________________ He 692 નિ - 1609 215 એ પ્રમાણે આચારૂક અને એકાસણાવાળાના ૧૬-ભંગો. એ પ્રમાણે આયાતુક અને એકલઠાણાવાળાના ૧૬-ભંગો. આ પ્રમાણે આચામ્પક ઉપક સંયોગથી સર્વાગ્ર વડે 96 આવાલિકા ભંગો થાય છે. આયા—ક ઉોપ કહો. એક ચતુર્થભક્તિક અને એક છઠ્ઠભક્તિક, અહીં પણ 16 ભંગો. એ પ્રમાણે ચતુર્થભક્તિના 16 ભંગો જાણવા. એક એકાઊનિક અને એક એકલઠાણાવાળામાં એકલઠાણાવાળાને આપવું. એક એકાઊનિક અને એક નિ_િગઈકમાં એકાશનિકને આપવું. આમાં પણ 16 ભંગો છે. એક એકલઠાણિક અને એક નિધ્વિગઈકમાં એકસ્થાનિકને આપવું. અહીં પણ સોળ ભંગો છે. તે વળી પારિષ્ઠાપતિક જે વિધિએ ગ્રહણ કરેલ હોય અને વિધિથી મુક્ત શેષ, ત્યારે તેમને અપાય છે. તેમાં નિર્યુક્તિ - * નિયુક્તિ-૧૬૧૦,૧૬૧૧-વિવેચન : વિધિગૃહિત અર્થાત્ લુબ્ધ થયા વિના ઉદ્ગમિત, પછી માંડલીમાં કટ, પ્રતક, સિંહની જેમ ખાધા પછી તે વિધિ વડે મુક્ત કહેવાય. એવા પ્રકારે પાષ્ઠિાપનિક. જ્યારે ગુર બોલે - હે આર્ય! આ પારિષ્ઠાપનિક ઈચ્છાકારથી - સ્વ ઈચ્છાએ કરીને ખાઈ લો. ત્યારે તેને વંદન દઈને, આજ્ઞા મેળવીને ખાવું કશે. અહીં ચાર ભંગો થાય. તે આ પ્રમાણે - * નિયુક્તિ-૧૬૧૧-વિવેચન :ચાર બંગો થાય છે, તે આ પ્રમાણે - (1) વિધિથી ગ્રહણ કર્યું, વિધિથી ખાધું. (2) વિધિથી ગ્રહણ કર્યું, અવિધિથી ખાધું. (3) વિધિથી ગ્રહણ કર્યું, વિધિથી ખાધું. (4) વિધિથી ગ્રહણ કર્યું, અવિધિથી ખાધું. તેમાં પહેલો ભંગ - સાધુ ભિક્ષા માટે ભ્રમણ કરે, તે લોભાયા વિના બહારના સંયોજના દોષરહિત ભોજન-પાન લાવે, પછી માંડલીમાં પ્રતીક છેદાદિ વિધિ વડે સમુદેશે. એવા પ્રકારે પૂર્વવર્ણિત આવલિકાથી સમુદ્રેશ કરવો કયો છે. - હવે બીજો ભંગ કહે છે. તે પ્રમાણે જ વિધિથી ગ્રહણ કરે પરંતુ કાગડા કે શિયાળાદિ દોષથી દુષ્ટ રીતે ખાય. એમ અવિધિથી જમે. અહીં જે ઉદ્ધરે છે, તે ત્યજી દે છે. કાતું નથી, કેમકે તેમાં છદદિ દોષો છે. આ પ્રમાણે જે આપે છે અને જે ખાય છે, તે બંને પણ વિવેક ત્યાગ કરે છે. ફરી ન કરવા માટે ઉધત થઈને ‘પાંચ કલ્યાણક’ નામે પ્રાયશ્ચિત્ત અપાય છે. હવે ત્રીજો ભંગ * તેમાં અવિધિથી ગ્રહણ કરે - પૃથક્ પૃથક્ ઉત્કૃષ્ટ દ્રવ્યો વાસણમાં લે પછી કક્ષાપુટની માફક પ્રતિશુદ્ધમાં વિરેચન કરે. આવી રીતે ખાય તે કહેવાઈ ગયેલ છે. પછી માંડલિકસનિક વડે સમરસ કરીને માંડલી