________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જયંત પ્ર. લામાં
'
પરન્તુ કેટલાક તત્ત્વચિન્તાને કમ કાંડની આ વિગતો જાળ જેવી અને ' દર્શન ' ને જે મુળ જંતુ “ મોક્ષ " હતો, તેને પ્રતિકૂળ લાગી. તેમના આત્માને બ્રહ્મજ્ઞાનની તરસ લાગી હતી. આથી ચિન્તકાએ વેદના જ્ઞાનકાંડ એવાં ઉપિનષદોના આશ્રય લઈને મીમાંસા · કરી. પનિયા વૈદિક વાદ્મયના અંતભાગમાં આવા દઈ અને તેનું હાઈ. પ્રકટ કરતાં હોવાથી * વૈદાન્ત ( વૈદ+અન્ત ) નામથી ગાળખાય છે. આથી બ્રહ્મમીમાંસા કરતું આ દાન પણ ' વેદાન્ત' દર્શન નામથી ખ્યાતિ પામ્યું,
અહીં એક વાત ખાસ નોંધવાની છે. ઉપર દર્શાવેલી દનાની સ’કલના ઐતિહાસિક નથી, પરન્તુ તે દર્શન કેવી રીતે બન્યાં હરી તે સમજવાના પ્રયત્નમાંથી નિષ્પન્ન થયેલી છે. ઐતિહાસિક હકીકત તા એ છે કે આ બધાં ચિન્તના જુદા જુદા ઋષિમુનિએના મનમાં સમાન્તરે જ પ્રગતિ કરી રહ્યાં હતાં. તેમનું સાહિત્ય તો ચિન્તવિકાસ ખુબ થયા પછી જ રચાયું. જો એમ ન હોય, તો સાહિત્યમાં કાળક્રમે પ્રથમ આવતા સૂત્રમન્યા આટલા વિગતપૂર્ણ અને ચિન્તનસમૃદ્ધ કેવી રીતે હોઈ શકે? તે પછીના પક્ષકારોએ પોતાની સૂઝ અનુસાર મૂળ ચિન્તન સમજાવતાં નવા વિચારો મૂકવા અને એ રીતે દરેક દર્દીનમાં પ્રગતિ ચાલતી હ
૧૩ વેદાન્તની શાખાઓ :
'
આ જ઼ દર્શન વેદાન્ત કે ‘ ઉત્તરમીમાંસા 'નમીમાંસા 'ની મુખ્ય પાંચ શાખાઓ વિકસી છે, જેમનાં નામ ચ્યા પ્રમાણે છે (1) અદ્વૈત કે કેવલાદ્વૈત, ( ૨) વિશિષ્ટદ્વૈત, (૩) દ્વૈતાદ્વૈત, (૪) દ્વૈત, અને (૫) શુદ્ધાદ્વૈત, અદ્વૈતના આદર્શ નમૂના છે. ‘ કાશ્મીરીય શૈવ દર્શીન '
• વેદાન્ત' દર્શનની અદ્ભુત સૂત્રમન્ય · અહ્મસૂત્ર ' । - વેદાન્તસૂત્ર · મહિષ બાદરાયણું વ્યાસ (ઈ. સ. પૂ. છઠ્ઠા શતક પહેલાં ) રચ્યા. કદમાં ખૂબ નાના એવા આ સૂત્રપ્રન્ય જગતનો તત્ત્વજ્ઞાનની કોઇ પ્રત્ય બની રહ્યો. પરન્તુ આટલા સક્ષેપમાં રજૂ થયેલ વસ્તુ, કલના તથા તેનો વાસ્તવિક અર્થ સમજવાં મુશ્કેસ્સ હતાં. આથી તે સમાવવા માટે પછીના આચાર્યાએ ‘ભાષ્યા ’ રચ્યાં, જેમાં પોતાની સૂઝ અનુસાર જુદા જુદા સિદ્ધાન્તો દર્શાવ્યા અને આ ભાષ્યાના સિદ્ધાન્તો પ્રમાણે જ ઉપર દર્શાવી તે વેદાન્તદનની શાખાએ વિકસી.
r
'
"
· બાસૂત્ર ની રચના પછી કેટલાં કે શતકો બાદ ઈ. સ. ના આઠમાં શતકમાં માન આચાય શંકરે (૭૮૮–૮૨૦) તેના ઉપર 'શારીરક ભાષ્ય ' નામનું પ્રથમ ભાષ્ય રચ્યું. બ્રહ્મ એ જ એક સત્ય તત્ત્વ છે, જગતનું વાસ્તવિક અસ્તિત્વ નથી અને જીવ એ તે બ્રહ્મનું જ રૂપ છે, તેથી જુદો નથી એવું અદ્દભુત પ્રતિપાદન આ ભાષ્યમાં કરાયું. તેથી તેમની નશાખા * અદ્વૈતવેદાન્ત દર્શન' તરીકે ખ્યાતિ પામી અને પછીના આચાર્યોએ વિકસાવેલ શાખાઓની તુલનામાં વધારે સ્પન્ન કરવા માટે *વલાદ્વૈતવૈદાન ' તરીકે પણ એ દર્શન એળખાયું,
For Private and Personal Use Only