________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આર. પી. મહેતા
શૈલી અને સ્વરૂપનું નિરીક્ષણ કરતાં, વી. વેદાચાર્યના * અભિપ્રાય સાથે સંમત થઈ શકાય તેમ છે; કે આ નાટકની રચના ઈ.સ.નાં શરૂઆતનાં શતકમાં થઈ છે. પરંતુ આને ભાસચિત માની શકાય તેમ નથી. આ પ્રતિજ્ઞા ' નાટક ભાસકર્તક છે, એ નિશ્ચિત છે; ત્યારે એ જ કથાસૂત્રને આધારે લેખક બીજ નાટક રચે; તે શકય નથી. ખરેખર તે એમ કહેવું જોઈએ, કે નાટક “વીણ૦'ની રચના “ પ્રતિજ્ઞા'ને આધારે થઈ છે.
નાટક ‘આશ્ચર્યચૂડામણિ” માં સૂત્રધાર કહે છે—માવવાવવત્તાત્રમતીના જથ્થાનો : : શકિતમયે ઘarfવસત૬ ૫ અહીં નાટ્યકાર પિતાની પુરોગામી રચના તરીકે ઉન્માદવાસવદત્તા 'નો ઉલ્લેખ કરે છે. આ નાટકના સંપાદક કુષ્ણુસ્વામીનું અનુમાન છે કે ઉન્માદ ' એ “વીણું' છે. આમ હોય તો “વીણા' શક્તિભદ્રની રચના ગણાય “આશ્ચર્ય. 'માં પણુ “વીણા ' ની જેમ સુત્રધાર દ્વારા આરંભ અને પ્રસ્તાવનાની જગ્યાએ “સ્થાપના ' શબ્દ છે.
શક્તિભદ્ર ઈ. સ. ૮મા શતકના અંતમાં અથવા નવમા શતકના આર ભમાં થયા છે. નાટક ‘વણ: 'વને આટલું અર્વાચીન મૂકી શકાય તેમ નથી. શ્રી સુશીલકુમાર દેને અભિપ્રાય એગ્ય જ છે કે સંપાદક પાસે આ પ્રકારના અનુમાન માટે કોઈ આધાર નથી. તેથી કર્તા તરીકે શક્તિભદ્રને માની શકાય તેમ નથી.
આચાર્ય દંડી (ઇ. સ. ૮મી સદીને પ્રારંભ)નાઃ “ અવન્તિસુન્દરી'નાં પ્રાસ્તાવિક પદ્યોમાં એક આ છે–
शूद्रकेणासकृज्जित्वा स्वच्छया खड्गधारया । जगभूयोऽभ्यवष्टब्धं वाचा स्वचरितार्थया ॥१०
4 Adaval (Dr.) Niti, The Story of King Udayana, The Chowkhamba Sanskrit Series office, Varanasi-1, 1970, first edision, P. Introduction, XXVII.
५ आश्चर्यचूडामणिः, पथमोऽः, श्रीबालमनोरमा प्रेस, मद्रास, १९३३ 6 Ibid., PP. Introduction 16-7. 7 fbid., P, Intro., 6.
8 Dasgupta S. N., De S. K., A History of Sanskrit Literature, University of Calcutta, Calcutts, 1964, Second edition, P. 301, fn. 3. 9 Ibid., P. 209,
- ' १. अवन्तिसुन्दरी, ९, अनन्तशयन विश्वविद्यालय, १९५४
For Private and Personal Use Only