________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રુવભટ્ટતા કલિકા – બાદાન, દાન અને પ્રભાષ
૨૬૫
હું વિદ્યાનાય ‘ શુ’ગારતિલક' અને ‘સકલિકા' બન્નેના કર્તા દ્ધજ્જુને એક જ માનતા હોય એમ જાય છે. વળી વિદ્યાનાથ ઉદ્ધરણની સાથે ભટ્ટ કે રસકલિકા 'ના નામના નિર્દેશ પણુ કરતા નથી. મલ્લિનાથે ( ઈ. ૧૫મી સદી ) શિશુપાલવધ ' અને ‘ કુમારસ’ભવ 'ની ટીકાઓમાં નાનિર્દેશ વિના કેટલીક એવી વ્યાખ્યામાં ધૃત કરી છે, જે કે રસકલિકા ની છે, કે રાજશેખરની કપૂરમ જરી ની ટીકામાં વાસુદેવ ભટ્ટના છ શ્લોક ઉદ્વત કરે છે. તેઓ માત્ર ‘ કલિકા 'નું નામ આપે છે, કર્તાનું નહિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
આમ ઉત્તરવતી' ટલીક કૃતિઓ ઉપર દ્મભટ્ટની રસકલિકા 'ને પ્રભાવ વર્તાય છે, પશુ ભાગ્યે જ કાઈએ ભટ્ટે કે કલિકા ' એ નામના નિર્દેશ કર્યો છે ! આનું કારણ સૌંભવત એ ડાઈ શકે કે આ કૃતિકાગ પાસે મથનામ અને કર્તાનાંમના નિર્દેશ વિનાની * રસકલિકા ની હસ્તપ્રત આવી હશે.
મદ્રાસથી સપાદિત અને પ્રકાશિત રસકલિકા ના સપાદકશ્રીએ જે ચાર હસ્તપ્રતાનો આધાર લીધા છે. એમાંની એક જ મૈસૂરની હસ્તપ્રતમાં ગ્રંથકર્તા નામ હભટ્ટ અકિત છે અન્ય ક્રાઈમાં નહિં. આવાં કારણેાથી દમકૃષ્કૃતાર«નિયા' એવા ઉલ્લેખનિર્દે શ અન્યત્ર ન થયા કાય.
k
જેમ કે-શિશુપાલવધ, સ–૭, શ્લા. ૪ ઉપરની ટીકા~~
अन्यत्र विस्तारत इति चतुर्विधोऽप्युपनकम उक्तः उक्तं च
आलम्बनगुणश्चैव तथेष्टा तदलकृतिः । तटस्थाश्चेति विज्ञेयश्चतुर्थोद्दीपनक्रम : ॥
( આ અવતરણ * રસકલિકા ' નું છે, જેનો ઉલ્લેખ આ લેખમાં કર્યો . ) ૨ આના વિગતે અભ્યાસ ‘ રસકલિકા ’ ન! સંપા૪ ૪૫મ્ શંકરનારાયણે કર્યા છે. ૩ લલિકા દ્ધમકૃષિચિંતા । ( આરંભે )
For Private and Personal Use Only