________________ મેં 6/2 નિ : 1604 213 (1) અનાભોગ, (2) સહસાગાર પૂર્વવત્ જાણવા. (3) લેપાલેપ - જો વાસણમાં પૂર્વે લેપકૃત - ચોટેલ કે સંસ્પર્શ પામેલ હોય અને ગ્રહણ કરી, સમુદ્દિશ, સંલિખિતને જો લાવીને રાખે તો વ્રત ન ભાંગે. (4) તેમાં પડેલ-નાંખેલ જો આયંબિલમાં પડે છે, તે વિગઈ આદિ ઉલ્લેપ કરીને - બહાર કાઢીને ત્યાગ કરે, તે તેમાં ગળી ગયેલ - ઓગળેલ ન હોય તો તે આયંબિલ માટે અપાયોગ્ય થઈ જાય છે. જો તેને ઉદ્ધરવું શક્ય હોય તો ઉદ્ધરે, પણ ઉપઘાત ન કરે. (5) ગૃહસ્થ સંસ્કૃત હોય તો પણ જો ગૃહસ્થ ઇંગુદી તૈલવાળા ભાજનથી કૃત વ્યંજનાદિ વડે લેપકૃત હોય, તો જો કિંચિત્ લેપકૃત હોય તો તેને ખાઈ લે. જો ઘણો રસ ઢળેલ હોય તો તે ન જે. (6) પારિષ્ઠાપનિકાકાર, (3) મહારાકાર, (8) સર્વસમાધિ હેતુથી. આ ત્રણે આગાર પૂર્વવત્ જ જાણવા. અતિ ગંભીર બુદ્ધિ વડે ભાણકારે ઉપવ્યસ્ત-ગોઠવેલ ક્રમે આયંબિલની અમે અહીં વ્યાખ્યા કરેલી છે. હવે તેના ઉપન્યાસ પ્રામાણ્યથી જ નિર્વિકૃતિક અધિકાર શેષની વ્યાખ્યા કરીએ છીએ. તેમાં આ બે ગાયા છે - * નિર્યુક્તિ-૧૬૦૫,૧૬૦૬ + વિવેચન : દુધ પાંચ પ્રકારે છે. દહીં, ઘી અને નવનીત એ ચાર પ્રકારે છે. તેલ ચાર જાતના છે. મધ બે પ્રકારે છે, ગોળ બે પ્રકારે છે. મધુ પુદ્ગલો ત્રણ ભેદે છે ચલ ચલ અવસાહિમ તે જે પક્વ છે. આ સંસ્કૃતને હું આનુપૂવીક્રમ જેમ છે, તે પ્રમાણે કહીશ - બતાવીશ. બંને ગાથા સુગમ છે. અહીં વિકૃતિ સ્વરૂપની પ્રતિપાદક આ બંને માથાના અર્થો (વ્યાખ્યા પહેલાં કહેવાઈ ગયેલા છે. હવે આના (નિર્વિગઈય પ્રત્યાખ્યાનના આગારોની વ્યાખ્યા અમે કરીએ છીએ. તેમાં આ પ્રમાણે જાણવું - - અનાભોગ અને સહસાકાર બંને આગારો પૂર્વવત્ જાણવા. - લેપાલેપ વળી જેમ આયંબિલમાં કહ્યો તેમજ કહેવો. - ગૃહસ્થ સંસ્કૃતમાં બહુવતવ્યતા છે. તેથી તેને ગાથા વડે કહે છે - તે ગાયા આ પ્રમાણે કહી છે - * નિયુક્તિ-૧૬૦૭,૧૬૦૮-વિવેચન : - ગૃહસ્થ સંસૃષ્ટમાં આ વિધિ છે - દુધ સહિત જો કુસણાદિક ભાત મળે તેમાં કુડંકમાં જો ઓદનથી ચાર ઓગળ દુધ ઉપર હોય ત્યારે નિર્વિકૃતિક કહે છે, પાંચમાના આરંભથી તે વિગઈ છે. એ પ્રમાણે દહીંમાં પણ, દારૂમાં પણ જાણવું. કેટલાંક દેશોમાં વિકટ વડે મિશ્રિત ઓદન કે વગાહિત મળે છે. પ્રવાહી 214 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ ગોળ અને તેલ-ઘી, આના વડે