________________ * 6/86 થી 2 નિ * 1596 થી 1600 209 210 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ હું અશનાદિ ચારે આહારોનો ત્યાગ કરું છું. જે ગિવિધ [પાણી સિવાયના ત્રણ ભેદે] પચ્ચકખાણ કરે તો તેને પારિષ્ઠાપનિકી કરે છે. જો ચારે આહારનો ત્યાગ કરે તો પાણી પણ ન લે, ત્યારે તેને પારિઠાપનિકી કાતી નથી. ત્યારે છ આગાર આ પ્રમાણે - લેપકૃતથી - અલેપકૃતથી, અચ્છથી - બહલચી, લસિથથી - અસિથથી. આ છે કારણો સિવાય ચારે આહારનો ત્યાગ. આના દ્વાર છ પાનક પણ વ્યાખ્યાયિત કર્યા જ છે. o ચરિમમાં ચાર આગાર કહ્યા. આ ચરિમ બે ભેદે છે - દિવસચરિમ અને ભવચરિમ. o દિવસ ચરિમના ચાર આમારો કહ્યા છે - અનાભોગ, સહસાકાર, મહારાકાર, સર્વ સમાધિ નિમિતે આ ચાર પગાર સિવાય હું અશનાદિ ચારે આહારનો ત્યાગ કરું છું. o ભવચરિમ એટલે જાવજીવ પ્રત્યાખ્યાન તેમાં પણ આ ચાર જ આગાર કહેલા છે તે સિવાય અશનાદિ ચારેનો ત્યાગ. o અભિગ્રહમાં - આ પ્રત્યાખ્યાનના પાંચ આગારો કહેલા છે. અપાવરણ અભિગ્રહમાં પાંચ આગાર, બાકીમાં ચાર આગાર છે. 0 નિર્વિકૃતિક - વિગઈ રહિતતા. આ પ્રત્યાખ્યાનમાં આઠ કે નવ આમારો વિશે કહેલા છે. -0- અભિગ્રહાદિ પ્રત્યાખ્યાન નિયુક્તિનો ભાવાર્ય આ છે - o અભિગ્રહમાં પાવરણ હું કોઈક પ્રત્યાખ્યાન કરે છે. તેને પાંચ આગાર કહેલા છે - અનાભોગ, સહસાકાર, મહત્તરાકાર, ચોલપટ્ટ, સર્વસમાધિ હેતુ. બાકીના અભિગ્રહમાં ચોલપટ્ટક આગાર હોતો નથી. o વિગઈઓ દશ છે - દુધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મધ, મજ-મધ, માંસ. તેનો વિસ્તાર કરે છે. (1) દુધ-પાંચ પ્રકારે, ગાયનું, ભેંસનું, બકરીનું, ઘેટીનું, ઉંટડીનું. (2) દહીં - ઉંટડી સિવાયના દુધનું અર્થાત્ ચાર પ્રકારે દહીં થાય. (3) માખણ અને (4) ઘી - તેના પણ ચાર ભેદ છે. કેમકે દહીં વિના ઘી અને માખણ ન બની શકે. (5) તેલ ચાર ભેદે - તલ, અળસી, કુસંગ અને સર્ષપતું. આ ચારને વિગઈ કહી છે, બાકીના તેલને નિQિગઈય કહેલા છે. પણ તે લેપકારી થાય. (6) મધ-દાર બે ભેદે :- કાષ્ઠ નિષજ્ઞ અને શેરડી આદિ પીલીને. (3) ગોળ - બે ભેદ :- દ્રવ ગોળ, પિંડ ગોળ. (8) મધ - ત્રણ ભેદ - જલચર, સ્થલચરજ, ખેચરજ અથવા તો - ચામડી, માંસ અને લોહી એ ત્રણ પ્રકારે. આ નવ વિગઈઓ છે. અવગાહિમ દશમી છે. * * * * * * * પૂડલાની જેમ [34/14 બધી તપાવીને પૂરિત કરે ત્યારે બીજા ધાણનું કહ્યું. આ નિર્વિકૃતિક પ્રત્યાખ્યાતાને લેપકૃત આગાર થાય છે. એવી આચાર્યની પરંપરાગત સામાચારી છે. હવે પ્રકૃત-મૂળ નિયુકિત કહે છે. આઠ કે નવ આગાર કઈ રીતે ? * નિયુક્તિ-૧૬૦૧-વિવેચન : નવનીત ઓમાહિતકમાં અદ્વદ્દ અર્થાત નિગાલિત, પિસિત-માંસ, ઘી, ગોળ, અદ્રગ્રહણ બધે જ અભિસંબંધનીય છે. આના નવ આમારો આ વિકૃતિ વિશેષના થાય છે. શેષ દ્રવોના * બાકીની વિગઈના આઠ જ આગાર થાય છે. ‘ઉદ્દિપ્તવિવેક’ નામનો આગાર શેષ વિગઈમાં ન આવે. નિધ્વિગઈય સંબંધી સૂત્ર આ પ્રમાણે છે - * સૂત્ર-૨ - નિબ્રિગઈયનું પ્રત્યાખ્યાન કરે છેઈત્યાદિ. અનાભોગ, સહસાકા, લેપકૃત અલયકૃત, ગૃહસ્થ સંસ્કૃષ્ટ, ઉંક્ષિપ્તવિવેક, પ્રતીત્ય પ્રક્ષિપ્ત, પારિષ્ઠાપનિકકાર, મહત્તરાકાર, સર્વ સમાધિ નિમિતે. આ નવ આગારો સિવાય... હું વિગઈઓનો ત્યાગ કરું છું. * વિવેચન-૯ : આ પ્રાયઃ કહેવાઈ ગયેલ અર્થ છે. વિશેષમાં દુધના પાંચ ભેદ ઈત્યાદિ ગ્રંથની ભાણકાર ઉપન્યાસ ક્રમ પ્રામાણ્યથી આગળ કહીશ. હવે તેમાં કહેલ જ આયંબિલને બતાવે છે. * નિયુક્તિ-૧૬૦૨-વિવેચન : આચાર્મ્સ એ ગૌણ નામ છે. આયામ - અવશાયન, મામત - ચોથો રસ, તે બંનેથી નિવૃત તે આયાતુ, આ ઉપધિ ભેદથી ત્રણ ભેદ છે - ભાત, અળદ, સકતું. ભાતને આશ્રીને અળદ અને સકતુ છે. તે પ્રત્યેક પણ આમાં ત્રણ ભેદે છે. જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ. કઈ રીતે ? * નિયુક્તિ-૧૬૦૩-વિવેચન : દ્રવ્યમાં, રસમાં અને ગુણમાં. અર્થાત્ દ્રવ્યને આશ્રીને રસને આશ્રીને અને ગુણને આશ્રીને છે. કઈ રીતે? જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. તેનું જ આયામાપ્તને પ્રાયોગ્ય કહેવું જોઈએ. તથા આયામાસ્વને પ્રત્યાખ્યાત કરે છે. એ પ્રમાણે દહીંના ખાવામાં અદોષ છે, પ્રાણાતિપાત પ્રત્યાખ્યાનમાં તેનું અનાસેવન છે, એ રીતે આ છલના કથન છે. પાંચ જ કુડંગ-વક્ર વિશેષ છે તે આ પ્રમાણે - * નિયંતિ-૧૬૦૪-વિવેચન :લોકમાં, વેદમાં, સમયમાં, અજ્ઞાનમાં, ગ્લાનવમાં આ પાંચ કુડંગવક વિશેષ.