Book Title: Vande Viram Author(s): Padmavijay Gani, Danvijay Gani Publisher: Hemchandracharya Jain Sabh View full book textPage 8
________________ विहसी ओगणसठ सहस एक लाख श्रद्धालुआ, श्राविका त्रिलख अठार सहसी. मु० ११ ભાવાર્થ:—ત્યારબાદ ગૈતમ પ્રમુખ ૧૪૦૦૦ મુનિ, નિર્મોહી એવી ૩૬૦૦૦ સાધ્વી ૧૫૯૦૦૦ શ્રાવક ને ૩૧૮૦૦ શ્રાવિકા ઇત્યાદિ શ્રી વીર સ્વામીના પરિવાર थयेो. ॥ ११॥ इम अखिल साधु परीवारशुं परवरयो, जलधि जंगम जीयो गुहिर गाजे ; विचरता देश परदेश निय देशना, उपदिशे सयल संदेह भांजे . मु० १२ ભાવાર્થ:-—એ પ્રમાણે સર્વ સાધુઓના પરિવારે પરિવરેલા, જંગમ સમુદ્રની માફક ગર્જના કરતા, અને દેશ પરદેશમાં વિહાર કરતા શ્રી વીર ભગવાન પોતાની દેશના વડે ઉપદેશ આપતા છતા સવ જીવાના સશય દૂર *रे छे ॥ १२ ॥ ढाल भील. વિવાહલાની દેશી. हवे नियमय अंतीम समे, जाणिय श्री जिनरायरे; . नयरी अपापाए आवीया, राय समाजने ठायरे. इस्तिपालगराये दीठला, आवियडा अंगण बाररे; नयण कमल दोय विहसीआ, हग्सीला हइडा झाररे० १३ ભાવાર્થ:--હવે શ્રી જીનેશ્વર પોતાના આયુયને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 84