Page #1
--------------------------------------------------------------------------
________________
(ન, યુથ માલા ન ભર,
BહિweJt&te & Ibllebic bem
૧ દાદાસાહેબ, ભાવનગર.
મeeheae-2eo : Inકે),
582૦૦૬
જ વાર ધવિજ્ય ગ િરચિત.
સ્તવન પૂલ તથા ભાષાનાર સહિત.
૨ાજક, પંન્યાસજી શ્રી દાનવિજ્યજીગણિ.
1382534535533325& SESSEE32
પૂજ્યપાદું પરમ ગુરૂ શ્રીમદાચ ) શ્રી વિજયનિત.
અર ધરના સદુપદેશ થી
se | પાટણ નિવાસી મહેમ શા હીરચંદ રાયચંદના
અમરણ છે તેમનાં સુપુત્ર શ.. મણીલાલ હીરારા ઢની આર્થી,
| હે:યી
છપાની પ્રસિદ્ધ કરનાર, શ્રી હેમચન્દ્રાચાર્ય જન સબા.
કરે. અમૂલ્ય
$ $
ભેટ .
$
છે
?
38 33.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
$$
$$ $$ $$ શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન ગ્રંથમાલા નંબર-૧
2
वन्दे वीरम्. પંડિત શ્રીપદ્મવિજ્યજીગણિ રચિત. શ્રી દીવાલી સ્તવન મૂલ તથા
ભાષાન્તર સહિત.
8
વિસસ્થાનની નવપદજીની જ્ઞાન પંચમીની તપની વિધિ. દીવાલીનું ગરણું, દીવાલીને તથા નવપદજીના ચૈત્યવંદને, સ્તવન,
સ્તુતિઓ, તેમજ પરમપૂજ્ય ગુરૂ મહારાજ શ્રી ગૌતમ સ્વામીને રાસ અર્થ સહિત.
પૂજ્યપાદ્ પરમ ગુરૂ શ્રીમદાચાર્ય શ્રી વિજયનિતિ સૂરીશ્વરજીના સદુપદેશથી,
પાટણ નિવાસી મમ શા. હીરાચંદ દોલતચંદના સ્મરણાર્થે તેમના સુપુત્ર શા. મણીલાલ હીરાચંદની આર્થિક સહાયથી.
યોજક, પંન્યાસ શ્રીદાનવિજયજીગણિ.
છપાવી પ્રસિદ્ધ કરનાર શ્રીહેમચન્દ્રાચાર્ય જૈન સભાના સેક્રેટરી. શા કેશવલાલ પ્રેમચંદ, બી. એ. એલ. એલ. બી.
હાઈકોર્ટે વકીલ.
ઠા. હાજા પટેલની પિાળ - અમદાવાદ, સંવત ૧૮૩૭. પ્રત. ૧૦૦૦. સને ૧૯૨૦ અવૃત્તિ. ૧ લી.
વીર સંવત ૨૪૪૭. શ્રી સત્યવિજય” પ્રીન્ટીંગ પ્રેસમાં શા. સાંકળચંદ હરીલાલે છાપ્યું. કે. પાંચકૂવા નવા દરવાજ–અમદાવાદ,
| કીં અમૂલ્ય (ભેટ.).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
-
-
F432736496796436032*3*363*363*
અર્પણ પત્રીકા.
-~- - પૂજ્યપાદ પરમ ગુરૂ શ્રીમદાચાર્ય શ્રી વિજયનિતિ સૂરીશ્વરજી મહારાજ સાહેબના ચરણકમલમાં
આપસાહેબ. શાંત, દાંત-ગાંભીર્યાદિક અનેક ગુણોએ કરી બીરાજમાન હાઈ. દેશાનું દેશ વિહાર કરી. કોઈ જાતના મત મતાંતર કે બખેડામાં નહિં પડતાં, પિતાના અને પરના આત્માને શાંતિ આપનારા છે. વલી ભવ્ય જીવને ઉત્તમ ઉપદેશામૃત વાણી વડે સિંચન કરી સમકિતરૂપી રત્નને પ્રગટ કરાવનાર છે. મને પણ બચપણમાં (બાલ્ય અવસ્થામાં) જ્ઞાનને બેધ આપી અજ્ઞાનપણામાંથી બચાવનાર પણ આપ જ છે આપણે મારા ઉપર ઘણેજ ઉપકાર છે તે પ્રેમથી, તથા ગુરૂ ભક્તિથી આ લધુ પુસ્તક આપને જ અર્પણ કરું છું. તે આપ સ્વીકારશોજી.
લી. આપને સદાને સેવક.
શા, મણીલાલ હીરાચંદ, COSMOSOLSOSOS અનુક્રમણિકા.
પાનું. ૧ દીવાલી સ્તવન અર્થ સહિત. ...
–૧-૪૩ ૨ વાસ સ્થાનક વિગેરે વિધિ. ૩ ચેત્યવંદને. ૫. .
૪૮–૫૧ ૪ સ્તવને. ૧૩ .
પર-૬૨ ૫ સ્તુતિઓ. ... ... ...
• ૬૨-૬૫ દતિમ સ્વામીને રાસ અર્થ સાથે.
... ૧૬-૮૦
-
------ -
૪૪–૪૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
છે
નમ: સિદ્ધમ
છે હી શ્રી ગુરૂ ગતમાય નમ:
श्री दीवाळी स्तवन अर्थसहित.
ઢાલ પહેલી. રાગ રામગિરિ.
પ્રથમ એક પીડીકા-ઝગમગ દીપિકા-એ રાગ. श्री श्रमण संघ तिलकोपमं गौतम, सुगति प्रणिपत्य पादा. रविंदः इन्द्रभुति प्रभव महंसो मोचक, कृत कुशल कोटि कल्याण कंदं. १
ભાવાર્થ-શ્રી મુનિરાજના સમુદાયમાં તિલક સરખા, ૌતમ ગોત્રવાળા, તેમને તથા સદગતિ આપનાર છે ચરણ કમળ, જેમના એવા તથા ઈન્દ્ર ભૂતિ ગણધર પ્રભુ પાપથી : મૂકાવનારા, કરેલ છે કુશળ જેમણે એવા, અને કરડે ગમે કલ્યાણ (સુખ) ના કંદરૂપ એવા (શ્રી ગૌતમ સ્વામિ) ને નમસ્કાર કરીને. ૧ . .
मुनि मन रंजणो, सयल दुःख भंजणो, वीर वर्धमानो जीणंदो; मुगति गति जीम लही, तिम कहुं सुण सही, जीम होए हर्ष हइडे आणंदो.
मु० २ ભાવાર્થ-મુનિના મનને રંજન કરવા વાળા, અને સર્વ દુઃખને ભાંગવા વાળા એવા વીર (મહા પરાકમી) શ્રી વર્ધમન જીનેશ્વર જે રીતે મિક્ષ પામ્યા તે રીતે હું અહિં (શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
મહાવીર નિર્વાણની સ્તુતિ ) કહું છું તે સાંભળો કે જેથી હૃદયમાં હર્ષ અને આનંદ ઉત્પન્ન થાય. આ ૨
करीय उद्घोषणा देशपुर पाटणे, मेघ जीम दान जल बहूल वरसी; पण कणग मोतिया झगमगे जोतिया, जीन देइ दांन इम एक वरसी.
मु. ३ ભાવાર્થ –ઘણા દેશનગરને પત્તનમાં (નગર વિશેષમાં) ઉષણ (જાહેર) કરીને શ્રી વીરસ્વામીએ મઘની પેઠે દાનરૂપીજળઘણુંવરસાવ્યું, તેમાં ધન સુવર્ણ અને દેદીપ્યમાન તિવાળાં મોતી ઈત્યાદિ વસ્તુઓનું શ્રી છનેશ્વરે ૧ વર્ષ સુધી દાન આપ્યું. ૩ ___ दोयविण तोय उपवास आदे करी, मागसिर कृष्ण दशमी दिहाडे; सिद्धि साम्हा थइ वीर दीक्षा लेइ, पाप संताप मल दूर काढे.
પુ. ૪ ભાવાર્થ –એટલું બધું દાન આપ્યા છતાં પણ શ્રી વિર ભગવાને રાગ દ્વેષ રહિતપણે ઉપવાસ વિગેરે તપ કરી માગશર વદિ ૧૦ મીને દિવસે મેક્ષની સન્મુખ થઈ શ્રી વીર ભગવાને દીક્ષા અંગીકાર કરી પાપ રૂપી સંતાપ અને કર્મરૂપી મેલ દૂર કરવા માંડે. ૪
बहूल बंभण घरे पारणुं सांमिए, पुण्य परमात्र मध्या न्ह 'किg; भुवन गुरु पारणा पुन्यथी बंभणे, आप अवतार फल સગઢ જિવું.
- શુક ભાવાર્થ –ત્યાં શ્રી વીર સ્વામીએ બહુલ નામના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
બ્રાહ્મણને ઘેર પુણ્ય વડે મધ્યાન્હ દિવસે પીરનું પારણું કર્યું, અને ત્રણ જગતના ગુરૂને પારણું કરાવ્યાના પુન્યથી તે બહુલ બ્રાહ્મણે પિતાના જન્મનું સર્વ શુભ ફળ ઉપાજન કર્યું. તે ૫
कर्मचंडाल गोसाल संगम सुरो, जीणे जीन उपरे धात मंडयो; एवडो वयर तें पापिया से कों, कर्म कोडि तुहिन सबल दंडयो.
ભાવાર્થ –વળી કમ ચડાલ એ શાળે અને સંગમ દેવ કે જેણે શ્રી છનેશ્વરના ઉપર ઉપઘાત. (ઉપસર્ગ) પ્રારંભે હતું, તે હે પાપી ગશાળા અને સંગમ દેવ ! તે ભગવાન સાથે એટલી બધી શત્રુવટ શા માટે કરી.? અને તેમ કરવાથી કરડે કર્મો વડે તમે પોતે જ ખરી રીતે દંડાયા છે! i ૬ .
सहज गुण रोपिओ नामे चंडकोपिओ, जीनपदे स्वान जिम जेह विलगो; तेहने बुझवि उदयों जगपति, किचलो. पापयी अतिहें अलगो.
मु०७ ભાવાર્થ-વળી સ્વભાવથી જ ય સુવાળે ચંડ શિક નામે મહા સપ કે જે કનેશ્વરના પગે શ્વાનની પેઠે વળ હતે (કર) તેને પણ હે જીનેશ્વર આપે શિષ આપી ઉદ્ધાર કર્યો, અને પાપથી અતિશય વિમુખ કર્યો / ૭ ___ वेदयामा त्रियाम लगें खेदियो, मेदियो तुझ नवि ध्यान कुंभो; शूलपाणि अन्नाणि अहो बुझन्यो, तुन कृपा पार पाने ન મો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
ભાવાર્થ ––વળી શુલપાણી યક્ષ તમને કદથના કરવામાં રાત્રિના ૩ પ્રહર સુધી પરિશ્રમ કરી થાક પણ તમારે ધ્યાનરૂપી ધડે ભેદાયે નહિં, અને અહે તે અજ્ઞાની શૂલપાણે યક્ષને ઉલટે બેધ પમા માટે તમારી દયાને પાર તે મહાદેવ સરખા પણ પામે નહિં. તે ૮
संगमे पिडीओ प्रभु सजल लोयणे, चिंतवे छुटश्ये किम ए हो; तास उपरें दया एवडि शी करी, सापराधे जने सबल નિફો..
ભાવાર્થ–સંગમ દેવે જ્યારે અત્યંત દુઃખ આપવા - માંડયું ત્યારે ભગવાન આંસુ સહિત લેચ વડે ચિંતવવા લાગ્યા કે અહીં આ બિચારે છવ શી રીતે બંધ પામશે? તે હે પ્રભુ ! અપરાધી જન ઉપર એટલે બધે પ્રબળ સ્નેહ શા માટે ? ૯
इम उपसर्ग सहेतां तरणि मित वरस, सार्द्ध उपर अधिक पक्ष एके; वीर केवल लघु कर्म दुख सवि दह्यु, गहगर्दा सुर જાનિ નર અને.
ભાવાર્થ--એ પ્રમાણે અનેક ઉપસર્ગ સહન કરતાં સૂર્ય જેટલાં (૧૨) વર્ષને ઉપરાન્ત બે વર્ષને એક પખવાયું (૧રા વર્ષને ૧૫ દિવસ) વ્યતીત થયે શ્રી વીર ભગવાન કેવલજ્ઞાન પામ્યા અને સર્વ ઘાતિ કમનું દુઃખ બાળ્યું, અને દેવને સમૂહ તથા અનેક મનુષ્ય અતિ હર્ષ પામ્યા. | ૧૦ |
इंद्रभूति प्रमुख सहस चउदश मुनि, साहुणी सहस छत्रीस
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
विहसी ओगणसठ सहस एक लाख श्रद्धालुआ, श्राविका त्रिलख अठार सहसी.
मु० ११ ભાવાર્થ:—ત્યારબાદ ગૈતમ પ્રમુખ ૧૪૦૦૦ મુનિ, નિર્મોહી એવી ૩૬૦૦૦ સાધ્વી ૧૫૯૦૦૦ શ્રાવક ને ૩૧૮૦૦ શ્રાવિકા ઇત્યાદિ શ્રી વીર સ્વામીના પરિવાર थयेो. ॥ ११॥
इम अखिल साधु परीवारशुं परवरयो, जलधि जंगम जीयो गुहिर गाजे ; विचरता देश परदेश निय देशना, उपदिशे सयल संदेह भांजे .
मु० १२ ભાવાર્થ:-—એ પ્રમાણે સર્વ સાધુઓના પરિવારે પરિવરેલા, જંગમ સમુદ્રની માફક ગર્જના કરતા, અને દેશ પરદેશમાં વિહાર કરતા શ્રી વીર ભગવાન પોતાની દેશના વડે ઉપદેશ આપતા છતા સવ જીવાના સશય દૂર *रे छे ॥ १२ ॥
ढाल भील.
વિવાહલાની દેશી.
हवे नियमय अंतीम समे, जाणिय श्री जिनरायरे; . नयरी अपापाए आवीया, राय समाजने ठायरे. इस्तिपालगराये दीठला, आवियडा अंगण बाररे; नयण कमल दोय विहसीआ, हग्सीला हइडा झाररे० १३ ભાવાર્થ:--હવે શ્રી જીનેશ્વર પોતાના આયુયને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
અન્ય સમય જાણી અપાપા નગરીમાં રાજ્યશાળાને સ્થાને પધાર્યા તે વખતે હસ્તિ પાળ રાજાએ પિતાના આંગણુને દ્વારે આવેલા દેખી રાજાનાં બને નયન કમળ પ્રફુલ્લિત થયાં અને હૃદયમાં ઘણે હર્ષ પામ્યા. / ૧ / भले भले प्रभुजी पधारीया, नयन पावन किया रे जनम सफल आज अम तणो, अम्ह घरे पाउलां दीधारे. राणी राय जिन प्रणमीया, मोटे मोतियडे वधाविरे; जिन सनमुख कर जोडीय, बेठला आगले आविरे. १४
ભાવાર્થ –હે પ્રભુજી આપ ભલે ભલે પધાર્યા, અમારાં નેત્ર આજ પવીત્ર કીધાં, અને અમારો જન્મ પણ આજે સફળ થયે કે અમારે ઘેર આપનાં પગલાં થયાં એ પ્રમાણે ભાવના ભાવી રાજા અને રાણી બને એ નમસ્કાર કરીને શ્રેષ્ઠ મોતી વડે વધાવ્યા, અને જીનેશ્વર સન્મુખ હાથ જેડી આગળ આવીને બેઠા. ૨ धन अवतार अमारडो, धन दिन आजुनो एहोरे: सुरतरु आंगणे मोरिओ, मोतियडे वूटलो मेहोरे;
आत्यु अमारडे एवंडो, पूरव पुन्यनो नेहारे; हैडलो हेजे हरसिओ, जो जिन मलिओ संजोगोरे. १५
ભાવાર્થ ––હે પ્રભુ ! અમારે અવતાર ધન્ય છે, આજને આ દિવસ ધન્ય છે, અમારે આંગણે કલ્પવૃક્ષ ફ, મોતીએ મેહ વરસ્યા, અહે અમારે આટલે બધે. પૂર્વ પુન્યનો સંબંધ કે અમને શ્રી જીનેશ્વરને સંજોગ મલ્યા. આ ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
अति आदर अवधारिए, चरम चोमासलु रहियारे राय राणी सुरनर सवे, हियडला मांहे गहरहियारे. अमृतथी अति मीठडी, सांभली देशना जिननीरे; पाप संताप परो थयो, शाता थइ तन मननोरे. १६
ભાવાર્થ –શ્રી જીનેશ્વર પણ રાજાને અત્યંત આદર જાણીને છેલ્લું ચોમાસું અપાપાપુરીમાં રહ્યા, તેથી રાજા રાણુ દેવ અને મનુષ્ય સર્વે પિતાના હૃદયમાં હર્ષ પામ્યા હવે ત્યાં અમૃતથી પણ અત્યંન્ત મધુર એવી શ્રી જીનેશ્વરની વાણી સાંભળીને સર્વનાં પાપ અને સંતાપ દૂર થયા અને શરીરને તથા મનને ઘણું શાતા ઉત્પન્ન થઈ જ ! इंद्र आवे आवे चंद्रमा, आवे नरनारीना ढूंढरे; त्रिण प्रदक्षणा देइ करी, नाटिक नव नवे छंदोरे; जिनमुख वयणनी गोठडी, तिहां होये अति घी मीठीरे; ते नर तेहज वरणवे, जीणे निज नयणले दीठीरे. १७
ભાવાર્થ–ત્યાં અપાપાપુરીમાં શ્રી વીરજીનેશ્વરને વંદન કરવા માટે ઈન્દ્ર આવે છે, ચન્દ્રાદિ આવે છે, અને સ્ત્રી પુરૂના સમુદાય આવે છે, તેઓ ત્રણ પ્રદક્ષિણા દઈને નવા નવા છંદ (=ગાયન) પૂર્વક નાટા રંગ કરે છે અને ત્યાં
નેશ્વરના મુખના વચનની વાતે તે ઘણું જ મીઠી લાગે છે. અને તે વચનની વાત તે તેજ મનુષ્ય વર્ણવી શકે કે જેણે પિતાની નજરે દેખી હેય (=સાક્ષાત્ સાંભળી હોય તેજ ભગવાનની વાણુની મીઠાશ જાણી શકે.) પાં इंम आणंदे अतिक्रम्या, श्रावण भाद्रवो आसोरे; कौतिक कोडिलो अनुक्रमे, आवियडो कार्तिक मासोरे.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
पाखि पर्व पन्होतलं, पोहतलं पुन्य प्रवाहिरे राय अढार तिहां मिल्या, पोसह लेवा उछांहिरे. १८
ભાવાર્થ––એ પ્રમાણે અતિ આનંદ પૂર્વક શ્રાવણભાદ્રપદ–ને આસો માસ તે વ્યતીત થયે ને હવે અનુકેમે કેતુકવાળે ને કેલે એ કાર્તિક માસ આવ્યે, ને પોતું તથા પુન્યના પ્રવાહવાળું એવું પાક્ષિક પર્વ પણ આવી પહોચ્યું, તે વખતે ઉત્સાહ પૂર્વક પિષધ વ્રત ગ્રહણ કરવા માટે ત્યાં ૧૮ રાજાઓ આવી મલ્યા ૬ त्रीभोवन जन सवि तिहां मिल्या, श्री जिन वंदन कामोरे; सहेज संकिरण तिहां थयो, तिल पडया नहि टांमोरे. गोयम स्वामि सपोवडी, स्वामि सुधर्मा तिहां बेठारे; धन धन ते जिणे आपणे, लोयणे जिनवर दिठारे. १९
ભાવાર્થ--તથા શ્રી જીનેશ્વરને વંદના કરવા માટે ત્રણે ભુવનના અનેક જન સમુદાય ત્યાં આવી મલ્યા, તેથી ત્યાં સ્વાભાવિક રીતે એટલી બધી સંકડાશ થઈ કે એક તલને દાણે પડવા જેટલું પણ સ્થાન બાકી રહયું નહિં, ત્યાં તમસ્વા પી સરખા શ્રી સુધર્મા સ્વામિ (પિસહ ઉચરાવવા બેઠા, અહો આપણે સર્વમાં તેઓને ધન્ય છે કે જેણે શ્રી જીનેશ્વરને સાક્ષાત્ નજરથી દેખ્યા હશે | ૭ | पूरण पुन्यना ओषध, पोषध व्रत वेगे लिधारे; कार्तिक काली चउदशे, जिन मुखे पचखाण किधारे. राय अढार प्रमुख घणे, जिन पगे वांदणां दिधारे; जीन वचनामृत तिहां घणे, भवियणे घट घट पीधारे. २० Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
ભાવાર્થ-હવે ૧૮ રાજાઓએ સંપૂર્ણ પુન્યના ઔષધરૂપસિહ વ્રત શિધ્ર લીધું અને કાર્તિક વદિ ચતુર્દશીને દિવસે (Fગુજરાતી આ વદિ ૧૦ ને દિવસે) શ્રી જીને
શ્વરને મુખે પિસહનાં પચખાણ ઉચર્યા, તથા ૧૮ રાજા વિગેરે ઘણા જન સમુદાયે શ્રી છનેશ્વરને ચરણકમળે વાંદણું દીધાં, ને ત્યારબાદ ત્યાં ઘણા ભવ્ય જનેએ શ્રી જીનેશ્વરના વચન રૂપી અમૃતને ઘૂંટડે ઘૂંટડે પીધું (=અર્થાત્ શ્રી નેશ્વરની દેશના સાંભળી ) | ૮ |
હાલ ૩ જી.
છે રાગ મારુ છે. श्री जगदीश दयालु दुख दूर करेरे, कृपा काडि तुज जोडी;२१ जगमारे जगपारे कहिर केहने वीरजीरे.
ભાવાર્થ-હે શ્રી જગતના ઈશ્વર હે દયાળુ જેણે તારી ડેડ કૃપા મેળવી છે તે પિતાનાં દુઃખ દૂર કરે છે, હવે જગતમાં છે વીર ! હે વીર ! એમ કેને કહીએ in ૧II जग जनने कुग देशे एहवी देशनारे, जाणि निज निरवाणः नव रसरे नव रसरे सोल पहोर दिये देशनारे. २२
ભાવાર્થ...હે પ્રભુ પિતાને નિર્વાણ સમય નજીક જાણી જગતના જીવને આવી દેશના કેણ આપશે ? હે પ્રભુ ! આપે તે નવ રસ યુકત દેશના ૧૬ પ્રહર સુધી દીધી છે. | ૨ |
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
प्रबल पुन्य फल संसुचक सोहामणारे, अझयणां पण पन्न, कहियारे कहियारे महियां सुख सांभलि होएरे.
ભાવાર્થ-તે દેશનામાં પ્રબલ પુન્યના ફળને સૂચવનારાં ને ભીતાં પ૫ અધ્યયન કહ્યાં કે જે સાંભળીને પૃથ્વિમાં સર્વ ને સુખ ઉત્પન્ન થાય છે ૩ છે प्रबल पाप फल अझयणां तिम तेटलारे,अण पुछयां छत्रीस; सुणतारे सुणतांरे भणतां सविसुख संपजेरे. २४
| ભાવાર્થ–પુનઃદેશનામાં પ્રબલ એવા પાપના ફળવાળાં પણ તેટલાંજ અધ્યયન કહ્યાં ને નહિં પૂછેલાં એવાં ૩૬ અધ્યયને કહાં તે સાંભળતાં સર્વ ને સુખ ઉત્પન્ન થાય છે. ૪ in पुण्यपाल राजा तिहां धर्म कथांतरेरे, कहो प्रभु प्रतक्ष देवः मुजनेर (२) सुपन अर्थ सवि साचलोरे.
