________________
વાળે હાય તા પણ તે અા સૂચક શબ્દ બહુવચનમાં પણ આવે છે. આ મારા પિતાજી છે” એવા અસુચવવા તે મમ વિતરઃ અથવા ૫ મે પિતા આ રીતે ભાષાપ્રયોગ થાય છે. તાત્પર્ય એ કે આ કારકપ્રકરણમાં વિભક્તિના ઉચિત વિનિયેાગનું સ ંપૂર્ણ નિરૂપણ છે. આ બીજા પાના ફૂલ એકસેસને ચાવીશ ત્રા છે.
આ પ્રકરણ પછી પરવળાવ પ્રકરણના આરંભ ખીજ અધ્યાયના ત્રીજા પાદથી છે. આ પ્રકરણમાં ર્ને સ્ કયારે થાય ? સ્ ના ઘૂ કયારે થાય ? તથા 'ન'ના ' કયારે થાય ? વગેરે બાબત સમજાવેલ છે. ક્ષીરવાન શબ્દ દેશવાચક હેાય તે તેનું ક્ષીરપાકરૂપ જ થાય અને દેશવાચક ન હેાય તા તેનાં બે રૂપા થાય-ક્ષીરવાન અથવા ક્ષીરવાળ એ બધુ વીગતવાર ઉદાહરણા સાથે ખતાવેલ છે. તથા દુ' ને સ કયારે કરવા ? ' ના ‘હ’ કયારે થાય ? અને વ' ના 'વ' કયારે કરવે! એ પણ સમાવેલ છે. આ સ્વતંત્ર પ્રકરણવાળા બીજ અધ્યાયના ત્રીન પાદનાં બધાં મળીને ૧૦૫ સૂત્રો છે. ‘” તે! સ્ બતાવનારાં શરુઆતનાં ૭-સૂત્રો છે. પછી સ’ ના ‘વ’ નું વિધાન કરનારાં આઠમા સૂત્રથી ૬૨ સુધી સૂત્રો છે. ‘7’ ના ળ' નું વિધાન કરનારા ૬૩ થી ૮૯ સુધી સૂત્રો છે અને ‘ન' ના ‘' ન થાય એવુ સૂચવનારા ૯૦ થી ૯૬ સુધી સૂત્રો છે. ધાતુપાઠમાં બતાવેલા આદિમાં કારવાળા ધાતુના આદિના ના 7 નું વિધાન કરનાર ૯૭ મું સૂત્ર છે. અને ધાતુપાડમાં જે ધાતુ આદિમાં ૬ વાળા બતાવેલ છે તેવા ધાતુના દ્ય ' ના ”નું વિધાન કરનાર ૯૮મું સૂત્ર તથા જ્ર ને બદલે હૈં અને ૨ ને બદલે ” ના ઉચ્ચારણનું. વિધાન કરનાર ૯૯ થી ૧૦૪ સુધી સૂત્રો છે અને ૫ ના TM સૂચવનાર છેલ્લુ” સુત્ર ૧૦૫ મું છે. આ પ્રકરણમાં બધાં મળીને ૧૦૫
મૂત્રા છે.
આ પ્રકરણ પૂરું થયા પછી ખીન અધ્યાયના ચેાથા પાદમાં નામને સ્ત્રીલિંગી બનાવવાની પ્રક્રિયા બતાવનારા ‘સ્ત્રીપ્રત્યય’ નામનું પ્રકરણ છે. કયા અથવા ધ્રુવા પ્રત્યય લગાડવાથી નામ સ્ત્રીલિંગી બને છે,' એ બાબતની માહિતી આ પ્રકરણમાં છે. સ્ત્રીપ્રત્યય પ્રકરણનાં બધાં મળીને એકસે તેર સૂત્રો છે. આ પ્રકરણમાં નામને છેડે આા, ફ્, મારી વગેરે પ્રત્યયેા લગાડીને સ્ત્રીલિંગી બનાવવાની હકીકત છે. જેમકે અજ્ઞ નું સ્ત્રીલિંગી નામ અત્તા, રાનનનું સ્ત્રીલિંગી રાશી, માતુનું સ્ત્રીલિ`ગી માતુાની તથા ઉપરાક્ત પ્રત્યયામાં કેટલાક સર્વ સામાન્ય પ્રત્યયા છે અને કેટલાક પ્રત્યયેા તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org