વિધિ વડે 216 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ સમુદ્દેશ કરે, આવા પ્રકારે જે ઉદ્ધરે છે, તે પારિઠાપતિકાકાર આવલિકોને વિધિથી જમ્યા તેવી કલ્પના કરે છે. ચોથો ભંગ કહે છે - આવલિકાને ભોજન કરવું ન કહ્યું, તે જ પૂર્વે કહેલ દોષો છે. [બંનેમાં અવિધિ કરે.] આ પ્રમાણે ભાવપ્રત્યાખ્યાન કહ્યું. મૂળગાથામાં કહેવાયેલ પ્રત્યાખ્યાન કહ્યું. હવે આ પ્રત્યાખ્યાન કરનારને જણાવે છે. તેથી બતાવે છે કે - * નિયુક્તિ-૧૬૧૨-વિવેચન : પ્રત્યાખ્યાતા - ગુ, તેના વડે પ્રત્યાખ્યાત્રા કરાયેલ, પ્રત્યાખ્યાપયિત પણ શિયમાં ઉલિગના, કેમકે પ્રાયઃ પ્રત્યાખ્યાન પ્રાયઃ ગુર-શિષ્ય વિના થતું નથી. બીજા પ્રત્યાખ્યાન વડે કરાયેલપાઠ બોલે છે. તે પણ અયુકત છે કેમકે “પ્રત્યાખ્યાતા એમ નિયુક્તિકારે સાક્ષાત્ ઉપન્યસ્ત-કહેલ હોવાથી સૂચાની અનુપપત્તિ છે. પ્રત્યાખ્યાયિતું પણ તેના અનંતર સાંગપણે છે. અહીં જ્ઞાર્ય અને જ્ઞાતરિના ચાર ભેદો થાય છે. તે ચતુર્ભગીમાં ગોણિ દટાંત છે. ભાવાર્થ સ્વયં કહેવો. * નિર્યુક્તિ-૧૬૧૪-વિવેચન : મૂળગુણ અને વિષ્ણુણમાં એ પ્રમાણે સર્વોત્તગુણોમાં અને દેશોવર ગુણોમાં, તે રીતે શુદ્ધિમાં - છ પ્રકારે શ્રદ્ધાનાદિ લક્ષણોમાં પ્રત્યાખ્યાનનો વિધિજ્ઞ, આ વિષયમાં પ્રત્યાખ્યાન વિધિને આશ્રિને એવો અર્થ છે. પ્રત્યાખ્યાન કરે છે. પ્રત્યાખ્યાતા ગુરુ-આચાર્ય હોય છે. * નિયુક્તિ -૧૬૧૫-વિવેચન :કૃતિકમદિ વિધિજ્ઞ-વંદનાકારાદિ પ્રકારને જાણનાર. ઉપયોગરત પ્રત્યાખ્યાન જ ઉપયોગપ્રધાન અને અશઠભાવે - શુદ્ધ ચિત સંવિઝ-મોક્ષાર્થી સ્થિર પ્રતિજ્ઞ-કહેવાલને અન્યથા ન કરે. (કોણ ?] પ્રત્યાખ્યાના કરનારને પ્રત્યાખ્યાપિતા - શિષ્ય. એવા પ્રકારનો હોય તેમ તીર્થકર અને ગણધરોએ કહેલ છે. * નિયુક્તિ-૧૬૧૬-વિવેચન : અહીં પણ ફરી પચ્ચકખાણ કરનાર અને પચ્ચકખાણ કરાવનાની ચતુર્ભગી બતાવેલી છે, તે આ પ્રમાણે - જાણતો જાણગની સમીપે શુદ્ધ પ્રત્યાખ્યાન પચ્ચકખે છે. જે કારણથી બંને પણ જાણે છે કે પ્રત્યાખ્યાન નમસ્કાર સહિત કે પોરિસિ આદિક કઈ રીતે છે તે. જાણતો ન જાણનારને જણાવીને પ્રત્યાખ્યાન કરે છે. જેમકે નમસ્કાર સહિત આદિ અમુક તાર વડે પ્રત્યાખ્યાન કરાયું તે શુદ્ધ છે અન્યથા શુદ્ધ નથી. ન જાણતો જાણનારની પાસે પ્રત્યાખ્યાન કરે છે તે શુદ્ધ નથી, પ્રભુ સંદિષ્ટ