२५. ભાવાર્થ-હવે ત્યાં ધર્મકથાની વચમાં પુણ્યપાલ રાજાએ કહ્યું કે હે પ્રભુ હે પ્રત્યક્ષ દેવ ! મને જે સ્વમ આવ્યાં છે તેને સત્ય અર્થ કહે ૫ |
गज वानर खीर द्रुम वायस सिंह घडोरे, कमलबीज इम आठ; देखिरे (२) सुपन समय मुझ मन हुओरे. २६
ભાવાર્થ–હસ્તિ–વાનર–ક્ષીર–વૃક્ષ-કાળ-સિંહ-ઘડે ને કમળનું બીજ એ આઠ સ્વમ દેખીને મારું મન ભય બ્રાન્ત થયું છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૧
उखर बिज कमल अस्थांनके सिंहनुंरे, जीव रहित शरीर: सोवनरेकुंभ मलिन ए शुं घटेरे.
૨.
ભાવાથ—પુનઃ એ સ્વપ્નામાં ઉષર ક્ષેત્ર (=ખાર ભૂમિ ) રૂપ અસ્થાન કે કમળનુ. ખીજ ( ઉગેલુ' ) દેખ્યું, અને સિંહનું જીવરહિત શરીર દેખ્યું, અને સેનાના ઘડા પણ મલિન દેખ્યા તે તેને અર્થ શું ઘટે છે તે કૃપા કરી કહા | છ
वीर भणे भुपाल सुणो मन थीर करीरे, सुंमिण अर्थ सुविचार: ટૂંઢે રે (૨) રો ધર્મ ધુધરે.
२८
ભાવા—ત્યારે શ્રી વીર સ્વામિએ કહ્યું કે હે રાજા ચિત્ત સ્થિર કરીને સાંભળે અને તે અ સાંભળી હઃયમાં ધુરંધર એવા ધર્માં ધારણ કરો ( પણ નકામે વિષાદ કરશે નહિં. ॥ ૮ ||
ઢાલ ૪ થી.
श्रावक सिंधुर सारिखा, जीन मतना रागी, त्यागी सह गुरु देवधर्म, तत्वें मति जागि विनय विवेक विचारवंत, प्रवचन गुण पुरा, एहवा श्रावक हायसे, मतिमंत सनुरा.
૨૧.
ભાવાર્થ—હવે આ ઢાલમાં પુણ્યપાલ રાજાએ પૂછેલા સ્વપ્નના અથ શ્રી વીર ભગવાન કહે છે કે હું પુણ્યપાલ રાજા ! જૈનધમ ના રાગી એવા શ્રાવકે તે હસ્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
સરખા જાણવા, તેઓ વ્રત પ્રત્યાખ્યાન વાળા તથા દેવ ગુરૂ ધર્મ રૂપ તત્વ પર જેની મતિ જાગૃત થઈ છે એવા, પુનઃ વિનય વિવેકને વિચારવાળાને જૈનશાસનના ગુણમાં પૂરા, એવા મતિમાન ને તેજવાન શ્રાવકે થશે ૧ |
लालचे लागा थोडिलें, सुखे राचि रहिया, घरवासे आशा अमर. परमारथ दहिया व्रत वयराग थकि नहि, कोइ लेशे प्रायें, गज सुपने फल एह, नेह नवि मांहोमांहे.
ભાવાર્થ-તે શ્રાવકે ચેડા લોભમાં વળગી રહીને સુખમાં રાચી રહેશે, ને જીંદગી સુધી ગૃહવાસમાં રહેવાની ઈચ્છાવાળાને પરમાર્થમાં દુખીયા (=પરમાર્થ વિશેષ નહિં કરવાવાળા ) તથા કે શ્રાવકોમાથી વૈરાગ્ય પામીને પ્રાયઃ કેઈકજ ચારિત્ર અંગીકાર કરશે ( બાકી ઘણાખરા દુઃખના નિમિત્તે ચારિત્ર લેશે ) અને માંહોમાંહે નેહ પણ નહિં એવું ફળ હસ્તિના સ્વપ્નનું જાણવું. . ૨ |
वानर चंचल चपल जाति, सरखा मुनि मोटा, आगल होस्ये लालचि, लोभी मन खोटा; आचारज ते आचारहिण, प्रायें परमादि, धर्म भेद करस्ये घणा, सहजे स्वारथ वादी. ३१
ભાવાર્થ-વાનર જેમ ચચળ અને ચપળ સ્વભાવી છે, તેમ તેના સરખા મેટા મુનીઓ પણ આગળ ચંચળને ચપળ સ્વભાવી થશે, તેમજ લાલચુ લેબી અને બેટા મનShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
વાળા થશે. તથા આચાર્યો તે આચારવિનાના ને પ્રાય: પ્રમાદી. થશે, ધર્મમાં ઘણા ભેદ પાશે, અને સહજ વાતમાં સ્વાઈનું બોલનાર થશે, આ ૩ છે.
को गुणवंत महंत संत, मोहन मुनि रुडा; मुख मीठा मायाविया, मनमांहे कुडा. करस्ये मांहोमांहे वाद, पर वादें नासे; बीजा सुपन तणो विचार, इंम वीर प्रकाशे. ३२
ભાવાર્થ-તથા કેઈકજ મુનિ ગુણવંત મહાત્મા સંત જગતને મેહ પમાડનાર એવા ભલા મુનિ થશે, બાકી ઘણા ખરા તે મુખે મિણ બેલનારા હૃદયમાં પ્રપંચવાળા, ને મનમાં ખાટા એવા તે મુનિઓ માંહોમાંહે વાદ વિવાદ કરશે, અને અન્યદર્શનીના વાદ સમયે નાસી જશે એ પ્રમાણે બીજા સ્વપ્નને વિચાર શ્રી વીરસ્વામિએ પ્રગટ કહ ૪
कल्पवृक्ष सरिखा होस्ये, दातार भलेरा; देव धर्म गुरु वासना, वरि वारिना वेरा. सरल वृक्ष सविने दी मनमां गहगहता, दाता दुरलभ वृक्ष, राज फल फुले बहता.
ભાવાર્થ –ભલા એવા દાતાર પુરૂષે કલ્પવૃક્ષ સરખા થશે, તેઓ દેવ ગુરૂ ધર્મની વાસનાવાળા ઉત્તમ જળના પ્રવાહ સરખાને સરળ વૃક્ષની પેઠે સર્વને દાન દેવાથી મનમાં હર્ષ પામતા એવા દુર્લભ દાતાર રૂપ વૃક્ષરાજ (ત્રક૯૫વૃક્ષ) ફળ અને કુલના ભારવડે નમી જનારા થશે . પ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
कपटी जिनमतलिंगिया, वळी बबुल सरिख्खा, खीर वृक्ष आहा थया, जीम कंटक तिखा; दान देयंतां वारसी, अन्य पावन पात्री, त्रिजा सुपन विचार कह्यो, जिन धर्म विधात्री. ३४
ભાવાર્થ વળી કપટી એવા જૈનમુનિના વેષને ધારણ કરનારા તે બાવળ સરખા થશે, અને કાંટા વડે તીક્ષણ એવાં ક્ષીર વૃક્ષ જેમ આડાં થયાં તેમ પવિત્ર પાત્રને દાન દેતાં પણ બીજા નિવારણ કરશે, એ પ્રમાણે જૈનધર્મના નાયક શ્રી વિરજીનેશ્વરે ત્રીજા સ્વપ્નને અર્થ કહે
सिंह कलेवर सारिखो, जिनशासन सबलो, अति दुर्दांत अगाहनिय, जिनवायक जमलो; परशासन सावज अज, ते देखी कंपे, चउथा सुपन विचार इम, जिनमुखयी जंपे. ३५
ભાવાર્થ–સબળ એવું જૈનશાસન તે સિંહના કલેવર સરખું છે, કારણ કે જૈન સિદ્ધાંત અતિ દુર્દાન્ત ( બીજે કેઈ ન દબાવી શકે એવું ) બીજાથી અવગાહન ન થઈ શકે (=સમ્યક્ સ્વરૂપ ન સમજાય) એવું જબરું છે, છતાં પણ અન્યદર્શન રૂપી સાવજથી બકરાની માફક કંપાયમાન ચશે, એ પ્રમાણે શ્રી વીરજીનેશ્વરે પિતાના મુખથી ચણા સવપ્નને અર્થ કહયે
गच्छ गंगाजल सारीखो, मूकी मति हिणा, मुनि मन राचे छिल्लरे, जीम वायस दीणा.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૫
वंचक आचारज अनेक, तिणे भुलविया; ते धर्मातर आदरे, जडमति बहू भवियां .
३६
ભાવાર્થ—ગગાજળ સરખા પોતાના ગચ્છ ( ગુરૂકુલવાસ ) મુકીને મતિહીન એવા મુનિનું મન ીન કાગડાઓ જેમ ખાબોચીયાંમાં આનંદ પામે તેમ એકલ વિહારમાં આનંદ પામશે. વળી અનેક જે પ્રપંચી આચાર્ચે ચશે તેઓએ ભુલાવેલા ઘણા જમતિવાળા ભવ્ય જીવે चीन धर्मनो भार १२थे ॥ ८ ॥
पंचम सुपन विचार एह, सुणीओ राजाने; छठे सावन कुंभ दीठ, मइलो सुणि कांने. को को मुनि दरसण चारित्र, ग्यान पूरण देहा; पाले पंचाचार चारु, छंडि निज गेहा.
३७
ભાવા—એ પ્રમાણે પાંચમા સ્વપ્નના અથ રાજાને સંભળાવ્યે હવે છઠ્ઠું સ્વપ્ને સુવર્ણના ઘી મલિન દેખ્ય તેના અર્થ સાંભળ ! કાઈ કોઈ માન પાતાના ઘર કુટુ'બના ત્યાગ કરી દન–જ્ઞાન-ને ચરિત્ર વડે પરિપૂર્ણ દેડવાળા થઈ મનેાહર પાંચ પ્રકારના આચાર પાળશે ॥ ૯॥
को कपटी चारित्र वेष, लेइ विमतारे; मइलो सोवन कुंभ जीम, पिंड पापे भारे. छठा सुपन विचार एह, उकरडे उतपति थइ, ते श्रुं कहो जिणवर.
सातमे इंदिवर;
३८
ભાવાથઃ—અને કેટલાક કપટી ચારિત્રને વેષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
ધારણ કરી બીજાને ઠગશે અને જેમ સુવર્ણને ઘડે મેલે દેખે તેમ પાપ વડે પિતાનું ઉદર ભરશે એ છઠ્ઠા સ્વ
તને અર્થ કહયે. હવે સાતમે સ્વપ્ન જે ઉકરડામાં કમળ , ઉગેલું દેખ્યું તેને શું અર્થ ? તે હે જીનેશ્વર આપ પ્રકાશ કરે, ત્યારે શ્રી વીર જીનેશ્વર કહે છે કે તે ૧૦ |
पुण्यवंत प्राणि हुस्ये, पाहिं मध्यम जाति; दाता भोक्ता ऋद्धिवंत, निरमल अवदात. साधु असाधु जति वदे, तव सरीखा किजे; ते बहु भद्रक भवियणे, स्यो उलंभो दीजे. ३९
ભાવાર્થ–પ્રાયઃ મધ્યમ જાતિના છ ઘણું પુન્યવંત થશે, તેઓ દાતા–ભક્તા-ઋદ્ધિવાન–ને નિર્મલ ચરિત્ર વાળા થશે, વળી સાધુ અસાધુ એવા મુનિઓને સરખા ગણને ઘણા ભદ્રિક ભવ્ય વંદના નમસ્કાર કરશે તે સર્વને શું ઉપાલંભ (ગંઠપકે) અપાય ! ! ૧૧ છે ! | ",
राजा मंत्रिपरे सु साधु, आपोषू गोपी; चारित्र सुध राखस्ये, सवि पाप विलोपी सप्तम सुपन विचारवीर, जिनवरे इम कहियों; अठम सुपन तणो विचार, सुंणि मन गहगहिओ. ४०
ભાવાર્થ-જાણી જોઈને ગાંડા થયેલા રાજા અને પ્રધાનની માફક સુસાધુએ પિતાને ભાવ ગોપવી અને સર્વ પાપને નાશ કરી શુદ્ધ ચારિત્ર પાળશે, એ પ્રમાણે શ્રી વીરજીનેશ્વરે સાતમા સ્વપ્નને અર્થ કહે, અને હવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૭
• આઠમા સ્વપ્નના અથ સાંભળી રાજા પેાતાના મનમાં અતિ હર્ષ પામ્યા ॥ ૧૨ ॥
न लहे जिन मत मात्र जेह, तेह पात्र न कहिएं; दिधानुं परभव पुण्य फल, कांइ न लहिये. पात्र अपात्र विचार भेद, भोला नवि लहेस्ये; पुण्य अर्थे ते अर्थ, आथ कुपात्रे देहस्ये.
४१
ભાવાર્થ:—તે આઠમા સ્વપ્નનો અર્થ આ પ્રમાણે-જેએ જૈનધમ માત્રને પણ પામ્યા નથી તેએ પાત્ર ન કહેવાય, અને તેઓને દાન આપવાથી પરભવનું પુન્યફળ કંઇ પણ પ્રાપ્ત થાય નહિં. એ પ્રમાણે પાત્ર અપાત્રને વિચાર ભદ્રિક જીવા સમજશે નહિ', અને કુપાત્રને પણ પુણ્ય થશે એમ ધારી ધન લક્ષ્મી વિગેરેનું દાન આ પશે. ॥ ૧૩ ॥
उखर भूमि दृष्ट बिज, तेहनो फल कहिएं: अष्टम सुपन विचार इंम, राजा मन ग्रहियें. एह अनागत सवि सरुप, जाणि तिने काले; दीक्षा लीवी वीर पास, राजा पुन्य पाले.
૪૨
ભાવાએ ઉખર ભૂમિમાં દેખેલુ (=ઉગેલું) જે ખીજ તેનુ ફળ કહેવાય. એ પ્રમાણે આઠમા સ્વપ્નના અ હે રાજન ! તારા મનમાં જાણજે. અહા ! આ ભગવાન ભવિષ્યકાળનું પણ કેવું સત્ય સ્વરૂપ જાણે છે! એમ જાણી પુન્યપાલ રાજાએ તેજ વખતે શ્રીવીરભગવાનની પાસે દીક્ષા અંગીકાર કરી. | ૧૪ ||
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૮
। ઢાલ ૫ મી. રાગ ગાડિ ॥ इंद्रभूति अवसर लहिरे, पुछे कहो जिनरायः स्युं आगल हवे होयस्येरे, तारण तरण जीहाजो रे. कहे जीन वीरजी.
४३
ભાવાથ—હવે શ્રી ગાતમસ્વામી અવસર પામીને શ્રી વીરને પૂછે છે કે હું જીનેશ્વર ! હે સંસાર સમુદ્રથી તારવાને અને તરવાને વ્હાણુ સમાન શ્રી વીર જીનેશ્વર ! હવે આગળના કાળમાં શું શું થશે? તે કૃપા કરીને કહેા. ॥૧॥ मुज निरवाण समय थकीरे, त्रिहू बरसे नव मास; माठेरो तिहां बेसश्येरे, पंचम काल निरासोरे. ભાવા ત્યારે શ્રી વીર જીનેશ્વર કહે ગીતમ ! મારા નિર્વાણુના સમયથી ત્રણ વર્ષોંને ઘણા માઠા અને નિરાસ (=ઉદાસીન કરનારે ) ચમે! આરે બેસશે ॥ ૨ ॥
નવમાસે એ પાં
चारे वरश्ये मुझ थकिरे, गौतम तुज निरवांण; सोहम वीशे पामशेरे, वरसे अखय सुख ठांणोरे. कहे ० ४५ ભાવા—મારા નિર્વાણુથી ૧૨ વર્ષે હું ગાતમ! તુ
માક્ષે જઇશ. અને સુધર્મા ગણધર ૨૦ વર્ષે અક્ષય સુખ રૂપ મેક્ષ સ્થાન પામશે ॥ ૩ ॥
चंउसठ वरसे मुझे थकिरे, जंबूने निरवाण;
आथमसे आदित्य थकिरे, अधिकुं केवल नांणो रे. कहे० ४६ ભાવાર્થઃ—મારા નિર્વાણુથી ૬૪ વર્ષે જ ખૂસ્વામિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
कहे ० ४४
2
છે કે
Page #22
--------------------------------------------------------------------------
________________
મેક્ષે જશે અને સૂર્યથી પણ અધિક પ્રકાશ કરનાર કેદ્ર
જ્ઞાન અસ્ત પામશે ( =વિરછેદ જશે) ૪ मन पज्जव परमावधिरे, क्षपकोपशम मन आंण; संयम त्रिण जिन कल्पनीरे, पुलागाहारगहाण रे. कहे० ४७
ભાવાર્થ–પુનઃ મનઃ પર્યાવજ્ઞાન=પરમાવવિજ્ઞાનક્ષપકશ્રેણિ–ઉપશમ શ્રેણિ-પરિહારવિશુદ્ધિ-સૂફમસંપરાય–ને યથાખ્યાતએ ૩ ચારિત્ર-જનક૬૫-પુલાવધિ–ને આહારક લબ્ધિ એટલી વસ્તુઓ વિચ્છેદ પામશે એમ જાણવું age सिझंभव अठांणवेरे, करस्ये दस (वै) आलिय; चउ पूर्वि भद्र बाहूथीरे, थास्ये सयल विलिओरे. कहे० ४८
ભાવાર્થ –મારા નિર્વાણથી ૯૮ વર્ષે શ્રી શય્યભવસૂરિ દશવૈકાલિક નામનું સૂત્ર રચશે, અને ચૌદ પૂવી શ્રી ભદ્રબાહુ સ્વામિથી ચાર પૂર્વને અર્થ વિકેદ જશે (ભદ્રબાહ સ્વામિ સુધી ૧૪ પૂર્વને અર્થ રહેશે અને ત્યારબાદ ૧૦ પૂર્વ અર્થ સહિત અને ચાર પૂર્વ મૂળ રહેશે.) અથવા શ્રી ભદ્રબાહુ સ્વામિથી સંપૂર્ણ શ્રુતજ્ઞાનને વિનાશ થશે. I ૬ दोयशत पन्नरे मुझ थकिरे, प्रथम संघयण संठाण; पूव[उगते नवि हूस्ये, महापाण नवि झांगोरे. कहे० ४९
ભાવાર્થ–મારા નિર્વાણથી ૨૧૫ વર્ષે પ્રથમ સંઘયણ અને પ્રથમ સંસ્થાન (=વજાભનારા સંઘયણને સમચતુરસ્ત્ર સંસ્થાન ) તથા મહા પ્રાણ નામનું ધ્યાન પ્રથમ પ્રહરના પ્રારંભે વિરછેદ પામશે. આગા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
चउत्रयपने मुझ थकिरे, होस्ये कालिक सूर; करस्ये चउथी पजुसणेरे, वरगुण रयणनो पूरोरे. कहे० ५०
ભાવાર્થ –મારા નિર્વાણથી ૪૫૩ વર્ષે શ્રી કાલિકાચાર્ય થશે તે ઉત્તમ ગુણ રત્નને ભંડાર આચાર્ય ચેથનાં પજુસણ (=સંવત્સરી) કરશે. આ ૮ ! मुझथी पण चोराशियेरे, होस्ये वयर कुंमार; दस पूर्वि अधिकालिओरे, रहस्ये तिहां निरधारोरे. कहे०५१
ભાવાર્થ––મારા નિર્વાણથી ૫૮૪ વર્ષે શ્રી વજાકુમાર નામના આચાર્ય થશે તેમનામાં (અથવા ત્યાં સુધી) કંઈક અધિક ૧૦ પૂર્વનું જ્ઞાન નિશ્ચય રહેશે ૯ मुझ निर्वाण थकि छसेंरे, विस पछी वनवास; मुकी करसे नगरमारे, आर्य रक्षित मुनि वासोरे. कहे० ५२
ભાવાર્થ-મારા નિર્વાણથી ૬૨૦ વર્ષ પછી શ્રી આરક્ષિત સૂરિ વનવાસ મૂકીને નગરમાં વાસ કરશે ૧ના सहसें वरसे मुझ थकिरे, चउद पूरव विच्छेद; जोतिष अण मिलता हूसेरे, बहूल मतांतर भेदोरे. कहे० ५३
ભાવાર્થ–મારા નિર્વાણુથી ૧૦૦૦ વર્ષે ચદે પૂર્વને વિચ્છેદ જશે, અને જ્યોતિષનાં ગણિત બરાબર સાચાં નહિ
પડે, અને ઘણુ મતમતાન્તર ને ઘણા ધર્મભેદ થશે. ૧૧ विक्रमथी पंच पंच्याशिएरे, होस्ये हरिभद्र मरिक जिन शासन अजुवालसेरे,जेहथी दूरियां सवि दूरोरे.कहे०५४
ભાવાર્થ–વિક્રમથી ૫૮૫ વર્ષે શ્રીહરિભદ્ર સૂરિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૧
થશે, તેઓ જૈન શાશનની શોભા વધારશે, અને જેનાથી સર્વ પાપ પણ દૂર રહેશે . ૧૨ છે द्वादश सत्त सत्तर समेंरे, मुझथी मुनि मुर हिरः । चप्पभट्ट सुरि होयसेरे, ते जिन शासन वीररे. कहे० ५५
ભાવાર્થ–મારા નિર્વાણથી ૧૨૭૭ વર્ષે શ્રી જનશાસનના વીર એવા શ્રી હરિ સૂરિ અને શ્રી બપ્પભટ્ટ સૂરિ થશે. ૧૩ : मुझ प्रतिबिंब भरावस्येरे, आंमराय भूपाल; सार्द्ध त्रिकोटी सोवन तणोरे,तास वयणथी विशालोरे.कहे०५६
ભાવાર્થ––થી બપ્પભટ્ટ સૂરિના વિશાળ ઉપદેશથી આમ રાજા મારી ૩ કેડ સુવર્ણની પ્રતિમાઓ ભરાવશે ૧૪ . षोडस शत ओगणोतरेरे, वरसे मुजथी मुणिंद, हेमसूरि गुरु होयस्ये रे, शासन गयण दिणदोरे. कहे० ५७
ભાવાર્થ–મારા નિર્વાણથી ૧૬૬૯ વર્ષે જૈનશાસનરૂપી આકાશમાં સૂર્ય સમાન એવા અને મુનિઓમાં ઈન્દ્રસમાન એવા હેમચંદ્ર આચાર્ય થશે . ૧૫ n हेमसूरि पडिबोहीसे रे, कुमारपाल भूशल; जीन मंडित करस्ये महीरे, जिन शासन प्रतिपालोरे. कहे०५८
ભાવાર્થ–તે હેમચંદ્રાચાર્ય કુમારપાળ રાજાને પ્રતિબધ કરશે અને તે જૈનશાસનને પ્રતિપાલ કુમારપાલ રાજા પૃથ્વિને જૈન ચિથી શણગારશે ૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
गोतम नबळा समयथीरे, मुझ शासन मन मेल; माहोमांहे नवि होस्ये रे, मच्छ गलागल केलोरे. कहे० ५९
હે ગતમ! સમય નબળો હોવાથી મારા શાસનમાં મનને મેલ વધશે, અને માંહોમાંહે મચ્છ ગલાગલની કીડાને ન્યાય થશે, (–મેટે મચ્છ જેમ નાના મચ્છને ગળી જાય તેમ શાસનમાં જે જબરે થાય તે નબળાને દબાણમાં રાખે ને તુચ્છ ગણે ઈત્યાદિ.) ૧૭ . मुनि मोटा मायावियारे, वेढीगारा विशेष; आप सवारथ वसी थयारे, ए विटंबइये वेषोरे. कहे० ६०
ભાવાર્થ–મુનિએ ઘણું માયાવીને વિશેષતઃ વેઢી ગારા (કલેશ કરનારા) થશે અને પિતાના સ્વાર્થને વશ થઈ મુનિ વેષને વિટંબણા પમાડશે. તે ૧૮ છે लोभि लखपति होयस्येरे, जम सरिखा भूपाल; सजन विरोधि जन हूसरे, नवि लज्जालु दयालोरे. कहे० ६१
ભાવાર્થ-લક્ષાધિપતિઓ તે લેભીયા થશે, રાજાઓ તે જમ સરખા થશે, લોકો સજજનની સાથે વિરોધ ભાવ રાખશે, તેમજ લાજ મર્યાદાવાળા કે દયાળુ નહિં થાય છે ૧૯ : निरलाभि निरमाइयारे, सुधा चारित्रवंत; थोडा मुनि महियले हूसेरे, सुण गौतम गुणवंतरे. कहे० ६२
ભાવાર્થ-વળી હે ગુણવંત ગતમ! સાંભળ–હવે આ પૃથ્વિમાં નિર્લોભી નિષ્કપટી ને શુદ્ધ ચારિત્રવાળા એવા મુનિ છેડાજ થશે ૨૦ |
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૩
गुरु भगति शिष्य योडलारे, श्रावक भगति विहीण मात पिताना सुत नहीरे, ते महिलाना आधिनोरे. कहे० ६३
ભાવાર્થ–પુનઃ ગુરૂની ભક્તિ કરનારા શિષ્ય પણ થોડા થશે, શ્રાવકે ભક્તિ રહિત થશે, પુત્રે માતપિતાના નહિં રહે પણ સ્ત્રીને આધીન થશે . ૨૧ दुपसह मूरि फलगुसिरीरे, नायल श्रावक जांण; सच्चसिरि तिम श्राविकारे, अंतिम संघ वखाण्योरे. कहे० ६४ - ભાવાર્થ–પુનઃ છેલ્લામાં છેલા શ્રી દુપસહ સૂરિ– ફશુશ્રી સાધ્વી—નાગિલ શ્રાવકને સત્યશ્રી શ્રાવિકા એ ચતુર્વિધ સંઘ કહ્યો છે . ૨૨ | वरस सहस एकवीसतेरे, जिन श सन विख्यात; अविचल धर्म चलावशेरे, गौतम आगम वातोरे. को० ६५
ભાવાર્થ-હે ગૌતમ ૨૧૦૦-) વર્ષ સુધી પ્રખ્યાત એવા જૈન શાસનમાં ધર્મ અચલ રહેશે એ પ્રમાણે ભવિધ્યની વાત છે કે ૨૩ છે दूपमे दूपमा कालनीरे, ते कहिये शी वात; कायर कंपे हैडलोरे, जे मुणतां अवदातोरे. कहे० ६६
ભાવાર્થ-વળી દુષમ દુષમ નામના છઠ્ઠા આરાની તે વાત જ શું કહેવી ! કારણકે જેનું વૃત્તાંત સાંભળતાં કાયરનાં તે હદયજ કંપી ઉઠે છે . ૨૪ ..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૪
ઢાલ ૬ ઠ્ઠી.
