Book Title: Swadhyay 1990 Vol 27 Ank 03 04
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 149
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીયુત પ્રીતમલાલ કી ઉન્નતિશતક-એક મનેવિલેષણ ૩૫ ઉદ્યોગને દેવ કહીને તેની અસરકારકતા વિષે કવિએ નિર્દેશ કરી દીધા છે. પરંતુ સાથે સાથે તેઓ માત્ર અર્વાચીનતાના જ ચાહક નથી, અન્ય દૈવી શક્તિની કપા પણ આ સ્થિતિને નિવારવામાં ઉપયોગી થઈ શકે એ વાત પર પણ કવિ ભાર મૂકે છે. કવિ માને છે કે પિતાના ઇષ્ટદેવની ભક્તિથી પણ રાષ્ટ્રહિતની સાધના કરવી જોઈએ : उद्योगेन च साहसेन सततं धैर्येण वीर्येण च भक्त्या राघव-कृष्ण-शूलिगतया तत्प्रेम्णि च श्रद्धया । आधिव्याधिपराजयादिसमयेऽनुद्विग्नशांत्या तथा साध्य राष्ट्रहितं सदा सुकतिभिविद्याकलाकोविदः ॥ २० ઇષ્ટદેવની ભક્તિને રાષ્ટ્રહિતનું સાધન માનનાર કવિ પૃથ્વી પરના દેવ (જુર ) વિષે એક સરસ વિચાર રજૂ કરે છે : न शद्रादयौ जन्मतः सन्तिः केचित् । न वा ब्राह्मणाः क्षत्रिया वा न वैश्याः । भवेयुः सदाचारयुक्ता नरा ये Tળેઃ મૅમિથુરાતે મવત્તિ | ૨૬ " સદાચારવાળા માણસોને પૃથ્વી પરના દેવ માનનાર કવિ ગીતાના કુર્મ પર ભાર મૂકતા ભગવાનનાં વચનોને પડઘો પાડતા લાગે છે. આ લક્ષ્યની પૂર્તિ માટે સમાજના જુદા જુદા વર્ગના કર્તવ તરફ અંગુલિનિર્દેશ કરતાં કવિ કહે છે? अज्ञाः प्रपाठनीयाः सुबलिभिश्च निर्बला रक्ष्याः । पनिभिर्दीनाः पोष्या नियमो नीते: सनातनो ह्येषः ॥ २७ આ ઉપાયોની સાથે સાથે કવિ બ્રહ્મચર્યના પાલનની પણ વાત રાષ્ટ્રસિદ્ધિ માટે કરી દે છે. કવિ પર ગાંધી વિચારધારાને પરોક્ષ પ્રભાવ છે જ. તેથી તેઓ હાકલ કરે છે? રીત્ર: સર્વકાળની છે ? न गण्योऽधमाहः कदाचित्त्वयाऽसौ । प्रदत्तानि गात्राणि पात्रा, किमर्थम् .. न कर्मः श्रमं चेद्वयं तै: सगर्वम् ॥ २९ 1શરીરશ્રમ અને ઊંચનીચના ભેદભાવોને લોપ કરવાની હાકલ સાથે કવિ ભારતના લોકોને પશ્ચિમના દેશો સાથે સ્પર્ધામાં ઊતરવા પણ પ્રેરે છે, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191