Book Title: Vedant Shabda Kosh Author(s): Atmanandgiri Swami Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૬] જાભ્યો પિ સૂચસ”! કીડીઓ ચડેલા દહીંને તડકે મૂકી મા પોતાના પુત્રને કહે છે કે “કાગડાથી દહીંનું રક્ષણ કરજે.” તેમાં કાગડા ઉપરાંત દહીં ખાઈ જવાને જેમને સ્વભાવ છે તે બધાંનું ગ્રહણ કરવામાં આવે છે. અજાતવાદઃ કાઈ કેઈનું કારણ નથી, કાંઈ ઉત્પન્ન થતું નથી, થવાનું નથી અને થયું નથી. કેવળ બ્રહ્મ જ માત્ર છે. એવું માંડૂક્ય ઉપનિષદની કારિકામાં શ્રી ગૌડપાદાચાર્ય મહારાજ કહે છે: 'न कश्चित् जायते जोवो संभवोऽस्य न विद्यते । एतत्तदुत्तमं सत्यं यन्न किश्चित् न जायते ।। । જીવ જન્મતો નથી, તેની ઉત્પત્તિ નથી. આ જ ઉત્તમ સત્ય છે કે જ્યાં કોઈ પણ ઉત્પન્ન થતું નથી. અજ્ઞાન : હું બ્રહ્મ છું એવું જ્ઞાન ન હોવું તે; બ્રહ્મ સ્વરૂપને આચ્છાદિત કરે તે. અવિદ્યા, માયા, પ્રકૃતિ-પ્રલયાવસ્થા અને મહાસુષુપ્તિ પણ એનાં નામ છે, તે અધ્યાસરૂપ હોવાથી કલ્પિત છે. અતવ્યાવૃત્તિઃ જડ પદાર્થ–પ્રપંચમાત્ર. અધિ કાન બ્રહ્મ–ચૈતન્ય સિવાય સર્વને નિષેધ. અતલાદિઃ અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસા- તલ, મહાતલ, પાતાલ. For Private and Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 130