પિઊંડા ધરે આવે, એ દેશી.
मुझसुं अविड नेह बांध्यो, हेज हैडा रंगे; दृढ मोह बंत्रण सबल बांध्यो, वज्र जिम अभंग; अलगा थया मुज थकि एहने, उपजसेरे केवल निय अंगके; गौतमरे गुणवंता.
६७
''
ભાવાર્થ—ગાતમસ્વામિ કહે છે કે શ્રી વીર ભગવાન સાથે મારે દઢ રનેહ બંધાયા, ને હૃદય ૨'ગાઈ જવા પૂર્ણાંક મને હષ ઉપજતે, ને દૃઢ એવા મેાહના મધન વર્ડ હ્ વની પેઠે ભેદ ન પામે તેવી રીતે અત્યંત ખદાયા તે પણ એ શ્રી વીર ભગવાન મને કેવળ જ્ઞાન ઉપજશે એમ ધારી મારથી અલગા થયા એ પ્રમાણે પ્રશસ્તરાગથી વિલાપ કરતા એવા ગુણવંત ગાતમ સ્વામિ જયવ ંત વર્તા ॥ ૧ ॥
अवसर जाणि जिनवरे, पुछिया गोयम स्वांम; दोहग दुखिया जीवने, आविये आपण काम. देव सर्मा वंभणो, जइ बुजवोरे ओणे ढुंकडे गांमके. गौ० ६८
ભાવા——શ્રી વીર ભગવાને પેાતાના નિર્વાણ સમય જાણીને શ્રી ગાતમ સ્વામિને કહ્યું કે આપણે દુર્ભાગ્યવાળા અને દુ:ખી જીવને ઉપકાર કરવાના કામમાં આવવું જોઇએ માટે અહિ નજીકના ગામમાં જઈ દેવશર્માં નામના બ્રાહ્મણને પ્રતિબંધ આપે! ॥ ૨॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
રય
सांभली वयण जिणंदर्नु, आणंद अंग न माय; गौतम बे कर जोडि, प्रणम्या विर जिनना पाय. पांगरया पुरव प्रीतथी, चउनांणिरे मनमां निरमायके. गौ०६९
ભાવાર્થ--એ પ્રમાણે શ્રી વીર જીનેશ્વરનું વચન સાંભળીને શ્રી ગૌતમ સ્વામિના મનમાં હર્ષ સમાતે નથી ને શ્રી ગૌતમ સ્વામિએ બે હાથ જોડીને શ્રી વીરજીનેશ્વરના ચરણ કમળને નમસ્કાર કર્યો, અને માયા રહિત એવા ચતુર્તાની શ્રી ગૌતમસ્વામિ પૂર્વની પ્રાતિ સંભારીને તે દે વશર્મા બ્રાહ્મણને ગામ ગયા ૩ | गौतम गुरु तिहां आविया, वंदाविओ ते विप्रः उपदेश अमृत दीधलो, पीधलो तिणे क्षिर. असमस करतां वंभणे, कमाड वाग्ये थइ वेदन विपके. गौ०७०
ભાવાર્થ--હવે શ્રી ગૌતમસ્વામિ તે ગામમાં આવ્યા ને વિખે ગૌતમગુરુને વંદના કરી, ગુરૂએ પણ ઉપદેશરૂપી અમૃત આપ્યું તે વિપ્રે શિધ્ર પીધું (=ઉપદેશ સાંભળે ) પણ બ્રાહ્મણે ધખમખ કરતાં બારી વાગવાથી અત્યંત પીડા થઈ આવી . ૪ गौतम गुरुनां क्यणलां, नवि धर्या तिणे कान; ते मरी स्त्रीने शीर कृमि गयो, कामनीने एक तांन; उठिया गायम जांणिओ, तस चरीयोरे पोताने ज्ञानके.गौ०७१
ભાવાર્થ–પુનઃ અશુભેદયથી તે વિષે શ્રી મૈતમ ગુરૂનાં વચન કાને ન ધર્યા, અને તે વિપ્ર મરણ પામી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
સ્ત્રીને એક ધ્યાનથી તેના મસ્તમાં કૃમિ (=જૂ ) થયેત્યારબાદ શ્રી ગૌતમસ્વામી પણ પિતાના જ્ઞાનથી તેને મરણ પામેલે જાણીને ઉઠી ચાલતા થયા છે ૫ /
ઢાલ ૭ મી. રાગ રામગિરિ છે चोसठ मणनां ते मोति झगमगेरे, गाजे गुहिर गंभिर सिरेरे; पुरां तेत्रीस सागर पुरवे रे, नादे लिणा लवसतमिया मूर रे; वीरजी वखाणेरे जग जन मोहियोरे.
૭૨. ભાવાર્થ_એસઠ મણનું ૧ મેતી ઉપર ચંદ્રવાના. મધ્ય ભાગમાં ઝળહળે છે, અને મસ્તકપર અતિ ગંભીર અવાજે ગર્જના કરે છે એવા નાદમાં લવ સત્તરમીયા (=સર્વાર્થ સિદ્ધ વિમાનના) દેવો સંપૂર્ણ ૩૩ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરે છે, શ્રી વિરભગવાન ઉપદેશ આપે છે કે એવા દેવાદાને સુખમાં આ જગ જન મેહ પામી રહે છે પણ તે સર્વ અસાર અને અસ્થિર છે. ૧ अमृतथी अघिकि मीठी वाणीरे, सुणतां सुखडोजे मनडे संपजेरे; ते लहेस्ये जे पोहोचस्ये निर्वाणरे.
वी० ७३ ભાવાર્થ–એવી શ્રી વીરજીનેશ્વરની વાણી અમૃતથી પણ અધિક મીષ્ટ છે, કે જે સાંભળતાં મનમાં સુખ ઉત્પન્ન થાય છે. તે વાણીને સાર જે પામશે તેજ મેક્ષ સુખ પણ પામશે ૨ वांणि पडछेदे सुर पडिबोहीयारे,सुणतां पामे सुख संपत्तिनी कोडरे. विजा अडल उलटथी घणारे,आवी बेठा आगल बे करजोडरे. वी० ७४
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
ર૭
ભાવાર્થ-શ્રી વીરની વાણુના પ્રતિધ્વનીથી દે પણ પ્રતિબંધ પામ્યા છે, અને જે વાણી સાંભળતાં કરડે ગમે સુખ સંપદા પ્રાપ્ત થાય છે, એવી શ્રી વિરની વાણી સાંભળવા (દેવે અને) બીજા જને પણ અત્યંત ઉમગથી આવી બે હાથ જે બેઠા છે . ૩ | सोहम इंदो शासन मोहीयोरे, पछे परमेसरने तुम आयरे; बे घडि वधारो स्वाति थकी परहुरे,तो भस्मग्रह सघलो दूरे जायर वी० ७५ | ભાવાર્થ –શ્રી જૈનશાસન ઉપર અત્યંત રાગવાળે. સાધર્મ ઈન્દ્ર શ્રી વીરભગવાનને પૂછે છે કે હું ત્રણ જગતના નાથ ! આપનું આયુષ્ય માત્ર બે ઘડી જેટલું વધારે તે નિર્વાણ નક્ષત્ર સ્વાતિ ઉપર બેઠેલે ભસ્મગ્રહ સર્વથા દૂર થઈ જાય છે કે છે शासन शोभा अधिकि वाघश्येरे. सुखीआ होशे मुनिवरना द्वंदरे, संघ सयलने सवि सुख संपदारे,होशे दिनदिनथी परमानंदरे. वी० ७६
ભાવાઅને તે દૂર થવાથી આપના શાસનની શેભા અધિક વૃદ્ધિ પામશે, સાધુને સમુદાય સુખી થશે, સર્વ સંઘને સર્વ પ્રકારની સુખ સંપદા પ્રાપ્ત થશે, અને દિવસે દિવસે મહા આનંદની વૃદ્ધિ થશે. ૫ છે. इंदा न कदां रे कहिए केहबुरे, केंणे सांध्यु नवि जाए आयरेः भावि पदारथ भावे निपजेरे,जे जिम सरज्यो ते तिम थायरे.
ભાવાર્થહે ઈન્દ્ર એમ કદી પણ કોઈને કહેવાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
નહિ, કારણ કે આયુષ્ય કેઈનાથી પણ વધારી શકાય નહિં, અને ભાવી પદાર્થ પિતાના સ્વભાવ પ્રમાણે થયા કરે છે, જેણે જેવી રીતે કર્મ બાંધ્યું છે તેને તેવી જ રીતે ઉદયમાં આવે છે માટે આયુષ્ય વધારવાની વાત મિથ્યા
सोल पहोरनी देता देशनारे, परधानकनामा रुअडो अझयणरे; कहेतां कातिवदि कहुं परगडिरे,वीरजी पोहोता पंचमी गति रयगरे वी० ७८
ભાવાર્થ-હવે શ્રી વીરભગવાન ૧૬ પ્રહરની દેશના દેતાં, અને પ્રધાનક નામનું ભલું અધ્યયન પ્રરૂપતાં કાર્તિક વદિ અમાવાસ્યાને દિવસે ગુજરાતી આલે વદિ અમાવાસ્યાને દિવસે શ્રી વીરજીનેશ્વર શ્રેષ્ટ એવી પાંચમી મોક્ષ ગતિને પ્રાપ્ત થયા છે ૭ ज्ञान दीवारे जब दूरे थयो रे, तव किधि देवे दीवानी श्रेणिरे, तिमरे चिहूं वरणे दीवा किधलारे;दिवाली कहिों के कारण तेणरे. वी० ७९ - ભાવાર્થ--જ્યારે શ્રી વીર રૂપી જ્ઞાનને ભાવ દીવે દૂર થયે ત્યારે દેવે એ દીવાઓની (દ્રવ્ય દીપકની) શ્રેણિ કરી અને તેવી રીતે ચારે વરણના લોકોએ પણ દીવા કર્યા તે કારણથી દીવાલિ દીવાની આલિ એટલે પતિ તે દીવાલિ કહેવાય છે કે ૮ II आम परिपूरण नयण, आखडलोरे, मूंकी चंदननी चेहमां अंगरे; दिधो देवे दहन संघले मिलिजीरे,हा धिग धिग, संसार विरंगरे; સી. ૮૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
ભાવાર્થ-હવે આંસુ વડે પરિપૂર્ણ એવા નેત્રવાળે, સૌધર્મેન્દ્ર ચંદનકાષ્ટની ચિતામાં ભગવાનનું શરીર સ્થાપી. સર્વ દેવોએ મલી ભગવાનને અગ્નિ સંસ્કાર કર્યો. હા, ધિકાર છે ધિક્કાર સંસારના વિરંગને (વિપરિત રંગને) કે આવા ત્રણ જગતના પૂજ્ય પરમાત્માઓની કાયા પણ અસ્થિર હોય છે ! ૯ |
ઢાલ ૮ મી.
રાગ વિરાગ. वंदेसु वेग जइ वीरो, इम गौतम गहगहता मारगे आवतां सांभलिउं, वीर मुगति माहे पोहतारे; जिनजी तुं निसनेही मोटो, अविहड प्रेम हतो तुज उपरे, ते तें किषो खोटोरे जीनजी.
ભાવાર્થહવે દેવશર્મા વિના ગામથી પાછા વળતાં શ્રી ગૌતમસ્વામિ હર્ષ પામતા વિચાર કરે છે કે હમણાં શિધ્ર જઈને શ્રી વીરભગવાનને વાંદીશું, પણ માર્ગમાં આવતાં જ સાંભળ્યું કે શ્રી વીર તે મેલમાં પહોચ્યા. એમ સાંથલતાંજ શ્રી ગૌતમસ્વામિ વિલાપ કરવા લાગ્યા કે હે જીનેશ્વર તે ઘણેજ નિઃસ્નેહી છે, મારો પ્રેમ તારા ઉપર અતિ ગાઢ હતું પણ તે પ્રેમ તે પેટે કર્યો. ૧ है है वीर कर्यो अणघटतो, मुज मोकलिओ गांमें; अंतकाले बेठां तुज पासे, हूं स्ये नावत कामरे. जी० ८२
* છે કે
વદીશ:
1 કે શ્રી ના
જલતાં જ
હે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
૩૦
ભાવાર્થ –હે વીર ! મને તમે ગામ મેક તે બહુ અઘટિત કર્યું, અન્ય સમયમાં હું તારી પાસે બેઠા હત તે શું કંઈ કામમાં ન આવત ? ૨ | चौद सहस मुज सरिखा ताहरे, तुज सरिखो मुज तुंहि; विशवासी वीरे छेतरीओ, ते स्या अवगुण मुहिरे. जी० ८३
ભાવાર્થ – હે વીર ! તારે તે મારા સરખા ૧૪૦૦૦ મુનિ છે પણ મારે તે તું એકજ છે, શ્રી વીરે મને વિશ્વાસીને છેતરી ગામ મેકલ્યા તે એને મારામાં શું અવગુણ હતે ? in ૩ - को केहने छेहडे नवि वलगे, जो मिलतो होए सबलो; मिलतास्युं जेणे चित्त चोर्यो,ते तिणे कों निबलोरे. जी०८४
ભાવાર્થ –કઈ કઈને ઘણે મળતા (=રૂનેહ વાળો) હોય તે પણ તે તેને છેડે વળગતું નથી, અને મળતાની સાથે જેણે ચિત્ત ચંચું (નેહીથી જેણે આંતરે રાખે) તે તેણે તેને નિર્બળ કર્યો જાણુ. ૪ | निठुर हैंडा नेह न किजे, निसनेही नर निरखी; हैहां हेजे मिले जिहां हरखी, ते प्रीतलडि सरीखिरे. जी०८५
ભાવાર્થ –હે હૃદય હવે તું બીડું થઈને નિઃસ્નેહી માણસ જોઈને તે તેની સાથે નેહ ન કર, યા બંનેનાં હૃદય હેતથી હર્ષ પામીને મલે તેજ સરખી પ્રીતિ કહેવાય પા तें मुझने मनडो नवि दीधो, मुज मनडो तें लीधो; आप सवारथ सघलो किधो, मुगति जइने सिद्धोरे. जी० ८६
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
૩૧
ભાવા—હૈ વીર ! તેં તારૂં મન મને ન આપ્યું (=તારા મનની વાત મને જણાવી નહિ' ) પણ મારૂં મન તેં લીધું (=મારા મનની વાત તેં જાણી લીધી ) અને તે પાતાના સર્વ સ્વાર્થ સાધી લીધેા કે જેથી મેાક્ષમાં જઈને બેઠા ॥ ૬ ॥
आज लगे तुज मुजसुं अंतर, सुपनंतर नवि हुँतो;
हैडा हेजे हियालि छंडी, मुजने मुकयो रोवंतो रे. जी० ८७ ભાવા—આજ સુધી હારે ને મ્હારે સ્વપ્નમાં પણ અન્તર નહાતું, પણ આજે તે હૃદયના હેતથી હતાલપણું છેડી મને રૂદન કરતા મુકયા | ૭ | को केशुं बहु मेन म करश्यो प्रेम विटंबण विरुई; प्रेमे परवश जे दुख पामे, ते कथा घणु गिरुइरे. जी० ८८ ભાવાર્થ:--અહે જગતમાં કોઈ કોઈની સાથે પ્રેમ ન કરશે, પ્રેમની વાત બહુ વાંકી–વિપરીત છે, વળી પ્રેમને પરવશ થયેલા જે દુઃખ પામે છે તેની વાત પણ ઘણી
માટી છે ! ૮ ॥
निसनेही सुखिया रहे सघले, स सनेही दुख देखे, तेल दुग्ध परे परनी पीडा; पामे नेह विशेषेरे. जी०
८९
ભાવાથ—ખરેખર જગતમાં સર્વત્ર સ્નેહવિનાનાં મનુષ્યેાજ સુખ દેખે છે, અને સ્નેહની સાંકળવાળા મનુષ્ય દુ:ખજ દેખે છે, વળી સ્નેહના વિશેષપણાથી તેલ અને દૂધની પેઠે પરથી પીડા પામે છે ॥ ૯ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
૩ર
समवसरण कहि हवे होसे, कहो कुंण नयण जोशे; दया धेनु पुरी कुंण दोहस्ये, वृष दधि कुंण दिलोसेरे. जी. ९०
ભાવા—મહા હવે સમવસરણ કયારે થશે ! અને હવે નયનથી ભગવાનને ક્યારે જોઇશ ! યા રૂપી ગાયને સંપૂર્ણ કાણુ દોહસ્ત્રે, અને ધર્મ રૂપી દહિં કેણુ વલે
વશે ? || ૧૧ ||
इण मारग जे वाल्हा जावे, ते पाछा नवि आवे;
•
युज हैडो दुखडे न समाए, ते कहो कुण समावेरे जी० ९१ ભાવા —વળી જે સ્નેહિએ એ મારગે જાય છે તે
ફરી પાછા આવતા નથી, મારૂં મન દુઃખથી સમાતું નથી તે મારૂં દુઃખી, મન કાણુ શમાવી શકશે ? | ૧૧ | यो दरिसण वीरा वा लाने, जे दरिसणना तरस्यारे; जो सुहणे केवारे देखसुं, तो दुख दुरे करेशुं रे. जी० ९२ ભાવાથ——હૈ વીર ! જે આપના દર્શનન! તમશ્યા છે એવા આપના સ્નેહિને એકવાર દન આપે!, જો કેાઈ વખત રવપ્ને પણ આપનાં સાક્ષાત્ દર્શન થશે તે પણ હુ મારૂં દુઃખ દૂર કરીશ ॥ ૧૨ ॥
पुण्य कथा हवे कुण केलवशे, कुंण वाल्हा मेलवशेः
मुज मनडो हवे कुंण खेलवशे, कुमति जिमतिम लवसेरे. जो० ९३ ભાવાર્થ-હવે ધર્મ કથા કોણ કેળવશે ! મારા
સ્નેહિ વીરને કાણુ મેળવશે ! હવે મારું મન કાણુ ર‘જન કરશે ! અને હવે કુમતિઓ ફાવે તેમ ખેલશે ॥ ૧૩ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
33
कृष्ण पुछयानो उत्तर देशे, कुंण संदेह भांजशे; .
संघ कमळ वन किम विकससे, हुं छदमस्था वेसेरे. जी० ९४ ભાવાવે પૂયાના ઉત્તર કાણુ આપશે ! મનને સદેહ કેણુ ભાગશે ! સંઘરૂપી કમળનું વન કેવી રીતે પ્રકૃહિત થશે! હે પ્રભુ ! હું તે હજી છદ્મસ્થના વેષમાં
3 11 98 11
हूं परापुरवसुं अजांण, में जिन वात न जांणि; मोह करे सवि जग अनाणी, एहवी जीनजीनी वाणीरे.जी. ९५ ભાવા —માટે પૂર્વાપર વાતે હું શું જાણું? હે જીનેશ્વર મે'. આપના મનની વાત ન જાણી, અને માહ સર્વ જગતને અજ્ઞાની બનાવે છે, હું જીનેશ્વર ! આપની એવીજ વાણી છે ॥ ૧૫ ||
एहवे जिन वयणे मन वाप्यो, मोह सबल बल काप्योः इंण भावे केवल सुख आप्यो, इंद्रे जिनपद थाप्योरे. जी० ९६
ભાવાથઃ—એટલામાં શ્રી જીનેશ્વરની વાણીમાં મન લાગ્યું, રાગને અસાર જાણ્યા ને ભાવના ખળમાં વધતાં માહના મળવાન સૈન્યને હઠાવી એજ ચઢતે ભાવે શ્રી ગાતમ રવામીએ કેવળજ્ઞાન રૂપી સુખ પ્રાપ્ત કર્યું, અને ઇન્દ્રે પણ શ્રી ગાતમ સ્વામીને શ્રી વીરનેપદે સ્થાપ્યાં ॥ ૧૬ ॥ इंद्रे जुहारया भट्टारक जुहार भट्टारक तेणे;
पर्व पन्होतुं जंगमां वाप्युं, ते किजे सवि केणेरे.
जी० ९७
ઝુહા
ભાવાઃ—શ્રી ગાતમસ્વામિ ભટ્ટારકને ઈન્દ્રે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૪
ર્યા તેથી જુહાર ભટ્ટારક એવું પતું પર્વ જગતમાં ફેળાયું તે સર્વ કઈ કરે છે ૧૭ ! राजा नंदिवर्द्धन नुतरीओ, भाइ बहिनर बीजे; ते भावड बीज हुई जग सघले, बेहेन बहूपरे किजेरे. जि० ९८ | ભાવાર્થ –બીજને દિવસે નંદિવર્ધનને શેક ટાળવા માટે નંદિવર્ધનની બહેને નંદિવર્ધન ભાઈને જમવા નેતમેં તેથી સર્વ જગતમાં ભાવડ બીજ –ભાઈબીજ) નામનું પર્વ પ્રવર્યું, તે પર્વ સઘળી બહેને ઘણે પ્રકારે કરે છે કે ૧૮
ઢાલ ૯મી.
