________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવ્યવિરુદ્ધના આરે છે અને તેમનું ખંડન
૨૮૭
One of these for instance, is the very fact that poetry deals with a variety of motives and feeling, the good and the bad, pleasure and pain " (Literary critisim, P. 10–1). " ' '
કવિતા આમ વાસનામય, નિર્બળ, અનીતિમય, અસભ્ય અર્થનું અને ભાવનું અભિધાન કરે અને તે દ્વારા યુવાને યુવતીઓ સમક્ષ જીવન અને કર્તવ્ય, પુરુષાર્થ વિષેના તદ્દન ખોટા માત્ર નહીં, પરંતુ અસભ્ય ભાવના ખ્યાલની દુનિયા ઊભી કરી, તેમાં રાચતા કરી દે. આથી જ પ્રભુપ્રશસ્તિ અને મહાપુરુષોનું ગૌરવગાન કરતી કવિતા માત્ર આદર્શનગરમાં પ્રવેશવા દેવી એ અભિપ્રાય લે આ શબ્દોમાં રજુ કરે છે. આ
"... but we must remain firm in our conviction that hymns to the gods and praises of famous men are the only poetry which ought to be admitted into our State". ,
(Republic, X 607 )
આમ, રાજશેખરની માફક જ લેટો પણ, ભલે જુદી ભાષામાં અસત, અસત્ય અને અસભ્ય પ્રકારની કવિતા કવિઓ રચે છે તેથી તેને માન્યતા આપતા નથી અને પ્લેટો આદર્શનગરના ઉત્કર્ષ અને દઢમૂલતાના સંદર્ભમાં જે વાત કરે છે તે તેની દૃષ્ટિએ સાચી જ છે. હા, કવિતા જે આવું અને માત્ર આવું આપતી હોય તો તે અમાન્ય જ કરવી એગ્ય છે. છતાં તેને માટેના જે માનદ લેટોએ અપનાવ્યા છે તે ખરેખર ચિન્ય છે અને કવિતા આના સિવાય બીજ' ઘણું આપે છે તે પણ હકીકત છે. કવિતા, ટ્રેજેડી વગેરે જે અનુકરણ કરે છે અને તેને લીધે કવિતા ખરી વાસ્તવિક્તાથી કયાંય દૂર જતી રહે છે તેની સામેને પ્લેટને વાંધે આ સંદર્ભમાં નોંધવા જેવો છે. લેટો કહે છે..
"...but I do not mind saying to you, that all poetical imitations are ruinous to the understanding of the hearers, and that the knowledge of their truc nature is the only antidote to them ".
(Republic X, 595)૧૦
અનુવાદ, જવેટ કોપીરાઈટ ટ્રસ્ટીઝ, ઓકસફર્ડ,
૮ એજન, પૃ. ૧૧.
૯ એજન, ( Benjamin Jowettને ૧૫).
૧૦ એજન ૫. ૧૧. સ્વ ૧૨
For Private and Personal Use Only