________________
૩૧
ભાવા—હૈ વીર ! તેં તારૂં મન મને ન આપ્યું (=તારા મનની વાત મને જણાવી નહિ' ) પણ મારૂં મન તેં લીધું (=મારા મનની વાત તેં જાણી લીધી ) અને તે પાતાના સર્વ સ્વાર્થ સાધી લીધેા કે જેથી મેાક્ષમાં જઈને બેઠા ॥ ૬ ॥
आज लगे तुज मुजसुं अंतर, सुपनंतर नवि हुँतो;
हैडा हेजे हियालि छंडी, मुजने मुकयो रोवंतो रे. जी० ८७ ભાવા—આજ સુધી હારે ને મ્હારે સ્વપ્નમાં પણ અન્તર નહાતું, પણ આજે તે હૃદયના હેતથી હતાલપણું છેડી મને રૂદન કરતા મુકયા | ૭ | को केशुं बहु मेन म करश्यो प्रेम विटंबण विरुई; प्रेमे परवश जे दुख पामे, ते कथा घणु गिरुइरे. जी० ८८ ભાવાર્થ:--અહે જગતમાં કોઈ કોઈની સાથે પ્રેમ ન કરશે, પ્રેમની વાત બહુ વાંકી–વિપરીત છે, વળી પ્રેમને પરવશ થયેલા જે દુઃખ પામે છે તેની વાત પણ ઘણી
માટી છે ! ૮ ॥
निसनेही सुखिया रहे सघले, स सनेही दुख देखे, तेल दुग्ध परे परनी पीडा; पामे नेह विशेषेरे. जी०
८९
ભાવાથ—ખરેખર જગતમાં સર્વત્ર સ્નેહવિનાનાં મનુષ્યેાજ સુખ દેખે છે, અને સ્નેહની સાંકળવાળા મનુષ્ય દુ:ખજ દેખે છે, વળી સ્નેહના વિશેષપણાથી તેલ અને દૂધની પેઠે પરથી પીડા પામે છે ॥ ૯ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com