વિવાહલાની. पहिरीए नवरंग फालडीए, मांडि मृगमद केसर भालडीए, झव झवके श्रवणे झालडीए,करि कंठे मुगताफल मालडीए.जि९९
ભાવાર્થ-લલાટમાં કસ્તુરી ને કેશરનું મંડન કરી નવરંગ ચીર પહેરીયે, ઝળહળતાં કુંડળ કાને પહેરીચે, ને ગળામાં ખેતીની માળા પહેરીયે છે ૧ घर घर मंगल मालडीए, जपे गोयम गुण जपमालडीए; पहोतलो परव दीवालडीए, रमे रस भर रामत बालडीए. १००
ભાવાર્થએ પ્રમાણે ઘેરઘેર મંગળમાળા પૂર્વક જપમાળાવડે (=નવકારાવલિવડે) શ્રી ગૌતમ સ્વામીના ગુણ જપીએ, કારણ કે દિવાળી પર્વ આવી પહોંચ્યું છે,
તે અવસરે બાળકો પણ હર્ષ ભય થઈ રમત રમે પરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૫
शोक संताप सवि कापीओए, इंद्रे गोयन वीरपदे थापीओए; नारी कहे सांभल कंतडाए, जपो गोयम नाम एकतडाए. १०१ ભાવાથ:--શ્રી ગાતમ સ્વામિને કેવળ જ્ઞાન થવાથી શ્રી વીર સબ'ધિ શાક સંતાપ સવ દૂર કર્યાં, અને સૌધર્મેન્દ્રે શ્રી ગૌતમપ્રભુને શ્રી વીરને પદે સ્થાપ્યા, સ્ત્રી પાતાના પતિને કહે છે કે હું સ્વામિ ! એવા શ્રી ગાતમસ્વામિનું નામજ એકાન્ત જપા ૫ ૩ ૫
ल्यो लख लाभ लखेशरीए, ल्यो मंगल कोडी कोडेशरीए; जाप जपो थइ सुतपेसरीए, जीम पामीए ऋद्धि परमेसरीए. १०२ ભાવા—શ્રી ગૈાતમ સ્વામિનું નામ જપવાથી લખપતિ લાખાના લાભ મેળવે, ક્રોઢપતિએ કરોડો મગળિક પ્રાપ્ત કરે, માટે અત્યંત તપેશ્વરી થઈ (=તપ કરવા પૂર્ણાંક) શ્રી ગૈાતમ સ્વામિના જાપ જપા કે જેથી પરમેશ્વરની ઋદ્ધિ પામીએ (=પરમાત્મ પદ મેળવીયે ) U ૪ &
लहिएं दिवालडी दाडलो ए, एतो पुण्यनो टबको टालु ओए; सुकृत सिरि दृढ करो पालडीए, जिम घर होय नित्य दिवालडीए. १०३
ભાવાથ—દિવાળીના દિવસ આવે તે તે ન્યનું ટખટ્ટુ (=ટાણું-અવસર ) છે, તે દિવસે લક્ષ્મીની પાળ દ્રઢ કરી કે જેથી પેાતાને ઘેર નિત્ય ીવાલિ વર્તે ા પ ા
પનાતું યુપુન્ય રૂપી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
ઢાલ ૧૦ મી. हवे मुनि सुव्रत सीसोरे, जेहनी सबल जगीसो; ते गुरु गजपुरे आव्यारे, वादी सवि हार मनाव्या. १
ભાવાર્થ હવે શ્રી મુનિસુવ્રત ભગવાનના શિષ્ય કે જેનું મહાત્ય જગતમાં સબળ છે, તે મુનિરાજ ગજપુર નગરમાં પધાર્યા, ને સર્વ વાદીઓને હાર મનાવી पावस चउमासु रहियारे, भवियण हइडे गहगहीआरे; नमुंचि चक्रवर्ति पद्मरे, जसु हियडे नवि छद्म.
ભાવાર્થ –તે નગરમાં મુની વર્ષોમાસુ રહ્યા અને તેથી ભવ્ય જનનાં હૃદય હર્ષ વાળાં થયાં, તે અવસરે તે નગરમાં પધ નામે ચકવતિ છે, ને તેને નમુચિ નામે પ્રધાન છે, તેમાં ચકવતિ સરળ હૃદયને છે કે ૨ છે नमुंचि तस नामे प्रधानरे, राजा दिये बहु मान; तिगे तिहां रिझवी रायरे, मागि मोटो पसाय. लिधो पट खंड राजरे, सात दिवस मांडि आज; पूर्वे मुनिसुं विरोध्योरे, ते किणे नवि प्रतिबोध्यो. ४
ભાવાથતે રાજા પિતાના નમુચી પ્રધાનને બહુ માન સત્કાર કરે છે, તે પ્રધાને પણ રાજાનું ચિત્ત રંજન કરી એક મોટું પણુ (=વચન ) માગ્યું, તે વચનબંધથી રાજા પાસે તે દિવસથી માંડીને ૭ દિવસ સુધીનું રાજ્ય લીધું, અને પ્રથમ તે મુનિવર સાથે એ પ્રધાને જે ઘણે વિરોધ કર્યો છે તે હજી સુધી કેઈનાથી પ્રતિબોધ પામી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૭
પાતાના વિરાધ ટાન્યા નહાતા ના ૩ !! ૪ L ते मुनि सुं कहे बंडोरे, मुज धरति सवि छंडो; विनविओ मुनि मोटोरे, नवि माने कर्मि खोटो.
ભાવાથ ––હવે તે વિષ સભારીને તે મુનિની સાથે તેણે ક્લેશ માંડયે અને પાતે સાત દિવસના રાજા હોવાશ્રી મુનિને આજ્ઞા કરી કે મારા તામાની સવ પૃથ્વી છેડીને તમે સમુનિએ મારા રાજ્યથી બહાર નિકળે, એ વખતે આચાર્ય એને ઘણે વિનવ્યે (=સમજાવ્યે ) . પણ તે કમી એ કઈ પણ માન્યું નહિ. ા પ ા साठसयां वर्ष तप तपिओरं, जे जिन किरीयानो खपीओ; नामे विष्णु कुमाररे, सयल लबधिनो भंडार.
६
ભાવાથ...આચાયે વિચાર કર્યાં કે આ રીતે સમજીવ્યાથી આ પ્રધાન સમજતા નથી માટે જેણે ૬૦૦૦ વર્ષી તપ કર્યાં છે, અને જૈનક્રિયાના ખપી (=રૂચિવાળા ), અને અનેક લબ્ધિના ભંડાર છે. તેને મેરૂ પર્વતપરથી અહિ મેલાવીએ એમ વિચારી આચાય પાતાના શિષ્ય મેકલી વિષ્ણુકુમાર મુનિને ખેલાવ્યે ॥ ૬ t उठ क्रम भूमि लेवारे, जोवा भाइनी सेवा; यूं त्रिपदि भूमि दानरे, भले भले आव्या भगवान.
ભાવાવે વિષ્ણુ કુમાર મુનિએ આવી મુનિને ઉપદ્રવ સાંભળી રાજ સભામાં જઈ નમુચિની ભક્તિ જાણુવા માટે, અને સૂરિના ઉપદ્રવ ટાળવા માટે રૂાા પગલાં ભૂમિ માગી, ત્યારે નમુચિએ કહ્યુ` કે ભલે આપ ભગવાન પધાર્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
છે તે માત્ર ૩ પગલાં જેટલી ભૂમિ આપું છું તેટલામાં સર્વ મુનિઓએ રહેવું. . ૭ છે इणे वयणे धडहडीओरे, ते मुनि बहू कोपे चढिओ; किधो अदभूत रुपरे, जोयण लाख सरुप.
ભાવાર્થ-ઈત્યાદિ અનેક વક વચનેથી વિષ્ણુકુમાર મુનિ ધડ ધડયા અને અત્યંત કંધે ભરાયા, પિતાનું લાખ.
જન ઉંચું અદ્ભત રૂપ વિકુવ્યું. ૮ प्रथम चरण पूर्वे दीघोरे, बिजो पश्चिमे किधो; विजा तस पुंठे थाप्योरे, नमुंचि पाताले चांप्यो.
ભાવાર્થ–ત્યાં પ્રથમ પગલું પૂર્વ દિશામાં ( જમ્મુદ્વિીપના પૂર્વ કિનારે ) અને બીજું પગલું પશ્ચિમ દિશામાં મેલ્યું, અને કહ્યું કે બેલ હવે ત્રીજું પગલું જમીન કઈ આપે છે ? કંઈ પણ જવાબ નહિ આપવાથી ત્રીજું પગલું તે પાપી નમુચીની પીઠ ઉપર ધરી નમુચિને પાતાળમાં ચાં . ૯ છે थरहरीओ त्रिभूवनरे, खललिओ सवि जन; सलसलिओ सुर दिन्नरे, पडयो नवि सांभलिए कन्न. १०
ભાવાર્થ-આ મહા ઉતપાત થવાથી ત્રણે ભુવન કંપાયમાન થયાં, સર્વ લેક ખળભળી ઉઠ, દેવલોક પણ સળસળી ઉઠ, અને કાને પડયું પણ સંભળાય નહિં એ શેર મચી રહ્યો. ૧૦ ए उत्पात अत्यंतरे, दूरि करो भगवंत; है है स्यू हवे थाशे रे, बोले बहू एक सासे. ११ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૦
ભાવાર્થ–આ ઘણે મોટા ઉત્પાત થાય તે હે ભગવન દૂર કરે, અરે અરે હવે શું થશે ! એમ બહુ લેક એકીશ્વાસે બોલવા લાગ્યા. આ ૧૧ છે करणे किंनर देवा रे. कडुआ क्रोध समेवा मधुर मधुर गाए गितरे, बे कर जोडि विनीत. १२
ભાવાર્થ–સાધર્મેન્દ્ર આ ઉત્પાત શાન્ત કરવા માટે દેવ દેવીઓને મોકલ્યા તે કિન્નર દેએ શ્રીવિષ્ણુ કુમારને કડ કેપ શમાવવા માટે તેમના કાનમાં મીઠાં મીઠાં ગીત ગાવા પૂર્વક બે હાથ જોડીને વિનંતિ કરવા લાગ્યા. ૧રા विनय थकी वेगे वलिओरे, ए जिन शासन बलिओ दानव देवे खमाव्यो रे, नर नारीए वधाव्यो. १३
ભાવાર્થ–એ પ્રમાણે દેના અત્યંત વિનયથી મુનિને ધ શિધ્ર શમી ગયે એ જનશાસનમાં વિનય મહા. બળવાન છે, કે શમેલા વિષ્ણુ કુમાર મુનિને દેવ દાન
એ ખમાવ્યા અને સ્ત્રી પુરૂષોએ વધાવી લીધા. ૧૩ गावलडी भेंस भडकी रे, जे देखी दुरे तडकी रे; ते जतने ग्रहि छे रे, आरति उतारी मेरइए रे. | ભાવાર્થ—-ગાયે અને ભેંસ વગેરે ભડકીને જે મુનિનું રૂપ દેખી દેર તેડાવી દૂર નાસી ગઈ હતી તે પણ જતના પૂર્વક પાછી ઠેકાણે આણી, અને લોકેએ મેરઈ યાથી ઉપદ્રવ શમ્યાની આરતિ ઉતારી ૧૪ नाले अतारे आव्या रे, जीवित फल लहि फाव्या; शेव सुंहालि कंसार रे, फल ल्यूं नवे अवतार रे. १५
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
ભાવાર્થ—-નવે અવતાર પામ્યા અને જીવતરનું ફળ પામીને ફાવ્યા છીએ એમ વિચારી લેકએ હર્ષથી સે. સુંવાળી અને કસાર વિગેરે મંગલિક જમણે કર્યા અને ના અવતાર પામ્યાનું ફળ લીધું. ૧૫ છે छगण तणो घरबार रे, नमुंचि लख्यु घर नारे; ते जीम जीम खेरु थाय रे, तिम तिम दूख दूरे जाय रे. १६
ભાવાર્થ–હવે ઘરેઘર ઘરને બારણે સ્ત્રીઓએ છાણને નમુચિ બનાવ્યું તે છાણને નમુચી જેમ જેમ ક્ષય પામતે જાય તેમ તેમ દુઃખ પણ ક્ષય પામતું જાય એમ માનવા લાગ્યા. છે ૧૬ છે मंदिर मंडाण मांडया रे, दालिद्र दुख दुरे छांडया; काति इ.दि पडवे परवेरे, इंम ए आदरीओ सर्वे. १७
ભાવાર્થ–ઉત્પાત શમ્યાના હર્ષથી લોકેએ પિતાનાં ઘરે શણગારવા માંડયાં. અને દારિદ્ર દુખ વિગેરે સહ દર થયું એમ માનવા લાગ્યા, એ પ્રમાણે આ પર્વ કાર્તિક સુદિ પડવાને દિવસે સર્વ લેકેએ આદર્યું છે ૧૭ . पुण्ये नरभव पांमि रे, धर्म पुन्य करो नरधांमी; पुन्ये ऋद्धि रसालि रे, नित नित पुन्ये दिवाली. १८ - ભાવાર્થઘણા પુણ્યથી આ મનુષ્યને ભવ પામી હે મનુષ્ય સર્વ સુખનું સ્થાન એવું ધર્મ પુન્ય કરે, પુન્યથી રસાલ રૂદ્ધિ પ્રાપ્ત થાય છે, અને પુન્યથી જ ઘેર નિત્ય નિત્ય દિવાળી વતે છે કે ૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
કર
કળશ.
द्यो
जिन तुं निरंजण सजल रंजण, दुख भंजण देवता; सुख सांमि मुगति गांमि, वीर तुझ पाये सेवता. तप गच्छ गयण दिणंद दह दिसे, दीपतो जग जांणिएं; श्री हीरविजय सुंरिंद सहगुरु, तास पाट वखाणीये.
१९
-
ભાવા —હૈ જીનેશ્વર ! તું નિર્જન ( કર્મરૂપ અંજનથી રહિત, ) તેજવ‘ત, ત્રણ ભુવનના ચિત્તને રંજન કરનાર, અને સર્વનું દુઃખ ભાગનાર દેવ છે, માટે મેક્ષ ગતિમાં ગયેલા હૈ વીર જીનેશ્વર ! અમને સુખ આપે, અમે આપના ચરણ કમળની સેવા કરીએ છીએ, તપગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન દશે દિશામાં દીપતે અને જગતમાં પ્રખ્યાત એવા શ્રી હીર વિજયસૂરિ સદ્ગુરૂ તેમની પ્રશંશા કરવા ચેાગ્ય પાટે (આ સ્તવનના રચનાર કાણુ છે તે કહેવાય છે. ) ૫ ૧ ||
श्रीविजयसेन सुरीस सह गुरु, विजयदेव सूरिसरु; जे जपे अहनिश नाम जेहनो, वर्द्धमान जिणेश्वरु. निर्वाण तवन महिमा भवन, वीर जिननो जे भणे; ते लहे लिलालब्धि लच्छी, श्री गुण हर्ष वधामणे.
२०
ભાવાર્થ.શ્રી વિજયસેન સૂરિ સદ્ગુરૂ થયા, તેમની પાટે શ્રી વિજય ધ્રુવ સૂરિ થયા કે જેઓ રાત્રિ દિવસ શ્રી વષૅમાન જીનેશ્વરનુ નામ જપે છે, એ પ્રમાણે શ્રી વીર જીનેશ્વરના મહિમાના મદિર રૂપ આ નિર્વાણુ સ્તવન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
૪૨
જે કાઈ ભણે ગણે તે લીલા પૂર્વક લબ્ધિયા અને લક્ષ્મી પામે એમ શ્રી નિર્વાણુ મહિમાને વધાવે છે. वीर हमनें आवे छे मारे मंदिरीए, मंदिरीएरे वीर मंदिरीए, वी० पाये पडीने तो गोद विछाउ, नित नित वीनतडी करीए. वी० १ सजन कुटुंब पुत्रादीकने, हरखे इणि पेरे उच्चरिए. वी० २ जब प्रभु आंगणे वीर पधारे, तववच्छ सनमुख डग भरीए. वी० ३ सयणा सुणोने भवियण, पडिलाभि जे तो भवसायर तरीए. वी०४ अप्रतिबंध पणे महावीरजी, घर घर भीक्षाने फरीए. वी०५ अभिनव शेठ तणे घेर पारणं, किधुं फरतां गोचरीए वी० ६ इस भावना करतां श्रवणे सुणी, देव ढूंदूभीरे चित्त भरीए. वी० ७ बारमा कल्पे जिरण आयुवांध्यं, वीरजिनने उत्तमचित्तधरी ए. बी०८ तसपद पद्मनी सेवा करतां, सेजे शिव सुंदरी वरीएरे. वी० ९
ભાવા—જીર શેઠની ભાવનાનું આ સ્તવન છે— શ્રી વીર ભગવાન હમણાંજ મારે માન્તરે પધારશે, તે વખતે હું પગે પડીને ખેાળા પાથરીશ, ને નિત્ય નિત્ય વિન ંતિ કરીશ ! ૧ ૫ પુનઃ મારા સ્વજન કુટુંબ અને પુત્રાદિ પરિવારને હ પૂર્વક એ પ્રમાણે કહીશ કે ! ૨ દ જ્યારે વીર પ્રભુ આપણે આંગણે પધારે ત્યારે હે પુત્ર તમે કેટલાંક ઠગલાં સુધી ામા જો, !! ૩ ા વળી હે ભવ્ય સ્વજના તમે સાંભળે કે એ શ્રી વીર પ્રભુને પ્રતિ લાભ દઈએ (=ન્હારાવીયે) તે આપણે આ ભવ સમુદ્રને પાર પામીયે ॥ ૪ ॥ શ્રી વીર ભગવાન તા અપ્રતિબધ પણે (=કાઇના ઉપર રાગ રાખ્યા વિના ) ઘેરેઘેર ભિક્ષા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
ફરે છે ૫ છે પણ શ્રી વીર સ્વામિએ ગોચરીએ ફરતાં અભિનવ શેઠને ઘેર પારણું કર્યું, જે ૬ છે એ પ્રમાણે છેરણ શેઠ ભાવના ભાવતાં ભાવતાં ચિત્તના ઉલ્લાસ પૂર્વક દેવ દુભિ વાગતી કાને સાંભળી, ૭ છે ને તે જ વખતે ઝરણુ શેઠે ૧૨ મા કલ્પનું આયુષ્ય બાંધ્યું. હવે કાવ્ય કર્તા કહે છે કે ઉત્તમ એવા વીર જીનેશ્વરને ચિત્તમાં સમરણ કરીયે (બીજો અર્થ–ચારિત્રમાં પરાક્રમી એવા શ્રી જીનવિજ્યજી અને તેમના શિષ્ય શ્રી ઉત્તમ વિજ્યજીને ચિત્તમાં સ્મરણ કરીયે.) ૮ છે તેમના ચરણ રૂપી પધની કમળની સેવા કરતાં (બીજો અર્થ–તેમની એટલે શ્રી ઉત્તમ વિજ્યજીની પાટે થયેલા શ્રી પદ્યવિજયજી કહે છે કે તેમના ચરણ કમળની સેવા કરતાં લીલા માત્રમાં મુક્તિ રૂપી સ્ત્રીને વરીયે (=સેક્ષમાં જઈએ.) ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
૪૪
વીશ સ્થાનક તપમાં ખમાસમણ દેતાં બોલવાના
દુહા.
જે જે પદનાં જેટલાં ખમાસમણુ દેવાનાં હોય ત્યારે તે પદના દુહા દરેક વખત ખેાલીને ખમાસમણુ દેવાં. ૧ પહેલું પરમ પંચપરમેષ્ઠીમાં, પરમેશ્વર ભગવાન; અરિહંતપદ, ચ્યાર નિક્ષેપે ધ્યાઈ એ, નમાનમા જિનભાણુ, ૧ ૨ નું ગુણુ અન`ત નિમ ળ થયા, સહેજ સ્વરૂપ ઉજાશ; સિદ્ધપદ. અષ્ટકમ મળક્ષય કીં, ભયે સિદ્ધ નમે તાસાર ૩ જી. ભાવામય એષધ સમી, પ્રવચન અમૃત વૃષ્ટિ; પ્રવચનપઢ ત્રિભુવન જીવને સુખકરી, જયજય પ્રવચન દૃષ્ટિ.૩ ૪ થું. છત્રીશ છત્રોશી ગુણે, યુગ પ્રધાન સુણીંદ; આચાર્યપદ જિનમત પરમત જાણતા, નમેાનમેા તે સૂરીંદ.૪ ૫ મુ તજી પરપરિણતી રમણતા, લહે નિજભાવ સ્વરૂપ; સ્થિવિરપદ. સ્થિર કરતા ભવિ લેકને, જયજય થિવિર અનૂપ.પ ૬ હું. એધ સૂક્ષ્મ વિષ્ણુ જીવને, નહાય તત્વ પ્રતીત; ઉપાધ્યાયપદ.ભણે ભણાવે સૂત્રને, જયજય પાઠક ગીત. ૬ સ્યાદ્વાદ ગુણ પરિણમ્યા, રમતા સમતા સંગ; સાથે શુદ્ધાનંદતા, નમા સાધુ શુભ રંગ. અધ્યાતમ જ્ઞાને કરી, વિઘટે ભવ ભ્રમ ભીતિ; જ્ઞાન પ. સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમેનમે જ્ઞાનની રીતિ.૮ લેાકાલેાકના ભાવ જે, કેવલિ ભાષિત જેહ;
•
૭ મુ સાધુ પદ
૮ મુ.
૯ મું. દન પ. સત્ય કા અવધારતા, નમે નમે દર્શીન તેહ.૯ ૧૦ મુ. શા મૂળથી મહા ગુણી, સવ ધના સાર; વિનય પદ. ગુણુ અન’તને કદએ, નમે વિનય આચાર. ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
૧૧ મું. રન ત્રયી વિણ સાધના, નિષ્ફળ કહી સદીવ; ચારિત્રપદ, ભાવરયણનું નિધાન છે, જ્યજય સંજમ જીવ.૧૨ ૧૨ મું. જિનપ્રતિમા જિનમંદિર, કંચનનાં કરે છે જેહ, બ્રહ્મચર્યપદ બ્રહ્મવતથી બહુ ફળ લહેમેન શીયલ સુદેહ૧૨ ૧૩ મું આત્મ બેધ વિણ જે ક્રિયા, તે તે બાળક ચાલ, કિયા પદ. તત્કારથથી ધારો, નમે કિયા સુવિશાલ. ૧૩ ૧૪ મું કર્મ ખપાવે ચીકણાં, ભાવ મંગલ તપ જાણ ત૫ પદ, પચ્ચાસ લબ્ધિ ઉપજે, જય જય ત૫ ગુણ ખાણ ૧૪. ૧૫ મું છઠ્ઠ છઠ્ઠ તપ કરે પારણું, ચઉના ગુણ ધામ, ગાયમ પદાએ સમ શુભ પાત્ર કે નહિનમેન ગોયમસ્વામ.૧૫ ૧૬ મું દોષ અઢારે ક્ષય ગયા, ઉપન્યા ગુણ જસ અંગ; જિન પદ. વેયાવચ્ચ કરીયે મુદા નમે નમો જિન પદ સંગ.૧૬ ૧૭ મું શુદ્ધાતમ ગુણમે રમે, તછ ઈદ્રિય આશંશ; સંયમ પર થિર સમાધિ સંતોષમાં, જય જય સંજમ વંશ.૧૭ ૧૮ મું જ્ઞાનવક્ષ સેવો ભવિક, ચરિત્ર સમક્તિ મૂળ; અભિનવ જ્ઞાન અજર અમર પદ ફળ લહે, જિનવર પદવી કુલ ૧૮. ૧૯ મું વક્તા શ્રોતા રોગથી મૃત અનુભવ રસ પીન, શ્રત પદ, ધ્યાતા ધ્યેયની એકતા, જય જય કૃત સુખલીન,૧૯. ૨૦ મું તીર્થ યાત્રા પ્રભાવ છે, શાસન ઉન્નતિ કાજ; તીર્થ ૫૪. પરમાનંદ વિલાસતાં, જ્યા જય તીર્થ જહાજ, ૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશ સ્થાનક તપ-વિધિ.
