Book Title: Vande Viram
Author(s): Padmavijay Gani, Danvijay Gani
Publisher: Hemchandracharya Jain Sabh
View full book text
________________
શ્રી પદ્મવિજયજી કૃત શ્રી સિદ્ધચક સ્તવન. સિદ્ધચક વર સેવા કીજે, નરભવ લાહે લીજે રે, વિધિ પૂર્વક આરાધન કરતા, ભવભવ પાતીક છીજે, ભવિજન ભજીયેજીરે, અવર અનાદિની ચાલ, નિત્ય નિત્ય તજિયેજીરે. એ આંકણું છે ૧ છે દેવને દેવ દયાકર ઠાકર, ચાકર સુરનર ઈદજી, ત્રિગડે ત્રિભુવન નાયક બેઠા, પ્રભુ શ્રી જિનચં. ભ. ૨ અજ અવિનાશી અકળ અજરામર, કેવળ દેસણુ નાણીજી, અવ્યાબાધ અનંતુ વીર્યજ, સિદ્ધ પ્રણમે ગુણખાણી. ભ. ૩ વિદ્યા સૈભાગ્ય લક્ષમી પીઠ. મંત્ર રાજયોગ પીઠજી, સુમેરૂ પીઠ એ પંચ પ્રસ્થાને, નમો આચારજ ઈઠ. ભ. ૪
શ્રી સિદ્ધચક સ્તુતિ છે વીર જીનેશ્વર અતિ અલસર, ગોતમ ગુણના દરિયાછ. એક દિન આણું વરની લઈને, રાજગ્રહી સંચરીયાજી. શ્રેણિક રાજ વંદન આવ્યા, ઉલટ મનમાં આણજી; પર્ષદા આગલ બાર બિરારે, હવે સુણે ભવી પ્રાણી છે. ૧ માનવ ભવ તુમે પુન્ય પામ્યા, શ્રી સિદ્ધ ચક્ર આરાધજી; અરિહંત સિદ્ધ સૂરિ ઉવઝાયા, સાધુ દેખી ગુણ વાધે. દરસણુ નાણું ચારિત્ર તપ કીજે, નવપદ ધ્યાન ધરીએજી; ધુર આસથી કરવા આંબિલ સુખ સંપદા પામી છે. ૨ શ્રેણીકરાય ગામને પૂછે, સ્વામીએ તપ કે કોઇ; નવ આંબિલ તપ વિધિશું કરતાં, વંછિત સુખ કેણે લીધાજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84