________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજયા લેલે.
બ્રહ્મદત્ત-કદા -ગૌરીદત્ત-- શંકર કે જે પ્રસ્તુત પિથીના લેખક છે. અને એમના નામ ઉપરથી જ આ ગ્રંથને નારાજ નામ અપાયું છે. પુપિકામાં પણ લેખક પોતે શાકઠીપીય ઉરુવાર કુલના બ્રાહ્મણ હોવાનું જણાવે છે. તિ શ્રીમતી વીઘણાાળવાર कुलश्रीमच्छङकरशर्मणा विरचितोऽलङकाशकरो नाम ग्रन्थः सम्पूर्तिमगात् । ગ્રંથના રચનાકાળ વિશે લેખક લખે છે કે
मुनिरसवसुचन्द्रे विक्रमादित्यवर्षे भगसुतदिनमध्ये लोकचन्द्राख्यतिथ्याम् । સમવનમન કુરાઢા (?) સ હ્ય
सकलसुखदपुर्तिः शङ्करास्पैः कतस्य ॥ १८ ॥ એટલે કે વિક્રમ સંવત ૧૮૬૭ (ઈ. સ. ૧૮૧૧)માં ગ્રંથની રચના થઈ છે.
ગ્રંથમાં લેખકે બે ત્રણ વખત ગુસ્સે નિર્દેશ ખૂબ આદરપૂર્વક કર્યો છે. મા તુ તિ રત્નમ્ શ્રીરોઃ જાયgવમ્ પણ પોતાના ગુરુનું નામ આપ્યું નથી. પોતાના નિવાસસ્થાન વિશે પણ કવિએ કોઇ માહિતી આપી નથી. અંતમાં લિરાનગરને ઉલ્લેખ આવે છે પણ તે રચના સ્થળ નહિ પરંતુ હસ્તપ્રતની નકલ કરવાનું સ્થળ લાગે છે. લેખક પોતે કવિ છે. એઓ, પિતાની બીજી રચનામાંથી ઉદાહરણ આપે છે. એ રચનાનું નામ છે વિંશવંઝરાતિ | યથા મલીયે (Folio 42) રિવંશાવ્યવથા મરી રવિનામુલવર્ષ (7). વગેરે એ પદ્યો જોતાં લેખક સારી એવી કવિત્વશક્તિ ધરાવતા હોય એવું લાગે છે. કવિ કયાંના નિવાસી હતા એ ચક્કસ રીતે કહી શકાતું નથી પરંતુ મથુરા પ્રત્યે પક્ષપાતી હોય એવું લાગે છે કારણ પ્રાકૃભાષાના વર્ણનમાં કવિની મથુરા પ્રત્યેની કૂણી લાગણી વ્યક્ત થાય છે. માધુર शोभतेतराम्.
ગ્રન્થનો પરિચય ગ્રંથ આઠ વિભાગમાં વહેચાયેલો છે. એને કવિએ “રા' એટલે કે ડબી-દાબડી–એવું નામ આપ્યું છે અને એના ઉપવિભાગે ને ત્ર' એટલે કે એ ડબીમાં મૂકાયેલી મૌલ્યવાન ચીજ-વસ્તુ-રત્ન-એવું નામ આપ્યું છે. દરેક બકરંડમાં જદ જદા વિષયોની ચર્ચા કરવામાં આવી છે. અને એ વિષયનાં અંગ-ઉપાંગની ચર્ચા “રત્ન'માં કરવામાં આવી છે. આઠ કરંડમાં નામે આ પ્રમાણે છે. (૧) ૩ માથા (૨) વાવ વિના નક્ષમ્ (૩) થતોષ (૪) થાન (૧) વૈરોલિનપુણ (૬) રક્ષાત પર (૭) કથા ->પૂર્વાણ (મુara Sાર ), ઉત્તરણus (બિસામાચાર) (૮) વિવિવિષય .
કમર માં–કાવ્યનાં સ્વરૂ૫ની સામાન્ય ચર્ચા કરવામાં આવી છે અને ગુણદોષઅલંકારના પરસ્પર સંબંધ માટે કવિ પ્રશ્ન કરે છે કે –
निर्दोषे गुणयुक्तेङ्गलङ्कारः स्यान्नवेति वा । अगणे दोषयुक्ते चालकारः स्यानवेति बा ॥ १० ॥
For Private and Personal Use Only