________________
બ્રાહ્મણને ઘેર પુણ્ય વડે મધ્યાન્હ દિવસે પીરનું પારણું કર્યું, અને ત્રણ જગતના ગુરૂને પારણું કરાવ્યાના પુન્યથી તે બહુલ બ્રાહ્મણે પિતાના જન્મનું સર્વ શુભ ફળ ઉપાજન કર્યું. તે ૫
कर्मचंडाल गोसाल संगम सुरो, जीणे जीन उपरे धात मंडयो; एवडो वयर तें पापिया से कों, कर्म कोडि तुहिन सबल दंडयो.
ભાવાર્થ –વળી કમ ચડાલ એ શાળે અને સંગમ દેવ કે જેણે શ્રી છનેશ્વરના ઉપર ઉપઘાત. (ઉપસર્ગ) પ્રારંભે હતું, તે હે પાપી ગશાળા અને સંગમ દેવ ! તે ભગવાન સાથે એટલી બધી શત્રુવટ શા માટે કરી.? અને તેમ કરવાથી કરડે કર્મો વડે તમે પોતે જ ખરી રીતે દંડાયા છે! i ૬ .
सहज गुण रोपिओ नामे चंडकोपिओ, जीनपदे स्वान जिम जेह विलगो; तेहने बुझवि उदयों जगपति, किचलो. पापयी अतिहें अलगो.
मु०७ ભાવાર્થ-વળી સ્વભાવથી જ ય સુવાળે ચંડ શિક નામે મહા સપ કે જે કનેશ્વરના પગે શ્વાનની પેઠે વળ હતે (કર) તેને પણ હે જીનેશ્વર આપે શિષ આપી ઉદ્ધાર કર્યો, અને પાપથી અતિશય વિમુખ કર્યો / ૭ ___ वेदयामा त्रियाम लगें खेदियो, मेदियो तुझ नवि ध्यान कुंभो; शूलपाणि अन्नाणि अहो बुझन्यो, तुन कृपा पार पाने ન મો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com