્યક પાલન કસ્વી જોઈએ તે આ અતિયાર કયા છે ? તે બતાવે છે. શ્રાવકોએ આ પાંચ અતિચાર જાણવા પણ આચારવા નહીં : (1) ઈહલોકાશંસાપ્રયોગ :- મનુષ્યલોક, તેમાં આશંસા - અભિલાષા, તેનો પ્રયોગ. એ પ્રમાણે - (2) પરલોકાશંસાપ્રયોગ :- દેવલોકમાં આશંસા. (3) જીવિતાશંસા પ્રયોગ :- જીવિત એટલે પ્રાણધારણ, તેમાં અભિલાષા, જેમકે ઘણો કાળ સુધી હું જીવું. આ વસ્ત્ર, માળા, પુસ્તક વાયનાદિ, પુજા દર્શનથી અને ઘણાં પરિવારના દર્શનથી છે. લોકો દ્વારા પ્રશંસા સાંભળીને માને કે - આ જીવિત જ કલ્યાણકારી છે. (4) મરણાશંસા પ્રયોગ:- કોઈ પ્રતિપન્ન અનશનની ગવેષણા ન કરે, સપર્યાય ન આદરે, કોઈ ગ્લાધા ન કરે. તેથી તેને આવા પ્રકારના ચિત પરિણામો જન્મે છે Page #106 -------------------------------------------------------------------------- ________________ 681 નિ -1562 થી 1564 છે અધ્યયન-૬-અંતર્ગત સર્વોત્તરગુણપ્રત્યાખ્યાન છે -x -x -x -x -x -x =x x xસર્વ ઉત્તરગુણ પ્રત્યાખ્યાનને જણાવતા નિયુક્તિકાર કહે છે - * નિયુક્તિ-૧૫૬૨ થી 1564 + વિવેચન : [1562] પ્રત્યાખ્યાન ઉત્તર ગુણ વિષય પ્રકરણની સાધુને અહીં સુધી કહેવું * ક્ષપણાદિ, ક્ષમણના ગ્રહણથી ઉપવાસ આદિને લેવા. આદિ ના ગ્રહણથી વિચિત્રાદિ અભિગ્રહો લેવા. તે અનેક પ્રકારે કહેવા. અહીં સામાન્યથી ઉત્તરગુણ પ્રત્યાખ્યાન નિરૂપણ અધિકારમાં અથવા '' શબ્દ કાર અર્થમાં લેતા તેમાં જ * સર્વોતગુણ પ્રત્યાખ્યાન પ્રકમમાં આ અધિકાર કહે છે. તે આ દશ પ્રકારે છે. હવે તે દશવિધને જ જણાવે છે - (1563] અનાગત, અતિકાંત, કોટિસહિત, નિયંત્રિત, સાકાર, અનાકાર, પરિણામકૃg, નિસ્વશેષ * તયા - [1564] સંકેત અને અદ્ધા. એ પ્રમાણે પ્રત્યાખ્યાન દશ ભેદે છે. સ્વયં અનુપાલનીય છે. (1) અનામત કસ્વામી અનામત, પર્યુષણાદિમાં આચાર્યાદિની વૈયાવચ્ચકરણમાં અંતરાયના સદભાવથી પહેલાં જ તપ કરવો તે. (2) અતિકાંત કરવાથી અતિકાંત, ભાવના પૂર્વવતું. (3) કોટિ સહિત * ઉભય પ્રત્યાખ્યાન કૌટિ મળવાથી, ઉપવાસાદિ કરવા. (4) નિયંત્રિત - હંમેશાં ચંત્રિત, પ્રતિજ્ઞાતદિનાદિમાં ગ્લાનાદિના અંતરાય ભાવમાં પણ નિયમથી કરવા. (5) સાકાર - ITએટલે પ્રત્યાખ્યાન અપવાદ હેતુથી અનાભોગાદિ, આકાર સહિત તે સાકાર, (6) અનાકાર * આગાર હિત પ્રત્યાખ્યાન કરવું. (9) પરિણામકૃત - દક્તિ આદિનું પરિણામ કરીને કરે. (8) નિરવશેષ * સમગ્ર એશનાદિ વિષય. (9) સંકેત - ચિલ, અંગુષ્ઠ આદિ સહ કેન વડે તે સંકેત - સચિહ. (10) અદ્ધા : કાળ, પોરિસિ આદિ કાળમાન. પ્રત્યાખ્યાન શબ્દ ઉક્ત દશેમાં જોડવો. આ દશ ભેદ જ છે. * x - (શંકા] આ પ્રત્યાખ્યાન પ્રાણાતિપાતાદિ પ્રત્યાખ્યાનવતુ છે, તો કેમ સ્વયં અકરણાદિ ભેદ ભિન્ન અનુપાલન કર્યું કે અન્યથા કરવું ? (સમાધાન સ્વયં જ પાલન કરવું, બીજાના કારણે અનુમતિ કે નિષેધ ન કવો. બીજને આહાર દાનમાં અને પતિને ઉપદેશ દાનમાં જેમ સમાધિ રહે. આત્મા પીડાય નહીં તેમ પ્રવર્તવું જોઈએ. * x * હવે અનંતર કહેલ દશવિધ પ્રત્યાખ્યાનાદિ ભેદના અવયવને અને જણાવવાની ઈચ્છાથી કહે છે - * નિયુક્તિ-૧૫૬૫,૧૫૬૬-વિવેચન : પર્યુષણા આવશે ત્યારે મને અંતરાય થશે. કયા કારણે ? ગુરુ વૈયાવચ્ચની, 3i413| 14 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ તપસ્વી કે પ્લાનની વૈયાવચ્ચથી. તો હાલ તપોકમ સ્વીકારું તે અનામતકાળમાં તે પ્રત્યાખ્યાન કરવું તેને અનાગત પ્રત્યાખ્યાન કહ્યું. આ બંને ગાયામાં ભાવાર્ય આ પ્રમાણે છે - અનાગત પ્રત્યાખ્યાનમાં જેમ અનાગત તપ કરવો. પર્યુષણાનું ગ્રહણ અહીં વિષ્ટ કરાય છે. સૌથી ઓછો અટ્ટમ જેમ પર્યુષણામાં થાય, ચાતુર્માસમાં છ8, પકિખમાં અભકાર્ય - ઉપવાસ કરે. અથવા બીજામાં સ્નાન અનુયાનાદિમાં ત્યારે મને અંતરાય થશે. ગુરુ - આયાર્યો, તેમનું કર્તવ્ય છે, તેઓ કેમ કરતા નથી ? અથવા તેઓ અસહિષ્ણુ છે, અથવા બીજી કંઈ કોઈ આજ્ઞાને કરવાનું થશે. જેમકે ગ્રામાંતર ગમતાદિ અથવા શૈક્ષને લાવવો અથવા શરીર વૈયાવચ્ચ. ત્યારે તે ઉપવાસ કરે છે, ગુરની વૈયાવચ્ચ કરી શકતો નથી. જે બીજે બંને કરવામાં સમર્થ છે, તે કરે છે. અથવા બીજે જે ઉપવાસ કરવાને સમર્થ છે, તે કરે છે, ન હોય કે ન મળે કે વિધિ ન જાણતો હોય ત્યારે જ ઉપવાસ પૂર્વે કરીને પછી તે પર્વ દિવસે ખાય. તે તપસ્વી ક્ષક્ષકનું કર્તવ્ય છે. ત્યારે કેમ ન કરે ? તેણે પ્રાપ્ત પર્યુષણાનો તપ પાર ઉતારેલ છે અથવા અસહિષ્ણુત્વથી સ્વયં પારણું કરેલ છે. ત્યારે સ્વયં જેની પાસે જવા માટે સમર્થ હોય ત્યાં જાય. * * * * * ગ્લાનqને જાણે છે, તે દિવસે અસહિષ્ણુ થાય છે અથવા વૈધ એ કહ્યું કે આ દિવસમાં કરાશે અથવા સ્વયં જ ગંડરોગાદિ વડે તે દિવસોમાં અસહિષ્ણુ થાય. બાકી ગુરુ કહે તેમ કરવું. કારણથી કુલ, ગણ, સંઘમાં અથવા આચાર્ય કે ગ૭માં તે પ્રમાણે જ કહેવું. પછી તે અનાગત કાળે તપ કરીને પછી પર્યુષણાદિમાં જમે છે. તેને તે પ્રકારની જ નિર્જરા, જેમ પર્યુષણાદિમાં થાય તેમ અનાગત કાળમાં પણ થાય છે, તેમ જાણવું. * નિયુકિત-૧૫૬૭ થી ૧૫ર-વિવેચન : [156] પર્યુષણામાં જે તપ કોઈ કારણ ઉત્પન્ન થતાં ન કરે, તે જ દશર્વિ છે * ગુતૈયાવચ્ચને લીધે અથવા તપસ્વી કે ગ્લાનતા-બિમારીના કારણે. [1568] તે આ તપ કર્મ જે કાળ અતિકાંત થયા પછી કરે તો આ પ્રત્યાખ્યાન * એ પ્રમાણે અતિકાંત કરવાથી અતિકાંત થાય છે તેમ જાણવું જોઈએ. | [1569] ભાવાર્થ-પર્યુષણામાં તમને તે જ કારણે ન કરે, જે ઉપવાસને માટે ગુતપસ્વી-પ્લાનના કારણોથી સમર્થ નથી. તે કાળ અતિકાંત થયા પછી કરે છે. વિભાષા પૂર્વવતુ. અતિકાંત દ્વારની વ્યાખ્યા કરી. | [1530] હવે કોટિ સહિત દ્વારનું વિવરણ કરતાં કહે છે - પ્રસ્થાપક એટલે પ્રારંભક દિવસના પ્રત્યાખ્યાનના નિષ્ઠાપક * સમાપ્તિ દિવસતા. જે પ્રત્યાખ્યાનમાં બંને છેડાઓ મળે છે, તેને કોટિ સહિત કહે છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ 6/81 નિ -1567 થી 1572 15 ભાવાર્થ આ પ્રમાણે છે - તે આવા પ્રકારે તપોકર્મ સ્વીકારે છે જેમાં પ્રત્યાખ્યાનની ખૂણે ખૂણા મળે છે. કઈ રીતે ? પ્રત્યુષે આવશ્યકમાં ઉપવાસ સ્વીકારે. અહોરાત્ર રહીને પછી ફરી પણ ઉપવાસ કરે છે. અહીં બીજાની પ્રસ્થાપનામાં પહેલાંની નિષ્ઠાપની છે. આ બંને પણ ખૂણા એક્ત મળે છે. અઢમાદિમાં બે તરફથી કોટિ સહિત થાય છે. જે છેલ્લો દિવસ છે, તેની પણ એક કોટિ. એ પ્રમાણે આયંબિલ, નિવિ, એકાસણામાં પણ જાણવું. અથવા આ અન્ય વિધિ છે - ઉપવાસ કરીને આયંબિલથી પારે છે ફરી ઉપવાસ કરે છે અને આયંબિલ કરે છે. એ પ્રમાણે એકાસણાદિથી પણ સંયોગ કરવો જોઈએ. નિર્વિગઈ આદિ બધામાં સદેશ અને વિદેશ. કોટિ સહિત દ્વાર કહેવાયું. [1531] હવે નિયંત્રિત દ્વારનું નિરૂપણ કરતાં કહે છે - મહિને મહિને તપ અમુક અમુક દિવસમાં આટલા છૐ આદિ કરવા. પછી નિરોગી હોય કે અનીરોગી, જ્યાં સુધી શ્વાસ ચાલે છે, જ્યાં સુધી આયુ છે ત્યાં સુધી કરવા. [15] આ પ્રત્યાખ્યાન ઉક્ત સ્વરૂપ નિયંત્રિત પ્રત્યાખ્યાન છે. તે ધીરપુરપોટો - તીર્થકર અને ગણધરે પ્રરૂપિત છે. જે સાધુઓ તે સ્વીકારે છે. તેઓ નિયાણારહિત અને ક્ષેત્રાદિમાં અપ્રતિબદ્ધ થઈને કરે છે. આ અધિકૃત પ્રત્યાખ્યાન સર્વકાળે કરાતું નથી. તો ક્યારે કરાય ? ચૌદપૂર્વી, જિનકલિકોમાં પ્રથમ એવા વજઋષભ નારાય સંઘયણમાં થાય. હાલ તો આનો વિચ્છેદ જ છે. (શંકા તો પૂર્વે કેમ બધાં જ વિરાદિએ કરેલું કે પછી ફકત જિનકલિકોએ જ કરેલું ? (સમાઘાન] બધાંએ જ કરેલું તેથી કહે છે - સ્થવિરો પણ ત્યારે ચૌદપૂર્વી આદિ કાળમાં, અન્ય કાળમાં પણ કરેલ હતું. ગાથાનો ભાવાર્થ - નિયંત્રિત એટલે નિયમિત, જેમકે અહીં કરવું જોઈએ અથવા અચ્છિન્ન - અહીં અવશ્ય કરવું જોઈએ. મહિને-મહિને અમુક દિવસે ઉપવાસ, છ, અમાદિ આટલા કરવા. વળી આ તપ સમર્થ હોય તો પણ કરે જ છે અને ગ્લાન-બિમાર થઈ જાય તો પણ કરે જ છે. ક્યાં સુધી ? શ્વાસ ચાલે ત્યાં સુધી. અને આ પ્રત્યાખ્યાન પહેલાં સંઘાણીને અપ્રતિબદ્ધ, અનિશ્રિત છે. અહીં કે તહીં પણ અવધારણ કરાય છે. * x-x- વળી આ ચૌદપૂર્વી વડે પહેલાં સંઘયણથી અને જિનકલાની સાથે વિચ્છેદ પામ્યું છે. તે કાળમાં આચાર્યો, જિનકલ્પિકો, સ્થવિરો ત્યારે કરતાં હતા. નિયંત્રિત દ્વારની વ્યાખ્યા કરી. o હવે સાકાર દ્વારની વ્યાખ્યા કરવા માટે કહે છે : 196 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ * નિયુક્તિ -૧૫૩૩-વિવેચન : આ મહાનય અને મહાનું છે. આ બંને અતિશયથી મહાન અને મહતર છે. આસિયને તમારા પ્રભૂત આવા પ્રકારના આકારની સત્તા જણાવવાને માટે બહુવચન છે, તેથી મહતર આકારોથી હેતુભૂત બીજા અનાભોગાદિમાં કારણ ઉત્પન્ન થતાં ભોજન કિયાને હું કરીશ. એ પ્રમાણે જે ભક્ત પરિત્યાગ કરે છે, તે સાકારકૃતુ - અવયવાર્થ વળી આગાર સહિત તે સાગાર. ગારો આગાળના સૂબાનુગમમાં કહીશું. તેમાં મહત્તર આગારોથી - મોટા પ્રયોજનોથી, તે ઉપવાસનું પચ્ચકખાણ કરે. ત્યારે આચાર્યો વડે કહેવાય કે - અમુક ગામે જવું. ત્યારે તે કહે કે તારે આજે ઉપવાસ છે જો ત્યારે તે સમર્થ હોય તો ઉપવાસ પણ કરે અને કામ માટે પણ જાય જો તે ન કરી શકે તેમ હોય તો બીજા ઉપવાસી કે બિનઉપવાસી જે કરવાને સમર્થ હોય તે જાય. જો કોઈ બીજું ન હોય અથવા કાર્ય માટે અસમર્થ હોય, ત્યારે તે જ ઉપવાસકારીને ગુરુ મોકલે છે. આ રીતે તેને ઉપવાસથી જે નિર્જરા થાય, તે જ ગુના નિયોગને કારણે જમવા છતાં પણ થાય છે, તેમ તે કરવાથી લાભ મળવા છતાં પણ અત્યંત વિનાશ પામે છે. જો થોડો હોય તો જે નવકારશી કે પોરિસીમાં તેને મોકલે, જો પારણાવાળો ન હોય અથવા અસહિષ્ણુ હોય તો ગુરુ કહે તેમ કરે. એ પ્રમાણે ગ્લાનના કાર્યોમાં કે બીજા કાર્યોમાં કુલ, ગણ, સંઘના કાયદિમાં પણ કહેવું. એ પ્રમાણે જે ભક્ત પરિત્યાગ કરે છે, તે સાગારકૃત. આ પ્રમાણે સાગાર દ્વાર કહ્યું. -o- હવે નિરાકાર દ્વારની વ્યાખ્યા કરતાં કહે છે - * નિયુક્તિ-૧૫૩૪-વિવેચન : નિશ્ચયથી અપગત કારણ - પ્રયોજન જેમાં છે તે નિયંતિકારણ. તેમાં સાધુ, મહતર-પ્રયોજન વિશેષથી તેના ફળના અભાવથી ન કરે, તે માળાર અર્થાતુ કાર્યનો અભાવે. ક્યાં ? કાંતારવૃતિમાં અને દભિક્ષતામાં, જે કરાય છે તે એવા પ્રકારે પ્રત્યાખ્યાન થાય તે નિરાકાર પ્રત્યાખ્યાન. આનો ભાવાર્થ કહે છે - નિર્યાત કારણથી તેને જો અહીં કોઈ વૃત્તિ ન હોય ત્યારે મહારાદિ આગારો ન કરે, અનાભોગ અને સંસાકાર કરે. કયા નિમિતે ? લાકડું કે આંગળી મોઢામાં મૂકાય તો અનાભોગથી કે સહસા. તેથી બે આગાર કરાય છે. તે ક્યાં થાય ? કાંતારમાં, જેમકે - શણપલિ આદિમાં કાંતારમાં વૃત્તિઆજીવિકા પ્રાપ્ત થતી નથી. અથવા પ્રત્યેનીક વડે પ્રતિષેધ કરાયેલ હોય, દુકાળ વર્તતા હોય, ભ્રમણ કરવા છતાં પ્રાપ્ત ન થાય અથવા એમ જાણે કે હું જીવી શકીશ નહીં ત્યારે નિરાકાર Page #108 -------------------------------------------------------------------------- ________________ એ 6/81 નિ - 154 પ્રત્યાખ્યાન થાય. અનાકાર દ્વારની વ્યાખ્યા કરી. -0- હવે કૃતપરિમાણદ્વારને આશ્રીને કહે છે. * નિયુક્તિ-૧૫૭૫ + વિવેચન : દતિ વડે કે કવલ વડે, ગૃહ વડે કે ભિક્ષા વડે અથવા દ્રવ્યોતી-ઓદનાદિ વડે આહારને માટે જે પ્રમાણ વડે ભોજન પરિત્યાગ કરે છે, તે કૃત પરિણામ પ્રત્યાખ્યાન. અવયવાર્થ-વળી દતિ વડે આજ મારે એક કે બે દત્તિ લેવી. અથવા ત્રણ, ચાર, પાંય દતિઓ. દતિનું પરિમાણ કઈ રીતે? એક દાણો પણ પડે તો પણ એકા દત્તિ, કડછી વડે નાંખે તો પણ જેટલી વાર નાંખે તેટલી દક્તિઓ જાણવી. એ પ્રમાણે એક કવળથી ચાવત બનીશ કવલ પર્યા. ગૃહોમાં એક આદિ ઘરની ભિક્ષા વડે ચલાવે. એ રીતે દ્રવ્યમાં એક, બે, ત્રણ આદિ દ્રવ્યોથી, અમુક ઓદન કે ખાધક વિધિ વડે અથવા આયંબિલ આદિથી પરિમાણ કરે. કૃત પરિમાણ દ્વારા કહેવાયું. - - હવે નિરવશેષ દ્વાર અવયવાર્થ જણાવે છે - * નિયુક્તિ-૧૫૩૬-વિવેચન : બધાં અસત કે બધાં પાનક સર્વ ખાધ ભોજનય-વિવિધ ખાધ પ્રકાર અને ભોજન પ્રકારનો પરિત્યાગ કરે છે. સર્વ ભાવથી - સર્વ પ્રકારે આ નિરવશેષ પ્રત્યાખ્યાન તીર્થકર અને ગણધરોએ કહેલ છે. વિસ્તારથી વળી જે ભોજન સત્તર પ્રકારે જે છે, પાણી એક ભેદે તજે છે. ખાધ-આમ આદિ. સ્વાધ-અનેકવિધ મધુ આદિ. આ બધું જ્યાં સુધી ત્યજી દે તે નિવશેષ જાણવું. 0 આ રીતે નિરવશેષ દ્વાર પૂરું થયું. - - હવે સંકેત દ્વારને વિસ્તારાર્થે પ્રતિપાદિત કરે છે - * નિયુક્તિ-૧૫૩૭-વિવેચન : અંગુષ્ઠ અને મુકિ, ગ્રંથિ, ગૃહ, સ્વેદ, ઉચ્છવાસ, તિબુક, જ્યોતિક ઈત્યાદિને ચિહ્ન કરીને જે કરાય છે, તે સંકેત પ્રત્યાખ્યાન કહેવાય છે. કોણે સંકેત પ્રત્યાખ્યાન કહ્યું? ધર - અનંતજ્ઞાની વડે. અવયવાર્થ કરી લેત એટલે ચિલ, કેત સહિત કે સંકેત અ િચિલ સહિત. “સાધુ કે શ્રાવક બંને પચ્ચકખાણમાં કોઈ ચિહ્નનો અભિગ્રહ કરે છે. યાવતુ આ પ્રમાણે હોય ત્યાં સુધી હું ભોજન ન લઉં. તે ચિહ્નો આ પ્રમાણે છે - અંગુઠો, મુક્રિ, ગ્રંથિ ઈત્યાદિ. તેમાં શ્રાવક પોરિસિ પ્રત્યાખ્યાનવાળો હોય, તે ક્ષેત્રમાં જાય કે ઘેર રહે પણ ત્યાં સુધી ભોજન ન કરે. તેને વિશે અપત્યાખ્યાનમાં રહેવાનું વર્તતું નથી. ત્યારે તે અંગુઠાનું ચિહ્ન કરે છે. જ્યાં સુધી ન મુકું ત્યાં સુધી ભોજન ન કરું અથવા જ્યાં 198 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ સુધી ગાંઠ ન ખોલું ત્યાં સુધી ન જમું સાવ ઘરમાં પ્રવેશ ન કરું, જ્યાં સુધી પરસેવો નાશ ન પામે. અથવા આટલા ઉચ્છવાસ પાણી કે મંચિકામાં લઉ અથવા આટલા તિબુક, ઝાકળ બિંદુ રહે અથવા જ્યાં સુધી દીવો બળતો હોય ત્યાં સુધી હું ભોજન ન લઉં. માત્ર ભોજનમાં જ નહીં, બીજા પણ અભિગ્રહ વિશેષમાં સંકેત પ્રત્યાખ્યાન હોય છે. આ પ્રમાણે શ્રાવકની વિધિ કહી. સાધુ પણ પ્રત્યાખ્યાન પૂર્ણ થતાં શું અપત્યાખ્યાની રહે ? તેથી તેણ પણ સંકેત પ્રત્યાખ્યાન કરવું જોઈએ. o સંકેત પ્રત્યાખ્યાન દ્વારની વ્યાખ્યા કરી. O- હવે અદ્ધા દ્વારને પ્રતિપાદિત કરવા કહે છે - * નિર્યુક્તિ-૧૫૩૮-વિવેચન : મરી - કાળનું પ્રત્યાખ્યાન જે કામ પ્રમાણ છેદથી થાય છે તે પુરિમટ્ટ, પોરિસિ વડે મુહર્ત માસ અર્ધમાસ વડે થાય. ગાથાનો અવયવાર્થ હવે કહે છે - શ્રદ્ધા એટલે ‘કાળ', કાળ જેનું પરિમાણ છે તે કાળ વડે બદ્ધ એવું કાલિક પ્રત્યાખ્યાન, તે આ પ્રમાણે - નમસ્કારસહિત, પરિસિ, પુરિમ, એકાસણું, અર્ધમાસક્ષમમ, માસક્ષમણ, બે દિવસે કે બેમાસી યાવત છ માસ સુધીના પ્રત્યાખ્યાન કરવી. 0 આ અદ્ધપ્રત્યાખ્યાન કહ્યું. o હવે પ્રત્યાખ્યાનના દશ ભેદોનો ઉપસંહાર કરતા કહે છે - * નિર્યુક્તિ-૧૫૩૯ થી 1584 + વિવેચન : [15] દશવિઘ પ્રત્યાખ્યાન ગુરુના ઉપદેશથી કહ્યા. પ્રત્યાખ્યાન કરેલ હોય તેના માટેની વિધિ હવે સંક્ષેપથી કહીશ. તપ્રત્યાઘાત - જેણે પચ્ચકખાણ કરેલ છે, તેવા પ્રકારના, તેની વિધિ હવે હું આગળ સંક્ષેપથી કહીશ. [1580] પ્રત્યાખ્યાન અધિકાર જ કહે છે - શું કહે છે ? જેમ જીવઘાત-પ્રાણાતિપાતમાં પ્રત્યાખ્યાન કરતા તેનો પચ્ચકખાણ કત જેમ જીવઘાત * બીજા પ્રાણીનો ઘાત કરતો નથી [કરાવતો નથી.] કેમ ? પ્રત્યાખ્યાનનો ભંગ ન થાય તેવા ભયથી. ભાવાર્થ - ખવાય તે શન-ભાત આદિ તેનું દાન તે અશનદાન. આ અશનદાનમાં, મશન શબદ પાન આદિના ઉપલક્ષણાર્થે છે. તેથી એવું કહેવા માંગે છે કે - પ્રત્યાખ્યાન કરેલ હોય તે બીજાને અશનાદિદાનમાં ઘુવ કારણ છે - અવશ્ય ભોજન ક્રિયા કારણ છે. કેમકે અશનાદિનો લાભ થવાથી ભોજન-ખાવાની ક્રિયાનો સદ્ભાવ છે તો શું ? પ્રત્યાખ્યાન ભંગનો દોષ ન લાગે ? Page #109 -------------------------------------------------------------------------- ________________ નં 681 નિ - 1539 થી 1584 19 (1581] જો એમ માનીએ તો પ્રત્યાખ્યાન કર્યા હોય તેવો પુરુષ આયાયદિને - આયાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષ, ગ્લાન, વૃદ્ધ આદિને અશન આદિ કંઈ ન આપે. જો આપે તો વૈયાવચ્ચ લાભ થાય, તેથી કહે છે - વિરતિના પાલનથી વૈયાવચ્ચ પ્રધાનતા નથી. જો હોય અને પડિલામે તો તેનાથી શું ? એ પ્રમાણે શિષ્યજનના હિતને માટે બીજાના અભિપ્રાયની આશંકાથી ગુરુ તેમને જણાવે છે કે - 1582) અહીં ત્રિવિધ ત્રિવિધેન પ્રત્યાખ્યાન નથી. કવિધ એટલે કરણ, કરાવણ, અનુમતિ. ત્રિવિધે - મન, વચન અને કાયા એ ત્રણેના યોગથી અશનાદિના પ્રત્યાખ્યાન નથી. આથી સમજણ વગરનો ઉપાલંભ શિષ્યના મતે અપાયો છે. તેથી બીજાને અશનાદિનું દાન આપવું કહ્યું છે. તે હેતુથી - કારણથી ભોજન ક્રિયા વિષયક બીજાને દાન કરવું તે શુદ્ધ - આશંસાદિ દોષરહિત છે. ઉક્ત કારણે સાધુને તે પ્રત્યાખ્યાનના ભંગરૂપ ન થાય. કેમકે તેણે ગિવિધ કિવિધ પ્રત્યાખ્યાન કરેલા નથી. [1583] સ્વયં જ * આત્મા વડે જ અનુપાલનીય પ્રત્યાખ્યાન નિયુક્તિકારે કહેલ છે. તેમાં દાન દેવાનો કે ઉપદેશ દેવાનો પ્રતિબંધ નથી. તેમાં જાતે લાવીને દાન કરવું - વિતરણ કરવું. શ્રાવકાદિના કુળોમાં દાનનો ઉપદેશ કરવો. જો આમ છે તો જેમ સમાધિ રહે કે જેટલું સામર્થ્ય હોય તે પ્રમાણે બાળ આદિને આપવું કે ઉપદેશ કરવો. [1584] આ જ અને સ્પષ્ટ કરતાં કહે છે - પ્રત્યાખ્યાન કરેલો પણ આચાર્ય, ગ્લાન, બાળ અને વૃદ્ધ સાધુને શનાદિ આપતો કૃતવીચારનો લાભ પામે છે. અહીં સામાચારી આ પ્રમાણે વર્તે છે - પોતે જાતે ઉપવાસી હોય તો પણ સાધુઓને માટે ભોજન-પાન લાવીને આપે. પોતાનું છતું વીર્ય ન ગોપવે. પોતાની શક્તિ હોય તો બીજા કોઈને એવી આજ્ઞા ન કરે કે અમુક સાધુ માટે લાવીને આપો. તેથી પોતાનું સામર્થ્ય હોય ત્યારે આચાર્ય, પ્લાન, બાળ, વૃદ્ધ અને મહેમાન સાધુને માટે અથવા ગયાને માટે અથવા સજ્ઞાતીય કુળને માટે કે અજ્ઞાતીયોને માટે પોતાની લબ્ધિ અનુસાર બધું જ લાવીને આપે કે અપાવે. પરિચિતો કે સંખડીમાંથી અપાવે. આ રીતે દાનાધિકાર કહ્યો. હવે ઉપદેશાધિકાર - સંવિગ્નને, બીજા સાંભોગિકોને ઉપદેશ આપે કે આટલા દાનકૂળો અથવા શ્રાદ્ધકુળો છે. પોતે સમર્થ ન હોય તો સાંભોગિકોને ઉપદેશ આપવામાં કોઈ દોષ નથી. 200 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ હવે જો પાણીને માટે અથવા સંજ્ઞા ભૂમિ જતાં સંબડી ભોજનાદિ હોય, તે જાણે તો સાધુઓને અમુક સ્થાને સંખડી છે, એ પ્રમાણે ઉપદેશ આપે. એ રીતે ઉપદેશાધિકાર કહ્યો. દાનમાં જેમ સમાધિ રહે તેમ અને ઉપદેશમાં જેમ સામર્થ્ય હોય તેમ કરે. જો તે અશનાદિ લાવવા શક્તિમાન હોય તો લાવીને આપે. જો તે સમર્થ ન હોય તો અપાવે અથવા ઉપદેશ કરે, જે-જે પ્રમાણે સાધુને કે પોતાને સમાધિ રહે તે-તે પ્રકારે પ્રયત્ન કરવો જોઈં. એ રીતે “યથાસમાધિ' દ્વાર કહ્યું. o હવે આ જ અર્થને જણાવવા ભાષ્યકારશ્રી કહે છે - * ભાગ-૨૪૪ + વિવેચન : સંવિન અને અન્ય સાંભોગિકોને શ્રાદ્ધ કુળોનો ઉપદેશ આપે અથા જેમ સમાધિ રહે તેમ સાંભોગિકોને અશનાદિ આપે. હવે પ્રત્યાખ્યાન શુદ્ધિ બતાવે છે, તેથી ભાષ્યકાર કહે છે - * ભાષ્ય-૨૪૫, નિયુક્તિ-૧૫૮૫-વિવેચન :શોધન એટલે શુદ્ધિ, તે પ્રત્યાખ્યાનની છ ભેદે છે - શ્રમણ સમયકેતુ અર્થાત્ સાધુ સિદ્ધાંત ચિત ભૂતોથી પ્રજ્ઞપ્ત છે. કોણે પ્રરૂપી છે? ઋષભાદિ તીર્થકરો. તેને હું કહીશ. કઈ રીતે? સંક્ષેપથી. o હવે તે પવિધત્વ - છ ભેદોને દર્શાવતા કહે છે - તે શુદ્ધિ છ ભેદે છે, તે આ પ્રમાણે - શ્રદ્ધાન શુદ્ધિ, જ્ઞાન શુદ્ધિ, વિનયશુદ્ધિ. અનુભાષણા શુદ્ધિ અને અનુપાલના શુદ્ધિ તથા છઠ્ઠી-ભાવશુદ્ધિ. શુદ્ધિ શબ્દ દ્વારના ઉપલક્ષણાર્થે છે. અહીં સંક્ષેપાર્થ કહ્યો. હવે આ નિયુક્તિ ગાથાનો અવયવાર્થ ભાણકાર જ કહેશે. તેમાં આધ દ્વાર અવયવના પ્રતિપાદનાર્થે કહે છે - * ભાષ્ય-૨૪૬,૨૪૩ + વિવેચન : પ્રત્યાખ્યાન સર્વજ્ઞ ભાષિત છે, જે જ્યાં જે કાળમાં તેની શ્રદ્ધા કરે છે, તે મનુષ્યને શ્રદ્ધાશુદ્ધ જાણવો. [આ ગાથાર્થ કહ્યો.] | [વિશેષ આ પ્રમાણે -] સર્વજ્ઞ ભાષિત એટલે તીર્થંકર પ્રણિત છે. જે સતાવીશ ભેદમાંનું કોઈપણ હોય. આ સત્તાવીશ ભેદ આ પ્રમાણે - પાંચ ભેદે સાધુના મૂલગુણા પ્રત્યાખ્યાન, દશભેદે ઉત્તરગુણ પ્રત્યાખ્યાન અને બાર ભેદે શ્રાવકોના પ્રત્યાખ્યાન એમ ૨૭થાય. જ્યાં જિનકલામાં ચાર ચામમાં કે પાંચ વામમાં અથવા શ્રાવકધર્મમાં ‘જયારે'સુકાળમાં કે દુકાળમાં પૂર્વાર્ણમાં કે પરાણમાં, કાળચરમકાળમાં તેની જે મનુષ્ય શ્રદ્ધા કરે છે, તે તેના અભેદ ઉપચારથી તેને જ તેવા પ્રકારની પરિણતત્વથી જાણે છે. તેને શ્રદ્ધાશુદ્ધ જાણવા. Page #110 -------------------------------------------------------------------------- ________________ He 6/81 નિ - 1585, ભા. 