કુસણિત જે અંગુલ ઉપર રહે છે ત્યારે કલો છે ત્યારપછી હોય તો કાતું નથી. મધના પુદ્ગલ રસનો અર્ધ અંગુલ સંસ્કૃષ્ટ થાય છે. પિંડ ગોળના પુદ્ગલ અને માખણનું આદ્ર આમલક માત્ર સંસ્કૃષ્ટ છે. જો આનું પ્રમાણ ઘણું હોય તો કહો છે, એકમાં બૃહત હોય તો ન કહ્યું. ઉક્ષિપ્ત વિવેક જો આયામ્સમાં જે ઉદ્ધરવાનું શક્ય છે, તે બીજામાં નથી. પ્રતીત્યમક્ષિત વળી જે અંગુલી વડે ગ્રહણ કરીને તેલ કે ઘી વડે મક્ષિત કરાય તો નિર્વિકૃતિકને કહો છે. જો ધારા વર્ડ નાંખે તો થોડું પણ ન કલો. હવે પારિઠાપનિકાકાર, તે વળી એકાસણા કે એકલઠાણામાં સાધારણ એમ કરીને વિશેષથી પ્રરૂપે છે. * નિયુક્તિ-૧૬૦૯-વિવેચન : શિષ્ય પૂછે છે - અહો! ત્યારે ભગવંતે એકાસણું, એકલઠાણુ, આયંબિલ, ઉપવાસ, છ, અટ્ટમ, નિQિગઈયમાં પારિઠાપનિકાકાર વવિલ છે, હું જાણતો નથી કે કેવા સાધુને પારિઠાપનિક આપવું કે ન આપવું ? આચાર્ય કહે છે - પારિઠાપનિક ભોજનમાં યોગ્ય સાધુઓ બે ભેદે છે - આચામાપ્તકા, અનાયામાપ્તકા. એકાસણું, એકલઠાણું, ઉપવાસ, છ, અટ્ટમ, વિવિગઈય સુધીના, ચાર ઉપવાસ આદિને મંડલિમાં ઉદ્ધત પારિષ્ઠાપનિક દેવું ન કહ્યું. તેમને પેય કે ઉણ દેખાય છે. તેમને દેવતા અધિઠિત હોય છે. જો એક આયંબિલવાળો, એક ઉપવાસવાળો હોય તો કોને આપવું ? ઉપવાસવાળાને આપવું. તે બે ભેદે છે - બાલ અને વૃદ્ધ. બાળને આપવું. બાલ પણ બે ભેદે હોય - સહિષ્ણુ અને અસહિષ્ણુ. તેમાં અસહિષ્ણુને આપવું. અસહિષ્ણુ પણ બે ભેદે છે - ચાલતો અને ન ચાલતો. તેમાં ચાલતાં-ભ્રમણ કરતો હોય તેને આપવું. ભ્રમણ કરતો પણ બે ભેદે છે - વાસવ્ય, પ્રાદુર્ણક તો તેમાં પ્રાધૂકને અપાય છે. એ પ્રમાણે ઉપવાસી બાલ અસહિષ્ણુ ભ્રમણ કરતા પ્રાપૂર્ણકને પારિઠાપનીય ખવાય છે. તે જો ન હોય તો બાલ અસહિષ્ણ ભમણ કરતા એવા વાસ્તવ્યને આપે, તે પણ ન હોય તો બાલ અસહિષ્ણુ ભ્રમણ ન કરનાર એળા પ્રાપૂર્ણકને, તે પણ ન હોય તો બાલ અસહિષ્ણુ ન ચાલી શકતા વાસ્તવ્યને આપે. એ પ્રમાણે આ કરણ ઉપાયથી ચાર પદો વડે 16 આવલિકા ભંગ કહેવા. તેમાં પ્રથમભંગિકા વાળાને આપવું. તે ન હોય તો બીજાને, તે પણ ન હોય તો બીજાને, એ પ્રમાણે યાવત્ છેલ્લાને આપવું. પ્રચુર પારિષ્ઠાપનિકા હોય તો બધાંને આપવું જોઈએ. એ પ્રમાણે આચારૂ અને છ ભકિના ૧૬-ભંગો કહેવા. એ પ્રમાણે આચામ્સ અને અટ્ટમ ભક્તિકના ૧૬-ભંગો. એ પ્રમાણે આચારૂ અને વિવિગઈકના ૧૬-ભંગો.