Book Title: Vande Viram
Author(s): Padmavijay Gani, Danvijay Gani
Publisher: Hemchandracharya Jain Sabh

View full book text
Previous | Next

Page 6
________________ બ્રાહ્મણને ઘેર પુણ્ય વડે મધ્યાન્હ દિવસે પીરનું પારણું કર્યું, અને ત્રણ જગતના ગુરૂને પારણું કરાવ્યાના પુન્યથી તે બહુલ બ્રાહ્મણે પિતાના જન્મનું સર્વ શુભ ફળ ઉપાજન કર્યું. તે ૫ कर्मचंडाल गोसाल संगम सुरो, जीणे जीन उपरे धात मंडयो; एवडो वयर तें पापिया से कों, कर्म कोडि तुहिन सबल दंडयो. ભાવાર્થ –વળી કમ ચડાલ એ શાળે અને સંગમ દેવ કે જેણે શ્રી છનેશ્વરના ઉપર ઉપઘાત. (ઉપસર્ગ) પ્રારંભે હતું, તે હે પાપી ગશાળા અને સંગમ દેવ ! તે ભગવાન સાથે એટલી બધી શત્રુવટ શા માટે કરી.? અને તેમ કરવાથી કરડે કર્મો વડે તમે પોતે જ ખરી રીતે દંડાયા છે! i ૬ . सहज गुण रोपिओ नामे चंडकोपिओ, जीनपदे स्वान जिम जेह विलगो; तेहने बुझवि उदयों जगपति, किचलो. पापयी अतिहें अलगो. मु०७ ભાવાર્થ-વળી સ્વભાવથી જ ય સુવાળે ચંડ શિક નામે મહા સપ કે જે કનેશ્વરના પગે શ્વાનની પેઠે વળ હતે (કર) તેને પણ હે જીનેશ્વર આપે શિષ આપી ઉદ્ધાર કર્યો, અને પાપથી અતિશય વિમુખ કર્યો / ૭ ___ वेदयामा त्रियाम लगें खेदियो, मेदियो तुझ नवि ध्यान कुंभो; शूलपाणि अन्नाणि अहो बुझन्यो, तुन कृपा पार पाने ન મો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 84