Book Title: Vande Viram
Author(s): Padmavijay Gani, Danvijay Gani
Publisher: Hemchandracharya Jain Sabh
View full book text
________________
૪૪
વીશ સ્થાનક તપમાં ખમાસમણ દેતાં બોલવાના
દુહા.
જે જે પદનાં જેટલાં ખમાસમણુ દેવાનાં હોય ત્યારે તે પદના દુહા દરેક વખત ખેાલીને ખમાસમણુ દેવાં. ૧ પહેલું પરમ પંચપરમેષ્ઠીમાં, પરમેશ્વર ભગવાન; અરિહંતપદ, ચ્યાર નિક્ષેપે ધ્યાઈ એ, નમાનમા જિનભાણુ, ૧ ૨ નું ગુણુ અન`ત નિમ ળ થયા, સહેજ સ્વરૂપ ઉજાશ; સિદ્ધપદ. અષ્ટકમ મળક્ષય કીં, ભયે સિદ્ધ નમે તાસાર ૩ જી. ભાવામય એષધ સમી, પ્રવચન અમૃત વૃષ્ટિ; પ્રવચનપઢ ત્રિભુવન જીવને સુખકરી, જયજય પ્રવચન દૃષ્ટિ.૩ ૪ થું. છત્રીશ છત્રોશી ગુણે, યુગ પ્રધાન સુણીંદ; આચાર્યપદ જિનમત પરમત જાણતા, નમેાનમેા તે સૂરીંદ.૪ ૫ મુ તજી પરપરિણતી રમણતા, લહે નિજભાવ સ્વરૂપ; સ્થિવિરપદ. સ્થિર કરતા ભવિ લેકને, જયજય થિવિર અનૂપ.પ ૬ હું. એધ સૂક્ષ્મ વિષ્ણુ જીવને, નહાય તત્વ પ્રતીત; ઉપાધ્યાયપદ.ભણે ભણાવે સૂત્રને, જયજય પાઠક ગીત. ૬ સ્યાદ્વાદ ગુણ પરિણમ્યા, રમતા સમતા સંગ; સાથે શુદ્ધાનંદતા, નમા સાધુ શુભ રંગ. અધ્યાતમ જ્ઞાને કરી, વિઘટે ભવ ભ્રમ ભીતિ; જ્ઞાન પ. સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમેનમે જ્ઞાનની રીતિ.૮ લેાકાલેાકના ભાવ જે, કેવલિ ભાષિત જેહ;
•
૭ મુ સાધુ પદ
૮ મુ.
૯ મું. દન પ. સત્ય કા અવધારતા, નમે નમે દર્શીન તેહ.૯ ૧૦ મુ. શા મૂળથી મહા ગુણી, સવ ધના સાર; વિનય પદ. ગુણુ અન’તને કદએ, નમે વિનય આચાર. ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84