ક્રમ વિશ–પદના | નવ કાઉસ ખમાસ પ્રદા
| કારગના | મણ ક્ષિણ નામો. વાલી લિગલ્સ
છે કે જે ૨ ૨ ૨
32 8 8 8 8 8
૧મે અરિહંતાણું ૨૦ ૨, સિદ્ધાણું ૩, પવયણસ્સ | જ, આયરિયાણું ૫, થેરાણું છે, ઉવજઝાયાણું ૭), એસવ્ય
, સાહૂણું ૮, નાણસ્સ
, દૂસણસ ૧૦, વિણયસ્ત ૧૧, ચરિસ્સ ૧રબંભવયધારિણું ૧૩. કિરિયાણું
૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨.
= 9 ૪ ૨ ૨ ૨
આ તપમાં દરેક પદના | વીશ વીશ ઉપવાસ કરી
આપવા જોઈએ, એમ અકેક પદની અકેક ઓલી વીશ પદ વીશ ઓલી પૂર્ણ થાય તે અકેક ઓલી છે મહિનામાં છેવટ પુરી કરવી જોઈએ એટલે દશ વષે વીશ એલી પૂર્ણ | થાય.
વીશ વીશ ઉપવાસ સુધી એક એક પદનું
આરાધન કરવું એટલે | અકેક પદનું વીશ વાર ગણણું કાઉસ્સગ ખભાસણ આદિ કરવાં.
૧૪, તવસ્સ
૧૫ ગાયમસ્ય ૧૬, જિણાવ્યું ૧૭, સંયમધારિણું ૧૮ અભિનવ
નાણસ્સ ૧, સૂયસ્ત | | ૨૦ ૧૨ | ૧૨ ૨૦, તિર્થસ્સ | ૨૦ | ૫ | ૫
૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
નવ પદ આરાધનમાં દરેક પદે બેલવાના દુહા. ૧ લું અરિહંત પદ ધ્યાત થક, દવહ ગુણ ૫ જાયરે, - અરિહંતપદ, ભેદ છેદ કરી આતમા, દ્ધિ મળે સવિ આઈરે,
વિર જિનેશ્વર ઉપદિશે, સાંભળજે ચિત્ત લાઈરે,
આતમ ધ્યાને આતમા, વ્યક્તિ મળે સવિ આઈ.વી.૧ " ૨ . રૂપાતીત સ્વભાવ જે, કેવળ દંસણુ નાણુરે; સિદ્ધપદ. તે ધ્યાતા નિજ આતમા, હાય સિદ્ધગુણું ખાણું રે.વી-૨ ૩ જુ. ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાનીરે, આચાર્ય પદાપંચ પ્રસ્થાને આતમા, આચારજ હેય પ્રાણરેવી૩
૪ થું. તપ સજજાએ રત સદા, દ્વાદશ અંગને ધ્યાતારે, ઉપાધ્યાયપદ ઉપાધ્યાય તે આતમા જગ બધવજગ ભ્રાતારે.વી૦૪ ૫ મું. અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરખે નવિ ચેરે, સાધુ પદક સાધુ સુધા તે આતમા, શું મૂડે શું લેરે.વી. ૫ ૬ હું શમ સંવેગાદિક ગુણ, ક્ષય ઉપશમે જે આવે રે, દર્શન પદ, દર્શન તેહિજ આતમા, હેય નામ ધરાવેરે.વી૦૬
૭ મું. જ્ઞાનાવરણ જે કમ છે, ક્ષય ઉપશમ તસ થાય, જ્ઞાન પદ. તે હુએ હિજ આતમા, જ્ઞાન અધતા જાય રે.વી.૭ ૮ મું. બાણ ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતો, ચારિત્ર ૫. લેણ્યા શુદ્ધ અલંક, મહવને નવિ ભમતેરે.વી૦૮ ૯ મું. ઈચ્છા રાધે સંવરી, પરિણુતિ સમતા ગે. તપ પહ, તપ તે એહિજ આતમા,વતે નિજ ગુણ ગેરેવી ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
ક્રમ
૪૮
શ્રી સિચક્ર (નવપદ ) આળી વિધિ.
3
પદનાં નામેા.
,,
""
.
૧ આ હાઁ નમો અરિહંતાણુ ૨૦ ૧૨ ૧૨ ૧૨ શ્વેત ચેખા,પ્રમુખ
નમેા સિદ્ધાણુ
८ ૮| ૮ રક્ત
ધઉં, પ્રમુખ
""
29
- નાણસ્સ
""
આયરિયાણ
ઉવજઝાયા.
લાએ સવસા
દ’સગુસ્સ
..
ચરિત્તસ
| *]]olberib
તવસ
કાઉસ્સગના. લેગરસ. ખમાસમણુ.
•ààJ3k
૩૬ ૩૬ ૩૬ પીત
૨૦ ૨૫ ૨૫ ૨૫ નીલ
૨૦ ૫૧ |૫૧ ૫૧
૨૦ ૭૦
વ.
૨૦ ૨૭ ૨૭ ૨૭ કૃષ્ણે અડદ, પ્રમુખ
૨૦ ૬૭ ૬૭ ૬૭ શ્વેત ચાખા,પ્રમુખ
\_|\
૯૦ ૧૨ ૧૨ ૧૨
"
ભાજન કઈ
જાત.
36
36
ચણા, પ્રમુખ
મગ, પ્રમુખ
99
.
.
આ તપ આશે। અને ચેતરની શુદ ૭ થી ૧૫ સુધી રાજ આંખેલથી કરવા. એમ વ માં બે વાર કરતાં સાડાચાર વર્ષે નવ આળી પૂરી કરવી; અને યંત્ર મુજબ ક્રિયા, ગણું વિગેરે કરવાં, ત્રિકાલ દેવવંદન, પૂજા, પડિલેહણા, પડિમણાદિ ક્રિયા કરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
૪૯
જ્ઞાનપંચમી તવિધિ.
જો શક્તિ હોય તે દરેક માસની દર પંચમી અથવા અજવાલી પાંચમ કે છેવટ કાર્તિક શુદ્ધિ પાંચમે તા જરૂર તેનું આરાધન કરવુ તે દિવસ “નમે! નાણસ્સ" એ પદની ૨૦ નવકારવાલી ગણુવી, પાંચ અથવા એકાવન લેગસના કાઉસ્સગ્ગ કરવા ને ખમાસમણ તેટલાં દેવાં વિગેરે દરેક તપની વિશેષ વિધિ અન્ય સ્થલેથી જાણી લેવી.
દીવાલીનું ગરણું.
૧ શ્રી મહાવીરસ્વામિ સનાય નમઃ એ પદની નવકારવાલી વીશ ગણવી ૨ શ્રી મહાવીરસ્વામિ પારગતાય નમઃ
૩ શ્રી ગાતમસ્વામિ સનાય નમઃ
در
22
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
"2
"
ર
ખાર ગુણે અરિહંત દેવ, પ્રણમીજે ભાવે; સિદ્ધ આઠ ગુણુ સમરતાં, દુખ દેહગ જાવે.
""
“શ્રીનવપદજીના—ચૈત્યવંદન,સ્તવન,સંગ્રહ.”
૧
શ્રી સિદ્ધચક્ર નમસ્કાર ચૈત્યવંદન.
ને ઘેરી સિરિ અરિહંત, મૂલ દૃઢ પીઠ પઇડ્રિયા; સિદ્ધ સૂરી ઉવજઝાય સાહુ, ચીહુ પાસ ગરીફ઼્રયા. ૧ ઇંસણુ નાણુ ચરિત્ત તવ હી, પડિસાહા સંદર્ફ; તત્તખ્ખર સરવર્ગ લદ્ધિ, ગુરૂપચદલ દુખરૂ, ક્રિસીપાલ જખ્ખ જખ્ખીણ, પમ્રુદ્ધ સુર કુસુમેહિ... અલ; સા સિદ્ધચક્ક ગુરૂ કલ્પતરૂ, અમ મન વષ્ક્રિય ફૂલ દીચેા. ૩
૨
"
૧
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
પર
આચારજ ગુણ છત્રીશ, પચવીશ ઉવજઝાય; સતાવીશ ગુણ સાધુના, જપતાં શીવમુખ થાય; ૨ એમ અઠલેત્તર ગુણ મળીએ, એમ સમરે નવકાર; ધીરવિમલ પતિતણે, નય પ્રણમે નિત્ય સાર. ૩
૩ સામાન્ય જિન ચત્યવંદન. જય જય તે જિનરાજ આજ, મળીઓ મુજ સ્વામી, અવિનાશી અકલંક રૂપ, જગ અંતરજામી. રૂપારૂપી ધર્મદેવ, આતમ આરામી; ચિદાનંદ ચેતન અચિંત્ય, શીવલીલા પામી. સિદ્ધ બુદ્ધ તું વંદતાં, સકળ સિદ્ધિ વર બુદ્ધ રામ પ્રભુ ધ્યાને કરી, પ્રગટે આતમ અદ્ધ. કાળ બહુ સ્થાવર ગયે, ભમી ભવમાંહી. વિકલૈંદ્રિય માંહી વચ્ચે સ્થિરતા નહિ કયાંહી. તિયચ પંચેન્દ્રિયમાંહી દેવ, કરમે હું આ કરી કુકર્મ નરકે ગયે, તુમ દરીશન નહી પા. એમ અનંતકાળે કરીએ, પાપે નર અવતાર હવે જગતારક તુંહી મળ્યો, ભવજલ પાર ઉતાર
શ્રી પાર્શ્વજિન ચૈત્ય વંદન. જય ચિંતામણિ પાર્શ્વનાથ, જ્ય ત્રિભુવનસ્વામી, અષ્ટકમ્ રિપુ જીતીને, પંચમી ગતિ પામી પ્રભુ નામે આનંદ કંદ, સુખ સંપતિ લહીએ, પ્રભુ નામે ભવભય તણું, પાતક સબ દહીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
પ૧
આ હું વર્ણ જેવ કરીએ, જપીએ પાશ્વ નામ; વિષ અમૃત થઈ પરગમે, લહિએ અવિચલ ઠામ.
જિન પૂજાનું ચૈત્યવંદન. પ્રણમી શ્રી ગુરૂરાજ આજ, જિન મંદિર કેરે, પૂન્ય ભણી કરશું સફલ, જિન વચન ભલે. દેહરે જાવા મન કરે; થતણું ફળ પાવે, જિન જુહારવા ઉઠતાં, છઠ્ઠ પોતે આવે; જઈશું જિનવર ભણએ માર્ગે ચાલેતાં; હવે દ્વાદશતણું પૂન્ય, ભક્તિ માતંતા; અધપથ જિનવર તણેએ, પંદરે ઉપવાસ; દીઠે સ્વામીતણે ભુવન, લહીએ એક માસ. જિનવર પાસે આવતા, છમાશી ફળ સિદ્ધ આવા જિનવર બારણે વધી તપ ફળ લીધી છે સે વર્ષ ઉપવાસ પુન્ય પ્રદક્ષિણા દેતાં સહસ વર્ષ ઉપવાસ પુન્ય, જે નજરે જેતાં ફલ ઘણે કુલની માલ, પ્રભુ કઠે ઠવતાં એ પાર ન આવે ગીત નાદ, કેરાં ફલ થુંણુતાં શિર પૂછ પૂજા કરાએ, સૂર ધૂપતણે ધૂપ છે અક્ષત સાર તે અક્ષય સુખ, રીપ તનું રૂપ છે નિમલ તન મને કરીએ, થતાં ઇંદ્ર જગીશ કે નાયક ભાવના ભાવતાં, પામે પદવી જગીશ ા જિનવર ભક્તિ વલીએ, પ્રેમે પ્રકાશી રે સુણી શ્રી ગુરૂ વચણુ સાર, પૂર્વ રૂષિ ભાખી છે અષ્ટ કર્મને ટાળવા, જિન મંદિર જઈશું છે ભેટી ચરણુ ભગવંતના, હવે નિર્મલ થઈશું છે કિતિ વિજય ઉવજઝાયને, વિનય કહે કરડ સકલ હજે મુજ વિનતિ, જિન સેવાનું કહે છે ઈતિ . *
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
પર
॥ અથ શ્રી સિદ્ધચક્રજીનું સ્તવન. ॥
!! દેશી આલાલની 11 સમરી શારદા માય, પ્રણમ નિજગુરૂ પાય ! આછે લાલ ૫ સિદ્ધચક્ર ગુણ ગાયનું જી એ સિદ્ધચક્ર આધાર, ભિવ ઉતરે ભવ પાર ! આ॰ ! તે ભણી નવપદ ધ્યાયશું જી ॥ ૧ ॥ સિદ્ધચક્ર ગુણગેહ, જસ ગુણ અનત અચ્છેહ ! આ॰ ! સમરચાં સંકટ ઊપસમે છ ! લહિયે વંછિત ભાગ, પામી સવિ સોગામના સુર નર આવી બહુ નમે જી ॥ ૨ ॥ કષ્ટ નિવારે એહ, રાગ રહિત કરે દેહ ના આ॰ ! મયણાસુંદરી શ્રી પાલને જી ! એ સિદ્ધચક્ર પસાય, આપદા દૂર જાય ! ભા આપે મંગલ માલને જી ॥૩॥ એ સમ અવર નહી કાઇ, સેવે તે સુખીઓ હાય ! આ॰ ! મન વચકાયા વશ કરી. જીરા નવ આંબિલ તપસાર, પડિમણું દોય વારાના દેવવંદ્યન ત્રણ ટંકના જી ! ૪ ! દેવ પૂજો ત્રણ વાર, ગગુણુ' તે દાય હજાર u આ॰ ા સ્નાન કરી નિલ પણે જી ! આરાધે સિદ્ધચક્ર, સાન્નિધ્ય કરે તેની શર્કરાઆના જિનવર જન આંગે ભણે જી ll ૫ ! એ સેવા નિશ દીસ, કહીયે. વીસવા વીશ ! આ॰ ! આલજજાલ વિ રિહુરા જી ! એ ચિંતામણિ રત્ન, એહનાં કીજે જત્ન ામા મંત્ર નહી. એહુ ઊપરે'જી ॥ ૬ ॥ શ્રી વિમલેસેર જક્ષ,. હાજો મુઝપરતક્ષા આ॰!! હું કિકર છું તાહરા છકડા પામ્યા તુ હીજ દેવ, નિર ંતર કરેં હવે સેવા આ॰ ! દ્વિવસ વર્લ્સે હવે ચાહી છ ાણા વિનતિ કરૂં છું એહ, ધરજો મુજશુ' નૈહ !! આ॰ !! તમને શું કહિયે વલી વલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
પ૩
છે શ્રી લક્ષ્મીવિજય ગુરૂ રાય, શિષ્ય કેસર ગુણ ગાય ના આ૦ છે અમર નમે તુજ લલી લલી જી ૮ ૪
ઇતિ ૫ ૧૪
| અથ સિદ્ધચક સ્તવન. આ | અવસર પામીને રે, કીજે નવ આંબિલની ઓલી છે ઓલી કરતાં આપદ જાયે, રદ્ધિ સિદ્ધિ લહિયે બહલી છે આ૦ ૧ ૧ છે આને ચૈત્રે આદરણું, સાતમથી સંભાલીર છે આલસ મેહેલી આંબિલ કરશે, તસ ઘર નિત્ય દીવાલી છે અo | ૨ | પૂનમને દિન પૂરી થાતે, પ્રેમશું પખાલો રે ! સિદ્ધચકને શુદ્ધ આરાધી, જાપ જપે જપ માલી અo | ૩ | દેહેરે જઈને દેવ જુહા, આદેસર અરિહંત રે એવી ચાહીને પૂજે, ભાવેશું ભગવંત અ૦ છે ૪ બે ટકે પડિક્કમણું બેલ્યા, દેવ વંદન ત્રણ કાલરે છે શ્રી શ્રી પાલ તણીપર્વે સમજી, ચિતમાં રાખે ચાલે છે અ૦ ૫ છે સમકિત પામી અંતર જમી, આરાધે એકાંત રે સ્યાદ્વાદપંથે સંચરતાં, આવે ભવને અંત અo | ૬ | સત્તર ચારણુ શુદિ ચત્રીચે, બારશે બનાવી રે ! સિદ્ધચક્ર ગાતાં સુખ સંપત્તિ, ચાલીને ઘેર આવી છે અo a ૭ | ઉદયરતન વાચક ઊપદેશે, જે નર નારી ચાલે રે ભવની ભાવઠ તે ભાંઅને મુક્તિ પુરિમાં માલે છે ૮
ઈતિ
છે અથ આંબેલની ઓળીનું સ્તવન. છે એ ભવિ પ્રાણીરે સેવે છે સિદ્ધચક્ર ધ્યાન અમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
૧૪
નહીં મેવા । આ વિ॰તા એ આંકણી ! જે સિદ્ધચક્રને આરાધે, તેની કીર્ત્તિ જગમાં વાધે ! એ ભવિ॰ ! ૧૪ પેડેલે પત્તેર અરિહંત, બીજે સિદ્ધ બુધ ધ્યાન મહેતા ત્રીજે પદેરૂં સૂરીસર, ચેાથે ઊવઝાયને પાંચમે મુનિસર L એ વિ॰ ॥ ૨ ॥ છઠ્ઠું દરશન કીજે, સાતમે જ્ઞાનથી શિવ સુખ લીજે ! આઠમેં ચારિત્ર પાળા, નવમે' તપથી મુકતે નવા ! આ વિ૦૫ ૩ ૫ આળી આંખેલની કીજે, નાકારવાળી વીશ ગણીજે ! ત્રણે ટકનારે દેવ વાંદી જે, પલેવ પડિકમણા કીજે, ા એ વિ॰ ॥ ૪ ॥ ગુરૂ મુખ કિરિયારે કીજે, દેવ ગુરૂ ભક્તિચિત્તમાં ધરીજે ! એમ કહે રામના શિષ્ય, આળી ઊજવો જગ દ્વીશ એ ભવિ॰ાપા
॥ અથ શ્રી સિદ્ધચક્રજીનું સ્તવન. ॥
॥ સાંભળરે તું સજની મારી, રજની કયાં રમીખવી. જીરૂ ! એ દેશી ૫ શ્રી વીર પ્રભુ ભવિજનને એમ કહે, ભાવ દયા દિલ આણીજીરે ! સુરતરૂ સમ સિદ્ધચક્ર આરાધે, વરવા શિવ વધૂ રાણી !! સુભવિયા સુણોજીરે શિવ કાય નું મુખ્ય કારણ નવપદ, છે ગુણી ગુણ પણ ચાર જીરા અરિહંત સિદ્ધ સૂરિ ઊવઝાયે, સાધુવર દરશન ધાર ` સુભવિયા॰ ॥ ૨ ॥ જ્ઞાન ચારિત્ર તપ એ નવપદનું, આરાધન એણી પરે` કીજે જીરે ! આસે ચૈત્ર શુદ્ઘિ સાતમથી, આંખિલ આળી માંડીજે !! સુવિચા॰ ॥ ૩ ॥ ચૈત્ય પૂજા ગુરૂ ભક્તિ કરીએ, પદ્મિમણાં દાય ધારા છ ત્રણ કાળ દેવ વંદન કરીએ, બ્રહ્મચય ભૂમિ સથારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
સુભવિયા ૪ નોકારવાળી વીશ ગણ, એકેક પદની ૨છરે પહહ અમાર સદા વજડાવી, સુણે આગમ ગુર સંગે સુભવિયા ૫ કહે ધર્મચંદ સિદ્ધચક સેવતાં, લહી મંગળ માળછરે છેરાજ્ય રિઢ રમણ સુખ પામે, જેમ નરપતિ શ્રીપાળ છે સુભવિયા છે ૬ છે
છે અથ દીવાળીનું સ્તવન.એ ૨ છે છે મારે દિવાળી રે થઈ આજ, પ્રભુ મુખ જેવાને સરચાં સરયાં રે સેવકનાં કાજ, ભવ દુઃખ ખાવાને છે એ આંકણી મહાવીર સ્વામી મુક્ત પિતા ને, ગૌતમ કેવળ જ્ઞાનરે ! ધન્ય અમાવસ્યા ધન્ય દીવાળી મારે, વીર પ્રભુ નિવારણ - જિન મુખ૦ ૫ ૧ છે ચારિત્ર પાળ્યાં નિ૨મળાંને. ટાળ્યાં તે વિષય કષાયરે છે એવા મુનિને વાંદીએં તે, ઊતારે ભવ પાર છે જિન મુખ૦ કે ૨ બાકુળ
હેરિયા વીરજી ને, તારી ચંદન બાળા રે ! કેવળ લઈ પ્રભુ મુકતે પોહાતા, પામ્યા ભવને પાર છે જિન મુખ૦ છે ૩ છે એવા મુનિને વાંદીએ જે, પંચ જ્ઞાનને ધરતાંરે છે સમવસરણ દઈ દેશનારે, પ્રભુ, તારયાં નર ને નાર આ જિન મુખ૦ કે ૪ વશમાં જિનેસરૂ ને, મુક્તિ તણા દાતારરે કરજે કવિયાણું એમ ભણેરે, પ્રભુ, ભવને રે ટાળ છે જિન મુખ૦ ૫ છે
છે અથ શ્રી સિદ્ધચક્રજીનું સ્તવન છે છે કુંવર ગંભારે નજરે દેખતાં છ એ દેશી છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
સેવે ભવિયા સિદ્ધચકને છ ચિત્ત ચંચળતા નિવારી રે ! ગુણીને સેવ્યા ગુણ સંપજે છ એમ મન માં વિચારીરે સેવે છે ૧ મે ત્રિજગ પૂજ્ય અરિહંત પ્રભુજી,
સઠ ઈંદ્ર જેના દાસરે છે નાથને પંચ કલ્યાણકેજી, સકળ જીવને હેએ ઊલાસરે છે સે૨ કર્મ ક્ષયે સિદ્ધપદ લહ્યું છે, વિશેષ સામાન્ય ઉપયેગીરે રૂપી અરૂપી ષટ દ્રવ્યને, ખેલ દેખે જે અગી રે સેવે
! પંચ પ્રસ્થાને આચારજ ભલાજ, મુનિ મન વિશ્રામ કામરે છે છત્રીશ છત્રીશીઓં શેતાજી, ગ૭પતિ શ્રી પૂજ્ય નામ છે સેવો ૪ છે ગુણ પચવીશ ઊવઝાયનાજી, સૂત્રદાની ઊપમા શેળરે છે જુવરાજ પરે ગચ્છ ચિંતા કરે છે, મીઠા ઈક્ષસમ બલરે છે સેટ છે ૫ છે. સારું મન તે સાધુ ભલાજી, ચરણ કરણ ગુણ ખાણ છે નવ કપી વિહાર જે આદરીજી, ભવિનું ટાઢ્યું અનાણુરે છે સેવે છે ૬ કે મલ ઉપશમ ક્ષય ઊપશમેજી. ક્ષયથી ત્રિવિહેં હાએ જેહરે I શલશઠ બોલે સોહામણે, પ્ર