246,243 201 હવે જ્ઞાનશુદ્ધને પ્રતિપાદિત કરે છે - જે કલામાં જે પ્રત્યાખ્યાન હોય તે કરવું જોઈએ. મૂળગુણ અને ઉત્તરગુણમાં તે જાણવું તેને જ્ઞાનશુદ્ધ કહ્યું. આ ગાથાર્થ છે.] [હવે વિશેષાર્થ-] પ્રત્યાખ્યાનને જાણે છે. વન્ય - જિનકલ આદિમાં, જે પ્રત્યાખ્યાન જેમાં હોય છે, તે કરવું જોઈએ. હવે વિનયશુદ્ધને કહે છે, તેમાં આ ગાથા છે - * ભાણ-૨૪૮ થી ૨૫૩-વિવેચન : [248] કૃતિક-વંદનકના. વિશુદ્ધિ - નિરવઘકરણ ક્રિયાને જે પ્રયોજે છે, તે. પ્રત્યાખ્યાનકાળમાં અન્યૂનાતિરિક્ત વિશુદ્ધિ મન-વચન-કાય ગુપ્ત થઈને પ્રત્યાખ્યાતાના પરિમાણવથી પ્રત્યાખ્યાનને તું વિનયથી જાણ. તેને વિનયથી શુદ્ધ જાણવા. [249] હવે અનુભાષણા શુદ્ધને પ્રતિપાદન કરતાં કહે છે - કૃતિકર્મ કરેલા પ્રત્યાખ્યાન કરતા ગુરુવચનનું અનુભાષણ કરે છે, અર્થાત્ લઘુતર શબ્દથી ભણે છે. કઈ રીતે અનુભાષણ કરે ? અક્ષર, પદ, વ્યંજન વડે પરિશુદ્ધ. આના વડે અનુભાષણા યન જણાવે છે. જયારે ગુરુ કહે કે “વોસિરે” ત્યારે પચ્ચકખાણ લેનાર પણ કહે છે - “વોસિરામિ” બાકી ગુરુ બોલે તેની સદેશ બોલવું જોઈએ. કેવા થઈને ? અંજલિ જોડીને અભિમુખ રહીને બોલે તેમને અનુભાષણા શુદ્ધ જાણ એ પ્રમાણે ગાથાર્થ કહ્યો. [25] હવે અનુપાલના શુદ્ધને કહે છે - કાંતાર - અરયમાં, દુભિક્ષ - કાળવિભ્રમ, દુકાળ. અથવા તો જ્વરાદિ આતંક વધારે ઉત્પન્ન થતાં જે પાસના કરેલ હોય, જેનો ભંગ ન થયો હોય તેને અનુપાલના શુદ્ધ જાણ. આ ઉદગમ દોષો સોળ, ઉત્પાદન દોષો સોળ અને એષણા દોષો દશ, આ બધાં મળીને બેતાલીશ દોષ થાય છે. તે નિત્ય પ્રતિષિદ્ધ છે. આ દોષોથી કાંતાદુભિક્ષમાં ભંગ થતો નથી. [51] હવે ભાવ શુદ્ધને કહે છે - સગથી - અભિવંગ, આસકિતરૂપથી, હેપથી - અાપીતિલક્ષણથી, પરિણામથી * આલોક આદિ આશંસા લક્ષણથી અથવા ખંભાદિ વફ્ટમાણથી દુષિત-કલુષિત ન થાય તો તેવા પચ્ચકખાણને ભાવવિશુદ્ધ જાણવું. એ ગાવાનો સંક્ષેપાર્થ કહ્યો. આ ગાવાનો અવયવાર્થ આ પ્રમાણે છે - ગ વડે આ પૂજાય છે, તો હું પણ તે પ્રમાણે કરું તો હું પણ પૂજાઈશ એવા ગથી પ્રત્યાખ્યાન કરે. દ્વેષથી તે પ્રમાણે કરે - લોકો મારી પાસે આવી પડે, જેથી આનો આદર ન થાય માટે પ્રત્યાખ્યાન કરે. પરિણામથી. આલોકને માટે નહીં, પરલોકને માટે નહીં, કીર્તિ-વર્ણ-યશ-શબ્દ હેતુથી કે અન્ન, પાન, વમના લોભથી અથવા શયન, આસન, વસ્ત્રના હેતુથી. 202 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ આવી કોઈપણ રીતે પ્રત્યાખ્યાન ન કરે તે ભાવશુદ્ધ પ્રત્યાખ્યાન. [52] આ પ્રમાણે અનંતર વર્ણિત છ સ્થાનો વડે શ્રદ્ધા આદિથી જે પ્રત્યાખ્યાન દૂષિત નથી, કલુષિત નથી. તેને શુદ્ધ જાણવું. તેના પ્રતિપો જે અશ્રદ્ધાનાદિ દોષથી અશુદ્ધ છે તેને તું શુદ્ધ પ્રત્યાખ્યાન જાણ. [53] પરિણામથી ન દૂષિત હોય તે જે કહ્યું. તેમાં પરિણામને જણાવવા માટે આ પ્રમાણે કરે છે - સ્તંભથી - માનવી, ક્રોધથી, અનાભોગવી - વિસ્મૃતિથી, પૂછ્યા વિના, અવિધમાનતાથી જે પરિણામ છે તે, દૂષિત પ્રત્યાખ્યાન થાય. હવે ઉપરોક્ત પદોને વિદ્વાનો વિસ્તારથી કહે છે - (1) ખંભથી એવું માને કે હું પ્રત્યાખ્યાન કરું તો માન મળશે. (2) ક્રોધથી નિર્ભર્સના કે પશ્ચિોયણાદિથી ભોજન કરવા ન ઈચ્છે - તેથી ક્રોધથી અભકાર્ય - ઉપવાસ કરે. (3) અનામૃચ્છા - પૂછ્યા વિના જમે, જેથી કોઈ રોકે નહીં. અથવા ન પૂછવા માટે ઉપવાસનું પચ્ચકખાણ કરે. (4) અથવા હું ખાઈશ પછી કહી દઈશ કે ભૂલી ગયો. આ તો ખોટું છે તેના કરતાં કંઈ ખાવું જ નથી. માટે પ્રત્યાખ્યાન કરવું તેવા પરિણામથી ઉપવાસ કરે તો આ અશુદ્ધ પચ્ચકખાણ છે. આ પરિણામથી અશુદ્ધદ્વારને કહ્યું. તે પૂર્વ વર્ણિત આલોક ચશ - કીર્તિ, વર્ણાદિ. અથવા આ ખંભાદિ અપાય કરતા નથી, એ પ્રમાણે ન કશે. વિહુ * જ્ઞાયક, તેને શુદ્ધ પચ્ચકખાણ થાય, તે અન્યથા ન કરે કેમકે તે જ્ઞાયક છે. તેથી જ્ઞાયક એ પ્રમાણ છે. જાણીને પછી સુખેથી પરિહાર કરાયેલ જાણવું. તેને શુદ્ધિ થાય છે. 0 પ્રત્યાખ્યાન સમાપ્ત થયું છે - મૂળ દ્વાર ગાથામાં પ્રત્યાખ્યાન દ્વારની વ્યાખ્યા કરી. - બાકીના પ્રત્યાખ્યાતા આદિ પાંચ દ્વારો નામનિષ નિક્ષેપા અંતર્ગતુ હોવા છતાં હું સૂબાનુગમ પછી વ્યાખ્યા કરીશ. શા માટે ? તે કહે છે - જે કારણે પ્રત્યાખ્યાન સૂવાનુગમથી પરમાર્થથી સમાપ્તિને પામે છે. - આની મધ્યે અધ્યયનનો શબ્દાર્થ કહેવો જોઈએ. પણ તે બીજે કહેવાઈ ગયો છે, માટે અહીં કહેતા નથી. - નામનિષજ્ઞ નિફ્લોપ કહ્યો. હવે સૂગાલાપક નિફોપનો અવસર છે તે સ્ત્ર હોય તો થાય. સૂણ અનુગામમાં બે ભેદ છે - સૂબાનુગમ અને નિર્યુકિત અનુગમ. તેમાં Page #111 -------------------------------------------------------------------------- ________________ નં 681 નિ - 1585, ભા. 248 થી 253 203 નિયંતિ અનુગમ ત્રણ પ્રકારે છે - (1) વિક્ષેપ નિયુક્તિ અનુગમ, (2) ઉપોદ્ઘાત નિર્યુક્તિ અનુગમ, (3) સૂરસ્પર્શિક નિર્યુક્તિ અનુગમ. તેમાં પણ નિક્ષેપ નિર્યુક્તિ અનુગમ અનુગત છે અને કહેવાશે. ઉપોદ્ભાવ નિર્યુક્તિ અનુગમ આ બે દ્વારગાથા વડે જાણવો જોઈએ. જેમકે - નિ ય ઈત્યાદિ ઉર્વ વિષે ઈત્યાદિ. | સૂરસ્પર્શિક નિયુક્તિ અનુગમ સૂત્ર હોય તો થાય છે. સૂત્ર સૂકાનુગમથી થાય. તે અવસર પ્રાપ્ત પાંચ સૂત્રાદિમાં એક સાથે જાય છે. તે આ - (1) સૂત્ર, (2) સૂણાનુગમ, (3) સૂનાલાપક, (4) નિક્ષેપ, (5) સૂર સ્પર્શ નિયુક્તિ. વધુ વિસ્તાર સામાયિક અધ્યયનથી જાણવો. * સૂત્ર-૮૨ - સૂર્ય ઉગવાથી આરંભીને નમસ્કાર સહિત આશન, પાન, ખાદિમ, સ્વાદિમ એ ચરે આહારના પચ્ચકખાણ કરે છે. ત્ય * સિવાય કે અનાભોગ કે સહસાકારથી [આ બે આગાર છોડીને હું આશનાદિનો ત્યાગ કરું છું. * વિવેચન-૮૨ - આની વ્યાખ્યા - તેનું લક્ષણ “સંહિતા, પદ, પદાર્થ, પદવિગ્રહ, ચાલના અને પ્રત્યવસ્થાન, એમ તંત્રની છ ભેદે વ્યાખ્યા છે. - તેમાં અસ્મલિત પદનું ઉચ્ચારણ તે સંહિતા નિર્દિષ્ટ જ છે. - હવે પદો - સુર્ય ઉગ્યા પછી નમસ્કાર સહિત ઈત્યાદિ. - હવે પદાર્થ કહે છે - તેમાં એશન - સન્ એટલે ભોજન, જે ખવાય તે ‘અશન' થાય છે. પાન - પીવાય તે પાન, હાઇ - ભક્ષણ, ખવાય કે ભાણ કરાય તે ખાદિમ. સ્વાયત્ત - સ્વાદ એટલે આસ્વાદન. તેથી આસ્વાદન કરાય તે સ્વાદિમ. ઉન્નW - પરિવર્જન અર્થમાં છે. જેમકે અન્યત્ર રોન માણ. દ્રોણ અને ભીમ સિવાયના. આ પ્રમાણે - આભોગન તે આભોગ, આભોગ નહીં તે અનાભોગ અથ અત્યંત વિસ્મૃતિ. તેના વડે, આ અનાભોગને છોડીને. તથા સહસા કરવું તે સહસાકાર થતુ અતિ પ્રવૃત્તિના યોગથી અનિવર્તન, અચાનક. તેને છોડીને. ઉક્ત બે આગાર છોડીને હું વોસિરાવું છે - ત્યાગ કરું છું. આ પદાર્થ કહ્યો પદ વિગ્રહ તો સમાસવાળા પદ વિષયનો છે, તેથી કવચિત થાય છે, સર્વત્ર થતો નથી. તે યથાસંભવ પ્રદર્શિત જ છે. - ચાલના અને પ્રત્યવસ્થાન નિતિકાર પોતે જ દર્શાવશે. o હવે સૂત્ર પર્શિકા નિયુક્તિ અહીં જ નિરૂપતા કહે છે - * નિયુક્તિ-૧૫૮૬,૧૫૮૭-વિવેચન : કશન - મંડક, ઓદન આદિ, પાન-દ્રાક્ષ પાનાદિ, ખાદિમ-કુળાદિ તથા સ્વાદિમગોળ, તાંબુલ, સોપારી આદિ. આ આહાર વિધિ ચાર ભેદે હોય છે, તેમ જાણવું. એ ગાથાર્થ છે. 204 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ હવે સિદ્ધાંતની પરિભાષાથી શબ્દાર્થ નિરૂપણ કરે છે - (1) માગુ * શીધ, સુધા - ભુખને શમન કરે છે માટે અશન. (2) પ્રાણોનેઈન્દ્રિયાદિ લક્ષણને ઉપકારમાં જે વર્તે છે માટે પાન. (3) શું - આકાશ, તે મુખના વિવર સમાન, તેમાં સમાય છે તે ખાદિમ. (4) સ્વાદિમ - આસ્વાદન કરે છે સોનું અથવા સંયમ ગુણોનું તેથી તે સ્વાદિમ. - x * x - પદાર્થ કહ્યો, પદવિગ્રહ આદિ કહેતા નથી. o હવે ચાલના કહે છે - * નિર્યુક્તિ-૧૫૮૮-વિવેચન : જે અનંતર કહેલાં પદાર્થની અપેક્ષાથી અશનાદિ છે, તે બધાં પણ આહાર ચતુર્વિધ આહાર જ છે. બધું અશન આહાર કહેવાય છે. એ રીતે બધું પણ પાન, બધું જ ખાદિમ, બધું પણ સ્વાદિમ આહાર કહેવાય છે. તેથી કહે છે - જેમ અશન - ભાત, રોટલો આદિ ભુખને શમાવે છે, તે પ્રમાણે જ પાનક-દ્રાક્ષ, ક્ષીર પાનાદિ, ખાદિમમાં પણ ફળ આદિ, સ્વાદિમમાં પણ તાંબુલ, સોપારી આદિ જાણવા. જેમ પાનક પ્રાણોના ઉપકારને માટે વર્તે છે, તેમ અશનાદિ પણ વર્તે છે, તથા ચારે પણ આકાશ માર્ક મુખના વિવરમાં સમાય છે. ત્યારે પણ સ્વાદ કરાય છે કે આસ્વાદાય છે, તેમાં કોઈ ભેદ નથી. તેથી આ ભેદો અયુક્ત છે, એમ ગાથાર્થ છે. આ ચાલના કહી, પ્રત્યવસ્થાન તો જો કે એ પ્રમાણે જ છે, તો પણ તુચાર્યવ પ્રાપ્ત થવા છતાં પણ રૂઢીચી, નીતિથી પ્રયોજન સંયમને ઉપકારક થાય છે. એ પ્રમાણે વિચારવું. અન્યથા જે દોષ લાગે તે જણાવે છે - * નિયુક્તિ-૧૫૮૯-વિવેચન : જો અશન જ સર્વ આહાર જાતને ગ્રહણ કરીએ, તો બાકીનાનો પરિભોગ ન કરીને પણ પાનક આદિના વર્જનમાં - ઉદકાદિના પરિત્યાગમાં બાકીના આહારભેદોની નિવૃત્તિ કરાયેલ થતી નથી. પછી શી હાનિ થાય ? બાકીના આહાર ભેદનો પરિત્યાગ થઈ જાય. -x- પ્રેક્ષાપૂર્વકારિતાથી ત્યાગનું પાલન એ જાય છે. તે અહીં સંભવે છે. તેથી અશન આદિ ચારે વિભક્ત જ છે. તેના એક ભાવમાં પણ તે-તે ભેદ પરિત્યાગમાં આ ઉત્પન્ન થાય જ છે. સત્ય છે ઉત્પન્ન થાય જ છે. તેનો જ દેશથી ત્યાગ અને તેનો જ નહીં. * * - અપરિણત શ્રાવકોને તેમ થતું નથી. તેથી સામાન્ય અને વિશેષ ભેદ નિરૂપણામાં સુખે સમજાય છે. સુખે શ્રદ્ધા થાય છે. - તથા - * નિયુક્તિ-૧૫૯૦-વિવેચન :અશન, પાનક, ખાદિમ અને સ્વાદિમ. એ પ્રમાણે પ્રરૂપણા કરતા-સામાન્ય Page #112 -------------------------------------------------------------------------- ________________ મેં 682 નિ : 150 205 વિશેષ ભાવથી કહેવાય છે. તેવી રીતે અવબોધ થવાથી શ્રદ્ધાને માટે સુખ થાય છે. સુખથી શ્રદ્ધા પ્રવર્તે છે. ઉપલક્ષણર્થત્વથી સુખ અપાય છે અને પળાય છે. (શંકા] મન વડે અન્યથા સંપધારણ કરાયેલ પ્રત્યાખ્યાનમાં ગિવિધના પ્રત્યાખ્યાન હું કરું છું. વયન અન્યથા વિનિર્ગત ચતુર્વિધનું, ગુરુ વડે પણ તે પ્રમાણે જ અપાયું, અહીં પ્રમાણ શું? શિષ્યના મનોગત ભાવ. કહે છે કે - * નિયુક્તિ-૧૫૯૧-વિવેચન : અન્યત્ર નિપતિત વ્યંજનમાં - ત્રિવિધ પ્રત્યાખ્યાન ચિંતામાં ચતુર્વિધ, એ રીતે આદિમાં નિયતિત શબ્દમાં જે નિશે મનોગત ભાવોને પ્રત્યાખ્યાન કરે છે. અહીં થનું શબ્દ અધિકતર સંયમ યોગ કરણાપહત ચિતથી અન્યત્ર નિપતિત થતાં, તથાવિધ પ્રમાદથી જે મનોગત ભાવ પહેલા કહ્યા, તે વિશે પ્રત્યાખ્યાનનું પ્રમાણ નથી. આના વડે અપાંતરાલગત સૂક્ષ્મ વિવક્ષાંતનો નિષેધ કર્યો. કેમકે તે આધમાં જ પ્રવર્તે છે અને તે વ્યવહારદર્શન અધિકૃતત્વથી છે. તેથી કોઈ પ્રમાણ નથી તે શિષ્ય અને આચાર્યના વચનનું. શા માટે ? આ વ્યંજન માત્ર છલના છે કેમકે - તેના અન્યથા ભાવનો સભાવ છે. આ પ્રત્યાખ્યાન પ્રધાન નિર્જરાનું કારણ છે. તેથી તેની વિધિવત્ અનુપાલના કરવી જોઈએ. * નિયુક્તિ-૧૫૯૨-વિવેચન :(1) wifસર્વ - સૃષ્ટ, પ્રત્યાખ્યાન ગ્રહણ કાળમાં વિધિથી પ્રાપ્ત. (2) પાન - પાલિત, પુનઃપુનઃ ઉપયોગ પ્રતિ જાગરણથી ક્ષિત. (3) સર્વ - શોભિત, ગુર આદિ પ્રદાન શેષ ભોજન ખાવાથી. (4) તીતિ - કાળ અવધિ પૂર્ણ થયા પછી કંઈ કાળ જવા દેવો છે. (5) કીર્તિત * ભોજનવેળામાં અમુક જ મારે પ્રત્યાખ્યાન હતું તે પૂરું થયું, હવે ખાઈશ. એમ ઉચ્ચાર વડે. (6) આધિત : આ ઉર્જા પ્રકારો વડે સંપૂર્ણ નિષ્ઠામાં લઈ જવાયેલ છે કારણે એ પ્રમાણે જ છે, તે આજ્ઞાપાલન અને પ્રમાદથી મહાનું કર્મક્ષયનું કારણ છે, તેથી આવી રીતે પ્રયત્ન કરવો જોઈએ - આવા સ્વરૂપના જ પ્રત્યાખ્યાનમાં યત્ન કરવો જોઈએ. ધે અનંતર અને પરંપરથી તે પ્રત્યાખ્યાનના ગુણો કહે છે - * નિર્યુક્તિ-૧૫૯૩ થી ૧૫૫-વિવેચન : [1593] પ્રત્યાખ્યાન કયણિી - સમ્યક્ નિવૃત્તિ કરતાં, શું ? તેના આશ્રવદ્વારો બંધ થાય છે - તે વિષય પ્રતિબદ્ધ કર્મના દ્વારા સ્થગિત થાય છે તેમાં આવૃત્તિથી. આશ્રવના વ્યવચ્છેદથી અને કર્મબંધ દ્વારો બંધ થવાથી સંવરણ થાય છે શા માટે ? 206 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ વૃષા વ્યવચ્છેદન થાય છે, તે વિષયના અભિલાષની નિવૃત્તિ થાય છે આ ગાથાર્થ કહ્યો. | [1594] વૃષાના વ્યવચ્છેદથી અને તવિષયક અભિલાષની નિવૃત્તિમાં અતુલઅનન્ય દેશ ઉપશમ - મધ્યસ્થ પરિણામ મનુષ્યોને થાય છે અથ પુરુષોને ઉપજે છે. અહીં પુરુષ પ્રણિત અને પુરુષ પ્રધાન ધર્મ છે, તે જણાવવા માટે “મનુષ્ય” શબ્દ ગ્રહણ કર્યો. અન્યથા સ્ત્રીને પણ થાય જ છે. અતુલ ઉપશમથી વળી - અનન્ય સદેશ મધ્યસ્થ પરિણામથી વળી પ્રત્યાખ્યાન ઉકતલક્ષણ થાય છે એટલે કે શુદ્ધિને પામે છે. અથવા તો નિકલંક થાય છે, આ ગાચાર્ય કહ્યો. [155] તેથી પ્રત્યાખ્યાન વડે શુદ્ધ ચાસ્ત્રિ ધર્મ છૂરે છે. કર્ષ વિવેવ - કર્મ નિર્જરા. તે ચારિત્રધર્મથી થાય છે. તેથી - તેનાથી કર્મના વિવેકથી ક્રમ વડે અપૂર્વકરણ થાય છે. પછી - અપૂર્વકરણથી શ્રેણિના ક્રમથી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય - તે કેવળજ્ઞાનથી ભવોપગ્રાહી કર્મક્ષયથી મોક્ષ થાય છે. - સદાસૌગ - અપવર્ગમાં નિત્ય સુખ થાય છે. - એ પ્રમાણે આ પ્રત્યાખ્યાન સકલ કલ્યાણનું એક કારણ છે, તેથી યત્નપૂર્વક તેને કરવું જોઈએ. આ પ્રત્યાખ્યાન મહોપાધિના ભેદથી બાર ભેદે થાય છે અથવા આમાર સહિત ગ્રહણ કરાય છે અને પળાય છે. તેથી હવે તેને જણાવવાની ઈચ્છાથી કહે છે - * નિર્યુક્તિ-૧૫૯૬ થી ૧૬૦૦-વિવેચન : નમસ્કાર એવા ઉપલક્ષણથી નમસ્કાર સહિત નિવકારશી], પોરિસિ, પુરિમ, એકાસણું, એકલઠાણું, આયંબિલ, ઉપવાસ, ચરમ, અભિગ્રહ અને વિકૃતિ વિગઈ] આ બધામાં શું ? અનુક્રમે આગારો બે, છ, સાત, આઠ, સાત, સાતઆઠ, પાંચ, છ પાનકમાં ચાર, પાંચ, આઠ, નવ પ્રત્યેક પિંડકમાં નવ. ઉક્ત બંને ગાયાનો ભાવાર્થ આ પ્રમાણે છે - o નમસ્કારમાં બે જ આગાર છે. અહીં નમસ્કારના ગ્રહણથી નમસ્કાર સહિત ગ્રહણ કરાય છે. તેમાં બે જ આગાર છે. આગાર એટલે પ્રત્યાખ્યાનના અપવાદ હેતુ જાણવા. અહીં સૂત્રમાં સૂરે 344TU નો સંક્તિ માં આગારની વ્યાખ્યા કરી જ છે. પોરિસિમાં છ આગાર છે. પોરિસિ - એક પ્રત્યાખ્યાન વિશેષ છે, તેમાં છ આગારો થાય છે. તેનું સૂત્ર આ છે - * સૂત્ર-૮૩ - સૂર્ય ઉગ્યા પછી પોરિસિ [અથત એક પ્રહર પર્યના ચારે ભેદે આશના, Page #113 -------------------------------------------------------------------------- ________________ 208 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ - 683 નિ - 1596 થી 1600 203 પાન, ખાદિમ, સ્વાદિમનું પચ્ચકખાણ કરે છે. (17થ) અનાભોગ, સહસાકાર, પચ્છnકાળ, દિશામોહ, સાધુવચનથી, સર્વસમાધિ નિમિતે આ છે કારણો સિવાય. હું અરશનાદિ ચારેનો ત્યાગ રું છું. * વિવેચન-૮૩ :- અનાભોગ અને સહસાકાર બંનેની વ્યાખ્યા પૂર્વવતું. - પ્રચ્છન્ન કાલાદિનું સ્વરૂપ આ પ્રમાણે - પ્રચ્છન્ના દિશામાં જવી, રેણુચી, પર્વત વડે કે અન્ય કારણે અંતરિત થવાથી સૂર્ય દેખાતો નથી. તેથી પોરિસિ પૂર્ણ થઈ, એમ સમજીને પચ્ચકખાણ પારે. પછી જો જાણે તો ઉભો રહે, તો ભંગ ન થાય. જો ખાય તો પચ્ચકખાણ ભાંગે. બધામાં આ પ્રમાણે જાણવું. - દિશાના મોહથી કોઈક પુરુષને કોઈપણ ક્ષેત્રમાં દિમોહ થાય છે. તે પૂર્વ પશ્ચિમ દિશા જાણે છે. એ પ્રમાણે તે દિમોહચી તુરંતનો ઉગેલો પણ સૂર્ય જોઈને ઉસૂર્યાભૂત એમ માને છે. જાણીને ઉભો રહે. - સાધુઓ ઉગ્વાડા પોરિસિ ભણે ત્યારે તે જમે, પારીને માને કે બીજી રીતે માને, તેણે તેમને ભોજન માટે કહ્યું પણ પૂતિ ન થઈ હોય તો ઉભો રહે. - સમાધિ એટલે તેણે પોરિંસિ પચ્ચકખાણ કર્યું. આશકારી કે બીજું કોઈ દુ:ખ ઉત્પન્ન થયું. ત્યારે તેને પ્રશમન નિમિતે પચ્ચકખાણ પારે અથવા ઔષધ પણ અપાય છે. એ સમયમાં જ જાણે તો તેણે વિવેક [ત્યાગjકરવો. -0 પુરિમષ્ટ્રમાં સાત આગાર છે. પરિમ એ પહેલાં બે પ્રહરની કાળની અવધિનું પ્રત્યાખ્યાન છે. તેમાં સાત આગારો થાય છે. અહીં સૂત્ર આ પ્રમાણે છે - * સૂ-૮૪ - સૂર્ય ઉગ્યા પછી ઉચો આવે ત્યાં સુધી પુરિમ [મધ્યાહ્ન થાય ત્યારે અશન આદિ ચાર આહારનું પચ્ચકખાણ કરે છે. Haધ - અનાભોગ, સહસાકાર, કાળની પ્રચ્છન્નતા, દિશામોહ, સાધુવચન, મહત્તકારણ કે સર્વસમાધિના હેતુરૂપ આગાર સિવાય. આ અનાદિ ચારેનો ત્યાગ કરું છું. * વિવેચન-૮૪ :- છ આગારો પોરિસિ પ્રત્યાખ્યાનમાં કહ્યા. - સાતમો મહારાકાર, આ પણ સર્વોત્તગુણ પ્રત્યાખ્યાનમાં સાગાર કૃતાધિકારમાં અહીં જ કહેલો હોવાથી તેની વ્યાખ્યા કરતા નથી. oo એકાસણામાં આઠ જ આગાર છે. એકાસણું એટલે એક વખત બેસીને પુઠાને ચલિત કર્યા વિના ભોજન કરવું. તેમાં આઠ આગારો છે. તેમાં આ છે - * સૂર-૮૫ H- એકાસણાનું પ્રત્યાખ્યાન કરે છે. - HO : અનાભોગ, સહસાકર સાગરિકાકાર, આકુંચનપસારણ, ર અભ્યથાન, પારિષ્ઠાપનિકા, મહત્તર અને સર્વ સમાધિ નિમિત્ત. ઉકત આઠ અમારો સિવાય... હું આરાન આદિ ચારે આહારનો ત્યાગ શું છું. * વિવેચન-૮૫ - અનાભોગ, સહસાકાર પૂર્વવતુ. સાગાકિ-અર્ધ સમુદેશ કર્યો હોય ત્યારે આવે, જો વ્યતિક્રમે છે તો પ્રતિક્ષા કરે. જો સ્થિર હોય તો સ્વાધ્યાયનો વ્યાઘાત થાય. તેથી ઉભા થઈ બીજે જઈને સમુદ્દેશ કરે છે. હાથ, પગ, મસ્તકને આકુંચન કે પ્રસારણ કરે તો પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી. ગુસ્થાન - આચાર્ય કે પ્રાધુર્ણકને આવતા જોઈ ઉભુ થવું જોઈએ એ પ્રમાણે સમુદ્દેશ પછી પારિષ્ઠાપનિકી જો થાય તો કરે છે અને મહતર આગાર પૂર્વવતું જ જાણવો. * સૂઝ-૮૬ થી 92 - [એકાસણાના સૂત્રમાં સુપ્રકાર મહર્ષિ #/#//hત્યારે એમ સૂઝ જણાવે છે. આ ઈત્યાદિ શબ્દથી સાત પ્રત્યાખ્યાનો બીજ આવી જશે . [6] એકલઠાણાનું પચ્ચકખાણ કરે છે [8] આયંબિલનું પચ્ચકખાણ કરે છે, [8] ઉપવાસનું પચ્ચકખાણ કરે છે [8] દિવસને અંતે અનાદિ ચારે આહારનું પચ્ચકખાણ કરે છે [6] ભવચરિમનું પચ્ચકખાણ કરે છે, [1] અભિગ્રહનું પચ્ચકખાણ કરે છે [2] નિશ્વિગઈય પચ્ચકખાણ કરે છે, * વિવેચન-૮૬ થી 92, નિર્યુકિત-૧૬૦૦ : એક સ્થાન પ્રત્યાખ્યાનના સાત આગારો થાય છે. એકસ્થાન - એકલઠાણું એટલે જેમાં અંગોપાંગ સ્થાપીને તે તે પ્રમાણે જ રહીને સમુદેશ કરે. તેમાં સાત આગારો છે. એક માત્ર આકુંચન-પ્રસારણ આગારને છોડીને બાકીના સાતે આગારો એકાસણા મુજબ જાણવા. - આયંબિલના આઠ આગારો છે. અહીં બહુ વક્તવ્યતા છે, એમ સમજીને ભેદથી કહીશું -x અસંમોહને માટે માથાની જ વ્યાખ્યા કરાય છે. આયંબિલ વિશે આગળ નિયુક્તિ-૧૬૦૨માં જોવું. - ઉપવાસ એટલે કે અભક્તાર્યમાં પાંચ આગારો છે. તે પાંચ આગારો આ પ્રમાણે - અનાભોગ, સહસાકાર, પારિષ્ઠાપનિકા, મહત્તર અને સર્વસમાધિ નિમિતે એ પાંચ કારણો સિવાય... Page #114 -------------------------------------------------------------------------- ________________ * 6/86 થી 2 નિ * 1596 થી 1600 209 210 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ હું અશનાદિ ચારે આહારોનો ત્યાગ કરું છું. જે ગિવિધ [પાણી સિવાયના ત્રણ ભેદે] પચ્ચકખાણ કરે તો તેને પારિષ્ઠાપનિકી કરે છે. જો ચારે આહારનો ત્યાગ કરે તો પાણી પણ ન લે, ત્યારે તેને પારિઠાપનિકી કાતી નથી. ત્યારે છ આગાર આ પ્રમાણે - લેપકૃતથી - અલેપકૃતથી, અચ્છથી - બહલચી, લસિથથી - અસિથથી. આ છે કારણો સિવાય ચારે આહારનો ત્યાગ. આના દ્વાર છ પાનક પણ વ્યાખ્યાયિત કર્યા જ છે. o ચરિમમાં ચાર આગાર કહ્યા. આ ચરિમ બે ભેદે છે - દિવસચરિમ અને ભવચરિમ. o દિવસ ચરિમના ચાર આમારો કહ્યા છે - અનાભોગ, સહસાકાર, મહારાકાર, સર્વ સમાધિ નિમિતે આ ચાર પગાર સિવાય હું અશનાદિ ચારે આહારનો ત્યાગ કરું છું. o ભવચરિમ એટલે જાવજીવ પ્રત્યાખ્યાન તેમાં પણ આ ચાર જ આગાર કહેલા છે તે સિવાય અશનાદિ ચારેનો ત્યાગ. o અભિગ્રહમાં - આ પ્રત્યાખ્યાનના પાંચ આગારો કહેલા છે. અપાવરણ અભિગ્રહમાં પાંચ આગાર, બાકીમાં ચાર આગાર છે. 