________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૯
જે. ડી. પરમાર
( ૧ ) પોતાનાં જ સગાંવહાલાંને પોતાના જ હાધે મારવાં પડરી તે ભયે અજુ નને થયેલા વિષાદ ટાળવા ભગવાન શ્રીકૃષ્ણે ખીન્ન અધ્યાયમાં અર્જુનને ઉપદેશ માપવાની શરૂઆત કરી ત્યારે પ્રથમ શાંચવુતિથી આત્માનું અમરત્વ અને દેહની નશ્વરતા સમાવી, તે પછી યૌગતિથી સમાવવાની શરૂઆત કરી. તેની જરૂર એ હતી કે અર્જુન ક્ષત્રિયકમ કરવા છતાં તેના કર્મીધનમાંથી છૂટી જાય માટે એક યોગીની કર્મપ્રત્યેની સમજષ્ણુ દૈવી હોય છે તે સમાવવાની જરૂર હતી, તે શ્રીકૃષ્ણે સ્પષ્ટ કરી. યોગીની કર્મ પ્રત્યેની બુદ્ધિ નિશ્ચયાત્મક અને એકાગ્ર હોય છે. તે પાપ અને પુણ્યથી પર ઢાય છે. તેનામાં નથી હોતા મા કે નથી ડાતી મતિ તેને મન મેાહુ સફળતા અને નિષ્ફળતા, પાપ અને પુણ્ય સમાન હોય છે.૨
ચ્યા બુદ્ધિ ( સમજણું ) વૈવાદીઓથી જુદી પડે છે. તેઓ સ્વર્ગપ્રાપ્તિ, સારી પુનર્જન્મ, શક્તિ, સમૃદ્ધિ વગેરે માટે અનેક પ્રકારની ફળદાયક કર્મકાંડીય ક્રિયાઓ, ભોગ અને એશ્વયુક્ત જીવનની ઈચ્છાથી કરવાનુ કહે છે. આ કામનાવાદી અને ભોગવાદી દિધી મેગીની નિષ્કામ નિયોગક્ષેમ વિષ્ટ તદ્દન જુદી પડે છે. વેર્દિષ્ટ સત્ત્વ, રજસ અને તમસના વિષયાવાળી છે જ્યારે યોગદિષ્ટ બા ગુણોથી પર છે. તેથી જ શ્રીકૃષ્ણ ત્રણું ગુણોથી પર થવાનું અજુનને ઉપદેશ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિશ્ર્ચગુણ્ય થયા પછી વેદોનું પ્રયોજન શું રહે છે? તેને ઉત્તર પણું ગીતામાં આપ્યો છે.પ આવા જ્ઞાની માટે નાનું ઝાઝું મહત્ત્વ રહેતું નથી. કુવા કે તળાવ જેવા જળાશયોનું સાધારણુ સંજોગામાં ઘણું મહત્ત્વ હોય છે પરંતુ જ્યારે ચારેબાજુ જળબબાકાર થઈ નવું. ત્યારે તેનું મહત્ત્વ ઓછું થઇ જાય છે. કારણ કે બધે જ સહેલાઈથી પાણી ઉપલબ્ધ છે. આમ વેદો. સામાન્ય રીતે ઉપયોગી જરૂર છે પરંતુ એક જ્ઞાનીને માટે તેની જરૂર રહેતી નથી. ઊલટુ' શ્રુતિથી વ્યમ થયેલી બુદ્ધિ જ્યારે નિશ્ચલ થાય ત્યારે જ યોગ પ્રાપ્ત થાય છે.
αγ
વેદા અને તેની યજ્ઞયાગાદિ ક્રિયાઓને હેતુ સ્પષ્ટ કરતાં ગીતા કહે છે કે સામપાન કરનારા વેદજ્ઞા યજ્ઞાનું યજન કરીને પાપમુક્ત થઇ સ્વર્ગ પ્રાપ્તિ ઇચ્છે છે. તે પુણ્ય પ્રાપ્ત કરીને સુરેન્દ્રલેકમાં દિવ્ય દેવભાગ ભાગવે છે. પરંતુ ભાગ ભાગવીને પુણ્ય ખૂટી જતાં તેએ પાછા મૃત્યુલોકમાં આવે છે. આમ ત્રયીધમ (વૈદુધર્મ)માં કહેલાં સકામ કર્મો કરનારા જન્મમરણુના ફેરા ફર્યા જ
' एषा तेऽभिहिता सांख्ये बुद्धियोगे लिम शृणु । २.३९ ॥
२
૧.૪, ૬,૪, ૬.૧, ૨૧, ૨.૧૭, ૨૨૮ ૪ ૨૪૬, ૨૪,
४ त्रैगुण्यविषया वेदा निस्मैगुण्यो भवार्जुन । २.४५ ।।
५ यावानर्थ उदपाने सर्वतः संप्लुतोदके ।
तावान्सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः ॥ ૨.૪ ६ २: ५३
For Private and Personal Use Only