મું દર્શન તેહરે છે સેટ . ૭. પાંચ ભેદે જ્ઞાનીએ જ્ઞાન કહ્યું છે. પ્રત્યક્ષ પક્ષ ભેદ સહિત રે છે અનર્મિત - અર્પિત નયવાળીજી, જે વિસંવાદ રહિત રે , સેન્ટ છે ૮ સંજમ સત્તર ભેદે હુવે છે, જે આદરે દુઃખ જાય ૨ દિશા જાગરણ ઈડાં કહીછ, સુરવધુ નમે વળી પાચરે છે સેટ છે ૯ છે દ્વાદશ ભેદે જે તપ ભ જી , તે બાહા અત્યંતરથી એ રે . ક્ષમા સહિત આરાધતાજી, પાતિક ન રહે કેયરે સેવે છે ૧૯ એમ નવ પદ ગુણ રત્નજી, પારન લહે મતિમંતરે છે ધર્મચંદ્ર કર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
૭ જોડીનેજી, કહે તારો ભગવતરે ૫ સેવા॰ ! ૧૧ ઘ
॥ અથ શ્રી સિચક્રજીનું સ્તવન. ॥
॥ શોખ સાસુજી દેછેરે વહુજી રહેા ઢંગે! એ દેશી ! સિદ્ધચક્રને ભજીએરે ! કે વિયણુ ભાવ ધરી મદ મનને તજીએરે ! કે કુમતા દૂરકરી ॥ એ આંકણી પેહેલે પદે' રાજેરે, કે અરિહંત શ્વેતતણું ! બીજે પદે છાજેરે, કે સિદ્ધ પ્રગટ ભણું ! સિદ્ધ ૫ ૧ ૫ ત્રીજે પદે પીળારે, કે આચારજ કહીએ' ! ચેથે પાઠ કરે, કે નીળવણ લહીએ' પ્રસિદ્ધ॰ ॥ ૨ ॥ પાંચમે પદે સાધુરે, કે તપ સમ સૂરા ! શામ વરણે સહેરે, કે દ”ન ગુણુ પૂરા u સિદ્ધ॰ ॥ ૩ ॥ દર્શન નાણુ ચારિત્રરે, કે તપ સમ શુદ્ધ વા ! ભવિ ચિત્ત આણીરે, કે હૃદયમાં ધ્યાન ધરી સિદ્ધ ॥ ૪ ॥ સિદ્ધચક્રને ધ્યાનેરે, કે સકટ ભય ન આવે ! કહે ગાતમ વાણીરે, કે અમૃત પદ્મ પાવે સિદ્ધ॰ ॥ ૫ ॥
แ
॥ અથ શ્રી સિચક્રજીનું સ્તવન. ॥ ા નિદ્રડી વેરણ હુઈ રહી ા એ દેશી ૫ શ્રી સિદ્ધચક્ર આરાધિયે, જિમ પામેા હા ભવિ કેડિ કલ્યાણ કે શ્રી શ્રીપાલ તણી પરે, સુખ પામે છે લહેા નિમલ નાઝુકે ! ૧૧ ૫ નવ પદ્મ ધ્યાન ધરે સદા ! ચેખે ચિત્તે હા આણી બહુ ભાવ કે ા વિધિ મારાધન સાચવા, જિમ જગમાંહા હાયે જસના જમાવકે ! નવ૦ | ૨ ૫ કેશર ચંદન કુસુમશું, પૂજીને ઊવેખીચે ધૂપ કે ાકું દર્
હા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
અગરને અરગજા, તપ દીનતા હે કીજે વૃત દીપકે છે. નવ ૩ આશો ચિત્ર શુકલ પક્ષે, નવ દિવસ હે તપ કીજે એહકે સહજ ભાગ સુસંપદા, સોવન સમહે જલકે તસ દેહકે છે નવ૦ ૪ જાવ છવ શકતે કર જિમ પામે છે નિત્ય નવલા ભેગ કે ચાર વરસ સાડા તથા, જિન શાસન હે એ મોટે ભેગકે છે નવ છે ૫ | શ્રી વિમલદેવ સાન્નિધ્ય કરે, ચકકેસરી છે એ તાસ સહાયકે છે શ્રી જિનશાસન સહિ, એહ કરતાં તે અવિચલ સુખ થાય કે જે નવ | ૬ | મંત્ર તંત્ર મણિ ઔષધિ, વશ કરવા હે શિવરમણિ કાજ કેત્રિભુવન તિલક સમાવી, હેયે તે નરહે કહે નય કવિ રાજકે નવ ૧ ૭ . ઈતિ
છે અથ શ્રી દીવાલીનું સ્તવન છે | વાલ્હાજીની વાટલ અમેં તાંરે છે એ દેશી
છે જય જિનવર જગ હિતકારીરે, કરે સેવા સુર અવતારીરે, ગૌતમ મુહા ગણધારી છે ૧ સનેહી વી ૨જી જયકારી છે અંતરંગ શિપુને ત્રાસેરે, તપ કપાપે વાસેરે, લહ્યું કેવલ નાણુ ઉલ્લાસું ! સવ ૨ | કટિલ કે વાદ વદાયરે, પણ જિનસાથે ન ઘટાયરે, તેણે હરિલંછન પ્રભુ પાય . સ છે ૩ છે સવિ સુરવહુ થેઈ થઈ કારારે, જલપંકજની પર્વે ન્યારારે, તજી તૃગણ ભોગ વિકારા છે સટ છે ૪પ્રભુ દેશના અમૃત ધારારે, જિન ધર્મ વિષે રથાકારારે, જેણે તારયા મેઘ કુમારા સ ા પ ા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
૫૯
ગૌતમને કેવલ આલીરે, વરયા સ્વાંતિયે શિવ વરમાલી, કરે ઉત્તમ લોક થવાની છે સ0 | દ ને અંતરંગ અલ
૭ નિવારીરે, શુભ સજજનને ઊપગારીરે, કહે વીર પ્રભુ હિતકારી છે ૦ ૭ ઈતિ . ૧૯
છે અથ શ્રી વીરપ્રભુનું દીવાલીનું સ્તવન
મારગ દેશક મોક્ષનેરે, કેવલ જ્ઞાનનિધાન | ભાવ દયાસાગર પ્રભુર, પર ઊપગારી પ્રધાનેરે છે ૧ વર પ્રભુ સિદ્ધ થયા છે. સંઘ સકલ આધારે, હવે ઈશુ ભરતમાં છે કે શું કરશે ઊપગારોરે છે વીર૦ ૨ | નાથ વિહણું સૈન્ય પુંરે, વીર વિહારે જીવ છે સાધે કેણુ આ ધારથી, પરમાનંદ અભંગેરે આ વિરટ છે ૩ છે. માતા વિણે બાલ ક્યૂરે, અરહે પરહે અથડાય છે વીર વિક્રૂણા
જીવતાર, આકુલ વ્યાકુલ થાયરે છે. વીર૦ ૪ ૫ સંશય એકવીરને રે, વિરહ તે કેમ ખમાય છે જે દીઠે સુખ - પજે, તે વિણ કેમ રહેવાયરે છે વીર છે ૫ છે નિર્યામક ભવ સમુદ્રને રે, ભવઅડવ સસ્થ વાહ ! તે પરમેશ્વર વિણુ મલેરે, કેમ વધે ઉત્સાહ છે વીર ૬ વીરચકાં પણ શ્રત તણેરે, હતા પરમ આધાર છે હવે જહાં શ્રત આધાર છે રે, અહી જિનમુદ્રા સારે વીર ૭ | ત્રણ કાલે સવિજીવનેરે. આગમથી આણંદ શે ધાવે ભવિજનારે, જિન પડિમા સુખકરે છેવીર ! ૮ છે ગણધર આચારજ મુનિરે, સહુને એણપરે સિદ્ધિ ભવ ભવ આગમ સંગથરે, દેવચંદ્ર પદ લીધરે વીર | ૯ | | ઇતિ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
છે અથ દીવાલીનું સ્તવન છે છે. પ્રભુ ક8 કવિ કુલની માલા એ દેશી છે
છે રમતી ગમતી હમુને સહેલી, બેહુ મલી લીજીયે એક તાલીરે સખિ આજ અને પમ દીવાલી છે લીલ વિલાસું પૂરણ માસે, પોષ દશમ નિશિ રઢીયાલી છે સ .૧ છે પશુ પંખી વસી વનવાસે, તે પણ સુખીયાં સમકાલીરે સ૦ છે એણી રાત્રે ઘેર ઘેર ઓચ્છવ હશે, સુખીયાં જગતમાં નર નારીરે સટ છે ૨ ઊત્તમ ગ્રહ વિશાખા જેગે, જમ્યા પ્રભુજી જયકારીરે સ.
સાતે નરકે થયાં અજવાલાં, થાવરને પણ સુખકારી રે ! -સત્ર | ૩ | માતા નમી આઠ દિગકુમારી, અર્ધલકની વસનારીરે સટ છે સૂતી ઘર અને કરતી, જેજના એક અશુચિ ટાલી છે સત્ર | ૪ | ઊર્વ લેકની આઠ જ કુમારી, વરસાવે જલ કુસુમાલી સો પૂરવ રૂચક આઠ દર્પણ ધરતી, દક્ષિણની અડ કલશાલી સ૦ છે
૫ અડ પરિચ્છમની પંખા ધરતી, ઉત્તર આઠ ચમર ઢાલી છે સટ છે વિદિશીની ચઊ દીપક ધરતી, રૂચક દીપની ચઉ બાલીરે છે સ૦ ૫ ૬ કેલતણું ઘર ત્રણ કરીને, મર્દન સ્નાન અલંકારર . સ. એ રક્ષા પિટલી આંધી બેહને, મંદિર મેહેલ્યાં શણગારી . સ . ૭ : પ્રભુ મુખ કમલે અમરી ભમરી, રાસ રમતી લટકાલીરે સ૦ પ્રભુ માતા નું જગતની માતા, જગ દિપકની ઘરનારીરે છે ૮ છે માજી તુજ નંદન ઘણું છ, ઉત્તમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
જીવને ઊપગારીરે સહ ! છપ્પન દિગ કુમરી ગુણ ગાતી, શ્રી શુભવીર વચન શાલી ! સખિ૦ ૯ છે ઈતિ છે ૮૦ છે
| નવપદ સ્તવન, વીરજીણુંદની વાણી, ચિત્ત ધરજે અમિઅસમાણ, હે ભવીયાં, નવપદ નિત્ય નિત્ય સે. ૧ | અરિહંત પદ સુખકારી, બીજે સિદ્ધ નમે હિતકારી;
હે છે ભ૦ મે ૧૦ ૨ છે. આચારજ સુવિચારી, ઉવઝાય તે વ્યુત ઉપકારી છે;
- ભ૦ ૫ ૧૦ છે ૩ સત્તાવીશ ગુણધારી, એસે સાધુ નમે બ્રહ્મચારી હ;
- ભ૦ કે ૧૦ ૫ ૪ . દેસણ નાણુ નમીજે, વલી ચારિત્ર મહા તપ લીજે છે,
| | ભ૦ ૫ ૧૦ ૫ ૫ or કર્મ ગહન તપ કાપે, એને મનવંછીત સુખ આપે છે
- ભ૦ છે ન ! ૬ ! સમર્યા સંકટ ભાજ, જયુ દિન દિન મંગળ છાજે છે
ભ૦ | ન | ૭ નવપદ જે નર ધ્યાવે, તે તે સુરનર શિવસુખ પાવે છે
! ભ૦ ૧૦ ૮ iE ભક્તિ વિલાસે જે ગાવે, તેતે સુરનર શિવસુખ પાવે છે,
! ભથ ન ! ૯ It
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
શ્રી પદ્મવિજયજી કૃત શ્રી સિદ્ધચક સ્તવન. સિદ્ધચક વર સેવા કીજે, નરભવ લાહે લીજે રે, વિધિ પૂર્વક આરાધન કરતા, ભવભવ પાતીક છીજે, ભવિજન ભજીયેજીરે, અવર અનાદિની ચાલ, નિત્ય નિત્ય તજિયેજીરે. એ આંકણું છે ૧ છે દેવને દેવ દયાકર ઠાકર, ચાકર સુરનર ઈદજી, ત્રિગડે ત્રિભુવન નાયક બેઠા, પ્રભુ શ્રી જિનચં. ભ. ૨ અજ અવિનાશી અકળ અજરામર, કેવળ દેસણુ નાણીજી, અવ્યાબાધ અનંતુ વીર્યજ, સિદ્ધ પ્રણમે ગુણખાણી. ભ. ૩ વિદ્યા સૈભાગ્ય લક્ષમી પીઠ. મંત્ર રાજયોગ પીઠજી, સુમેરૂ પીઠ એ પંચ પ્રસ્થાને, નમો આચારજ ઈઠ. ભ. ૪
શ્રી સિદ્ધચક સ્તુતિ છે વીર જીનેશ્વર અતિ અલસર, ગોતમ ગુણના દરિયાછ. એક દિન આણું વરની લઈને, રાજગ્રહી સંચરીયાજી. શ્રેણિક રાજ વંદન આવ્યા, ઉલટ મનમાં આણજી; પર્ષદા આગલ બાર બિરારે, હવે સુણે ભવી પ્રાણી છે. ૧ માનવ ભવ તુમે પુન્ય પામ્યા, શ્રી સિદ્ધ ચક્ર આરાધજી; અરિહંત સિદ્ધ સૂરિ ઉવઝાયા, સાધુ દેખી ગુણ વાધે. દરસણુ નાણું ચારિત્ર તપ કીજે, નવપદ ધ્યાન ધરીએજી; ધુર આસથી કરવા આંબિલ સુખ સંપદા પામી છે. ૨ શ્રેણીકરાય ગામને પૂછે, સ્વામીએ તપ કે કોઇ; નવ આંબિલ તપ વિધિશું કરતાં, વંછિત સુખ કેણે લીધાજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
મધુરી ધ્વની બેલ્યા શ્રી ગેમ સાંભળે શ્રેણિકરાંય વયણજી; રેગ ગયે ને સંપદા પામ્યા, શ્રી શ્રીપાળ ને મૃયણુજી. ૩ રૂમ ઝુમ કરતી પાયે નેઉર. દીસે દેવી રૂપાલજી; નામ ચકકેસરીને સિદ્ધાઈ, આદિ અનવર રખવાલી જી. વિધ કેડ હરે સહુ સંઘનાં, જે સેવે એના પાય; ભાણુવિજય કવિ સેવક નય કહે, સાનિધ કરજે માય. ૪
સિદ્ધચક સ્તુતિ શ્રી સિદ્ધચક સેવે સુવિચાર, આણી હૈયડે હરખ અપાર, જીમ લહા સુખ શ્રીકાર, મન શુદ્ધ એલી તપ કીજે; અહોનિશ નવપદ ધ્યાન ધરી, જિનવર પૂજા રચિને પડિક્કમણું દેય ટંકના કીજે, આઠે થઈએ દેવ વંદીજે. ભુમિ સંથારે કીજે, મૃષા તણે કીજે પરિહાર, અંગે શિયલ ધરીજે સાર, દીજે દાન અપાર અરિહંત સિદ્ધ આચાર્ય નમીજે, વાચક સર્વે સાધુ વકીજે, દેસણ નાણ સુણીજે, ચારિત્ર તપનું ધ્યાન ધરીએ
અહોનિશ નવપદ ગણું ગણજે, નવ આંબિલ પણ કાજે, નિશ્ચલ રાખી મન હે નિચ્ચે, જપીએ પદ એક એક ઈશ; નેકારવાલી વિશ; છેલ્લે આંબિલ મેટે તપ કીજે, સત્તરભેદી જિન પુજા રચીજે, માનવ ભવ લાહે લીજે. ૨ સાતમેં કુષ્ટિના રોગ, નાઠા યંત્ર નમણુ સજોગ, દૂર હુઆ કર્મના ભેગ, અઢારે કષ્ટ દુરે જાએ; દુઃખ દેહગ દુર પલાએ, મન વંછિત સુખ થાય,
૧ મીઠી વાણી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
૪
નિરધેનીયાને તે બહુધન્ન, અપુત્રિયાને ઘે પુત્ર રતન. સેવે શુદ્ધ મન, નવકાર સમા નહી કોઈ મત્ર; સેવેા વિહરખત.
જિમ સેવ્યાં મયણાં શ્રીપાળ, ઊમર રાગ ગયા સુખ રસાલ, પામ્યા મંગળમાળ, શ્રીપાલતણી પેરે જે રાધે; દીન દીન દોલત તસ ઘર વાધે, અતિ શિવ સુખ સાધે, વિમલેશ્વર યક્ષ સેવા સારે, આપદા કષ્ટને દૂર નિવારે; દાલત લક્ષ્મી વાધે, મેઘવિજય કવિયણના શિષ્ય. આણી હૈયર્ડ ભાવ જગદીશ, વિનય વદે નિશદીશ.
શ્રી સિધ્ધચક્રની સ્તુતિ.
જિનશાસન વછીત પુરણુ દેવ રસાલ, ભાવે ભવી ભણીયે, સિદ્ધચક્ર ગુણમાલ; તિહુ' કાલે એહની, પુજા કરે ઉજમાલ, તે અમર અમરપદ, સુખ પામે સુવિશાલ. અરિહંત, સિદ્ધ વા, આચારજ ઉવઝાય, મુનિ રિસણુ નાણુ, ચરણુ તપ એ સમુદાય; એ નવપદ સુમુદિત, સિદ્ધચક્ર સુખદાય, એ ધ્યાને ભવિનાં, ભવ કોટિ દુઃખ જાય, આસે ચૈતરમાં, સુદિ સાતમથી સાર, પુનમ લગે કીજે, નવ આંખિલ નિરધાર; ઢાય સહસ ગણેવું, પદ્મ સમ સાડાચાર, એકાશી આંખિલ તપ, આગમને અનુસાર. સિદ્ધચક્રના સેવક, શ્રી વિમલેસર દેવ,
શ્રીપાલ તણી પરે, સુખ પુરે સ્વયમેવ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧
૨
૩
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
દુખ દેહગ નાવે, જે કરે એહની સેવ, શ્રી સુમતિ સુગુરૂને, રામ કહે નિત્ય મેવ.
શ્રી સિદ્ધચકનો સ્તુતિ. અરિહંતન વલી સિદ્ધ નમે, આચારજ વાચક સાહુનમે. દર્શન જ્ઞાન ચરિત્ર નમે, તપ એ સિધચક્ર સદા પ્રણમે. ૧ અરિહંત અન ત થયા થાશે, વલી ભાવ નિખેપે ગુણ ગાશે; પઠિકકમણી દેવવંદન વિધિશું આંબિલ તપ ગણુણું ગણે વિધિશું. છહ ર પાલી જે તપ કરશે, શ્રીપાલ તણું પરં ભવતરસે; સિદ્ધચકને કુણ આવે તેલે, એહવા જિન આગમ ગુણ બોલે. ૨ સાડાચાર વરસે તપ પુરે, એ કર્મ વિદારણ તપ શુરે; સિદ્ધચક્રને મન મંદિર થાપ; નય વિમલેસર વર આપે. ૪
છે ઇતિ.. નવપદજીની સ્તુતિ. પ્રહ ઉઠી વંદુ, સિદ્ધચક સદાય, જપીએ નવપદને, જા૫ સદા સુખદાય; વિધિપૂર્વક એ તપ, જે કરે થઈઉજમાલ, તે સાવ સુખ પામે, જિમ મયણું શ્રીપાળ. માલવપતિ પુત્રિ, મયણું અતિ ગુણવંત, તસ કર્મ સગે કઢી મિલીએ કંત; ગુરૂ વયણે તે હા, આરાધ્યું ત૫ તેહ, સુખ સંપદ વરિયા, તરિયા ભવજલ તેહ. આંબિલ ને ઉપવાસ, છઠ્ઠ વલી અઠ્ઠમ, દશ અઠાઈ પંદર માસ, છ માસ વિશેષ ઇત્યાદિક તપ બહુ, સહ માંહિ શિરદાર. જે ભવિય કરશે, તે તરસે સંસાર.
તપ સાનિધ્ય કરશે; શ્રી વીમલેસર યક્ષ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
સહુ સંઘના સ ́કટ, ચુરે થઇ પ્રત્યક્ષ; પુરિક ગણુધાર, કનવિજય બુધ્ધિ શિષ્ય, અધ દર્શન કવિજય કહે, પહોંચે સકલ જંગીશ. ૪.
॥ ઇતિ. ા
શ્રી ગાતમ સ્વામીને રાસ.
ઢાળ પહેલી.
વીર જિગ્રેસર ચરણકમલકમલા કયવાસા, પણમવિ પત્તુિ સાત્રિ સાલ ગાયમગુરૂ રાસે; મણુ તણુ વયણ એક ત કરવિ નિરુણા બા ભવિ, જિમ નિવસે તુમ દેહગેહ ગુણગણ ગહગહિ. ૧. જ ખુદીવ સિરિભરતખિત્ત ખેાણીતલમડ, મગધદેશ ઝેનીય નરેસ રીલ ખલખંડણ; ધણુંવર ગુખ્ખર નામ ગામ જ ગુણગણ સજ્જા વિષ્પ વસે વસુભ્રષ્ટ તથ્ય તસુ પુહવી ભજ્જા. ૨. તાણુ પુત્ત સિરિઇભ્રષ્ટ ભૂવલય પ્રસિદ્ધો, ચઉદવિા વિવિહવ નારિ રસ વિશે (લુદ્દા); વિનય વિવેક વિચાર સાર ગુણગણુહ મનેાહર, સાત હાથ સુપ્રમાણ દેહરૂપે ર’ભાવર, ૩. નયણુ વયણુ કર ચરણ જિવિ પંકજ જળે પાડિઅ, તેજે તારાચંદ સૂર આકાશે ભમાડિઅ; રૂવે મયણુ અન’ગ કરવિ મેલ્હિ નિરધાડિ, ધીરને મેરૂ ગ ંભીર સિંધુ ચંગિમ ચયાડઅ. ૪. પેિિનિરૂવમ રૂવ જાસ જણ જંપે કિચિઅ, એકાકી કલિભીતે થ્વિ ગુણ મેહલ્યા સ ંચિઅ; અહવા નિશ્ચે પુવ્વજન્મે જિવર ણે અંચિઅ, રંભા ૫મા ગારિ ગંગ રતિ હા વિધિ ચિઅ. ૫. નહિ બુધ નહિ ગુરૂ કવિ ન કોઇ જસુ આગળ રહિ, પાઁચસયાં ગુણપાત્ર છાત્ર હીડે પરિવરિ; કરે નિરંતર યજ્ઞકર્મ મિથ્યામતિ માહિઅં, ધૃષ્ણે છલિ હેાસે ચરણનાણુ 'સહ વિસેાહિઅ. ૬. પહેલી ઢાળના અ.
