Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah

View full book text
Previous | Next

Page 14
________________ દર્શાવી, સાધુ સંસ્થાની ઉન્નતિની અભિલાષા સાથે ગ્રંથની પૂર્ણાહૂતિ કરી છે. આ ગ્રંથ શ્રમણ સંસ્થાની આજની પરિસ્થિતિને ચિતાર ખડે કરનાર છે, અને તેના કારણે કેઈની સુંવાળી ચામડીને કદાચ દુખકર્તા બને; છતાં પિતે પણ છમસ્થ છે, રાગ અને ષના અભ્યાસી છે, પિતાની પણ ભૂલ હોઈ શકે, અને એ ભૂલનું દર્શન બાળક દ્વારા થાય તે પણ તેને સ્વીકાર કરે જોઈએ; એવા ઋજુ પરિણામી શ્રમણે જરૂર આ અંગે ગ્રંથકર્તાને આભાર માનશે. આ ગ્રંથ એવી રસમય અને વિધેય શિલીથી તૈયાર કરવામાં આવ્યો છે, કે હાથમાં લીધા પછી ભાગ્યે જ બાજુએ મૂકી શકાશે. આજે સાધુ સમાજમાંથી જ્ઞાન અને ચારિત્રને ઘટાડે થઈ રહ્યો છે; ગૂજરાત છોડી બહારના પ્રદેશમાં વિચરવાની તેમને ઇચ્છા થતી નથી. શિષ્ય, ગ્રંથભંડાર, ઉપાશ્રય આદિન મેહ વધતું જાય છે. સમાજનો મોટો ભાગ આ શિથિલતાઓ સામે પકાર પાડી રહ્યો છે. શ્રદ્ધાનાં તેજ ઓલવાતાં દેખાય છે. તે બધાં સામે આ ગ્રંથ લાલબત્તી ધરે છે. આપણી શ્રમણ સંસ્થા ખરાબા નજીક પહોંચતાં પહેલાં સાવધ બને, એજ ઈચ્છવાજોગ છે. છેવટે એક વાર ફરીથી આ ગ્રંથના સંપાદકને આવું સુંદર પ્રકાશન સમાજ સમક્ષ રજૂ કરવા બદલ અભિનંદન આપવા સાથે, વાચકોને આ ગ્રંથ ક્ષીરનીર ન્યાયે સાંગોપાંગ વાંચી જવા ભલામણ કરું છું. આશા રાખું છું કે સમાજ આમાંથી સારું તારવી લે, ભૂલ પિછાની લે અને વિકાસના પંથે વળે: હૈદરાબાદસિંધ વિદ્યાવિજય અક્ષયતૃતીયા ૨૪૬૩, ધર્મ સં. ૧૫. ઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 392