________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૦૭૩
એમ. પી. કાકડિયા
એક રીતે જોઈએ તો ભરતે નાયકના ચાર પ્રકારોમાં કરેલા વર્ગીકરણ અંગે આધુનિક વિદ્વાનોમાં પણ મિશ્ર પ્રત્યાઘાત પડયા છે. ડો. કે. એચ. ત્રિવેદી નાધે છે કે નાટષશાસ્ત્રમાં મળતું નાયકનું વર્ગીકરણુ દેવ ધીરાદ્ધત્ત, રાજા ધીરલલિત વગેરે વાસ્તવિક જાતું નથી. કેમકે સાધ્યું કે કિ સેનાપતિ અથવા અમાત્ય હોઈ શકે છે. અને આમ થવાથી તેઓની પરિગતિ ધીરપ્રશાન્ત કોટિને બદલે તેએને ધીરાદાત્ત ગણુવા પડશે. આ સાથે ડૉ. વિશ્વનાથ ભટ્ટાચાર્ય એક નવા જ અભિગમ રજૂ કરે છે. તેમના મતે ભરત વડે અપાયેલ વર્ગીકરણનો સદમ વસ્તુ કે જાતિપરક માનવા કરતાં ગુણુલક્ષી લેવાના છે અને એ રીતે મિજાજ પ્રમાણે એકની એક વ્યક્તિ વૃદ્ધત્ત, ઉદાત્ત વગેરે કોઈ પશુ વગની ઢાઈ શકે છે. ગમે તેમ, પણ્ ભરત વડે કહેવાયેલ ઉદાત્ત ૨ શબ્દને લીધે વિસધાઇ જન્મતો હોવાનુ પ્રથમ નજર જણાઈ આવે છે, અલબત્ત, આ વિસ્વાનુ સમાધાન મેળવવા સ`સ્કૃત નાટ્યશાસ્ત્રની જૈન પર પરા અવસ્ય ઉપયોગી થઈ પડે છે. આ સંદર્ભમાં આચાર્ય હેમચંદ્રના પ્રયત્ન ઉલ્લેખનીય રહ્યો છે, તેઓ નાંધે છે કે ઉદાત્તને વીરરસ યોગ્ય કહેલ છે અને તેનાથી ધીરલક્ષિત, ધીરશાંત, ધીરાહત અને ધીરાદાત્ત એમ ચારેય પ્રાટિના નાયકોનું મધ્ય કરવાનું છે. નાટ્યદર્પણુકાર વધુ સ્પષ્ટતા સાથે કહે છે કે રાજા ધીરલલિત કે ધીરાદાત્ત હોય છે પરંતુ તે ધારાતન કે ધીશોન પણ હોઈ શકે છે એ ખરું છે કે નાટકનો નાયક ઉદાત્તરુસપન હાવા જોઇએ પરંતુ એ ઉપરાંત અન્ય કોઇ પણ ગુણાવાળા હોય છે. સરંભવતઃ ઉદાત્તનું વિધાન કરવા પછી ભરતના પણ આ જ આશય રહ્યો ધરો, કેમ કે નાયશાસ્ત્રમાં એવા કાઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી કે નાયક પીલિન કે ધીરાદાત્ત જ હોય, પરંતુ તે ધીરેન અને ધીરાંત પણ કોઈ શકે છે. ભરતને તો માત્ર નાયકમાં ઔદાત્ય ગુણ જ અપેક્ષિત હત
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ નોંધવા યોગ્ય હકીકત છે કે સંસ્કૃત નાટ્યશાસ્ત્રમાં નાટકના નાયક સબંધી પ્રવતતા વિવાદનુ પ્રતિબિંબ નાટકામાં ઝીલાયું નથી. સંસ્કૃત નાટકકારોએ તા નાયકને માર્ટિના નિરૂપવા સાથે પગિષ્ઠિત ચારમાંની કાપણ પ્રકૃતિથી સખદ્ધ દીવામાં વિશ્વાસ મૂકયા છે. ખરેખર તો લાગયાની માન્યતાનુ” પરીક્ષગુ વ્યાવહારિક ભૂમિકાએ થવું જોઇએ. આ માપદંડથી વિચારતાં લક્ષણુ થામાં પ્રવર્તતા વિસબાદ નિમૂ ળ થઈ જાય છે.
The Natyadarpant-A critical Study, L, D Institute of Indology, Ahmedabad, 1966, P. 21.
2 Sanskrit Drama and Dramaturgy, ' Bharat Manisha, ' 1974, P, 158, ३ उदात्त इति वीररसयोग्य उक्तः । तेन धीरललितधीरप्रशान्तधीरोद्धत धीरोदात्तश्च त्वाરોપિ વૃદ્ઘત્તે । પૃ. ૪૩૩,
હેમચ`દ્ર--ામ્યાનુશશિન-સ. આર. સી. પરીખ, મ. મહાવીર જૈન વિદ્યાલય, મુ`બઈ, ૧૯૬૪, ૩ રામય -ગુ’-માર્પ-સ. ડૉ. નગેન્દ્ર વગર, ગઠ્ઠી વિધવિદ્યાલય, પ્રથમ આત્તિ, ૧૧૧, પૂ. ૨.
For Private and Personal Use Only