________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૪૯
ઋગ્વેદઃ
www.kobatirth.org
ખેલ રાજાની પત્ની વિશ્વલાને પગ યુદ્ધમાં કપાઈ ગયા ત્યારે જાંધ આપી હતી અર્થાત લેખકના સળિયા તેના પગમાં નાખ્યા હતા. ફરીથી યુદ્ધ-સચાર કરી શકે એવી બનાવ્યાનું જ્ઞાત થાય છે. ૧
આવું અધરુ શલ્યમાં પણ ભારે થતું હોવાનું પ્રમાણુ ચ્યા દ્વારા મળે છે. શક્ય છે કે શલ્યકર્મ બાદ રોહણી, અરુંધતી કે સ`ધાની જેવી ઔષધિઓના ઉપયોગ કરવામાં આવ્યા ઢોય. આ ઔષધિ ભગ્ન અવયવને જોડવામાં ઉપયોગી છે. શહિણીઔષધિના પ્રયોગથી તૂટેલું હાડકું, દાઝેલું અંગ, કચરાઈ ગયેલા અવયવ પૂર્વવત્ બને છે. માંસ, મજ્જા, અસ્થિ સ્વસ્થ થાય છે, તેમજ અત્યંત ઝડપથી રૂઝ આવે છે.
१ चरित्र हि वेरिवाच्छेदि पर्णमाजा खेलस्य परितक्म्यायाम् । यो अङ्गामायस विश्पलाये धने हिते सर्तने प्रत्यत्तम् ॥ ૨ જુએ—અથર્વવેટ્–૪૧૧૨ (રોફિળીભૂત ) રૂજુઓ—વામી િરામાચળ/૬/૮૬/૧૬
r शतं मेवा
दानमुतं पितान् चकार
तस्मा अक्षी नासत्या विचक्ष आधत्तं दस्रा भिषजावनवन् ॥ ५. युवं कन्यायापरिप्ताय चक्षुः प्रत्यष्टुतिं जुषाणा ॥ ६ यामि शचीभिषणा परा श्रोणं चक्षस एतवे कृषः यानिर्वर्तिको प्रसिताममुचतं ताभिरु षु ऊतिभिरश्विना गतम् ॥ ७ युवं श्यावाय दशातीमदत्तं महः क्षोणस्याश्विना कण्वाय । प्रवाधमेतदूपणा इतं वा मचादामध्वो अभ्यधत्त
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મા ચાર
અશ્વિને એ તેને લેાંખડની અને એક જ દિવસમાં
આ ઉપરાંત અશ્વિનાએ અધજનાને નેત્રપ્રદાન કર્યાના નિર્દેશ પણ ઋગ્વેદમાં પ્રાપ્ત થાય છે. ઋભ્ર” સા ધેટાં વરુને ખવરાવી દીધાં, તેની સારૂપે પિતાએ તેને અધ બનાવેલે, ત્યારે અશ્વિનેાએ તેને આંખા આપી હતી.જ તે જ રીતે આખો ગુમાવી બેઠેલા કવની પ્રાથના સાંભળી આનદે તેને નેત્રો આપ્યાને નિર્દેશ છે.પ તેમ જ અધ પરાવૃજને દિષ્ટ તેમ જ પગ આપ્યાના ઉલ્લેખ પણ છે. T
For Private and Personal Use Only
તદુપરાંત ષિનાએ દૃષદના પુત્રને કાન આપ્યાનો ઉલ્લેખ પણ છે. વળી યુની દૂધ ન આપતી, પ્રજનન ન કરતી (વધ્યા ) દુળ ગાયને ભરપૂર દૂધ આપતી કરી હોવાનું જણાવતા મંત્ર પણ ઉપલબ્ધ થાય છે. ( ા. ૧/૧૧૭/૨૦) જો કે, આ મંત્રમાં ઔષધિપ્રયાગ થયેલા કે શસ્ત્રક્રિયા કરાયેલી એ સ્પષ્ટ થતું નથી.
#47-91998194
* ૧૫૧૧૬:૧૬
૪. ૧૫૧૧૮૫૭
१११७८
. ૧૫૧૧૨૮