0 નિર્વિકૃતિક - વિગઈ રહિતતા. આ પ્રત્યાખ્યાનમાં આઠ કે નવ આમારો વિશે કહેલા છે. -0- અભિગ્રહાદિ પ્રત્યાખ્યાન નિયુક્તિનો ભાવાર્ય આ છે - o અભિગ્રહમાં પાવરણ હું કોઈક પ્રત્યાખ્યાન કરે છે. તેને પાંચ આગાર કહેલા છે - અનાભોગ, સહસાકાર, મહત્તરાકાર, ચોલપટ્ટ, સર્વસમાધિ હેતુ. બાકીના અભિગ્રહમાં ચોલપટ્ટક આગાર હોતો નથી. o વિગઈઓ દશ છે - દુધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મધ, મજ-મધ, માંસ. તેનો વિસ્તાર કરે છે. (1) દુધ-પાંચ પ્રકારે, ગાયનું, ભેંસનું, બકરીનું, ઘેટીનું, ઉંટડીનું. (2) દહીં - ઉંટડી સિવાયના દુધનું અર્થાત્ ચાર પ્રકારે દહીં થાય. (3) માખણ અને (4) ઘી - તેના પણ ચાર ભેદ છે. કેમકે દહીં વિના ઘી અને માખણ ન બની શકે. (5) તેલ ચાર ભેદે - તલ, અળસી, કુસંગ અને સર્ષપતું. આ ચારને વિગઈ કહી છે, બાકીના તેલને નિQિગઈય કહેલા છે. પણ તે લેપકારી થાય. (6) મધ-દાર બે ભેદે :- કાષ્ઠ નિષજ્ઞ અને શેરડી આદિ પીલીને. (3) ગોળ - બે ભેદ :- દ્રવ ગોળ, પિંડ ગોળ. (8) મધ - ત્રણ ભેદ - જલચર, સ્થલચરજ, ખેચરજ અથવા તો - ચામડી, માંસ અને લોહી એ ત્રણ પ્રકારે. આ નવ વિગઈઓ છે. અવગાહિમ દશમી છે. * * * * * * * પૂડલાની જેમ [34/14 બધી તપાવીને પૂરિત કરે ત્યારે બીજા ધાણનું કહ્યું. આ નિર્વિકૃતિક પ્રત્યાખ્યાતાને લેપકૃત આગાર થાય છે. એવી આચાર્યની પરંપરાગત સામાચારી છે. હવે પ્રકૃત-મૂળ નિયુકિત કહે છે. આઠ કે નવ આગાર કઈ રીતે ? * નિયુક્તિ-૧૬૦૧-વિવેચન : નવનીત ઓમાહિતકમાં અદ્વદ્દ અર્થાત નિગાલિત, પિસિત-માંસ, ઘી, ગોળ, અદ્રગ્રહણ બધે જ અભિસંબંધનીય છે. આના નવ આમારો આ વિકૃતિ વિશેષના થાય છે. શેષ દ્રવોના * બાકીની વિગઈના આઠ જ આગાર થાય છે. ‘ઉદ્દિપ્તવિવેક’ નામનો આગાર શેષ વિગઈમાં ન આવે. નિધ્વિગઈય સંબંધી સૂત્ર આ પ્રમાણે છે - * સૂત્ર-૨ - નિબ્રિગઈયનું પ્રત્યાખ્યાન કરે છેઈત્યાદિ. અનાભોગ, સહસાકા, લેપકૃત અલયકૃત, ગૃહસ્થ સંસ્કૃષ્ટ, ઉંક્ષિપ્તવિવેક, પ્રતીત્ય પ્રક્ષિપ્ત, પારિષ્ઠાપનિકકાર, મહત્તરાકાર, સર્વ સમાધિ નિમિતે. આ નવ આગારો સિવાય... હું વિગઈઓનો ત્યાગ કરું છું. * વિવેચન-૯ : આ પ્રાયઃ કહેવાઈ ગયેલ અર્થ છે. વિશેષમાં દુધના પાંચ ભેદ ઈત્યાદિ ગ્રંથની ભાણકાર ઉપન્યાસ ક્રમ પ્રામાણ્યથી આગળ કહીશ. હવે તેમાં કહેલ જ આયંબિલને બતાવે છે. * નિયુક્તિ-૧૬૦૨-વિવેચન : આચાર્મ્સ એ ગૌણ નામ છે. આયામ - અવશાયન, મામત - ચોથો રસ, તે બંનેથી નિવૃત તે આયાતુ, આ ઉપધિ ભેદથી ત્રણ ભેદ છે - ભાત, અળદ, સકતું. ભાતને આશ્રીને અળદ અને સકતુ છે. તે પ્રત્યેક પણ આમાં ત્રણ ભેદે છે. જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ. કઈ રીતે ? * નિયુક્તિ-૧૬૦૩-વિવેચન : દ્રવ્યમાં, રસમાં અને ગુણમાં. અર્થાત્ દ્રવ્યને આશ્રીને રસને આશ્રીને અને ગુણને આશ્રીને છે. કઈ રીતે? જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. તેનું જ આયામાપ્તને પ્રાયોગ્ય કહેવું જોઈએ. તથા આયામાસ્વને પ્રત્યાખ્યાત કરે છે. એ પ્રમાણે દહીંના ખાવામાં અદોષ છે, પ્રાણાતિપાત પ્રત્યાખ્યાનમાં તેનું અનાસેવન છે, એ રીતે આ છલના કથન છે. પાંચ જ કુડંગ-વક્ર વિશેષ છે તે આ પ્રમાણે - * નિયંતિ-૧૬૦૪-વિવેચન :લોકમાં, વેદમાં, સમયમાં, અજ્ઞાનમાં, ગ્લાનવમાં આ પાંચ કુડંગવક વિશેષ. Page #115 -------------------------------------------------------------------------- ________________ 6/92 નિ - 1604 રા આંબેલમાં જાણવા. લોકને આશ્રીને કુડંગ, એ પ્રમાણે વેદાદિ ચારેને આશ્રીને કુડંગ એવા આ પાંચ કુડંગો જાણળા. (શમાં ?) આયંબિલના વિષયમાં. સંક્ષેપમાં અર્થ કહ્યો. હવે વિસ્તરાર્થ વૃદ્ધ સંપ્રદાયથી જાણવો. તે આ - અહીં આચારૂ અને આયાપ્ત પ્રાયોગ્ય થાય છે. તેમાં ઓદનમાં આચમઆમ્લ તે આસામ્લપાયોગ્ય થાય છે. આયામ-આમ્ય કૂર સહિત છે. જે કૂરના ભેદ છે, તે આયરામ્ય પ્રાયોગ્ય છે. ચોખાની કણિકા, કુંડાંત, પીંસીને પૃથક કરાયેલ, પૃષ્ટપોલિકા, રાલગા, મંડકાદિ, કુભાષા પૂર્વે પાણી વડે બફાય છે, પછી ખાંડણીમાં પીસાય છે. તે ત્રણ પ્રકારે - શ્લષ્ણ, મધ્ય, સ્થૂલ. આ આયાપ્ત છે. આચારૂ પ્રાયોગ્ય વળી જે ફોતરાથી મિશ્ર, કણિકા, કાંકટકા વગેરે જાણવા. સકતુ સાથવો જવનો, ઘઉંનો અને ચોખાનો હોય. પ્રાયોગ્ય વળી ઘઉંને મસળીને, ગળી જાય પછી ખાય. જે યંત્ર વડે પીસવા શક્ય ન હોય, તેનો જ નિર્ધાર કે કણિક્કા કરવા. આ બધાં આચામ્યને પ્રાયોગ્ય થાય છે. તે આચામાપ્ત ત્રણ ભેદે છે - ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય. (1) ઉત્કૃષ્ટ - દ્રવ્યથી કલમ, શાલિ, કૂર ઉત્કૃષ્ટ છે અથવા જે જેને પથ્ય હોય અથવા રુચે છે તે ઉત્કૃષ્ટ કહેવાય. (2) જઘન્ય-રાલક કે શ્યામાક તે જઘન્ય છે. (3) મધ્યમ - બાકીના બધાંને મધ્યમ જાણવા. તે જે કલમ, શાલિ અને કૂર છે, તે સને આશ્રીને ત્રણ ભેદે છે - ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. તે જ ત્રણ પ્રકારે આચામાડુ નિર્જ ગુણને આશ્રીને ત્રણ ભેદે છે - ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય નિર્જર ગુણ. કલમ, શાલિ, કૂર દ્રવ્યથી ઉત્કૃષ્ટ દ્રવ્ય ચોથા રસ વડે ખવાય છે. રસથી પણ ઉત્કૃષ્ટ, તેના હોવાથી પણ આયામાપ્ન વડે ઉત્કૃષ્ટ સથી અને ગુણથી છે, જઘન્યમાં થોડી નિર્જરા કહેલી છે. તે જ કલમ ઓદન જ્યારે બીજા આચામાડુથી હોય ત્યારે દ્રવ્યથી ઉત્કૃષ્ટ, રસથી મધ્યમ અને ગુણથી પણ મધ્યમ જ છે. તે જ્યારે ઉણ જળથી હોય ત્યારે દ્રવથી ઉત્કૃષ્ટ, રશતી જઘન્ય અને ગુણથી મધ્યમ જ છે. જે કારણે દ્રવ્યથી ઉત્કૃષ્ટ છે, તે રસથી નથી. ધે જે મધ્યમા છે, તે તંદુલ ઓદન દ્રવ્યથી મધ્યમા આયામાપ્ત વડે, સથી ઉત્કૃષ્ટા, ગુણથી મધ્યમા છે તે પ્રમાણે જ ઉણ જળ વડે દ્રવ્યથી મધ્યમ, સ્સથી જઘન્ય, ગુણથી મધ્યમ મધ્યમ દ્રવ્ય છે. સલગ, વ્રણ, કૂર દ્રવ્યથી જઘન્ય, આચામાથી, સથી ઉત્કૃષ્ટ અને ગુણથી મધ્યમ છે. તે જ આચામામ્સથી દ્રવ્યથી જઘન્ય, રસથી મધ્યમ અને ગુણથી આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ પણ મધ્યમ છે. તે જ ઉણ જળ વડે દ્રવ્યથી જઘન્ય, રસથી પણ જઘન્ય અને ગુણથી ઉત્કૃષ્ટ છે. બહુ નિર્જસ થાય તેમ કહેલ છે. અથવા ઉત્કૃષ્ટમાં ત્રણ વિભાષા છે - ઉત્કૃષ્ટોત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ મધ્યમ, ઉત્કૃષ્ટ જઘન્ય. કાંજિકા આચામાપ્ત ઉણ ઉદક વડે જઘન્યા મધ્યમોકૃષ્ટ નિર્જરા એ પ્રમાણે ત્રણેમાં વિભાષા કરવી જોઈએ. છલના નામ એકથી આચામા1 પ્રત્યાખ્યાત છે. તેનાથી ભ્રમણ કરતાં શુદ્ધ ઓદન ગ્રહણ કરે. અજ્ઞાનથી દુધ વડે નિયમિત ગ્રહણ કરીને આવેલ, આલોચના કરીને પછી જમે છે. ગુરુ વડે કહેવાયું - હમણાં તો તે આચામાખ્યુનું પ્રત્યાખ્યાન કર્યું. તે બોલ્યો - સત્ય છે. તો પછી કેમ જમે છે ? જે મેં પ્રત્યાખ્યાન કરેલ છે કે પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાનમાં મારતા નથી. એ પ્રમાણે આયામાપ્તમાં પણ પ્રત્યાખ્યાન કર્યા પછી તે કરતો નથી. આને છલના કહેવાય. બંને અર્થમાં વર્તતી હોવાથી આવી છળના તદ્દન નિરર્ચિકા કહેલી છે. પાંચ કુંડકા - વકો કહ્યા છે - લોકમાં, વેદમાં, સમયમાં, અજ્ઞાનમાં અને ગ્લાનમાં. તેમાં એકે આચામામ્સનું પ્રત્યાખ્યાન કર્યું. તેણે ભ્રમણ કરતાં શંખડી સંભાવિત થઈ. બીજે ઉત્કૃષ્ટ પ્રાપ્ત થયું. આચાર્યને બતાવે છે. ત્યારે આચાર્યએ કહ્યું - તેં તો આચામાન્સનું પચ્ચકખાણ કરેલ છે ને ? ત્યારે તે કહે છે - હે ક્ષમાશ્રમણ ! મારા વડે ઘણાં જ લૌકિકશાઓ એકઠા કરાયા. તેમાં આચામાપ્ત શબ્દ જ નથી. આ લૌકિકકુડંક. અથવા ચારે વેદોમાં સાંગોપાંગમાં પણ ક્યાંય આચામાપ્ત શબ્દ અમે જોયેલ નથી, તેમ કહેનાર બીજો કુડંક. અથવા સમય-સિદ્ધાંતમાં ચરક, ચીસ્કિ, ભિક્ષુ, પાંડુરંગોમાં, ત્યાં પણ આચામાપ્ત શબ્દ નથી. મને ખબર નથી પડતી કે તમારા જૈિનોસિદ્ધાંતમાં આ શબ્દ ક્યાંથી આવી ગયો છે ? આ બીજો કુડંક. અજ્ઞાનથી કહે છે - હે ક્ષમાશ્રમણ ! હું જાણતો નથી કે આચામામ્સ કેવા સ્વરૂપનું - કેવા પ્રકારનું હોય છે ? હું સમજ્યો કે કુસણ વડે પણ જમાય છે, તેથી મેં ગ્રહણ કરેલ છે. તો “મિચ્છા મિ દુક્કડ'. ફરી તેવું કરીશ નહીં. આ અજ્ઞાન વાળો ચોથો