________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહાર
એક પરિચય
લેખક જણાવે છે કે એમણે અલંકારશાસ્ત્ર વિશેના ધણા ગ્રંથને અભ્યાસ કર્યો છે દા.ત.
सदद्वत्तमुक्तावलिकाख्यछन्दोग्रंथं विलोक्य, यथा रससागरे भरत: पुण्डरीकश्च गौतमोऽन्ये मतानुगाः ।। कारिका भरतप्रोक्ता गौतमस्य च चूर्णिका । पुण्डरीककृतं सूत्रं जानन्ति कवयो हि ते ॥ १३ ॥
આ જાતના અનેક પ્રશેન ઉલેખ ઘણીવાર આવે છે. જો કે પુંડરીક અને ગૌતમ એ નામ અલંકારશાસ્ત્રમાં નવાં છે એની માહિતી હું મેળવી શકી નથી.
આ કરંડ ખૂબ માને છે અને એમાં કોઈ પણ ઉપવિભાગ “રત્ન' નથી.
દિતાવાર આ કાંડના પહેલા રત્નમાં વાચકાદિનાં લક્ષ આપ્યાં છે. બીજા રત્નમાં રીયાદિકથન, ત્રીજા રત્નમાં વર પકાર આપ્યા છે. ચેથામાં મુદ્રા, પાંચમા માં વૃત્તિ છ માં
વ્યમે-વગેરે નવ પ્રકાર આપ્યા છે.
તૃતીયામાં વાયલોકોની ચર્ચા કરી છે. અને દિને શ્લેક ટાંકયો છે તમfષ નોક–-દોષના વિભાગ પણ સાધારણ રીતે પૂર્વ સરિઓને અનુસરીને જ કરવામાં આવ્યા છે. પ્રથમ રત્ન-પોષ, રિતીય રત્ન-વાવયકોષ, તૃતીય જન-ઝર્થવોશ, એ રીતે ત્રણ રત્ન છે અને બધા દેશોની ચર્ચા પારંપારિક રીતે જ કરવામાં આવી છે.
વતર્થયામાં કાવ્યગુણોની ચર્ચા કરવામાં આવી છે. પ્રથમ રત્નમાં રાવણની ચર્ચા કરતાં લેખક લખે છે કે
सदलङ कतिसंयुक्त काठ चेद् गुणवजितम् । अलङ्कारो भवेचेन काव्य तेभा गुणवर्णने ॥
બીજા રત્નમાં અર્થાનની ચર્ચા કરી છે અને એમાં પોતાના મનની પુષ્ટિ માટે માતઃ નિશ્ચય જતનોચા, સક્ષમ્ એમ કહ્યું છે. આ કાંડમાં બે રત્ન છે.
જાનમાં લેખકે રોજિ ગુણોની ચર્ચા કરી છે. 'વૈશેષિક' શબ્દની વ્યાખ્યા આપતાં લેખક કહે છે કે.
यस्मिन्यदुक्तं तत्रैव तत्तायाः प्रतिपादनम् । वैशेषिक इति प्रोक्तं भरताधर्मनीषिभिः ॥ यस्मिन् दोषस्तु पूर्वोक्तस्तत्रादोषनिरूपणम् । यत्र गुणस्तहरुक्तस्तत्रैव दोषता दोषो ।
For Private and Personal Use Only