________________
ધારણ કરી બીજાને ઠગશે અને જેમ સુવર્ણને ઘડે મેલે દેખે તેમ પાપ વડે પિતાનું ઉદર ભરશે એ છઠ્ઠા સ્વ
તને અર્થ કહયે. હવે સાતમે સ્વપ્ન જે ઉકરડામાં કમળ , ઉગેલું દેખ્યું તેને શું અર્થ ? તે હે જીનેશ્વર આપ પ્રકાશ કરે, ત્યારે શ્રી વીર જીનેશ્વર કહે છે કે તે ૧૦ |
पुण्यवंत प्राणि हुस्ये, पाहिं मध्यम जाति; दाता भोक्ता ऋद्धिवंत, निरमल अवदात. साधु असाधु जति वदे, तव सरीखा किजे; ते बहु भद्रक भवियणे, स्यो उलंभो दीजे. ३९
ભાવાર્થ–પ્રાયઃ મધ્યમ જાતિના છ ઘણું પુન્યવંત થશે, તેઓ દાતા–ભક્તા-ઋદ્ધિવાન–ને નિર્મલ ચરિત્ર વાળા થશે, વળી સાધુ અસાધુ એવા મુનિઓને સરખા ગણને ઘણા ભદ્રિક ભવ્ય વંદના નમસ્કાર કરશે તે સર્વને શું ઉપાલંભ (ગંઠપકે) અપાય ! ! ૧૧ છે ! | ",
राजा मंत्रिपरे सु साधु, आपोषू गोपी; चारित्र सुध राखस्ये, सवि पाप विलोपी सप्तम सुपन विचारवीर, जिनवरे इम कहियों; अठम सुपन तणो विचार, सुंणि मन गहगहिओ. ४०
ભાવાર્થ-જાણી જોઈને ગાંડા થયેલા રાજા અને પ્રધાનની માફક સુસાધુએ પિતાને ભાવ ગોપવી અને સર્વ પાપને નાશ કરી શુદ્ધ ચારિત્ર પાળશે, એ પ્રમાણે શ્રી વીરજીનેશ્વરે સાતમા સ્વપ્નને અર્થ કહે, અને હવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com