જ્ઞાનરૂપી લક્ષ્મીએ જ્યાં નિવાસ કરેલા છે એવા વિરજિનેશ્વરના ચરણકમળને પ્રણામ કરીને ગાત્તમ ગુરૂના રાસ કહેશું. હે ભવ્ય જીવો ! તમે તે (રાસ) મન વચન કાયાને એકાગ્ર કરીને સાંભળેા કે જેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
તમારા દેહરૂપી ઘરમાં ગુણને સમૂહ ગહગવાટ કરતે આવીને વસે. જંબૂદીપમાં ભરત નામે ક્ષેત્ર છે. તેમાં પૃથ્વીતળના આભૂષણ જેવા મગધ નામે દેશ છે. ત્યાં રિપુ જે શત્રુ તેના દળ. કેલશ્કરના બળનું ખંડન કરનાર શ્રેણિક નામે રાજા છે. તે મગધદેશ) માં ધને કરીને એક (દ્રવ્યવાળું ) ગુબ્બર નામે ગામ છે. ત્યાં ગુણગણુની શવ્યા સમાન વસુભૂતિ નામે વિપ્ર (બ્રાહ્મણ) વસે છે. તેને પૃથ્વી નામે ભાર્યા (સ્ત્રી) છે. તેને પુત્ર ઇંદ્રભૂતિ નામે છે તે પૃથ્વીના વલયમાં સર્વત્ર) પ્રસિદ્ધ છે; અને વિદ્યારૂપ વિવિધ રૂપવાળી સ્ત્રીના રસથી વિંધાયેલો છે અર્થાત ચોદ વિધામાં પ્રવીણ છે, તેમાં લુબ્ધ થયેલ છે. તે વિનય, વિવેક ને સારા વિચારાદિ ગુણના સમૂહથી મનહર છે. તેનું શરીર - સાત હાથ પ્રમાણ છે અને રૂપે કરીને રંભા-અપ્સરાના વર (સ્વામી) ઈંદ્ર જેવો છે. તેના નેત્રકમળ, વદનમળ, કરકમળ અને પદકમળ એવાં સુંદર છે કે જેણે બીજો પંકજ કે. કમળને તે જળમાંજ પાડી દીધાં છે અથાત ત્યાંજ નિવાસ કરાવ્યો છે અને પિતાના તેજે કરીને તારા, ચંદ્ર અને સૂર્યને તે આકાશમાં ભગાડયા છે-ભમતા કરી મુક્યા છે. રૂપે કરીને મદન કે. કામદેવને અનંગ-અંગ વિનાને કરીને કાઢી મેલ્યો છે. ધેયતામાં મેરૂ જેવો છે, ગંભીરતામાં સિંધુ કે. સમુદ્ર જેવા છે અને મને હરપણાના સંચયનું સ્થાન છે. તેના નિરૂપમ (ઉપમા વિનાના) રૂપને જોઈને લોકો કાંઈક એમ કહે છે કે (વિધાતાએ) કળિકાળના ભયથી બધા ગુણને આમાંજ એકઠા સંચી રાખ્યા છે; અથવા આણે પૂર્વજન્મમાં જરૂર જિનેશ્વરને પૂજ્યા છે, - તેથી તેણે રંભા, પડ્યા (લક્ષ્મી), ગેરી, ગંગા, રતિ અને વિધિ
તે સર્વને વંચા છે (ગ્યા છે). કોઈ બુધ (પંડિત), કોઈ મુરૂ કે કોઈ કવિ તેની આગળ રહી શક્યા નથી અર્થાત્ તે સર્વને આણે જીતી લીધા છે. (અહીં શ્રેષમાં બુધ, ગુરૂ ને શુક્ર આ ત્રણેને છત્યાનું સૂચવ્યું છે). તે પાંચસે ગુણવાન છાત્રો (શિષ્યો ) થી પસ્વરેલ સર્વત્ર ફરે છે, અને મિથ્યાત્વથી મેહિત મતિવાળો હોવાથી યજ્ઞ કર્મ કરે છે. પરંતુ તે છળેતેજ મિષથી તેને ચરણ (ચારિત્ર), જ્ઞાન ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
૬૮.
દર્શીનની વિશુદ્ધિ પ્રાપ્ત થવાની છેઃ અર્થાત્ તે કારણ ઉલટું તેને રત્નત્રયીના લાભ માટે થવાનુ છે.
વસ્તુ.
જબુદીવતુ જ ખુદીવહ, ભરતવાસ'મિ, ભૂમિતળમ‘ડણુ, મગધદેસ, સેણિયનરેસર, વર્ ગુન્વર ગામ તિહાં, વિખ્ વસે વસુભૂય સુંદર; તસુ ભજ્જા પુવી, સયલ ગુણગણ રૂનિહાણ; તાણ પુત્ત વિનિલેા, ગેાયમ અતિહિ સુજાણુ. ૭.
અ.
જ બુઢીપના ભરતક્ષેત્રમાં, ભૂમિતળના મ`ડનભૂત મગધદેશમાં શ્રેણિક નામે રાજા છે. ત્યાં શ્રેષ્ઠ ગુઅર નામે ગામ છે. તે ગામમાં. વસુભૂતિ નામે સુંદર વિપ્ર વસે છે. તેની બાર્યા સકળ ગુણગણના *નિધાનભૂત પૃથ્વી નામે છે. તેને પુત્ર વિદ્યાવર્ડ અલંકૃત અતિ સુજાણ્ ગાતમ નામે છે.
ભાષા. ( ઢાળ ત્રીજી )
ચરમ જિણેસર કેવળ નાણી, ચવિ સંધ પઠ્ઠા જાણી; પાવાપુર સામી સંપત્તો, ચન્દ્વિ દેવ નિકાયહિન્નુત્તેા. ૮. દેવે સમવસરણ તિાં કીજે, જિષ્ણુ દીઠે મિથ્યામતિ ખીજે; ત્રિભુવનગુરૂ સિંધાસણે બેડા, તતખિણ મેહ દિગતે પછઠ્ઠા. ૯. ક્રોધ માન માયા મદપુરા, જાએ નાડ઼ા જિમ દિને ચારા; દેવભિ આકાશે વાજે, ધનરેસર આવ્યા ગાજે. ૧૦. કુસુમ દૃષ્ટિ વિરચે તિહાં દેવા, ચઉસ
ઇંદ્રજ માગે સેવા; ચામર છત્ર શિરાવરિ સાહે, રૂપે જિવર જગ સમેાહે ( સહુ મેહે ), ૧૧. ઉપસમ રસભરાર વરસતા, ચેાજનવાણિ વખાણ કરતા; જાણિઅ વર્ધમાન જિન પાયા, સુરનર કિનર આવે રાયા. ૧૨. કાંતિસમૂહે ઝલઝલકતા, ગયણ વિષાણે રણરણકતા; પેવિ ભૂ મન ચિતે, સુર આવે અમ્હ યનુ હાવતે. ૧૩. તીર તરડક જિમ તે વહતા, સમવસરણ પહુતા ગહગહતા; તા અભિમાને ગાયમ જંપે, તિણે અવસરે કાપે તણુ 2 કપે. ૧૪. મૂઢા લેાક અજાણ્યા મેલે, સુર જાણુતા ઇમ કાંઇ ડાલે;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
મૂ આગળ કો જાણુ ભણીજે, મેરૂ અવર કિમ એપમ દીજે. ૧૫,
અથ.. છેહાતીર્થકર (શ્રી મહાવીર સ્વામી) કેવળજ્ઞાની થયા. પછી ચતુર્વિધ ( સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા ) સંઘની પ્રતિકા કરવાને અવસર જાણે સ્વામી પાવાપુરે સંપ્રાપ્ત થયા [ આવ્યા ]. તેઓ ચાર પ્રકારની (ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી ને વૈમાનિક) દેવનિકાય (દેવજાતિ) થી યુક્ત (પરવરેલા) હતા. ત્યાં [પાવાપુરીના ઉધાનમાં] દેવોએ સમવસરણ એવું કર્યું કે જેના દેખવાથી મિથ્થામતિ અથવા મિથ્થામતિવાળા ખીજે અર્થાત ખેદ પામે ( નાખુશ થાય ). તે સમવસરણમાં ત્રિભુવનગુરૂ [વીર પરમાત્મા ] સિંહાસન પર આવીને બેઠા. તત્કાળ મેહ તો દિગંતમાં [ દિશાના અંતમાં ] પિસી ગયે, અને ક્રોધ માન માયા ને મદને રામહ અથવા તેને દોષવાળા છો તે પ્રભુને જોઈને જેમ દિવસે ચેર નાસી જાય–સંતાઈ જાય તેમ નાસી જવા લાગ્યા. આકાશમાં દેવદુંદુભિ વાગવા લાગી તે ધર્મનરેશ્વર પધાર્યાથી ગાજતી ન હોય અથવા તેને ખબર આપતી ન હોય તેમ જણાવા લાગ્યું. દેવતાઓએ ત્યાં કુસુમની(જાનુ પ્રમાણ) વૃષ્ટિ કરી અને ચોસઠ ઈ જે પ્રભુ પાસે સેવાની પ્રાર્થના કરવા લાગ્યા, અત “તમારી સેવા અમને આપે ” એમ કહેવા લાગ્યા. પ્રભુના મસ્તક ઉપર ચામર ને છત્ર રોભવા લાગ્યા, અને પિતાના રૂપે કરીને પ્રભુ જગતને મેહ પમાડવા લાગ્યા. પછી ઉપશમરૂપી રસને સમૂહ ભરી ભરીને પ્રભુ વરસવા લાગ્યા અને જન પર્યત[ચારે બાજુઓ સાંભળી શકાય તેવી વાણીવડે વખાણ કરવા લાગ્યા, અર્થત ધર્મોપદેશ દેવા લાગ્યા. આ પ્રમાણે વર્ધમાન સ્વામીને પધાર્યા જાણીને દેવતાઓ, મનુષ્યો, કિન્નરે (વ્યંતરે) અને તેના રાજાઓ આવવા લાગ્યા. તેમને કાંતિના સમૂહે કરીને આકાશમાં ઝળઝળાટ થઈ રહ્યો અને આકાશમાંથી ઉતરતા વિમાનવડે રણુરણુટ શબ્દ થઈ હ્યો. તે જોઈને ઈંદ્રભૂતિ ગૌતમ) વિપ્ર મનમાં ચિંતવવા લાગ્યો કે આ દેવતાઓ અમારા યજ્ઞ નિમિત્તે આવે છે. પછી તીરના તરંડની જેમ તે દેવતા
એ તે એકદમ વહેતા સતા ગણગણાટ કરતા સમવસરણમાં પહોંચી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
ગયા. એટલે અભિમાનવડે ગતમ કહેવા લાગ્યા અને તે અવસરે . કેપવડે. તેમનું શરીર કંપવા લાગ્યું, (તેઓ શું કહેવા લાગ્યા? આમ કહેવા લાગ્યા કે ]–મૂઢ [મૂખે એવા લોક (મનુષ્યો તે અજાણ્યું બેલે અર્થાત્ મને સર્વાને મુકીને બીજે ચાલ્યા જાય–બીજાની પ્રશંસાકરે, પણ આ તે દેવતાઓ જાણ કહેવાય, છતાં તે આમ કેમ ડોલાયમાન થાય છે! આ દુનિયામાં મારી પાસે મારાથી અધિક બીજે જાણ કેણ છે? અને મેર ઉપરાંત બીજી ઉપમાજ કયાં છે કે દેવાય ? અર્થાત ઉંચામાં ઉંચી મેરૂની ઉપમા છે તેને લાયક તે હું છું, છતાં આમ કેમ થાય છે ? વસ્તુ,
વીર, જિણવર વીર જિણવર. નાણસંપન્ન, પાવાપુરિ સુમતિ પત્તનાહ સંસાર તારણ, તિહિં દેવે નિમ્મવિઅ સસરણ બહુ સુખકારણ, જિણવર જગ ઉન્ને અકર, તેજે કરી દિણકાર; સિંહાસણે સામી ઠ, ડુઓ સુજયજયકાર ૧૬.
અર્થ. વીરપ્રભુ કેવળજ્ઞાનથી યુક્ત થયા પછી દેવપૂજિત સંસારથી તારનાર એવા તે નાથ પાવાપુરીએ પ્રાપ્ત થયા, અર્થાત પાવાપુરી આવ્યા, ત્યાં બહુ સુખનું કારણ એવું સમવસરણ દેએ નિમિત કર્યુ ( રમું ). જગતમાં ઉદ્યોતના કરવાવાળા, તેજે કરીને દિનકર (સૂર્ય) જેવા જિનેશ્વર સ્વામી સિંહાસન પર બિરાજમાન થયા અને સર્વત્ર યજયકાર થયો,
ભાષા (ઢાળ ત્રીજી.) તવ ચડિઓ ઘણમાણગજે, ઇંદભૂઈ ભૂદેવ તે, હું કાર કસિ સંચરિઅ, કવણસુ જિણવર દેવ છે. ૧૭. જન ભૂમિ સમોસરણું પિએ પ્રથમારંભ દહદિસિ દેખે વિવિધ વધું, આવંતી સુર રંભ તે ૧૮ મણિમય તો દંડ ધજ, કોસીસે નવ ઘાટ તે, વયર વિવજિત જંતુ ગણ, પ્રાતિહારજ આઠ તે. ૧૦ સુરનર કિનર અસુર વર, ઇંદ્ર દ્વાણી રાય તે; ચિ ચમક્તિ ચિંતવે એ, સેવતા પ્રભુપાય તે. ૨૦. સહસકિરણ સમ વીર જિણ, પખવે રૂપ વિશાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
૭ી
તે એહ અસંભમ (વ) સંભવે એ, સાચે એ ઈંદજાળ તે ૨૧. તવ બેલા ત્રિજગ ગુરૂ, ઇંદભૂથ નામેણ તે, શ્રીમુખે સંસય સામિ સ, ફેડ વેદ પણ તે. રર. માન મેલ્હી મદ ઠેલી કરી ભક્તિએ નામે શીસ તે; પચ સયાંશું વ્રત લીઓ એ, ગેયમ પહેલો શીસ તે. ૨૩. બંધવ સંજમ સુણવિ કરી, અગનિભૂઈ આવે તેનું નામ લેઈ અભ્યાસ કરે, તે પણ પ્રતિબધેય તે, ૨૪. ઇણે અનુક્રમે ગણહર રણ, થાપ્યા વીરે અગ્યાર તે; તવ ઉપદે ભુવન ગુરૂ, સંયમ શું વ્રત બાર તે. ૨૫. બિહુ ઉપવાસે પારણું એ, આપણુપે વિહરત તે; ગાયમ સંયમ જગ યેલ જયજયકાર કરંત તે. ૨૬.
અર્થ. તે વખતે ઈkભૂતિ ભૂદેવ (બ્રાહ્મણ) નિવડ માનરૂપી ગજ ઉપર ચ અર્થાત અભિમાને ભરાણે. તેથી હું કાર કરે તે ચાલ્યો કે તે જિનવર દેવ કોણ છે ? આગળ ચાલતાં એક યોજના ભૂમિમાં સમવસરણને પ્રારંભ કરેલો દીઠો, અને દશે દિશામાં વિવિધ સ્ત્રીઓ અને સુરરંભા ( દેવાંગના-અપ્સરાઓ ) ને આવતી જોઈ. વળી તે સમવસરણનાં મણિમય તરણુ, હજાર યોજનના દંડવાળા ધર્મધ્વજ અને ગઢના કોસીસા (કાંગરા ) ઉપર નવા નવા ઘાટ ( વિચિત્ર રચનાના દેખાવ) દીઠા. તેમજ જતિરથી પણ રહિત એવપ્રાણીઓને સમૂહ જે. આઠ પ્રતિહાર્ય દીઠા. વળી દેવે, મનુષ્યો બંતરે, ભુવનપતિ દેવતાઓ, ઈદ્રો, ઈંદ્રાણુઓ અને રાજાઓને પ્રભુના ચરણમળની સેવા કરતા દેખી ચિત્તમાં ચમત્કાર પામી ચિંતવવા લાગ્યો અને સહસ કિરણ ( સૂર્ય ) સમાન તેજવી તેમજ વિશાળ રૂપવંત વીર જિનને જોઈને વિચારવા લાગે કે આ બધી અસંભવિત વાત સંભવે છે–દેખાય છે, તેથી જરૂર આ સાચેસાચી ઇંદ્રજાળજ છે. (આમ વિચારે છે) તે અવસરે ત્રિજગગુરૂ વીર પરમાત્માએ
૧. આ ઢાળની દશ ગાથાને બદલે કેટલીક પ્રતમાં આઠ આઠ પદની એકેક ગાથા કરી પાંચ ગાથા ગણેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
તેમને ઈંદ્રભૂતિ એવા નામથી બેલાવ્યા, અને સ્વામીએ શ્રીમુખે-વેદના પદવડે કરીને જ તેમના સર્વ સંશય ફેડી નાંખ્યા. પછી માનને મેલી ( તજી દઈ ) મદને ઠેલી ( દૂર કરી ) ભક્તિવડે મસ્તક નમાવ્યું અને પાંચસે છાત્રો સહિત પ્રભુ પાસે વ્રત ( ચારિત્ર ) અંગીકાર કર્યું. ગોતમ (સર્વમાં) પહેલા શિષ્ય થયા. પિતાના મોટા બંધવ ઈંદ્રભૂતિએ સંયમ લીધાની વાત સાંભળી અગ્નિભૂતિ પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ નામ લઈને બેલાવ્યા. તેના મનમાં સંશય હતો તેને અભ્યાસ કરાવ્યો, અર્થાત વેદપદને ખરે અર્થ સમજાવી સંશય ટાળ્યો એટલે તે પણ પ્રતિબોધ પામ્યા. એ પ્રમાણે અનુક્રમે અગ્યાર ગણધર રત્નની પ્રભુએ સ્થાપના કરી અને તે પ્રસંગે ભુવનગુરૂ (પ્રભુ )એ સંયમે [ પાંચ મહાવતરૂપ ] સહિત શ્રાવકનાં બાર વ્રતને પણ ઉપદેશ આપ્યો. પછી ગૌતમસ્વામી નિરંતર પિતાના વિચારથી જ બે બે ઉપવાસે પારણું કરતા સતા વિચારવા લાગ્યા. ગૌતમ સ્વામીના સંયમે સકળ જગતમાં જયજયકાર કર્યો–વર્તાવ્યો.
વસ્તુ. ઈદભૂઈએ, ઇંદભૂઈઅ, ચડિઓ બહુ માને, હુંકાર કરિ કંપતે, સમોસરણે પહેતો તુરત, અહ સંસા સામિ સંવે, ચરમના ફેડે કુરંત, બેધિ બીજ સંજાય મને, ગાયમ ભવહ વિરત્ત, દિખ્ખ લઈ સિખા સહિઅ, ગણહર પય સંપા. ૨૭
એથ. દ્રભૂતિ બહુમાને ચડી હંકારે કરતે ને કંપતે તરત સમોસરણે પહોંચે. [ અથ ] પછી ચરમનાથ [ વિરપ્રભુ ] સ્વામીએ તેના સર્વ સંસા (સંશય) એકદમ ફેડી નાખ્યા, એટલે તેમના મનને વિષે બોધિબીજ ( સમતિ ) સંજાન થયું ( પ્રાપ્ત થયું). પછી ગતમ ભવ જે સંસાર તેથી વિરક્ત થયા, (પ્રભુ પાસે ) દીક્ષા લીધી, શિક્ષા સહન કરી ( અંગીકાર કરી ) અને ગણધરપદ પામ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
૭૩
ભાષા (ઢાળ થી ) આજ હુઓ સુવિહાણ. આજ પચેલિમાં પુણ્ય ભરે; દીઠાં ગોયમ સામિ, જે નિઆ નયણે અમિય સરે. ૨૮. સિરિ ગોયમ ગણધ ર; પંચસયાં મુનિ પરવરિય; ભૂમિય કરય વિહાર, ભવિયણું જન પબિહ કરે. ) સમવસરણ મઝારિ, જે જે સંય ઉપજેએક તે તે પરઉપકાર, કારણે પુછે મુનિવરે. ૨૮. જિહાં જિહાં દીજે દીખ, તિહાં તિહાં કેવળ ઉપજે એ; આપ કન્ડે અણહુત, ગાયમ દીજે દાન ઈમ ૩૦ ગુરૂ ઉપરિ ગુરૂ ભત્તિ, સામી ગયમ ઉપનીય;
એણિ છળ કેવળનાણ, ર ગજ રાખે રંગ ભરે. ૩૧. જા અષ્ટાપદ સેલ, વંદે ચડિ ચઉવીસ જિણ આતમલબધિ વસેણ, ચરમસરીરી સેય મુનિ. ૩૨. ઇય દેસણ નિમુવિ, ગેમ ગણહર સંલિય; તાપસ પરસએણુ, તે મુનિ દીઠે આવતે એ. ૩૩. તપસોસિય નિયઅંગ, અહ સંગતિ નવિ ઉપજે એ; કિમ ચડસે દઢ કાય, ગજ જિમ દસે ગાજતે એ. ૩૪. ગિરૂએ એણે અભિમાન તાપસ જો મને ચિંતવે એ; તે મુનિ ચડિઓ વેગ, આલં-વિ દિનકર કિરણ ૩૫. કંચણમણિ નિષ્પન્ન. દંડ કલસ ધજ વડ સહિઅ; પેખવિ પરમાનદ, જિણહર ભરતેસર વિહિઅ. ૩૬. નિયનિય કાય પ્રમાણ, ચઉદિસિ સંકિઅ જિગુહ બિંબ; પણમવિ મન ઉલ્હાસ, ગેયમ ગણહર કહાં વસિઅ. ૩૭. વીર સામિન છવ, તિય કજભક દેવ તિહાં, પ્રતિબધે પુંડરીક, કંડરીક અધ્યયન ભણી. ૩૮. વળતા ગાયમ સામિ, સવિ તાપસ પ્રતિબંધ કરેલેઈ આપણે સાથે ચાલે જિમ જુથાધિપતિ. ૩૯. ખીર ખાંડ વૃત આણ, અનિઅવૂઠ અંગુઠ કવિ, ગેયમ એકણ પાત્ર, કરાવે પારણે સવિ ૪૦. પંચયાં શુભ ભાવિ, ઉજળ ભરિયો ખીરમસિ; સાચા ગુરૂ સંગે, કેવળ તે કેવળ રૂપ હુઆ ૪૧. પંચસયાં જિણ નાહ, સમવસરણે પ્રકારત્રય; ખવિ કેવળ નાણ. ઉપનું ઉmયકરે. ૪૨. જાણે જિણવિ પીય,
૧ આથા જૈન પ્રબંધમાં છપાયેલ છે પણ અંક ચડાવેલ નથી. લખેલ પ્રતિમાં નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
ગાજંતી ઘણુ મેધ જિમ,જિણવાણી નિસુણેવ, નાણુ હુઆ પાંચસયે.૪૩.