કુડંક જાણવો. ગ્લાન કહે છે - હું આચામાપ્ત કરવાને સમર્થ નથી, કારણ કે મને તેનાથી શૂળ ઉપડે છે. અથવા કોઈ બીજા રોગનું નામ કહે ચે. તેથી મારાથી આયામાપ્ત ન થાય. આ પાંચમો કુડંક જાણવો. તેના - આયંબિલના આઠ આગારો કહેલા છે તે આ - અન્નત્થ - અનાભોગથી, સહસાકારથી, લેપમૃથી, ગૃહસ્થ સંસ્કૃતથી, ઉદ્વિતવિવેકથી, પારિઠાપનિકાકારચી, મહારાકામ્ય, સર્વસમાધિ નિમિતાગારથી [આ આઠ કારણો સિવાય વોસિરાવે છે - તજે છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ મેં 6/2 નિ : 1604 213 (1) અનાભોગ, (2) સહસાગાર પૂર્વવત્ જાણવા. (3) લેપાલેપ - જો વાસણમાં પૂર્વે લેપકૃત - ચોટેલ કે સંસ્પર્શ પામેલ હોય અને ગ્રહણ કરી, સમુદ્દિશ, સંલિખિતને જો લાવીને રાખે તો વ્રત ન ભાંગે. (4) તેમાં પડેલ-નાંખેલ જો આયંબિલમાં પડે છે, તે વિગઈ આદિ ઉલ્લેપ કરીને - બહાર કાઢીને ત્યાગ કરે, તે તેમાં ગળી ગયેલ - ઓગળેલ ન હોય તો તે આયંબિલ માટે અપાયોગ્ય થઈ જાય છે. જો તેને ઉદ્ધરવું શક્ય હોય તો ઉદ્ધરે, પણ ઉપઘાત ન કરે. (5) ગૃહસ્થ સંસ્કૃત હોય તો પણ જો ગૃહસ્થ ઇંગુદી તૈલવાળા ભાજનથી કૃત વ્યંજનાદિ વડે લેપકૃત હોય, તો જો કિંચિત્ લેપકૃત હોય તો તેને ખાઈ લે. જો ઘણો રસ ઢળેલ હોય તો તે ન જે. (6) પારિષ્ઠાપનિકાકાર, (3) મહારાકાર, (8) સર્વસમાધિ હેતુથી. આ ત્રણે આગાર પૂર્વવત્ જ જાણવા. અતિ ગંભીર બુદ્ધિ વડે ભાણકારે ઉપવ્યસ્ત-ગોઠવેલ ક્રમે આયંબિલની અમે અહીં વ્યાખ્યા કરેલી છે. હવે તેના ઉપન્યાસ પ્રામાણ્યથી જ નિર્વિકૃતિક અધિકાર શેષની વ્યાખ્યા કરીએ છીએ. તેમાં આ બે ગાયા છે - * નિર્યુક્તિ-૧૬૦૫,૧૬૦૬ + વિવેચન : દુધ પાંચ પ્રકારે છે. દહીં, ઘી અને નવનીત એ ચાર પ્રકારે છે. તેલ ચાર જાતના છે. મધ બે પ્રકારે છે, ગોળ બે પ્રકારે છે. મધુ પુદ્ગલો ત્રણ ભેદે છે ચલ ચલ અવસાહિમ તે જે પક્વ છે. આ સંસ્કૃતને હું આનુપૂવીક્રમ જેમ છે, તે પ્રમાણે કહીશ - બતાવીશ. બંને ગાથા સુગમ છે. અહીં વિકૃતિ સ્વરૂપની પ્રતિપાદક આ બંને માથાના અર્થો (વ્યાખ્યા પહેલાં કહેવાઈ ગયેલા છે. હવે આના (નિર્વિગઈય પ્રત્યાખ્યાનના આગારોની વ્યાખ્યા અમે કરીએ છીએ. તેમાં આ પ્રમાણે જાણવું - - અનાભોગ અને સહસાકાર બંને આગારો પૂર્વવત્ જાણવા. - લેપાલેપ વળી જેમ આયંબિલમાં કહ્યો તેમજ કહેવો. - ગૃહસ્થ સંસ્કૃતમાં બહુવતવ્યતા છે. તેથી તેને ગાથા વડે કહે છે - તે ગાયા આ પ્રમાણે કહી છે - * નિયુક્તિ-૧૬૦૭,૧૬૦૮-વિવેચન : - ગૃહસ્થ સંસૃષ્ટમાં આ વિધિ છે - દુધ સહિત જો કુસણાદિક ભાત મળે તેમાં કુડંકમાં જો ઓદનથી ચાર ઓગળ દુધ ઉપર હોય ત્યારે નિર્વિકૃતિક કહે છે, પાંચમાના આરંભથી તે વિગઈ છે. એ પ્રમાણે દહીંમાં પણ, દારૂમાં પણ જાણવું. કેટલાંક દેશોમાં વિકટ વડે મિશ્રિત ઓદન કે વગાહિત મળે છે. પ્રવાહી 214 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ ગોળ અને તેલ-ઘી, આના વડે કુસણિત જે અંગુલ ઉપર રહે છે ત્યારે કલો છે ત્યારપછી હોય તો કાતું નથી. મધના પુદ્ગલ રસનો અર્ધ અંગુલ સંસ્કૃષ્ટ થાય છે. પિંડ ગોળના પુદ્ગલ અને માખણનું આદ્ર આમલક માત્ર સંસ્કૃષ્ટ છે. જો આનું પ્રમાણ ઘણું હોય તો કહો છે, એકમાં બૃહત હોય તો ન કહ્યું. ઉક્ષિપ્ત વિવેક જો આયામ્સમાં જે ઉદ્ધરવાનું શક્ય છે, તે બીજામાં નથી. પ્રતીત્યમક્ષિત વળી જે અંગુલી વડે ગ્રહણ કરીને તેલ કે ઘી વડે મક્ષિત કરાય તો નિર્વિકૃતિકને કહો છે. જો ધારા વર્ડ નાંખે તો થોડું પણ ન કલો. હવે પારિઠાપનિકાકાર, તે વળી એકાસણા કે એકલઠાણામાં સાધારણ એમ કરીને વિશેષથી પ્રરૂપે છે. * નિયુક્તિ-૧૬૦૯-વિવેચન : શિષ્ય પૂછે છે - અહો! ત્યારે ભગવંતે એકાસણું, એકલઠાણુ, આયંબિલ, ઉપવાસ, છ, અટ્ટમ, નિQિગઈયમાં પારિઠાપનિકાકાર વવિલ છે, હું જાણતો નથી કે કેવા સાધુને પારિઠાપનિક આપવું કે ન આપવું ? આચાર્ય કહે છે - પારિઠાપનિક ભોજનમાં યોગ્ય સાધુઓ બે ભેદે છે - આચામાપ્તકા, અનાયામાપ્તકા. એકાસણું, એકલઠાણું, ઉપવાસ, છ, અટ્ટમ, વિવિગઈય સુધીના, ચાર ઉપવાસ આદિને મંડલિમાં ઉદ્ધત પારિષ્ઠાપનિક દેવું ન કહ્યું. તેમને પેય કે ઉણ દેખાય છે. તેમને દેવતા અધિઠિત હોય છે. જો એક આયંબિલવાળો, એક ઉપવાસવાળો હોય તો કોને આપવું ? ઉપવાસવાળાને આપવું. તે બે ભેદે છે - બાલ અને વૃદ્ધ. બાળને આપવું. બાલ પણ બે ભેદે હોય - સહિષ્ણુ અને અસહિષ્ણુ. તેમાં અસહિષ્ણુને આપવું. અસહિષ્ણુ પણ બે ભેદે છે - ચાલતો અને ન ચાલતો. તેમાં ચાલતાં-ભ્રમણ કરતો હોય તેને આપવું. ભ્રમણ કરતો પણ બે ભેદે છે - વાસવ્ય, પ્રાદુર્ણક તો તેમાં પ્રાધૂકને અપાય છે. એ પ્રમાણે ઉપવાસી બાલ અસહિષ્ણુ ભ્રમણ કરતા પ્રાપૂર્ણકને પારિઠાપનીય ખવાય છે. તે જો ન હોય તો બાલ અસહિષ્ણ ભમણ કરતા એવા વાસ્તવ્યને આપે, તે પણ ન હોય તો બાલ અસહિષ્ણુ ભ્રમણ ન કરનાર એળા પ્રાપૂર્ણકને, તે પણ ન હોય તો બાલ અસહિષ્ણુ ન ચાલી શકતા વાસ્તવ્યને આપે. એ પ્રમાણે આ કરણ ઉપાયથી ચાર પદો વડે 16 આવલિકા ભંગ કહેવા. તેમાં પ્રથમભંગિકા વાળાને આપવું. તે ન હોય તો બીજાને, તે પણ ન હોય તો બીજાને, એ પ્રમાણે યાવત્ છેલ્લાને આપવું. પ્રચુર પારિષ્ઠાપનિકા હોય તો બધાંને આપવું જોઈએ. એ પ્રમાણે આચારૂ અને છ ભકિના ૧૬-ભંગો કહેવા. એ પ્રમાણે આચામ્સ અને અટ્ટમ ભક્તિકના ૧૬-ભંગો. એ પ્રમાણે આચારૂ અને વિવિગઈકના ૧૬-ભંગો. Page #117 -------------------------------------------------------------------------- ________________ He 692 નિ - 1609 215 એ પ્રમાણે આચારૂક અને એકાસણાવાળાના ૧૬-ભંગો. એ પ્રમાણે આયાતુક અને એકલઠાણાવાળાના ૧૬-ભંગો. આ પ્રમાણે આચામ્પક ઉપક સંયોગથી સર્વાગ્ર વડે 96 આવાલિકા ભંગો થાય છે. આયા—ક ઉોપ કહો. એક ચતુર્થભક્તિક અને એક છઠ્ઠભક્તિક, અહીં પણ 16 ભંગો. એ પ્રમાણે ચતુર્થભક્તિના 16 ભંગો જાણવા. એક એકાઊનિક અને એક એકલઠાણાવાળામાં એકલઠાણાવાળાને આપવું. એક એકાઊનિક અને એક નિ_િગઈકમાં એકાશનિકને આપવું. આમાં પણ 16 ભંગો છે. એક એકલઠાણિક અને એક નિધ્વિગઈકમાં એકસ્થાનિકને આપવું. અહીં પણ સોળ ભંગો છે. તે વળી પારિષ્ઠાપતિક જે વિધિએ ગ્રહણ કરેલ હોય અને વિધિથી મુક્ત શેષ, ત્યારે તેમને અપાય છે. તેમાં નિર્યુક્તિ - * નિયુક્તિ-૧૬૧૦,૧૬૧૧-વિવેચન : વિધિગૃહિત અર્થાત્ લુબ્ધ થયા વિના ઉદ્ગમિત, પછી માંડલીમાં કટ, પ્રતક, સિંહની જેમ ખાધા પછી તે વિધિ વડે મુક્ત કહેવાય. એવા પ્રકારે પાષ્ઠિાપનિક. જ્યારે ગુર બોલે - હે આર્ય! આ પારિષ્ઠાપનિક ઈચ્છાકારથી - સ્વ ઈચ્છાએ કરીને ખાઈ લો. ત્યારે તેને વંદન દઈને, આજ્ઞા મેળવીને ખાવું કશે. અહીં ચાર ભંગો થાય. તે આ પ્રમાણે - * નિયુક્તિ-૧૬૧૧-વિવેચન :ચાર બંગો થાય છે, તે આ પ્રમાણે - (1) વિધિથી ગ્રહણ કર્યું, વિધિથી ખાધું. (2) વિધિથી ગ્રહણ કર્યું, અવિધિથી ખાધું. (3) વિધિથી ગ્રહણ કર્યું, વિધિથી ખાધું. (4) વિધિથી ગ્રહણ કર્યું, અવિધિથી ખાધું. તેમાં પહેલો ભંગ - સાધુ ભિક્ષા માટે ભ્રમણ કરે, તે લોભાયા વિના બહારના સંયોજના દોષરહિત ભોજન-પાન લાવે, પછી માંડલીમાં પ્રતીક છેદાદિ વિધિ વડે સમુદેશે. એવા પ્રકારે પૂર્વવર્ણિત આવલિકાથી સમુદ્રેશ કરવો કયો છે. - હવે બીજો ભંગ કહે છે. તે પ્રમાણે જ વિધિથી ગ્રહણ કરે પરંતુ કાગડા કે શિયાળાદિ દોષથી દુષ્ટ રીતે ખાય. એમ અવિધિથી જમે. અહીં જે ઉદ્ધરે છે, તે ત્યજી દે છે. કાતું નથી, કેમકે તેમાં છદદિ દોષો છે. આ પ્રમાણે જે આપે છે અને જે ખાય છે, તે બંને પણ વિવેક ત્યાગ કરે છે. ફરી ન કરવા માટે ઉધત થઈને ‘પાંચ કલ્યાણક’ નામે પ્રાયશ્ચિત્ત અપાય છે. હવે ત્રીજો ભંગ * તેમાં અવિધિથી ગ્રહણ કરે - પૃથક્ પૃથક્ ઉત્કૃષ્ટ દ્રવ્યો વાસણમાં લે પછી કક્ષાપુટની માફક પ્રતિશુદ્ધમાં વિરેચન કરે. આવી રીતે ખાય તે કહેવાઈ ગયેલ છે. પછી માંડલિકસનિક વડે સમરસ કરીને માંડલી વિધિ વડે 216 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ સમુદ્દેશ કરે, આવા પ્રકારે જે ઉદ્ધરે છે, તે પારિઠાપતિકાકાર આવલિકોને વિધિથી જમ્યા તેવી કલ્પના કરે છે. ચોથો ભંગ કહે છે - આવલિકાને ભોજન કરવું ન કહ્યું, તે જ પૂર્વે કહેલ દોષો છે. [બંનેમાં અવિધિ કરે.] આ પ્રમાણે ભાવપ્રત્યાખ્યાન કહ્યું. મૂળગાથામાં કહેવાયેલ પ્રત્યાખ્યાન કહ્યું. હવે આ પ્રત્યાખ્યાન કરનારને જણાવે છે. તેથી બતાવે છે કે - * નિયુક્તિ-૧૬૧૨-વિવેચન : પ્રત્યાખ્યાતા - ગુ, તેના વડે પ્રત્યાખ્યાત્રા કરાયેલ, પ્રત્યાખ્યાપયિત પણ શિયમાં ઉલિગના, કેમકે પ્રાયઃ પ્રત્યાખ્યાન પ્રાયઃ ગુર-શિષ્ય વિના થતું નથી. બીજા પ્રત્યાખ્યાન વડે કરાયેલપાઠ બોલે છે. તે પણ અયુકત છે કેમકે “પ્રત્યાખ્યાતા એમ નિયુક્તિકારે સાક્ષાત્ ઉપન્યસ્ત-કહેલ હોવાથી સૂચાની અનુપપત્તિ છે. પ્રત્યાખ્યાયિતું પણ તેના અનંતર સાંગપણે છે. અહીં જ્ઞાર્ય અને જ્ઞાતરિના ચાર ભેદો થાય છે. તે ચતુર્ભગીમાં ગોણિ દટાંત છે. ભાવાર્થ સ્વયં કહેવો. * નિર્યુક્તિ-૧૬૧૪-વિવેચન : મૂળગુણ અને વિષ્ણુણમાં એ પ્રમાણે સર્વોત્તગુણોમાં અને દેશોવર ગુણોમાં, તે રીતે શુદ્ધિમાં - છ પ્રકારે શ્રદ્ધાનાદિ લક્ષણોમાં પ્રત્યાખ્યાનનો વિધિજ્ઞ, આ વિષયમાં પ્રત્યાખ્યાન વિધિને આશ્રિને એવો અર્થ છે. પ્રત્યાખ્યાન કરે છે. પ્રત્યાખ્યાતા ગુરુ-આચાર્ય હોય છે. * નિયુક્તિ -૧૬૧૫-વિવેચન :કૃતિકમદિ વિધિજ્ઞ-વંદનાકારાદિ પ્રકારને જાણનાર. ઉપયોગરત પ્રત્યાખ્યાન જ ઉપયોગપ્રધાન અને અશઠભાવે - શુદ્ધ ચિત સંવિઝ-મોક્ષાર્થી સ્થિર પ્રતિજ્ઞ-કહેવાલને અન્યથા ન કરે. (કોણ ?] પ્રત્યાખ્યાના કરનારને પ્રત્યાખ્યાપિતા - શિષ્ય. એવા પ્રકારનો હોય તેમ તીર્થકર અને ગણધરોએ કહેલ છે. * નિયુક્તિ-૧૬૧૬-વિવેચન : અહીં પણ ફરી પચ્ચકખાણ કરનાર અને પચ્ચકખાણ કરાવનાની ચતુર્ભગી બતાવેલી છે, તે આ પ્રમાણે - જાણતો જાણગની સમીપે શુદ્ધ પ્રત્યાખ્યાન પચ્ચકખે છે. જે કારણથી બંને પણ જાણે છે કે પ્રત્યાખ્યાન નમસ્કાર સહિત કે પોરિસિ આદિક કઈ રીતે છે તે. જાણતો ન જાણનારને જણાવીને પ્રત્યાખ્યાન કરે છે. જેમકે નમસ્કાર સહિત આદિ અમુક તાર વડે પ્રત્યાખ્યાન કરાયું તે શુદ્ધ છે અન્યથા શુદ્ધ નથી. ન જાણતો જાણનારની પાસે પ્રત્યાખ્યાન કરે છે તે શુદ્ધ નથી, પ્રભુ સંદિષ્ટ Page #118 -------------------------------------------------------------------------- ________________ એ 6/2 નિ * 1616 2017 આદિમાં વિભાષા. ન જાણતો ન જાણનારની પાસે પ્રત્યાખ્યાન કરે છે. અશુદ્ધ જ છે. અહીં જ્ઞાતર્ય અને જ્ઞાતરિના ચાર ભેદો થાય છે. તે ચતુર્ભગીમાં ગોણિ દષ્ટાંત છે. ભાવાર્થ સ્વયં કહેવો. નિયુક્તિ-૧૬૧૪-વિવેચન : મુળગુણ અને ઉત્તણણમાં એ પ્રમાણે સર્વોત્તરગુણોમાં અને દેશોત્તર ગુણોમાં, તે રીતે શુદ્ધિમાં - છ પ્રકારે શ્રદ્ધાનાદિ લક્ષણોમાં પ્રત્યાખ્યાનનો વિધિજ્ઞ, આ વિષયમાં પ્રત્યાખ્યાન વિધિને આશ્રિને એવો અર્થ છ પ્રત્યાખ્યાન કરે છે. પ્રત્યાખ્યાતા ગુરુ-આચાર્ય હોય છે. * નિયુકિત-૧૬૧૫-વિવેચન :કૃતિકમદિ વિધિજ્ઞ-વંદનાકારાદિ પ્રકારને જાણનાર. ઉપયોગરત પ્રત્યાખ્યાન જ ઉપયોગપ્રધાન અને અશઠભાવે - શુદ્ધ ચિતે સંવિઝ-મોક્ષાર્થી સ્થિરપ્રતિજ્ઞ-કહેવાયેલને અન્યથા ન કરે. [કોણ ?]. પ્રત્યાખ્યાપના કરનાર તે પ્રત્યાખ્યાપિતા-શિષ્ય. એવા પ્રકારનો હોય તેમ તીર્થકર અને ગણધરોએ કહેલ છે. * નિયુક્તિ-૧૬૧૬-વિવેચન : અહીં પણ ફરી પચ્ચકખાણ કરનાર અને પચ્ચકખાણ કરાવનારની ચતુર્ભગી બતાવેલી છે, તે આ પ્રમાણે - જાણતો જાણગની સમીપે શુદ્ધ પ્રત્યાખ્યાન પચ્ચકખે છે. જે કારણથી બંને પણ જાણે છે કે પ્રત્યાખ્યાન નમસ્કાર સહિત કે પોરિસિ આદિક કઈ રીતે છે તે. જાણતો ન જાણનારને જણાવીને પ્રત્યાખ્યાન કરે છે. જેમકે નમસ્કાર સહિત આદિ અમુક તારા વડે પ્રત્યાખ્યાન કરાયું તે શુદ્ધ છે અન્યથા શુદ્ધ નથી. ન જાણતો જાણનારની પાસે પ્રત્યાખ્યાન કરે છે તે શુદ્ધ નથી, પ્રભુ સંદિષ્ટ આદિમાં વિભાષા. ન જાણતો ન જાણનારની પાસે પ્રત્યાખ્યાન કરે છે. અશુદ્ધ જ છે. અહીં ગાયનું દષ્ટાંત જાણવું. તે આ પ્રમાણે છે - (1) જો ગાયનું પ્રમાણ સ્વામી પણ જાણે છે અને ગોવાળ પણ જાણે છે. બંને પણ જાણતા હોય તો ભ્રતિમૂલ્ય સ્વામી સુખેથી આપે છે. બીજો લે છે. આ પ્રમાણે લોકિકી ચતુર્ભાગી બતાવી. એ પ્રમાણે જાણતો જાણનારને પરચકખાણ કરાવે છે, તો તે શુદ્ધ છે. જાણતો કોઈ કારણે ન જાણનારને પચ્ચકખાણ કરાવે તો તે શુદ્ધ પણ નિકારણે શુદ્ધ ન થાય. અજાણતા જાણનારને પચ્ચકખાણ કરાવે તો પણ શુદ્ધ. અજાણતો ન જાણનારૂં પચ્ચકખાણ કરાવે તો તે શુદ્ધ નથી. 218 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ મૂળદ્વાર ગાથામાં પ્રત્યાખ્યાતા કહ્યા. હવે પ્રત્યાખ્યાનધ્યને અધ્યયનમાં કહ્યા છતાં દ્વાર અશૂન્યાર્થે કહે છે - * નિયુક્તિ-૧૬૧૬-વિવેચન :દ્રવ્યથી અને ભાવથી બે પ્રકારે પ્રત્યાખ્યાતવ્ય જાણવું. દ્રવ્ય પ્રત્યાખ્યાતવ્ય તે અશન આદિ અને ભાવ પ્રત્યાખ્યાતવ્ય તે અજ્ઞાનાદિ જાણવા. આ ગાથાર્થ કહ્યો. 0 મૂળ દ્વાર ગાવામાં બીજુ દ્વાર કહ્યું. o-o હવે પર્ષદા દ્વાર : તે પૂર્વ વર્ણિત સામાયિક નિર્યુક્તિમાં શૈલધન કૂટાદિ છે. અહીં તે જ કથનને ફરીથી સવિશેષ કહીએ છીએ - પર્ષદા બે ભેદે છે - ઉપસ્થિતા અને અનુપસ્થિતા. તેમાં જે ઉપસ્થિત પર્ષદા હોય તેને કહેવું જોઈએ, અનુપસ્થિતા પર્ષદાને કહેવું જોઈએ નહીં. હવે જે ઉપસ્થિતા પર્ષદા છે, તે પણ બે ભેદે કહેલી છે - (1) સમ્યક ઉપસ્થિતા અને (2) મિથ્યા ઉપસ્થિતા - જેમકે આર્ય ગોવિંદ. આવી મિથ્યા ઉપસ્થિતા પર્ષદાને કથન કરવું યોગ્ય નથી. જે સમ્યગુ ઉપસ્થિતા પર્ષદા છે તે બે ભેદે છે - (1) ભાવિતા સખ્યણું ઉપસ્થિતા, (2) અભાવિતા સખ્યણ ઉપસ્થિતા. તેમાં અભાવિતા પર્ષદાને કહેવાનું યોગ્ય નથી. જે ભાવિતા સભ્ય ઉપસ્થિતા પર્ષદા છે, તે બે પ્રકારે છે (1) વિનિતા અને (2) અવિનિતા - ભાવિતા તેમાં અવિનિતા ભાવિતા સમ્યક્ ઉપસ્થિતા પર્ષદાને કથન કરવું યોગ્ય નથી. પણ વિનિતા પાર્ષદાને કહેવું. વિનિતા ભાવિતા સભ્ય ઉપસ્થિતા પર્ષદા બે પ્રકારની છે, તે આ પ્રમાણે :(1) વ્યાક્ષિપ્તા અને (2) અવ્યાક્ષિપ્તા. જે વ્યાક્ષિપ્તા વિનિતા ભાવિતા સખ્યણ ઉપસ્થિતા પર્ષદા છે તે વ્યાક્ષિપ્ત હોવાથી જે સાંભળે છે કંઈક અને કર્મ કંઈ કરે છે. ખેદ પામે છે અથવા બીજો કોઈ વ્યાપાર-પ્રવૃત્તિ કરે છે. અત્યાક્ષિત પર્ષદાને ધર્મ કહેવો જોઈએ. આ અવ્યાક્ષિપ્તા વિનિતા ભાવિતા સભ્ય ઉપસ્થિતા જે પર્ષદા છે તે બે ભેદે છે - ઉપયુક્તા અને અનુપયુક્તા. જે અનુપયુક્તા અવ્યાક્ષિતા વિનિતા ભાવિતા સખ્ય ઉપસ્થિતા ચોવી જે પર્વદા છે તે જે સાંભળે છે તે કંઈ જુદુ જુદુ જ વિચારે છે. જે ઉપયુક્તા પાર્ષદા છે, તે નિશ્ચિતા અર્થાત્ ઉપયુક્ત સહિતા છે, તેથી ઉપયુતાને ધર્મ કહેવો જોઈએ. તેથી નિયુક્તિકાર કહે છે - * નિયુક્તિ-૧૬૧૭ + વિવેચન :ઉપસ્થિત પર્યાદામાં જે વિનિત અવ્યાક્ષિપ્ત અને ઉપયુક્તા છે, એવા પ્રકારની Page #119 -------------------------------------------------------------------------- ________________ 6/92 નિ - 1617 પર્ષદાને પચ્ચકખાણ કહેવું જોઈએ. આ ગાથાનું વ્યાખ્યાન કરતા વિશેષથી આ પ્રમાણે કહે છે - આ પ્રમાણે આ ઉપસ્થિતા, સમ્યગુ ઉપસ્થિતા ભાવિતા વિનિતા ભાાિપ્તા અને ઉપયુકતા એવી પ્રથમા પર્ષદા પ્રત્યાખ્યાન ધર્મ કહેવાને માટે યોગ્ય છે. બાકીની પર્ષદા અયોગ્યા છે. અયોગ્યા આ રીતે પ્રથમા તે ઉપસ્થિતા, સમ્યગુપસ્થિતા, ભાવિતા, વિનિતા, અવ્યાક્ષિપ્તા, અનુપયુક્તા આ પહેલી અયોગ્યા પર્ષદા. એ પ્રમાણે ત્રેસઠ [63] પર્વદા કહેવી જોઈએ. ઉપસ્થિતા સમ્યગુપસ્થિતા ભાવિતા વિનિતા અને રાવ્યાક્ષિપ્તા ઉપયુક્ત હોય તેને યોગ્યા પર્મદા અને બાકીની પર્ષદા અયોગ્યા કહી છે. આ પ્રત્યાખ્યાન પ્રથમા પર્ષદાને કહેવા યોગ્ય છે. તે સિવાયની પર્ષદાને કહેવું ન જોઈએ. માત્ર પ્રત્યાખ્યાન જ નહીં. બધું જ આવશ્યક અને બધું જ શ્રુતજ્ઞાન ઉત પર્ષદાને જ કહેવું જોઈએ. બાકીની ત્રેસઠ પર્ષદાને આ આવશ્યકાદિ કહેવા જોઈએ નહીં. કઈ વિધિથી કહેવું જોઈએ? પહેલા મૂલગુણ કહેવાય છે - પ્રાણાતિપાત વિરમણાદિ. પછી સાધુધર્મ કહેવો. પછી અશઠને શ્રાવકધર્મ કહેવો. -o- બીજી રીતે કહેવાથી સત્યવાન પણ પહેલાં શ્રાવક ધર્મને સાંભળીને તેમાં જ વૃત્તિ કરે છે. ઉત્તરગુણોમાં પણ છ માસી આદિ કરીને જે જેને યોગ્ય પ્રત્યાખ્યાન હોય, તે તેને અશઠપણે કહેવું જોઈએ. અથવા કથનની વિધિ આ પ્રમાણે છે - * નિર્યુક્તિ-૧૬૧૯-વિવેચન : મા એટલે આગમ, તેને ગ્રહણ કરવી અથતુિ તેનો અર્થ વિનિશ્ચિત કરવો. અનાગત, અતિક્રાંત પ્રત્યાખ્યાનાદિને આજ્ઞા વડે જ - આગમથી જ આમને કહેવો જોઈએ, દેટાંતથી નહીં. તથા દાટનિક - દૃષ્ટાંત પરિધ [બોધી પ્રાણાતિપાતાદિથી ન નિવૃત્તને આવા દોષો લાગે છે, આવા વિષયો દટાંત વડે કહેવા જોઈએ. કચનવિધિ - પ્રત્યાખ્યાનમાં આનો કથન પ્રકાર છે. અથવા સામાન્ય થકી આજ્ઞા ગ્રાહ્ય અર્થ - સૌધર્માદિની આજ્ઞાની જેમ આનો અર્થ કહેવો પણ દટાંત વડે કહેવો ન જોઈએ. કેમકે ત્યાં તે વસ્તુ અસત છે. તથા દાણનિક - ઉત્પાદાદિમાન આત્મા વડુત્વથી ઘટવ એ પ્રમાણે આવા આવા ટાંત કહેવા જોઈએ. આ પ્રમાણે કથનવિધિ જાણવી. અન્યથા વિરાધના થાય છે - વિપર્યય અન્યથા કથન વિધિમાં અપતિપતિ હેતુપણાથી અધિકાર સંમોહથી છે. 220 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ મૂલ દ્વારા ગાથામાં કહેવાયેલી કથનવિધિ જણાવી. હવે તેના ફળને આશ્રીને નિર્યુક્તિકાર બતાવે છે - * નિર્યુક્તિ-૧૬૧૯ + વિવેચન : પચ્ચકખાણનું ફળ આલોક અને પરલોકમાં બે ભેદે છે. આ લોકમાં ઘર્મિલાદિ અને પરલોકમાં દામજ્ઞાનાદિ જાણવા. ગાથા વ્યાખ્યા - પ્રત્યાખ્યાનનો અર્થ પૂર્વે કહેલ છે. ફળ એટલે કાર્ય, આલોકમાં અને પરલોકમાં હોય છે. અહીં દ્વિવિધ શબ્દથી આ બે ભેદ બતાવીને નિયુક્તિમાં 7 શબ્દ લખેલ છે જેનો અર્થ સ્વગત અનેક ભેદના પ્રદર્શન માટે છે. આલોકમાં - ધર્મિલ આદિના ઉદાહરણો છે. પરલોકમાં દામન્નકાદિને પ્રત્યાખ્યાનનું ફળ પ્રાપ્ત થયેલના ઉદાહરણ છે. 