વસ્તુ. ઇણે અનુક્રમે, ઇણે અનુક્રમે, નાણ સંપન્ન, પન્નરહસય પરિવરિય; હરિએ દુરિઅ, જિણનાહ વંદઈ; જાણેવિ જગગુરૂ વયણ, તીહનાણ અપ્યાણ નિંદઇ. ચરમ જિણેસર તવ ભણે, ગેયમ કરિ મ ખેલ; છેહિ જઈ આપણે સહી, હેર્યું તુલા બેઉ. ૪૪,
અથ. આજ ભલું પ્રભાત થયું, આજ પસલી ( બા)-માં પુણ્ય. ભરે, શ્રી ગોતમ સ્વામીને દીઠા એટલે પિતાના નેત્રમાં અમૃતને શ્રાવ થયો અથવા પિતાના નેત્રમાં અમૃતના સરોવર જેવા ગોતમ સ્વામીને દીઠા. હવે તે મુનિ. પ્રવર(મુનિમાં 28) ગૌતમ સ્વામી પાંચસે મુનિની. સાથે પરવર્યા સતા ભૂમિપર વિહાર કરે છે અને અનેક ભવ્ય જીવને પ્રતિબોધ આપે છે સમવસરણમાં જે જે સંશય ઉત્પન્ન થાય છે તે પરઉપકારને માટે ભગવંતને પુછે છે, અને જ્યાં જ્યાં(જેને)જેને દીક્ષા. આપે છે ત્યાં ત્યાં તેને તેને) કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. પોતાની પાસે કેવળજ્ઞાન) નહીં છતાં પણ ગૌતમ સ્વામી એ પ્રમાણે (કેવળજ્ઞાનનું) દાન આપે છે. ગુરૂ (વર્ધમાન સ્વામી) ઉપર ગૌતમ સ્વામીને અત્યંત ભક્તિ ઉત્પન્ન થઈ છે અને એ મિષે કેવળજ્ઞાન પામવાના છે, પણ હાલ તે પ્રભુ ઉપરને રાગ રોકી રાખે છે; અથવા રંગના ભર (સમૂહ) થી પ્રભુ ઉપર રાગ રાખી રહ્યા છે હવે અન્યદા, અષ્ટાપદ શેલ (પર્વત) ઉપર પિતાની લબ્ધિવડે ચડીને જે ચોવીશ તીર્થકરોને વાંદે તે મુનિ ચરમશરીરી હાથ અર્થાત તે ભવમાંજ મેસે. જનારા હેય.” આ પ્રમાણેની ભગવંતની દેશના સાંભળીને ગૌતમ ગણધર અષ્ટાપદ તરફ ચાલ્યા. ( નજીક પહેચા એટટે) પનરસે તાપસે તેમને આવતા દીઠા. (તાપસે વિચારે છે કે , “ તપથી અમારું શરીર શોષિત થઈ ગયું છે. તથાપિ અમને આ પર્વત ઉપર પહોચવાની(ચટવાની) શક્તિ પ્રાપ્ત થઈ નથી, તે આ તે દઢ કાયા“-વાળા છે, હાથીની જેવા ગાજતા દેખાય છે તે કેમ ચડી શકશે? આવા મેણા અભિમાનથી તાપસે પિતાના મનમાં ચિંતવે છે તેવામાં
૧ આ ઢાળની ૧૬ ગાથાને કેટલીક પ્રતમાં ૮ ગાથા ગણેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
૭૫ તે મૈતમ મુનિ સૂર્યનાં કિરણેનું આલંબન કરીને વેગે ઉતાવળે કે ચડી ગયા. ત્યાં કંચનમણિના નિષ્પન્ન થયેલા (બનાવેલા) દંડ કળ દવા વિગેરે મોટા પ્રમાણુવાળા જેની ઉપર છે. એવા ભરતેશ્વરે બનાવેલા જિનધરને જોઈ પરમ આનંદ પામ્યા. તે જિનઘરમાં ચોવીશે. પ્રભુના પિતાપિતાની કાયા પ્રમાણે ચારે દિશાએ સ્થાપન કરેલા(વીશ) જિનબિંબને જોઈ મનના ઉલ્લાસથી પ્રમાણ કરીને ગાતમસ્વામી ત્યાં [ રાત્રિ કે રહ્યા. તે સ્થાનકે (ભાવી)વજસ્વામીને જીવ તિર્લફજુભકજાતિને દેવતા આવ્યું. તેને ગૌતમસ્વામીએ પુંડરીક કંડરીકનું અધ્યયન સંભળાવીને પ્રતિબોધ પમાડયો, ત્યાંથી પાછા વળતાં ગતમસ્વામીએ બધા (૧૫૦૦ ) તાપસને પ્રતિબંધ કર્યો, અને તેમને દીક્ષા આપીને) પિતાની સાથે લઈયુથાધિપતિની જેમ ચાલ્યા. પછી ખીર ખાંડને ધી: એક પાત્રમાંજ વહોરી લાવી તેમાં અમૃતની વૃષ્ટિવાળો (અમૃતને વરસનારે ) પિતાને અંગુઠો રાખીને એક પાત્રમાં લાવેલ તે ક્ષીરાજથી સવ તાપસને ગતમસ્વામીએ પારણાં કરાવ્યાં. તે વખતે પાંચસે તાપસને ઉજ્વળ એવી ક્ષીરને મિષે શુભ ભાવ થવાથી સાચા ગુરૂના સંયોગે કવળ (ખીરને કોળીઓ) તેજ કેવળજ્ઞાન રૂ૫ થયા, અર્થાત પાંચસે તપાસ મુનિ તો પારણું કરતાં જ કેવળજ્ઞાન પામ્યા. પછી બીજા પાંચમેને આગળ ચાલતાં જિનનાથનું સમવસરણ, તેના ત્રણ ગઢ વિગેરે જેવાથી જ લોકાલોકમાં ઉધોત કરનાર કેવળજ્ઞાન થયું. પછી જિનેશ્વરની વાણી અમૃતની જેવી અને ઘન મેઘની જેવી ગાજતી સાંભળીને ત્રીજા પાંચસે કેવળજ્ઞાની થયા.
એ અનુક્રમે પરસે કેવળજ્ઞાની મુનિથી પરવરેલા ગોતમ ગણુધરે પ્રભુ પાસે જઈ, રિતનું હરણ કરી, જિન નાથને વાંધા. ત્યાં જગગુરૂના વચનથી તેમને કેવળજ્ઞાન થયાનું જાણ્યું, એટલે કેવળજ્ઞાન રહિત એવા પિતાના આત્માની તમસ્વામી નિંદા કરવા લાગ્યા. તે વખતે ચરમ જિનેશ્વરે કહ્યું કે હું ગતમતું ખેર કરીશ નહીં; છેડે જતાં નક્કી આપણે બંને તુલ્ય થઈશું, અર્થાત બંને મેક્ષપદને પામશું.'
ભાષા (ઢાળ પાંચમી. ) સામીઓએ વીર જિર્ણદ, પુનિમચંદ જિમ ઉદ્ધસિય; વિહરિએાએ ભરહવાસંમિ, વરસ બહેત્તર સંવસીય; ઠવતે એ કણય પઉમેસુ, પાયકમળ સંબંહિ સહિય; આવિઓએ નયણાનંદ, નયર પાવાપુરિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
સુરમહિય. જપ, પેશીઓએ ગેયસામિ, દેવસમાં પ્રતિબંધ કએ; આપણે એ ત્રિશલાદેવીનંદન પોતે પરમપએ; વળતાં એ દેવ આકાસિ, પેખવિ જાણે જિણ સમે એ, તે મુનિએ મને વિષવાદ, નાદભેદ જિમ ઉપનેએ. ૪૬. કુણ સમેએ સામિય દેખ, આપ કહે હું ટાળિ
એ; જાણતે એ વિહુઅણુનાહ, લોક વિવહાર ન પાલિએએ; - અતિ ભલું એ કીધલું સામિ, જાણ્યું કેવલ માગશે. એ; ચિંતવ્યું
એ બાળક જેમ, અહવા કે લાગશે એ. ૪૭. હું કિમ એ વીરજિણંદ. ભગતે ભેળે ભેળવ્યો એ; આપણેએ અવિહડ નેહ, નાહ ન સંપે સાચવ્યો એ; સાચો છે. એહ વીતરાગ, નેહ ન જેહને લાલિઓએ તિસેસમે એ ગોયમ ચિત્ત; રાગ વિરાગે વાળિઓએ. ૪૮. આવતું એ જે ઉલટ, રહેતું રાગે સહિયું એ; કેવળું નાણું ઉપન, ગાયમ સહેજે ઉમાણિયું એ; ત્રિભુવને એ જયજયકાર, કેવળિમહિમા સુર કરે એક ગણધરૂ એ કરે વખાણ, ભવિયણ ભવ જિમ નિસ્તરે એ. ૪૮.
વસ્તુ. પમ ગણહર પઢમ ગણહર, વરિસ પચાસ ગિહવાસે સંવસિએ; રીસ વરિસ સંજમ વિભૂસિય, સિરિ કેવળ નાણ, પુણ બાર વરસ તિહુઅણ નમંસિઅ; રાજગહી નગરી ઠવ્યો, બાણુવય વરસાઉ, સામી ગાયમ ગુણનિલે, હેલ્પે સીવપુર ઠા. ૫૦.
અર્થ. શ્રી વીરજિતેંદ્ર સ્વામી પૂર્ણિમાના ચંદ્રની જેમ ઉલસાયમાનપણે ભરતક્ષેત્રમાં બહેતર વરસ સુધી વસ્યા ને વિચર્યા. ( પ્રાંતે ) કનકના કમળ ઉપર પગ સ્થાપન કરતા કરતા સંઘે સહિત અને દેવોએ પૂજિત એવા નયણાનંદ (નેત્રને આનંદ ઉત્પન્ન કરનાર) સ્વામી પાવાપુરીએ આવ્યા. પછી ગતમ સ્વામીને દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા માટે મોકલ્યા.અને આપણું ત્રિશલા રાણીના પુત્ર પ્રભુ પરમપદે (મો) પહોંચ્યા. ગૌતમ સ્વામીએ દેવશર્માને પ્રતિબંધીને પાછા વળતી દેવતાઓને આકાશમાં જઈને જે વખતે એ વાત જાણી તે વખતે તે મુનિના મનમાં જેમ નાદ ભેદથી ( રંગને ભંગ થવાથી) વિખવાદ થાય તેમ અત્યંત વિખવાદ ઉત્પન્ન થયે. (તમસ્વામી વિચારે છે કે)જાણી બુજીને કયા સમયે (કેવે વખતે) અને પિતાની પાસેથી ટાળ્યો -દૂર કર્યો એત્રિભુવનનાથે લોકવ્યવહાર જાણતાં છતાં પણ પાળ્યો નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
૭૭
પણ પાળે નહીં. પણ હે સવામી ! બહુ સારું કર્યું ! તમે જાણ્યું કે: (જે અંતસમયે તેને મારી પાસે રાખીશ એ કેવળજ્ઞાન મારી. પાસે માગશે, અથવા એમ ચિંતવ્યું જણાય છે કે બાળકની જેમ. કેડે લાગશે કે મને સાથે લઈ જાઓ). પણ હું ભેળો, એ વીર . જિતેંદ્રની ભક્તિમાં ભેળવાઈ કેમ ગયા? આપણે અવિહડ (નિવિડ.
સ્નેહ તે હે નાથ ! તમે સંપે કરીને સાચવ્યો નહીં. પણ સાચું! સાચું ! એ તે વીતરાગ ! જેને એક લાળ માત્ર પણ સ્નેહ (રાગ) છેજ નહીં (હતો જ નહીં) માટે મેં ભૂલ ખાધી ! આ પ્રમાણે વિચારીને તે સમયે ગતમસ્વામીએ પોતાનું ચિત્ત જે રાગવાળું હતું તે તે વિરોગમાં વાળી દીધું. તેથી ઉલટભર આવતાં છતાં જે રાગે કરીને પકડાયેલું (દૂર ને દૂર ) રહેતું હતું તે (રાગ દૂર થવાથી) કેવળજ્ઞાન ગોત્તમસ્વામીએ સહેજે ઉપાર્જન કર્યું અર્થાત તેમને કેવળજ્ઞાન ઉત્પ. થયું. તે વખતે ત્રણ ભુવનમાં જયજયકાર થ, દેવતાઓએ કેવળીને મહિમા કર્યો અને ગોતમ ગણધરે વ્યાખ્યાન કર્યું (દેશના દીધી ) કે. જેથી ભવ્યજીવો ભવ' સંસાર)થી નિસ્તરે–સંસારને પાર પામે.
પ્રથમ ગણધર પચાસ વરસ ગૃહવાસે વસ્યા, ત્રીશ વરસ સંય-. મથી વિભૂષિત રહ્ય; શ્રી કેવળ જ્ઞાન બાર વરસ રહ્યું, ત્રણ ભુવને નમસ્કાર કર્યો, પ્રાંતે બાણ વરસનું આયુષ્ય પૂર્ણ કરીને રાજગૃહીમાં નગરીમાં સ્થાપિત થયા. અર્થાત ગુણવાન ગતમસ્વામી રાજગૃહીમાં. શિવપુર સ્થાનને પામ્યા (મેક્ષે ગયા).
ભાષા (ઢાળ છઠ્ઠી.) - જિમ સહકારે કેયલ ટહુકે, જિમ કુસુમહવને પરિમલ બહેકે, જિમ ચંદન સેગધનિધિ; જિમ ગંગાજળ લહેરે લહેકે, જિમ કણયાચળ તેજે ઝળકે, તિમ ગાયમ સભાગનિધિ. ૫૧. જિમ માનસસર નિવસે હંસા, જિમ સુરવરશિરે કgયવતંસા, જિમ મહુયર રાજીવ વને; જિમ રયણાયર રયણે વિલસ, જિમ અંબર તારાગણ. વિકસે, તિમ ગેયમ ગુણ કેલિરનિં. પર, પુનિમ દિન નિશિ) જિમ સહિર સેહ, સુરતરૂ જિમ જગ મેહે, પૂરવ દિસિ જિમ સહસકરો: પંચાનને મિગિરિવર રાજે, નરવઈ ઘરે જિમ મયગલ ગાજે, તિમ «િ "સન મુનિવરે, ૫૩.જિમ સુરતરૂવર સેહે સાખા, જિમ ઉત્તમ મુખે મધુરી ભાષા, જિમ વન કેતકી મહમહે એ; જિમ ભૂમિપતિ ભૂય બળ ચમકે, જિમ જિણમંદિર ઘટા રણકે, ગેયમ લધે ગહગહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
. ૭૮ એ. ૫૪. ચિંતામણિ કરે ચટિયું આજ, સુરતરૂ સારે વંછિત કાજ, કામકુભ સે વસિ હુઓ એ; કામગવી પૂરે મન કામી, અષ્ટ મહા સિધિ આવે ધામી સામી ગયમ અણુસર એ. પપ. પ્રણવાક્ષર પહેલો પભણજે, માયા બીજ શ્રવણ નિસુણીજે; શ્રીમુખે ( શ્રીમતિ) શોભા સંભવે એ દેવહ ધરિ અરિહંત નમીજે, વિનય પહુ ઉવઝાય ગુણજે, “ઇણે મને ગાયમ નમે એ. ૫૬. ૫૨ પરપરવસતા કાંઈ કરીએ, દેશ દેશાન્તર કાંઈ ભમીજે, ક્વણુ કાજે આયાસ કરે; પ્રહ ઉઠી ગોયમ સમરી જે, કાજ સવ તતખણ તે સીઝે, નવનિધિ વિકસે તાસ ઘરે ૫૭ ચઉદહસે (ચઉદય) બારોત્તર વરશે, ગોયમ ગણધર કેવળ દીવસં૧ ) ખંભ નયર પ્રભુ પાસ પસાથે, કી કવિત ઉપગાર પરે; આ દિહી મંગળ એહ ભણજે, પરવ મહોત્સવ પહિલો દીજે, રિદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરે. ૫૮.
ધન માતા જેણે ઉઅરે ધરીયા, ધન પિતા જિણ કુળે અવતરિયા, ધન સહગુરૂ જિણે દીખિયા એ; વિનયવંત વિધાભંડાર, જસ ગુણ પુહવી ન લભે પાર, રિદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરે (વડ જિમ શાખા વિસ્તરે છે. ૨) પ.
અર્થ, જેમ આંબા ઉપર કોયલ ટહુકારા કરે, જેમ પુષ્પના વનમાં સુગંધ બહેક્યા કરે, જેમ ચંદન સુગંધનું નિધાન છે, જેમ ગંગાનું જળ લહેર વડે લહકી રહ્યું છે, જેમ કનકાચળ (મેરૂ) તેજવડે ઝળકી રહ્યો છે, તેમ ગૅતમ સ્વામી સૌભાગ્યના ભંડાર છે. જેમ માનસ સરોવર ઉપર હસે રહે છે, જેમ ઈદ્રના મસ્તક પર કનકના અવતસે (મુગટે) હોય છે, જેમ વનમાં મધુકર ( ભમરા ) ની શ્રેણિઓ હોય છે, જેમ રત્નાકર રત્નોથી વિલસાયમાન (અલંકૃત) છે, જેમ આકાશમાં તારાઓને સમૂહ વિકસાયમાન હોય છે, તેમ ગૌતમ સ્વામી ગુણેની ક્રીડા કરવાની ભૂમિ ( કેલિવન ) સમાન છે. પૂર્ણિમાની રાત્રિએ જેમ ચંદ્રમા શોભે છે, કલ્પવૃક્ષના મહિમાથી જેમ જગત બધું મેહ પામે છે, પૂર્વ દિશાએ જેમ સૂર્ય પ્રકાશે છે, પંચાનન (સિંહ) વડે જેમ માટે પર્વત શોભે છે, નરપતિ (રાજા)
૧ આ ગાળામાં બીજા પદને બદલે આ પદ છપાયેલ છે.
૨ છેલ્લા પદને બદલે આ પદ છપાયેલ છે, ને આ જ એક પ્રતમાં નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
S ના ઘરે જેમ હાથી ગાજ્યા કરે કરે છે, તેમ આ મુનિ પ્રવર (મુનિ શ્રેઇ–ગૌતમસ્વામી) થી જિનશાસન શોભી રહ્યું છે. જેમ કલ્પવૃક્ષની શાખાઓ શોભાયમાન હોય છે, જેમ ઉત્તમ પુરૂષના મુખમાં મધુર ભાષા હોય છે, જેમ વનમાં કેતકી પુષ્પ મહામહાટ કરે છે, જેમ રાજ પોતાની ભુજાના બળથી ચમક્યા કરે છે, જેમ જિનમંદીરમાં ઘંટ રણકારા કર્યા કરે છે, તેમ તમ સ્વામી અનેક લબ્ધિઓ વડે ગહગહ્યા કરે છે. આજે (ગોતમ સ્વામીને દીઠા એટલે એમ સમજવું કે ) ચિંતામણિ રત્ન હાથમાં આવ્યું, સુરતરૂ (કલ્પવૃક્ષ) સર્વ વાંછિત પૂરવા લાગ્યું, કામકુંભ પણ વશ થયે, કામધેનુ મનોકામના પૂર્ણ કરવા તૈયાર થઈ, આઠ મહા સિદ્ધિઓ (અણિમા દ્વિમાદિક) ઘરે ચાલી આવી, માટે હવે હે ભવ્ય ! તમે ગોતમ સ્વામીને અનુસરે. (તેમણે બતાવેલા માર્ગે ચાલો)
(ગોતમ સ્વામીને નમસ્કાર કરતાં) પ્રથમ પ્રણવ અક્ષર ( કાર ) બોલે, પછી માયા બીજ ( હિર ) સાંભળવું (બોલવું ), ત્યાર પછી શ્રીવડે શોભા કરવી, પ્રારંભમાં દેવ જે અરિહંત તેને નમવું, પછી વિજ્ય પૂર્વક ઉપાધ્યાયને સ્તવવા, આત મંત્ર વડે ગૌતમ સ્વામીને નમસ્કાર કરવો. ( Sિ શ્રી અરિહંત ઉપાધ્યાય ગાતમાય નમ:)
હવે કહે છે કે તમે પર એવું પરવશપણું શા માટે અંગીકાર કરે છે? દેશદેશાન્તર શા માટે ભમે છે ? શા માટે બીજો પ્રયાસ કરે છે ? માત્ર પ્રભાતમાં ઉડીને ગૌતમ સ્વામીને સમરે, જેથી સર્વ કાર્ય તત્કાળ સિદ્ધ થાય અને તેના (તમારા) ઘરમાં નવનિધાન વિલાસ કરે. (આવીને વસે). ચાદશે બારના વષે (ગોતમ સ્વામી કેવળજ્ઞાન પામ્યા તે દિવસે-આસે વદિ ૦)) સ ) ખંભાત નગરમાં પાર્થપ્રભુને પાયે આ ઉપકાર કરવાવાળું કવિત બનાવ્યું છે. (વર્ષ, માસ, દિવસાદિકની) આધમાં માંગળિક તરિકે આ કવિતજ બોલવું, પર્વના મહાત-વમાં પણ આ કવિતને અગ્રસ્થાન આપવું; કારણ કે આ રાસ ઋદ્ધિ વૃદ્ધિ ને કચાણ કરવાવાળો છે,
જે માતાએ આ (ગોતમ સ્વામી) ને ઉદરમાં ધારણ કર્યા તેને ધન્ય છે, જેના કુળમાં એ અવતર્યા તે પિતાને ધન્ય છે, જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
૮૦
સદ્ગુરૂએ તેને દીક્ષા આપી તેને પણ ધન્ય છે, વિનયવંત, વિદ્યાના ભંડાર અને જેના ગુણેને પૃથ્વીમાં પાર ન આવે એવા ગતમ સ્વામી તમને ઋદ્ધિકૃદ્ધિને કલ્યાણના કરનાર થ.એ. અથવા તેમની શાખા ( શિષ્ય પરંપરા ) વડની શાખાઓની જેમ વિસ્તાર પામા. જન પ્રબંધમાં વધારે ગાથાઓ છપાયેલ છે તે
નીચે પ્રમાણે– ગતમસ્વામીને રાસ ભણજે, ચવિહ સંધ રલિયાયત કીજે. સયળ સંધ આણંદ કરે; કુંકુમ ચંદન છેડો દેવરાવો, માણેક મોતી ના ચેક પુરાવા, રમણ સિંહાસણ બેસણું એ. ૬૦. તિહાં બેસી ગુરૂ દેશના દેશે, ભવિક જીવનાં કાજ સરેસે, ઉદયવંત (વિજય ભદ્ર) મુનિ એમ ભણે એ; ગતિમ સ્વામી તણે એ રાસ, ભણતાં સુણતાં લીલવિલાસ, સાસય સુખ નિધિ સંપજે એ. ૬૧. એહ રાસ જે ભણે ભણવે, વર મયગળ લચ્છી ઘર આવે, મન વંછિત આશા ફળે એ- ૬૨.
અર્થ.
ઇતિ. આ ગોતમ સ્વામીને રાસ ભણીએ ( ગણીએ) ચતુર્વિધ સં. ધને આનંદ ઉત્પન્ન કરાવીએ, સકળ સંધ આણંદ પામો. (ભો ભ
છે !) તમે કેશર ને ચંદનને જમીન ઉપર છંટકાવ કરવો. ( લેપ કરાવો ) અને માણેકને મેતીના ચેક ( સ્વસ્તિક વિગેરે) પુરાવા. તેના પર રત્નજડિત સિંહાસન મંડાવો; તે સિહાસન પર બેસીને ગોતમ સ્વામી ( ગુરૂ ) દેશના દેશે, તે સાંભળવાથી અનેક ભવ્ય જેનાં કાર્ય સંરશે. ઉદયવંત મુનિ ( આરાસના કર્તા) એમ કહે છે કે આ ગૌતમસ્વામીને રાસ ભણતાં સાંભળતાં પ્રાણી આ. ભવમાં ભોગવિલાસ પામે અને પરભવે તેને શાશ્વત સુખનિધાન (મેલ) સંપ્રાપ્ત થાય. આ રાસ જે ભણે ને ભણાવે તેના ઘરમાં એક હાથીઓની લક્ષ્મી પ્રાપ્ત થાય અને તેના મનવાંછિત આશા સર્વ ફળિભૂત થાય. શ્રી ગૌતમસ્વામીને રાસ અર્થ સહિત સંપૂર્ણ
૧ છેલ્લી ગાથામાં ત્રણજ પદ છે, એટલે અરધી ગાથા છે. રીજી ચોથી ઢાળની ગાથાઓની સંખ્યામાં ભેદ હોવાને લીધે જનપ્રબેધમાં કુલ ૪૮ ગાથાઓને અંક છે.
૨ કોઈ પ્રતિમાં વિજયભક એવું નામ છે, પરંતુ તે નામ પણ એમનું જ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________ જાહેર ખબર થશlહિ zlcPhlte અમારી રામ સભા જ ગ્રી સી. અહંt૨ પાડવા ના 35અ'ધ ચા ને મેં આ પુલકે એ ડ: 2 પડેય છે ખી પ્રિન્સે કેપીએ તત્ર ર. અને થાય છે આ સગડુ થા - શા મહે શા.ને વિન’ની રાષ્ટ્ર માં આવે છે કે આ આ સભા | વેર & થી કે"ઈ પણ કામ કરે તો ઈચ્છતા હતા પ ર aa2 જે ટરીના ગે ને ફરવે જ ટુર ખેર, અાએ હંમાશુ જ કુ લ ર, લાલે એન્ડ કે પત્નીના નામથી ખામ જાતના પુસ્તકો છો કા ગટેની માટી હુ ડર એ લી છે સાથે તમામ તતા જૈન પુસ્તકે ૫ણું રખ મારે ત્યાંથી મલશે. અકળવા તું ઠેકાણું , બિત ઉમેદચ , પૂાંજરા હટ૬૧ નું ન. ના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com