0 ધર્મિલનું કથાનક ધર્મિલહિંડિથી જાણવું. મfઃ શબ્દથી આમાઁષધિ આદિ ગ્રહણ કરવી. o દામજ્ઞકનું ઉદાહરણ વૃત્તિકાર અહીં બતાવે છે - રાજપુર નગરમાં એક કુલપુત્ર હતો. તેને જિનદાસ નામનો મિત્ર હતો. દામકને તે જિનદાસ સાધની પાસે લઈ ગયો. દામકે માંસ અને માછલીના પ્રત્યાખ્યાન ગ્રહણ કર્યા. દુકાળ પડતાં લોકો માંસાહારી થઈ ગયા. દામHક પણ ચાલ મહિલાઓ દ્વારા ખૂબ જ નિંદા પામતો માછલા પકડવા ગયો. પણ ત્યાં પીડાતા એવા મસ્યોને જોઈને તેને પચ્ચકખાણની વાત કરી સ્મરણમાં આવી ગઈ. એ પ્રમાણે ત્રણ દિવસમાં ત્રણ વખત માછલા પકડ્યા અને તેમને પીડાતા જોઈને દામHકે છોડી દીધા. છેલે પચ્ચકખાણ ભંગ ન કરવા માટે દામHકે અનશન સ્વીકારી લીધું. અનશન કરી મરીને રાજગૃહ નગરમાં મણિકાર શ્રેષ્ઠીપુત્ર થયો ત્યારે તેનું દામક એવું નામ પડાયું [કથામાં પૂર્વે અમે જે દામHક લખ્યું છે તે તો ઉપચાર મx છે, ખરેખર તેનું પુર્વભવમાં કોઈ દામ કથામાં દેખાતું જ નથી ત્યાં માત્ર કુલ રૂપે જ તેની ઓળખ અપાઈ છે.) આઠ વર્ષ સુધી દામન્નકનો ઉછેર મારિક કુળમાં થયો. ત્યાં જ સાગપોત સાર્થવાહના કુળમાં - ગૃહમાં રહે છે. તે ઘરમાં ભિક્ષાર્થે સાધુઓ પ્રવેશ્યા. તે સાધુએ સંઘાટક સાધુને કહ્યું - આ ઘરમાં જ આ બાળક ભાવિમાં અધિપતિ થશે. આ વાત સાર્થવાહે સાંભળી. પછી સાર્યવાહે ગુપ્તપણે ચાંડાલોને આપી દીધો. સાર્થવાહે તેને મારી નાંખવા કહેલું હતું પણ ચાંડાલને તે બાળકની દયા આવવાથી, તે બાળકને દૂર લઈ જઈને માત્ર તેની આંગળીનો છેદ કરીને તે બાળકને ડરાવીને દેશબહાર કર્યો. નાસતા એવા તેને ગોસંધિકે - ગોઠાધિપતિ વડે ગ્રહણ કરાયો. તેણે દામકને પુત્રની જેમ રાખ્યો. તે પુત્ર ચૌવન અવસ્થાને પામ્યો. Page #120 -------------------------------------------------------------------------- ________________ 222 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ 6/2 નિ * 1619 221 કોઈ દિવસે સાગરપોત સાર્થવાહ ત્યાં ગયો. તેને જોઈને ઉપાયો વડે પરિજનને પૂછે છે કે - આ કોણ છે ? કોઈ અનાથ અહીં આવી ગયેલ છે. સાગપોત સમજી ગયો કે - એ તે દામજ્ઞક જ છે. તેને એક પત્ર આપીને ઘેર પહોંચાડવાનું કહી તેને વિદાય આપી. દામક રાજગૃહની બહાર દેવકુળના પરિસરમાં સુતો હતો. સાગપોતની પુત્રી વિષા નામની કન્યા ત્યાં આવેલી, પૂજા કરવા માટે પરિસરમાં પહોંચી ત્યારે દામકને જોયો. ત્યારે દામક પાસે તેના પિતાએ લખેલો પાક જોયો. જોઈને વાંચે છે - આ બાળકને નીચે તામક્ષિત પીવડાવીને ‘વિષ’ આપવું. કન્યાએ તે પત્ર વાંચીને ‘વિષ’ને બદલે ‘વિષા’ કરી દીધું. પણ દામજ્ઞકની પાસે રાખી દીદો, દામન્નક તે લઈને નગરમાં ગયો. પત્ર વાંચીને સ્વજનોએ વિષાને દામHક સાથે પરણાવી દીધી. સાગપોત પોતાને ઘેર પાછો ફર્યો. તે સમયે સાગરપુત્રનું મરણ સાંભળીને સાગરપોત સાર્યવાહનું હદય ફાટી ગયું. તે ત્યાં જ મૃત્યુ પામ્યો. સજાએ દામHકને ઘરનો સ્વામી બનાવ્યો. તે ભોગસમૃદ્ધિ પામ્યો. કોઈ દિવસે પર્વના દિવસે માંગલિકોએ તેની આગળ કહ્યું- શ્રેણીથી આપતિત થવા છતાં અનર્થો તેને બહુગુણને માટે થાય છે. સુખદુ:ખ જેને કફપુટક છે, તે કૃતાંત પક્ષનું વહન કરે છે. આ સાંભળીને માંગલિકોને લાખ મુદ્રા દામન્નકે આપી. આ પ્રમાણે ત્રણ વખત ત્રણ લાખ મુદ્રા આપી. રાજાએ તે વાત સાંભળી, દામન્નકને બોલાવીને પૂછયું કે તેં આ ત્રણ લાખ મુદ્રા માંગલિકોને કેમ આપી. દામન્નકે બધો જ વૃત્તાંત રાજાને કહી દીધો. રાજાએ ખુશ થઈને તેને શ્રેષ્ઠી તરીકે સ્થાપ્યો. દામન્નક છેલ્લે બોધિલાભ પણ પામ્યો. ફરી ધમનિષ્ઠાન આચરીને દેવલોકમાં ગયો. આ પ્રમાણે પરલોકમાં પ્રત્યાખ્યાન ફળ કહેલ છે. અથવા શુદ્ધ પ્રત્યાખ્યાન વડે દેવલોકમાં ગમન થાય છે. પછી બોધિ લાભની પણ પ્રાપ્તિ થાય છે, સુકલમાં જન્મ પણ પામે છે. સુખની પશ્વરને પામે છે, સિદ્ધિગતિમાં ગમન કરે છે. કોઈક વળી તે જ ભવમાં સિદ્ધિગતિને પામે છે. હવે પ્રધાન ફળ દર્શાવીને ઉપસંહાર કરતાં કહે છે - * નિર્યુકિત-૧૬૨૦ + વિવેચન : આ પચ્ચકખાણને જિનવરે કહેલા ભાવથી સેવીને અનંત જીવો શાશ્વતસુખ લઈને મોક્ષને પામ્યા. - આ ગાથાર્થ કહ્યો, હવે વ્યાખ્યા - આ અનંતરોક્ત પ્રત્યાખ્યાનને સેવીને [કઈ રીતે સેવીને ?] ભાવથી - અંતઃકરણથી કેવા ભાવ ?] જિનવરોપદ્દિષ્ટ-તીર્થકર ભગવંતે કહેલા, અનંતા જીવો શાશ્વત સુખવાળા મોક્ષને શીઘ પામ્યા. શંકા - આ ફલ ગુણ નિરૂપણામાં “પચ્ચકખાણ કર્યું છતે” ઈત્યાદિ વડે દશવિલ છે, ફરી શા માટે દર્શાવો છો ? સમાઘાન - તેમાં વસ્તુતઃ પ્રત્યાખ્યાન સ્વરૂપ દ્વારથી કહેલ છે. અહીં તે લોક નીતિથી કહેલ છે. તેથી કોઈ દોષ નથી. અથવા એ જ દ્વાી અવતારીને સ્વરૂપ કથનથી જ પ્રવૃત્તિના હેતુત્વથી ત્યાં કહ્યું, તેમાં કોઈ અપરાધ નથી. અનુગમ કહ્યો. હવે તયો કહે છે. નયો સાત છે - નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસત્ર, શબ્દ, સમભિરૂઢ અને એdભૂત ભેદથી. સામાન્યથી તે સાત છે. આ નયોનું સ્વરૂપ પૂર્વે સામાયિક અધ્યયનમાં પ્રદર્શિત કરેલ જ છે, તેથી હવે અહીં તેનો વિસ્તાર કરતા નથી. જો કે સ્થાનથી ખાલી ન રાખવા પૂરતું જ આ સાતે નયોને બદલે જ્ઞાન અને ક્રિયાંતર ભાવ દ્વારથી સંક્ષેપથી કહીએ છીએ- નયોના સંક્ષેપથી બે ભેદો કહ્યા - જ્ઞાનનય અને ક્રિયાનય. (1) જ્ઞાનનય - તેનું દર્શન આ પ્રમાણે છે - “જ્ઞાન જ મુખ્યત્વે આ લોક અને પરલોક સંબંધી ફળપ્રાપ્તિનું કારણ છે. યુકિતયુક્ત પણાથી નિયુક્તિકાર બતાવે છે - * નિયુક્તિ-૧૬૨૧,૧૬૨૨ + વિવેચન : ગૃહિતવ્ય (ઉપાદેય અને અગૃહિતવ્ય [હેર્યો તેને અર્થથી જાણીને તે વિષયમાં પ્રયત્ન કરવાનો ઉપદેશ તે નય. બધાં નયોની બહુ વક્તવ્યતા સાંભળીને, તે સર્વે નયશુદ્ધ જે ચારિત્ર ગુણ સ્થિત સાધુ આદરે.. હવે ઉક્ત બંને ગાવાની વ્યાખ્યા કહે છે - જાણીને - સમ્યક બોધ પામીને, ગ્રહીતવ્ય - ઉપાદેય અને અગ્રણીતવ્ય - હેય. '' શબ્દ ઉભય ઉપાદેય અને હેય તત્વના અનુકર્ષણ અર્થમાં છે અથવા ઉપેક્ષણીય સમુચ્ચયાર્થે છે. જીવ કાર અવધારણ અર્થમાં છે, તે જ વ્યવહિત પ્રયોગ જાણવો. જ્ઞાત જ ઉપાદેયમાં, હેયમાં, ઉપેક્ષણીયમાં જાણવો પણ તેને અજ્ઞાતમાં ન જાણવો. અસ્થપિ - આલોક અને પરલોક સંબંધી ફળ. તેમાં આલોકમાં ઉપાદેયપણું તે માળા, ચંદન, સ્ત્રી આદિ. હેયમાં ફળ તે વિષ, શસ્ત્ર કંટકાદિ, ઉપેક્ષણીય તે તૃણ આદિ. પ-લોક સંબંધ ફળ ને સમ્યગદર્શનાદિ ઉપાદેય છે, મિથ્યાત્વ આદિ હેય છે. અને વિપક્ષનો અભ્યદયાદિ ઉપેક્ષણીય છે. તે જ અર્થમાં પ્રયત્ન કરવો એટલે આલોક અને પરલોક સંબંધી ફળની પ્રાપ્તિને માટે સવ વડે [જીવોએ પ્રયત્ન કરવો. પ્રવૃત્તિ આદિ લક્ષણરૂપ પ્રયન કમ્પો જોઈએ. Page #121 -------------------------------------------------------------------------- ________________ He 6) નિ - 1621,1622 223 અહીં આ અંગીકાર કસ્વા યોગ્ય છે. સમ્યગ્રજ્ઞાનમાં વર્તમાન ફળના અવિસંવાદના દર્શનથી, તથા - X* પરલોક સંબંધી ફળની પ્રાપ્તિના અર્થી વડે જ જ્ઞાનમાં જ પ્રયત્ન કરવો. આગમ પણ એ રીતે જ કહેલા વ્યવસ્થિત છે. કેમકે કહ્યું છે કે - પહેલું જ્ઞાન પછી દયા એ પ્રમાણે બધાં જ સંતોએ રહેવું. અજ્ઞાની શું કરશે, કઈ રીતે જાણશે કે પુત્ય શું અને પાપ શું છે ? અહીં આ પ્રમાણે જ અંગીકાર કરવું જોઈએ - જે કારણે તીર્થકર ગણધરો વડે ગીતાર્થોનો કેવલનો વિહારકિયા પણ નિષેધ છે. ગીતાર્થોનો અને ગીતામિશ્રનો વિહાર કહેલો જાણવો. આ સિવાય ત્રીજો કોઈ વિહાર જિનવરે અનુજ્ઞાત કરેલ નથી. અર્થાત્ એક અંધો બીજી સંઘને લઈ જઈને સમ્યક્ માર્ગને પામતો નથી. અહીં સુધી ક્ષાયોપથમિક જ્ઞાનને આશ્રીને કહ્યું છે. ક્ષાયિક પણ વિશિષ્ટ ફળ સાધકવ હોવાથી અંગીકાર કરવું, તેને પણ જાણવું. કેમકે અરહંતો પણ ભવાંભોધિના કિનારે રહીને, દીક્ષા અંગીકાર કરીને, ઉત્કૃષ્ટ તપ અને ચારિત્ર્યવાનું હોવા છતાં ત્યાં સધી મોક્ષની પ્રાપ્તિ કરતાં નથી, જ્યાં સુધી તેઓ જીવ આદિ સર્વ વસ્તુના પરિચ્છેદ રૂપ કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરતાં નથી. ઉકત કારણથી જ્ઞાન જ પ્રધાન એવું આલોક અને પરલોક સંબંધી ફલ પ્રાતિના કારણરૂપ છે. આવો ઉપદેશ જે આપે છે તે જ્ઞાન નય. આ પ્રમાણે ઉક્ત ન્યાયથી જે ઉપદશે જ્ઞાનના પ્રાધાન્યને જણાવે છે, તે નયને જ્ઞાનનય નામે ઓળખવામાં આવે છે. આ નામાદિમાં છ ભેદે પ્રત્યાખ્યાનમાં જ્ઞાનરૂપ જ પ્રત્યાખ્યાનને ઈચ્છે છે. જ્ઞાનાત્મકવથી આમ કહ્યું. કિયારૂપનો તેના કાર્યપણે છે, તેથી તેને અહીં ઈચ્છતા નથી. આ ગાચાર્ય છે. જ્ઞાનનય કહ્યો હવે ક્રિયાનયનો અવસર છે - તેનું દર્શન આ પ્રમાણે છે - ક્રિયા જ પ્રધાનપણે આલોક અને પરલોકના ફળની પ્રાપ્તિનું કારણ છે. તથા આ પણ ઉક્ત લક્ષણમાં સ્વપક્ષની સિદ્ધિને માટે ગાથા કહે છે, તેની વ્યાખ્યા - આ ક્રિયાનય દર્શન અનુસાર - હેય અને ઉપાદેયને જાણીને આલોક કે પરલોકના ફળની પ્રાપ્તિને માટે પ્રયત્ન કરવો જોઈએ. જેના વિના પ્રવૃત્તિ આદિ લક્ષણ પ્રયન સિવાય જ્ઞાનવાળો પણ અભિલક્ષિત અભિની પ્રાપ્તિ કરી શકતો નથી. બીજા પણ કહે છે કે - | કિયા જ મનુષ્યને ફળદાયી છે, જ્ઞાન ફળદાતા માનેલ નથી. તેથી સ્ત્રી અને ભક્ષ્યના ભોગાને પણ માત્ર જ્ઞાનથી તે સુખ મળતું નથી. - આલોકના ફળની પ્રાપ્તિને માટે પણ ક્રિયા જ કરવી જોઈએ. તથા જિનેન્દ્રના વચનોમાં પણ કહેલ છે કે - “ચૈત્ય, કુલ, ગણ, સંઘમાં, આચાર્યની, પ્રવચનની, શ્રતની સેવામાં તે બધાંએ તપ અને સંયમમાં ઉધત કરેલ છે. આ પણ જાણવું જોઈએ 224 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ કે - તીર્ષક દિને પણ કિયારહિત જ્ઞાન, વિફળ જ કહેલ છે, ઘણું બધું અધિક શ્રુત પણ રાત્રિ રહિતોને શા કામનું? જેમ આંધને કરોડો દીવડી પણ શા કામના ? આ પ્રમાણે ક્ષાયોપથમિક ચા»િને આશ્રીને કહ્યું. ક્ષાયિક માટે પણ ક્રિયા જ પ્રકૃષ્ટ ફળ સાધવ કહી છે, તેમ જાણ. કેમકે અરહંત ભગવંતો કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી મુક્તિ ન પામે ત્યાં સુધી, બધાં કર્મ ઇંધણના અગ્નિરૂપ માત્ર પાંચ સ્વાાર જેટલો કાળ રહે ત્યાં સુધી સર્વ સંવરરૂપ ચા»િ ક્રિયા છોડતા નથી. તેથી ક્રિયા જ પ્રધાન છે. ઈત્યાદિ - x - આ રીતે ક્રિયાની પ્રધાનતા દર્શાવતો નય તે ક્રિયાનય કહો. આ નામાદિ છ પ્રકારના પ્રત્યાખ્યાનમાં ક્રિયારૂપ જ પ્રત્યાખ્યાનને ઈચ્છે છે. જ્ઞાન પણ છે અને ઉપાદીયમાનવથી આપઘાનપણે જ છે. આ પ્રમાણે જ્ઞાનનય અને ક્રિયાનય બંનેનું સ્વરૂપ સાંભળીને - જાણીને શિષ્યને શંકા થઈ કે - આમાં તવ શું છે ? આચાર્ય કહે છે - જ્ઞાન અને ક્રિયા બંને નયો જાણીને હવે સ્થિત પક્ષને જણાવવાને માટે જણાવે કે - નયોમાં તો ભેદોને આશ્રીને ઘણી વક્તવ્યતા છે. * * * * * સર્વ નય સંમત વયન સ્વીકારે જે ચાગુિણમાં રહેલ સાધુ બધાં નયો એવા ભાવનિક્ષેપને જ ઈચ્છે છે. અધ્યયન-૬-“પ્રત્યાખ્યાન”નો મુનિ દીપરત્નસાગરે કરેલ સટીક અનુવાદ પૂર્ણ - X - X - X - X - આવશ્યકસૂત્ર સટીક અનુવાદ પૂર્ણ - X - X - X - X - Q ભાગ-૩૪-મો સમાપ્ત Page #122 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.